Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vadodara391440

પાદરામાં ગટરની સમસ્યાને લઇ રહીશોએ મચાવ્યો હોબાળો

Aug 23, 2024 17:04:27
Padra, Gujarat
પાદરા ના વોર્ડ નંબર 3 માં આવતી 4 જેટલી સોસાયટી વિસ્તા માંર માં ડ્રેનેજ ઉભરાતા રહીશો ગંદકી થી ત્રાહીમામ.. વોર્ડ નબર 3 માં ગુજરાત હાઉસીંગ બોર્ડ, ક્રિષ્ણા રેસીડન્સી, સંતરામ નગર સહિત ના રહીશો ગંદકી થી ત્રાહિમામ.. ગંદકીના કારણે રોગચાળો સતત ભય રહ્યો છે.. સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા.. પાદરા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં નિવારણ નહીં આવતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Feb 06, 2026 08:55:30
0
comment0
Report
JSJayanti solanki
Feb 06, 2026 08:46:28
Vadodara, Gujarat:વડોદરા શહેરમાં વરવી ટ્રાફિક સમસ્યા વચ્ચે TRB જવાનોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક નિયમન માટે તૈનાત જવાનો ડ્યુટી પોઈન્ટ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાનું જણાયું છે. વોર્ડ-11 ચાર રસ્તા પર એક મહિલા TRB જવાન ઓફિસમાં બેસી મોબાઈલ ચેટિંગ કરતી કેમેરે કેદ થઈ. જવાબદારી છોડીને અંગત કામમાં વ્યસ્ત રહેતા જવાનોને કારણે ટ્રાફિકનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. અકાષ્ટા?oq?ટર રોકવાને બદલે કોન્ટ્રાક્ટ પર રખાતા આવા જવાનોથી નાગરિકોના નાણાંનો દુરુપયોગ થવાની શંકા જાગી છે. સામાન્ય જનતાને ટ્રાફિક નિયમો હેઠળ દંડતી પોલીસ પોતાના_bedar_KAr જવાનો સામે શું પગલાં લેશે તેવો સવાલ ઉઠ્યો છે. નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહીાની માંગ કરવામાં આવી છે
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 06, 2026 08:34:21
Gujarat:રાજપીપળાના રહીશ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ.shokes સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્રણ સામે ગુનો નોંધાયો : બેની શોધખોળ વિયો ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે भाजપાએ વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિથા ને હાનિ પહોંચાડવાના ઈરાદે સોસીયલ મીડિયા માં રીલ બનાવી વાયરલ કરી જે બાબતે સાંસદ ના જમાઈ વિક્રાંત વસાવા એ રાજપીપલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી જે આ કેસમાં ત્રણ ઇન્સ્ટાગ્રામ આઇડી ધારકો સાથે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આઇડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજિત માવીનો સમાવેશ થાય છે.જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવી છે. ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જયારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.પોતાના ઈંસ્ટાગ્રામ અને ફેસબુક માં રીલ બનાવી આ સક્ક્સ ને ભારે પડી હાલ તો આ આરસોppi ને ઝડપ પાડી નર્મદા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
MDMustak Dal
Feb 06, 2026 08:31:03
Jamnagar, Gujarat:જામનગર શહેરના દિગ્જામ નજીક આંબેડકર બ્રિજ નીચે રેલ્વેના પાટા આસપાસ બાવરીવાસ વિસ્તારમાં આજ વહેલી સવારથી જ રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્તપણે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર એએસપી પ્રતિભા દ્વારા જણાવ્યા મુજબ બાવરીવાસ વિસ્તારમાં રેલવે વિભાગની જગ્યા-ઓ પર ઝુપડપટ્ટીઓ અને ગેરકાયદે મકાનો, કેબીનો અને દુકાનોનું બાંધકામ કરી દેવામાં આવી હોય જેના પગલે 151 જેટલા ઝૂંપડા અને મકાનના બાંધકામો આજે જેએસીસીબીની મદદથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે ASP અને DYSP સહિત 300 જેટલા પોલીસ કર્મચારીઓ અને 20 જેટલા રેલવે વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મેગા ડિમોલીશનની આ કાર્યવાહી આજમાંથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
