icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गीता मंदिर ST टर्मिनल-2 चालू, अब बसें टर्मिनल-2 से ट्रांसफर, यात्रियों को नई सुविधाएं

Ahmedabad, Gujarat:અમદાવાદ ગીતા મંદિર એસ ટી બસ ટર્મિનલ 2 થયું કાર્યરત ૧૨ ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકაპર્ણ બાદ નવું ટર્મિનલ ધમધમતું થયું બને ટર્મિનલ શરૂ થતા ટર્મિનલ 1 ની કેટલીક બસોનું ટર્મિનલ 2 પર સ્થળાંતર કરાયું ટર્મિનલ 1 બસ સ્ટેશન પર હિંમતનગર, દેહગામ, નડિયાદ, દાહોદ, ગાંધીનગર, સુરત તરફની અને સુરત અને વડોદરા તરફની વોલ્વો મળશે ટર્મિનલ 1 પરથી 1386 બસો ડિપાચર થશે ટرمينલ 2 એટલે કે નવા બસ સ્ટેશન પરથી સૌરાષ્ટ્ર, ધોળકા, બાવળા, ભુજ, વિરમગામ, મહેસાણા અને પાલનપુર તરફની બસ મળશે સૌરાષ્ટ્ર તરફની વોલ્વો પણ ટર્મિનલ 2 થી મળશે ટર્મિનલ 2 પરથી 1091 બસો ડિપારચર થશે બંને ટર્મિનલ પર પૂછપરછ કેંન્દ્ર ચાલુ રહેશે ટર્મિનલ પર મહિલા લગતી અલાયદી સુવિધા સાથે મુસાફરો લગતી તમામ સુવિધા ઉભી કરાઈ મુસાફરો પોતાના બસની માહિતી મેળવી શકશે તેવી પણ સુવિધા
0
0
Report

सूरत साइबर क्राइम: डायमंड हाईस्ट केस में गिरफ्तारी, 46 करोड़ के लेनदेन

Surat, Gujarat:સુરત બ્રેક - રૂ.42.28 લાખની સાયબર છેતરપિંડી અને રૂ.4.80 કરોડની ‘ડાયમંડ હાઈસ્ટ’માં નાસતા આરોપીની ધરપકડ. - સુરત સાયબર ક્રાઇમ ટિમે નિતીન ઉર્ફે કાનોપ્રભુભાઈ વડચકને ઝડપી પાડ્યો. - આરોપી છેલ્લા એક વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો હતો. - નેપાળ બોર્ડર મારફતે બસમાં દિલ્હી, અમદાવાદ થઈ સુરત પહોંચ્યો હતો. - હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેળન્સના આધારે આરોપી ઝડપાયો. - બેંક મેનેજર સાથે મળી મની મ્યુલ બેંક અાઉન્ટ ખોલાવવા સક્રિય ભૂમિકા ભજવી હતી. - બેંક મેનેજરને રૂ.1.20 લાખ કમિશન આપવાનું નક્કી કરાયું હતું. - બેંકની કીટ Telegram મારફતે સાયબર ગુનાહિત નેટવર્ક સુધી પહોંચાડાતી હતી. - સમગ્ર કેસમાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. - તપાસમાં કુલ 46 મની મ્યુલ બેંક અાઉન્ટ સામે આવ્યા. - આ અાઉન્ટોમાં રૂ.31.36 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા. - દેશના વિવિધ રાજ્યોમાંથી NCCRP પોર્ટલ પર કુલ 227 ફરિયાદો નોંધાઈ છે. - ‘ડાયમંડ હાઈસ્ટ’ કેસમાં ખોટી ઓળખ અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરી વેપારીઓ સાથે છેતરપિંડી થઈ હતી. - આરોપીએ દુબઈથી બે હીરા સુરત લાવી અન્ય આરોપીઓને સોંપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું. - સુરત સાયબર ક્રાઇમ પોલીસે બંને ગુનાઓમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
0
0
Report

