Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vadodara391440

પાદરામાં ગટરની સમસ્યાને લઇ રહીશોએ મચાવ્યો હોબાળો

Aug 23, 2024 17:04:27
Padra, Gujarat
પાદરા ના વોર્ડ નંબર 3 માં આવતી 4 જેટલી સોસાયટી વિસ્તા માંર માં ડ્રેનેજ ઉભરાતા રહીશો ગંદકી થી ત્રાહીમામ.. વોર્ડ નબર 3 માં ગુજરાત હાઉસીંગ બોર્ડ, ક્રિષ્ણા રેસીડન્સી, સંતરામ નગર સહિત ના રહીશો ગંદકી થી ત્રાહિમામ.. ગંદકીના કારણે રોગચાળો સતત ભય રહ્યો છે.. સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા.. પાદરા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં નિવારણ નહીં આવતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Dec 28, 2025 10:31:29
Jetpur, Gujarat:सरदार वल्लभभाई पटेल की 150वीं जन्म जयंती की उज्ववनी के भाग के रूप में राजकोट के विधायक रमेशभाई टीलाला की अगुवाई में राजकोट से खोडलधाम तक की पدयात्रा का आयोजन किया गया था। इसका मुख्य उद्देश्य स्वदेशी अपनाव और सरदार पटेल के जीवन के विचार आज के युवाओं तक पहुँचाने के लिए थी। पदीयात्रा का उद्देश्य सरदार साहेब की प्रतिमा के साथ रथ को आकर्षण का केंद्र बनाना था; रथ में स्वदेशी अपनाव की थीम—पवनचक्की, solar energy, Jainaryk dawayen, food processing, गौ आधारित खेती आदि मॉडल् शामिल थे और यह रथ सभी पदीयात्रिकों के लिए सेल्फी ज़ोन बना। राजकोट से खोडलधाम तक की 70 किलोमीटर की यात्रा मार्ग में जगह जगह स्वागत पुष्प वर्षा, फूलमालाओं के साथ किया गया। दो दिन बाद आज पदीयात्रा खोडलधाम पहुँच गई और वहां मानव महेरामण उमड़ पड़ी। खोडलधाम ट्रस्ट के चेयरमैन नारेशभाई पटेल ने पदीयात्रा का स्वागत किया। स्वागत के बाद पदीयात्रा के आयोजक रमेशभाई टीलाला और खोडलधाम से जुड़े केंद्रीय मंत्री मनसुखभाई मानडविया, सांसद पुषोतम भाय रूपाला और मंत्री कौशिक वैक्रीया, पूर्व मंत्री राघवीजीभाई पटेल तथा पदयात्रिकों द्वारा खोडल के दर्शनों के बाद मंदिर शिखर पर ध्वजारोहण किया गया। मंदिर के परिसर में एक पदीयात्रा समापन समारोह रखा गया जिसमें उपस्थित राजनीतिक आगेंव, समाज श्रेष्ठियों तथा पदीयात्रिकों का सम्मान किया गया और विभिन्न नेताओं द्वारा सरदार पटेल के जीवन के विभिन्न प्रसंगों का वर्णन किया गया तथा स्वदेशी अपनाव और व्यसन्न मुक्तिके शपथ दिलवाए गए।
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 28, 2025 09:48:24