0
comment0
Report
DRDarshal Raval
Feb 06, 2026 08:30:40
Ahmedabad, Gujarat:વસ્ત્રાલનાં પર્ણામી બંગલોઝ પાસે AMCની કચરા ગાડીએ એક્ટિવા સવાર બે કિશોરીઓને જેમ્પાકટ્ટર સરકાવી દીધો. માધવપાર્ક-2માં રહેતી રાજસ્થાની પરિવારની બે કિશોરીઓ એક્ટિવા લઈનેતનમન ચોકડી જઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ ગાડી કિશોરીઓને આશરે 100 ફૂટ જેટલા અંતર સુધી ઘસડી ગઈ હતી. ઘટનાસ્થળે કચરા ગાડીના આગળના કાચ સાથે એવી ટ્રાફિકિંગમાં કિશોરી અથડાઈને ફંગોળાઈ હતી._societynote CCTV footageમાં કચરા ગાડી પાછળથી ટક્કર મારી હોવાનું દેખાયું હતું. સ્થાનિક લોકોએ ડ્રાઈવર ઝડપથી પકડ્યો અને ટ્રાફિક બતાવ્યું છે. ghambir ઈજાગ્રસ્ત થયેલી બંને વિદ્યાર્થીને સક્રિય તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 06, 2026 08:25:03
Surat, Gujarat:સુરતના રૂદ્રપુરા કુંभारવાડના લાકડાના વેપારી ફારૂક ખંભાતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો. વ્યાજખોરોના અસહ્ય ત્રાસાથી કંટાળીને વેપારીાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. વેપારીનો આક્ષેપ છે કે મુદ્દલ રકમ સામે તેઓ 2 થી 3 ગણી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી ચુક્યા છે. વ્યાજખોરોએ વેપારીની બાઇક પણ પડાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની સતત ધમકી આપતા હતા. सतત માનસિક દબાણ અને ધમકીઓને કારણે વેપારીએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો. હાલ વેપારીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીડિત પરિવાર દ્વારા જવાબદાર વ્યાજખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
0
comment0
Report
DRDarshal Raval
Feb 06, 2026 08:22:43
Ahmedabad, Gujarat:20 વર્ષ બાદ ૨૦ રૂપિયા ની ટ્રેપમાં આરોપી નિર્દોષ છૂટ્યા. વેજલપુર વિસ્તારમાં વર્ષ ૧૯૯૭ માં એક પોલીસ કોન્સ્ટેબલ बाबુભાઈ પ્રજાપતિ ની ₹20 લાંચ લેતા ઝડપયા હતા. એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા રેડ કરવામાં આવેલી અને તેમનો કેસ ચાલી જતા તેમને નામદાર સેશન્સ કોર્ટે સજાનો હુકમ કરેલ. ત્યારબાદ оларે નામદાર ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ નિતીન ટી ગાંધી મારફતે અપીલ કરેલ. અપીલમાં તારીખ ૦૪/૦૨/૨૦૨૬ ના રોજ નામદાર જજ એસ.વી. પિંટો નાંઓ દ્વારા નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે. હાઈકોર્ટના ચુકાદા આવ્યા બાદ અરજદાર વકીલને મળ્યા. વકીલને મળ્યા બાદ આગળની પ્રોસેસ અંગે વકીલે પૂછતાં અરજદારે કેસમાંથી છૂટ્યો હવે કઈ નથી કરવું હવે भगवान બોલાવી લે તેવું હતુંછેલાં નિવેદન વકીલને મળ્યા બાદ અરજદાર ઘરે ગયા હતા જ્યાં રાતે તેમનું મોત નીપજ્યું. હાર્ટ એટેક આવી મહિલારૂપે મોત થયું હોવાનો અનુમાન. બાઈટ. નીતિન ગાંધી. અરજદાર વકીલ
0
comment0
Report
GDGaurav Dave
Feb 06, 2026 08:19:33
Rajkot, Gujarat:એન્કર - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ બોર્ડ લગાવી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આગામી 26 ફેબ્રુઆરીના રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધન કરશે. જેમાં હોર્ડિંગમાં ''સબ કા હોગા કર્ઝા માફ !'' તેવું લખવામાં આવેલા લોકોમાં આકર્ષણ ઉભuo થયું છે. દેશભરના અલગ અલગ રાજ્યોમાં કર્જા માફી માટે આંદોલન ચાલી રહ્યું છે. મુખ્યત્વે ગુજરાતમાં પ્રકાશમાં આંદોલનની શરૂઆત રાજકોટથી કરવાઈ રહી છે. આ જાહેરસભામાં દેશભરમાંથી અલગ અલગ ક્ષેત્રના આગેવાનો રાજકોટ આવશે. છેલ્લા ઘણા સમયથી કાર્જ માફી માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વ્યાઘેલાને ગુજરાતમાં કર્જા માફીનું આંદોલન કરી સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ આંદોલનમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.
0
comment0
Report
Advertisement
Back to top