बजरंग दल के विरोध के बावजूद स्कूल में राष्ट्रगान फिर शुरू करने की मांग

Ahmedabad, Gujarat:અમદાવાદ શીલજ ખાતે આવેલ આનંદ નિકેતન સ્કૂલ વિવાદ મામલો સ્કૂલમાં કેન્ટીનના ભોજન માંથી કાચ નીકળવાના મામલો સાથે જ સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના બંધ કરી દીધા હોવાના બજરંગ દળના આક્ષેપ આજે આક્ષેપ સાથે બજરંગ દળ દ્વારા સ્કૂલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વिरोध કાર્યક્રમને લઈને શાળાના ગેટ બંધ કરાતા કાર્યકરો ગેટ કૂદીશાળામાં અંદર પ્રવેશ્યા કાર્યકરો અંદર પહોચ્યા બાદ તાળું તોડી અન્ય કાર્યકરોલાવ્યા બજરંગ દળ કાર્યકરોએ શાળામાં પહોંચી જય શ્રી રામના નારા લગાવ્યા સાથે જ પ્રાર્થના કરી અને રાષ્ટ્ર ગાન ગાઈને વિરોધ નોંધાવ્યો વિરોધને લઈને શાળા દ્વારા પોલીસ બોલાવાઈ હતી વിരોધને પગલે મેનેજમેન્ટ સભ્યો ગાયબ થઈ ગયા હોવાના આક્ષેપ સાથે જ વિધર્મી શિક્ષક બરતરફ થાય તેમજ મલાલા બુક જ્ઞાન આપાય તે બંધ થાય અને હિન્દૂ ધર્મનું જ્ઞાન આપાય એવી કરી માંગ હિન્દૂ ધર્મને બચાવવા વિરોધનું આયોજન કર્યુ હોવાનું બજરંગ દળ નું જણાવવું બજરંગ દળ આખી સ્કૂલ ફરી વળ્યું પણ ક્યાંય શિક્ષક કે પ્રિન્સિપાલ કે સ્ટાફ મળી ન આવ્યા
0
0
Report
Advertisement

एसटी गीता मंदिर में टर्मिनल-2 शुरू, दोनों टर्मिनल से 1386 और 1091 बसें डिपार्चर

Ahmedabad, Gujarat:અમદાવાદ પાલડી ગીતા મંદિર ખાતે એસ ટી બસ ટર્મિનલ 2 થયું શરૂ હવે એસટી નિગમના ગીતા મંદિર ખાતે બંને ટર્મिनલ ચાલુ બને ટર્મિનલ શરૂ થતા ટર્મિનલ 1 ની કેટલીક બસો સહિત અન્ય બસોનું ટર્મિનલ 2 પર સ્ટેન્ડ કરાયું ટર્મિનલ 1 બસ સ્ટેશન પર હિંમતનગર, દેહગામ, નડિયાદ, દાહોદ, ગાંધીનગર, સુરત તરફની અને સુરત અને વડોદરા તરફની વોલ્વો મળશે ટર્મિનલ 1 પરથી 1386 બસો ડિપાચર થશે ટર્મિનલ 2 એટલે કે novo બસ સ્ટેશન પરથી સૌરાષ્ટ્ર, ધોળકા, બાવળા, ભુજ, વિરમಗામ, મહેસાણા અને પાલનપુર તરફની બસ મળશે સૌરાષ્ટ્ર તરફની વોલ્વો પણ ટર્મિનલ 2 થી મળશે ટર્મિનલ 2 પરથી 1091 બસો ડિપારચર થશે બંને ટર્મિનલ પર પૂછપરછ કેંન્દ્ર ચાલુ રહેશે ટર્મિનલ પર મહિલા લગતી અલાયદી સુવિધા સાથે મુસાફરો લગતી તમામ સુવિધા ઉભી કરાઈ મુસાફરો પોતાના બસની માહિતી મેળવી શકશે તેવી પણ સુવિધા
0
0
Report

अहमदाबाद के स्मार्ट टॉयलेट: व्हीलचेयर उपयोगकर्ताओं के लिए डिज़ाइन असंगत

Ahmedabad, Gujarat:आहमदाबाद स्वच्छ भारत मिशन के अंतर्गत सरकार ने देशभर में शौचालय बनाए हैं, यह अत्यंत प्रशंसनीय है। दिव्यांग व्यक्तियों के लिए भी रैंप बनाकर सुंदर कार्य किया गया है। लेकिन व्हीलचेयर धारण करने वाले दिव्यांग लोगों के लिए सोचने वाला तंत्र भूला हुआ दिखाई देता है। अहमदाबाद नगरपालिका निगम द्वारा शहर में बनाए गए 37 स्मार्ट टॉयलेट व्हीलचेयर के साथ आने वाले दिव्यांगों के लिए पूर्णतः अनुपयोगी साबित हो रहे हैं। कारण रैंप की डिज़ाइन और उसकी ऊँचाई ऐसी है कि कोई भी व्हीलचेयर धारण करने वाला दिव्यांग अकेला उसका उपयोग नहीं कर सकता। इस मामले पर AC चैंबरों में बैठे अधिकारियों की प्रतिक्रिया स्पष्ट नहीं है.
0
0
Report
Advertisement

अंबिका नदी के किनारे ज़ींगा तालाओं से बाढ़ जैसे हालात, लोग राहत मांग रहे

Navsari, Gujarat:એંકર : નવસારીએ ગત જુલાઈ મહિનામાં ત્રણ ત્રણ પુર જોયા, જેમાં ગત 24 જુલાઈના રોજ આવેલ પુર 1968 કરતા પણ મોટુ હોવાથી ગણદેવી તાલુકાના અંબિકા નદીના કાંઠાના તમામ ગામોમાં 10 ફૂટ પાણી ભરાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. અંબિકાના પાણી ગામડાઓમાં વધુ પ્રવેશવાનું કારણ કાંઠામાં બનેલા અંદાજે 3 હજાર ઝીણાના તળાવો હોવાના આક્ષેપો સાથે આજે ગણદેવીના કાંઠાના 15 થી વધુ ગામોના 1200 થી વધુ લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી, ઝીંગા તળાવો તોડવા સાથે નવનિર્મિત કોસ્ટલ હાઈવેને પીલર ઉપર બનાવવાની માંગ કરી હતી. વી/ઓ : નવસારી જિલ્લામાં સાથે ઉપરવાસમાં જુલાઈ મહિનામાં વરસેલા અતિભારે વરસાદને કારણે નવસારીની કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખરેરા નદીમાં ఘોડાપૂરની સ્થિતિ બની હતી. ખાસ કરીને અંબિકામાંlast 60 વર્ષોમાં તોફાની ન બની હોય એવી તોફાની બની હતી અને નદી 28 ફૂટની ભયજનક સપાટી વટાવી 43 ફૂટ ઉપર પહોંચતા કાંઠના ગામડાઓમાં 10 ફૂટ અથવા તેનાથી વધુ પૂરના પાણી પ્રવેશી ગયા હતા. પરંતુ પુર આવ્યા બાદ પાણી ઓસરવામાં 48 કલાક થયા હતા, જેના કારણે ગામડાઓના લોકો પોતાનો જીવ બચાવી શક્યા, પણ ઘરવખરી, પશુ સહિત તમામ પૂરમાં તણાઈ ગયું હતું. હજારો ખેડૂતોની ખેતીમાં નુકસાન થવા સાથે જમીનનું ધોવાણ પણ થતા વિકટ સ્થિતિમાં મુકાયા હતા. અંબિકાના પૂરના પાણી લાંબો સમય રહેવા પાછળનું કારણ કાંઠાના ગામડાઓની અંદાજે 5500 હેક્ટર જમીનમાં બનેલા અંદાજે 2500 થી 3000 જેટલા ઝીંગાના તળાવો છે. તળાવોને કારણે પાણીનો Javano માર્ગ વિરોધાયો, સાથે જ કેટલીક જગ્યાએ વરસાદી કાંસ પણ પૂરી દેવામાં આવી છે, બીજી તરફ ઝીંગાના તળાવોની પાળ 10 થી 15 ફૂટ ઊંચી હોવાથી પાણીનો નિકાલ ન થઈ શક્યો અને ગામડાઓના દરેક ઘરોમાં પાણી ભરાતા લોકોની જીવનભરની કમાણી પૂરના પાણીમાં વહી ગઇ હતી. જે કાંઠાની ખાંજણ જમીનમાં બનેલા ઝીંગા તળાવોને કારણે અંબિકાના પૂરના પાણી આટલા મોટા પ્રમાણમાં આવ્યા અને ઉંચે ચઢ્યા હોવાના આક્ષેપો સાથે આજે ગણદેવીના કલામઠા, છાપર, મોરલી, કોઠા, માસા, ભાઠા, વાસણ, દેવધા, તલિયારા, સરીખુરદ, ભાટ, માછિયાવસણ, મોવાસા, સરીબુજરંગ સહિતના કાંઠાના ગામડાઓના આગેવાનો, મહિલાઓ સહિત સેંકડોની સંખ્યામાં લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને સેટેલાઇટ મેપિંગ સાથે અಂಬિકા નદીનો પ્રવાહ અને તેની આસપાસ બનેલા ઝીંગા તળાવોની સ્થિતિ વિશેની ટેકનિકલ માહિતી આપી, નદીના પાણીને અવરોધરૂપ તમામ ઝીંગાના તળાવો તોડવાની માંગ કરી હતી. સાથે જ હાલના કૃષ્ણપુરથી ધોલાઈ સુધી બની રહેલા કોસ્ટલ હાઇવેને પીલર ઉપર બનાવવાની માંગ કરી હતી. જો પીલર ઉપર કોસ્ટલ હાઈવે ન બને તો હાઈવેનો પણ વિરોધ કરવાની ગ્રામીણોએ ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ : અરવિંદ પટેલ, આગેવાન, કલામઠા ગામ, ગણદેવી, નવસારી બાઈટ : પ્રિયંકા પટેલ, સભ્ય, ગણદેવી તાલુકા પંચાયત, ગણદેવી, નવસારી બાઈટ : યોગેશ પટેલ, આગેવાન, ગામ, ગણદેવી, નવસારી વી/ઓ : ગણદેવીના કાંઠાના આગેવાનોની અંબુકામાં પૂરની સ્થિતિ અને તેના కారణ વિશેની માહિતી મેળવ્યા બાદ નવસારી જિલ્લા કલેકટર દ્વારા ઝીંગા તળાવો સુધી પહોંચવાની સ્થિતિ બનતા સર્વે કરાવી તમામ ગેરકાયદેસર ઝીંગા તlelાવોને તોડવાની આશ્વાસન આપ્યું હતું. સાથે જ ચોમાસાની શરૂઆત પૂર્વે જ જલાલપોર અને ગણદેવી તાલુકામાં ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવી, હાલમાં પણ 146 ગેરકાયદેસર ઝીંગા તળાવોને નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે માણસના જીવ સામે ઝીંગા તળાવ ન હોય, એવી વાત સાથે વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ ઝીંગા તળાવો દૂર કરવાની પણ કલેકટરે હૈયધાનપૂત આપી હતી. બાઈટ : મનીષ ગુરવાણી, કલેક્ટર, નવસારી વી/ઓ : નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કાંઠાની ખાંજણ જમીનમાં હજારોની સંખ્યામાં ઝીંગા તળાવો બન્યા છે. જેમાં કાયદેસર કરતા ગેરકાયદેસર ઝીંગા તળાવોની સંખ્યા વધુ હોવાની ગામડાઓના લોકો પ્રમાણિત કરે છે. પરંતુ સેંકડો કરોડરુપિયાના ઝીંગા ઉદ્યોગને કારણે તેની સામે એક્શન લેવામાં ક્યાંક તંત્રના હાથ ટૂંકા પડતા હોય તેવી સ્થિતિ છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ગણદેવીના અંબિકાના કાંઠાના હજારો લોકોની જીવન બચાવવાનો આજીજી ઉપર કઠોર કાર્યવાહિ કરી ઝીંગા તળાવ દૂર કરવામાં આવે કે કેમ..? એ જોવું રહ્યું...
0
0
Report

वलसाड नगर पालिका भाजपा का आंतरिक विवाद, महिला सदस्य भूख हड़ताल पर

Valsad, Gujarat:એન્કર : વલસાડ નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપનો આંતરિક વિખવાદ હવે ખુલ્લીને સામે આવ્યો છે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના જ મહિલા સભ્ય જ્યોત્સનાબેન મોડી રાત્રે પાલિકા કચેરી ખાતે ધરણા અને ભૂખ હડતાળ પર બેસી ગયા છે. પાલિકાના ઉપપ્રમુખ દ્વારા મહિલા સભ્ય સાથે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરાયો હોવાના ગંભીર આક્ષેપ સાથે આ વિવાદ સર્જાયો છે. પોતાની જ પાર્ટીના સભ્ય ધરણા પર બેસતા વલસાડ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવો મળી رهيو છે.આ ઘટનાને પગલે વલસાડ জেলারlocals લોકો રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આ સમગ્ર મામલે સત્ય જાણવા માટે ઝીમિક્રેમના ટીમ દ્વારા પાલિકા પ્રમુખનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે જોવો એ રહ્યું કે મોવડી મંડળ આ મામલે શું પગલાં લે છે. બાઈટ :જ્યોત્સના પટેલ સભ્ય બાઈટ : વન ટુ વન પ્રમુખ
0
0
Report
Advertisement

धार्मिक स्थलों के नाम पर नकली वेबसाइट बनाकर धोखाधड़ी: 3 गिरफ्तार

Gandhinagar, Gujarat:એંકર - સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ધાર્મિક સ્થળો તથા પર્યટન સ્થળો ના નામે ખોટી વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા બે ગુનામાં ત્રણેય आरोपીઓની ધરપકડ કરી અનેક ગુનાઓ નો પર્દાફાશ કર્યો છે. બે કેસમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ છે. પ્રથમ કેસમાં દિલ્હી થી મુખ્ય સુત્રધાર વિકી ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રાજસ્થાનના ભરતપુર થી શૈલેષ સૈનીની ધરપકડ થઈ છે. આરોપીઓ ધાર્મિક તથા પર્યટન અંગેના આશ્રમો/ધાર્મશાળાઓ અને હોટેલના ફોટા લઈ ફેક વેબસાઈટ બનાવતા હતા. ગુજરાતની ૪૧ તથા ભારતની કુલ ૧૨૬ ફેર વેબસાઈટ બનાવી હતી જેના દ્વારા તેઓએ ૨૧,૯૮૫ નાગરીકોને છેતર્યા હતા, જેમાં લગભગ ૭૦ જેટલી ફરિયાદો ભારતભરમાં નોંધાઈ હતી. આરોપી મુખ્ય સુત્રધારા વિકી ગુપ્તા બી ટેકની ડિગ્રી ધરાવે છે. આ કેસમાં સાથાસાથ રાજસ્થાનના અન્ય એક વ્યક્તિની ધરપકડ થઈ રહી હતી. ગુજરાતમાં સોમનાથ નિકટ આવેલ સાગર દર્શન, મહેશ્વરી અતિથિગૃહ તથા લીલાવતી અતિથિગૃહના નામે છેતરપિંડી આચરી હતી. આરોપી વેબસાઈટના નામે સીધા ક્વોડ કોડ મોકલી પૈસા માંગતા હતા. સોમનાથની ધાર્મિક શાળાના નામે સેક્ટરમાં ફરિયાદો આવી હતી. પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.
0
0
Report

दांतार तालुका में बच्चों के पोषण दूध जंगल में फेंके, जांच की मांग

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ દાંતા Talukામાં બાળકોને અપાતો પૌષ્ટિક દૂધ સંજીવની ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા ચકચાર દાંતાના માળ ગામે સંજીવની દૂધ રસ્તામાં ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યું આજે માળ ગામની શાળામાં બાળકો દૂધથી વંચિત રહ્યા સરકાર દ્વારા 小નારા ભૂલકાઓ માટે સરકાર દ્વારા અપાતું સંજીવની દૂધ જંગલમાં ફેંકાયેલું જોવા મળ્યું... સરકાર દ્વારા લાખોનો ખર્ચ કરી નાના વિધાર્થીઓ માટે পোস্টિક ફાળવતા સંજીવની દૂધ કોણે ફેંકયું...? શાળાના આચાર્યએ કહ્યું શાળામાં દૂધ આવ્યું જ નથી તો શાળાામાં દૂધ પહોંચાડવાની જગ્યાએ જંગલમાં દૂધ ફેંકનાર કોણ...? અनेक સવાલો વચ્ચે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉઠી માંગ નાના વિધાર્થીઓને દૂધ પહોંચાડવાના બદલે જંગलમાં ફેંકી દેવાનો કારણ શું...?? શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે અઠવાડિયામાં એક દિવસ તો દૂધ આવતું જ નથી ગામ લોકોને પણ માંગ પોષ્ટિક દૂધ બાળકો સુધી પહોંચવું જોઈએ તાજપુ દૂધ બાળકોના પેટમાં પડવાની જગ્યાએ જંગલમાં કોને ફેક્યું? શિક્ષણ વિભાગ પગલાં ભરે તેવી માંગ
0
0
Report
Advertisement

Bhavnagar hosts grand 'Har Ghar Tiranga' march under Amrit Mahotsav

Bhavnagar, Gujarat:भावनगरमा આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગ, ફાયર, ભાવનગર ખાતેની વિવિધ સંસ્થાો, શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ યાત્રાનું પ્રસ્થાન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સેજલબેન પંડયા, કલેકટર, કમિશ્નર, આઈજી, এসપી સહિતનાએ તિરંગો લહેરાવી કરાવ્યું હતું. આ ભવ્ય યાત્રા આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ભવ્યતાનું દૃષ્ટાંત બની.
0
0
Report

गुजरात के 408 किमी नेशनल हाईवे की हालत खराब, टोल वृद्धि से यात्री पछताए

Jetpur, Gujarat:ગુજરાતમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અહેવાલ મુજબ રાજ્યના ૪૦૮ કિલોમીટર જેટલા નેશનલ હાઈવેના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. રસ્તાઓની ખરાબ હાલતને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં ટોલ ટેક્સની આવક સતત વધતી રહી છે અને વર્ષ ૨૦૨૪ દરમિયાન ફાસ્ટેગ મારફતે હજારો કરોડ રૂપિયાની ટોલ વસૂલાત નોંધાઈ છે. ખરાબ રસ્તાઓ છતાં ટોલ વસૂલાત ચાલુ રહેતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેના કામને લઈને વધુ એક રસપ છે કે જેતપુરના કોરાટ ચોક ખાતે એલિવેટેડ ઓવરપાસને મંજૂરી મળતા સમગ્ર પ્રોજેક્ટમાં ફરી વિલંબ થશે. અગાઉ જાન્યુઆરી-૨૦૨૭ સુધીમાં ૨૮ ઓવરપાસ સાથે સમગ્ર સિક્સ લેન રોડ ખુલ્લો મુકવાનો લક્ષ્યાંક હતો, પરંતુ હવે તે જૂન-૨૦૨૭ સુધી લંબાવવામાં આવ્યો હોવાનું નેશનલ હાઇવે ઓથોરિટીએ જાહેર કર્યું રહ્યું છે. એલિવેટેડ ઓવરપાસના કારણે પ્રોજેક્ટનો ખર્ચ પણ અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધીને ૧૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. જોયેલા પ્રોજેક્ટમાં હવે ચાર વર્ષમાં કામ પૂર્ણ કરવાની વાતો થઇ રહી હતી, પરંતુ બે વર્ષમાં પણ પૂર્ણ નથી થયું અને હવે વધુ દોઢ વર્ષનો વધારો થઈ શકે છે. કુલ સાડા પાંચ વર્ષ પછી રોડ પૂર્ણ થવાના આ અંદાજ સામે શંકા યથાવત રહી છે. પાંચ વર્ષમાં ૨૮ નાના-મોટા બ્રિજ અને ઓવરપાસ બનાવવાનો છે, જેમાંથી ૧૪ બ્રિજ તૈયાર થઈ ગયા છે અને વાહનવ્યવહાર શરૂ થઈ ગયો છે, જ્યારે બાકી બરાબર જાન્યુઆરી-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાના છે. કોરાટ ચોકમાં બનનારો એલિવેટેડ ઓવરપાસ જૂન-૨૦૨૭ સુધી પૂર્ણ થશે એવી માહિતી પ્રકાશિત થઇ રહી છે. પહેલી વખતે સિક્સ-લેન વખતે જેતપુર-રાજકોટ પ્રવાસમાં દોઢ કલાક સમય લાગેતો હતો, હવે અડચણો અને દૂરગામી ડાયવર્ઝનને કારણે ત્રણથી ચાર કલાક સમય લાગી રહ્યો છે. બે ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવો પડતો હોવાથી ડ્રાઈવર્સનો ખર્ચ વધી રહ્યો છે અને સમય વરબાદ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી વાહનચાલકો આ મુશ્કેલી સહન કરી રહ્યાં છે. રાજકોટ-જેતપુર હાઈવે પસાર થતાં વાહનચાલકો બિસમાર રોળથી ખૂબ પરેશાન છે. ડાયવર્ઝન, ટ્રાફિક સમસ્યા, અકસ્માતના ભય, બિસમાર સર્વિસ રોડ અને ધૂળના કારણે મુસાફરી મુશ્કેલ બની ગઈ છે. બે ટોલ ટેક્સ ચૂકવીને પણ યોગ્ય સુવિધા જણાઈ નથી રહી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top