Karantha, Gujarat:NARMADA ડિસેમ્બર ના અંતમાં ગુલાબી ઠંડી ના વાતાવરણ માં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટફેવરીત બન્યો છે. જેમાં ખાસ કરી ને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓ ની સંખ્યા માં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારની રજાઓ માં 70 હજાર પ્રવાસીઓ નોંધાયા છે. આમ ભારે 3 થી 4 લાખ પ્રવાસીઓ નોંધાયા છે. આને અગામી 31 ઓક્ટોબર સુધી 8 લાખ પ્રવાસીઓ આવે એવી શકયતા ને લઈને પ્રવાસીઓ માટે બસોની સુવિધાઓ, પીવાના પાણી ના સુવિધાઓ અને સુરક્ષાની સુવિધાઓ SOU તંત્ર દ્વારા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે રોજ આ 2025 નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બર ની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરશે એવો sou સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષ ની ઉજવણી ને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હાલ અત્યારથીજ અહીં તમામ બુકીંગ ફૂલ થઈ ગયું ક્યાં તૈયારીઓ અને નવા વર્ષ ની ઉજવણી માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે. બાઈટ : ઝુનિયત બાનું (પ્રવાસી ઉત્તરાખંડ) બાઈટ : નિશા ડાંગર ( પ્રવાસી રાજકોટ)
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 28, 2025 09:47:46
:ડાંગ બ્રેકીંગ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ચાલતી સ્પેશિયલ ડ્રાઇવમાં મોટી સફળતા સાપુતારા ચેક પોસ્ટ ખાતે તપાસ દરમિયાન ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો સાપુતારા еиқો પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા વાહન ચેકીંગ દરમિયાન નીચે ઉતરેલા 2 ઇસમો સ્થળ ઉપર પકડાઇ ગયા કારમાં સવાર અન્ય ત્રણ ઈસમો પકડાઈ જવાના ડર થી કાર લઈને નાસી છૂટ્યા હતા સાપુतારા પોલીસે કારનો પીછો કરીને એક ને ઝડપી પાડ્યો, અન્ય બે વોન્ટેડ પકડાયેલા ઈસમો મહારાસ્ટ્ર માંથી ઘરફોડ ચોરી કરીને આવતા હોવાની કબૂલાત પાકડાયેલ ઈસમો અન્ય 10 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત પકડાયેલા ત્રણ સહિત 2 વોન્ટેડ આરોપી ગુજરાત દાહોદ ના હોવાથી બહાર આવ્યું આરોપીઓ પાસે ચોરીની કાર સહિત ચાંદાીના દાગીના અને રોકડ રકમ सहित કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે આરોપીની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા બાઈટ : પૂજા યાદવ
0
comment0
Report
DRDarshal Raval
Dec 28, 2025 09:47:10
Ahmedabad, Gujarat:આજે અમદાવાદીઓને મળી મોટી ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ પ્રવાસ દરમિયાન મળી મોટી ભેટ 330 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ ભારતમાં સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ ની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન, અનાવરણ અને દસ્તાવેજ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે વૈષ્ણોદેવીથી सનાથલ સર્કલ સુધીની 27 kmની વેસ્ટર્ન ટ્રંક લાઇનનું ઉદ્ઘાટન સાથે વણઝર ગામના પુર ગ્રસ્ત ને સનદ આપવાનો કાર્યક્રમ ટ્રંક લાઈનમાં જમીનની 12 મીટર નીચે પાઇપલાઇન નાખવામાં આવી వેસ્ટર્ન ટ્રંક લાઈનથી વરસાદી પાણી ભરावાની સમસ્યાનો કાયમી ઉકેલ સરખેજ, બોપલ, ઘુમા સહિત અનેક વિસ્તારોમાં વર્ષોથી ચાલતી પાણી ભરાવાની તકલીફ ટ્રંક લાઈનથી દૂર થશે આ પ્રોજેક્ટથી લાખો નાગરિકોને મળશે રાહત આ બાદ સરખેજ પાસે વણઝર ગામના પુર ગ્રસ્ત પુનર્વસિત રહેવાસીને સનદ વિતરણ કાર્યક્રમમાં અમિત શાહે આપી હાજરી જાહેર કાર્યક્રમમાં વણઝર ગામના રહેવાસીઓને મિલકતના દસ્તાવેજ આપ્યા સાથે રાહુલ ગાંધીને આડે હાથ લીધો પુરોના કારણે સ્થળાંતર કરવામાં આવેલ વણઝર ગામના 205 રહિશોને સનદ અપાઇ અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલ જુના વણઝર ગામમાં સને-૧૯૭૩ના અરસામાં આવેલ પુરના કારણે અસરગ્રસ્તને સનદ આપાશે સરખેજ વણઝર ગામ સર્વે નં. ૨૧, ૨૨, ૧૯/૧ ની જમીન ખાતે સ્થળાંતર કરવા અને વસાવવા માટે ગામતળ નીમ કરવામાં આવી હતી વસવાટ કરેલ નવા વણઝર ગામના રહિશોને સરકાર દ્વારા સનદ એટલે માલિકી હક અંગે કોઈ અધિકૃતતા મળેલ નથી. વણઝર ગામના રહિશો દ્વારા કરેલ રજુઆતને આધિન સરખેજ ગામના તલાટી, સર્કલ ઓફિસર-સરખેજ, સીટી મામલતદાર-વેજલપુર તથા સીટી ડેપ્યુટી ક્લેકટર(પશ્ચિમ) અમદાવાદ દ્વારા અધિકૃતતાની ચકાસણી કરી સનદ આપવા પ્લોટ ધારકોની યાદી નક્કી કરવામાં આવેલ. સરકાર દ્વારા નક્કી amounted યાદી અંગેની દરખાસ્ત કલેકટર દ્વારા મહેસૂલ વિભાગ ગાંધીનગરને પાઠવેલ. જે દરખાસ્તને મહેસૂલ વિભાગ દ્વારા સનદ એટલે માલિકી હક્ક આપવા અંગે ઠરાવ કરવામાં આવેલ. સદર સર્વે નંબરનો સમાવેશ મુસદારૂપ નગર રચના યોજના નંબર ૮૯ (સરખેજ-ઓકાફ-ફતેહવાડી)માં થયેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ ૧૩ હેઠળ ગામતળ તરીકે નીમ થયેલ જમીનોને અલગ કરવા માટે નગર રચના યોજનાને બે ભાગમાં વિભાજિત કરવાની કામગીરી નગર રચના અધિકારી એકમ-૨, અમદાવાદ દ્વારા થયેલ, કામગીરી મુજબ નગર રચના યોજના નં. ૮૯ (સરખેજ-ઓકાફ-ફતેહવાડી)માં સમાવેશિત સર્વે નં. ૧૯/૧ થી ૯, ૨૦, ૨૧, ૨૨/૧ થી ૩, ૩૦, ૩૦/૧ થી ૩, ૩૨/૧+૨, ૩૩, ૩૪/૧ થી ૪, ૩૫, ૩૬/૧ થી ૩ તથા ૩૭ ની કુલ જમીન વિસ્તારફળ ૯૩૩૮૧ ચો.મી. જમીન વણઝર ગામતળ તથા તે સિવાયના અન્ય ભાગમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ ૬૩ હેઠળ અ.મ્યુ.કોર્પો. દ્વારા તા.૦૧.૦૩.૨૦૧૯ ની ટી.પી.કમિટીના ઠરાવ નંબર ૬૯ થી સદર યોજનાને, નગર રચના યોજના નં. ૮૯/એ (સરખેજ-ઓકાફ-ફતેહવાડી) ક્ષેત્રફળ ૮૨૯૧૨૬ હેકટર તથા, નગર રચના યોજના નં. ૮૯/બી (સરખેજ) ક્ષેત્રફળ ૯-૩૩-૮૧ ફેકટર (વણઝર ગામતળ)માં વિભાજિત કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સનદ આપવાની કામગીરી આદેશાનુસાર ડે.એસ્ટેટ ઓફિસર (દક્શિણ પશ્ચિમ ઝોન) ને અધિકૃત કરવામાં આવેલ છે. તેમજ સરકાર તરફથી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, વેજલપુરને અધિકૃત કરવામાં આવેલ છે. કદાચ કુલ પ્લોટ પોતાગોત્રમાં ૨૩૩ પ્લોટ આવેલ છે. જે પૈકી ૧૮૦ પ્લોટના ૨૦૫ કબ્જેદારોને સનદ આપવાની થાય છે. તેમજ, ૨૬ પ્લોટના પુરાવા રજુ કર્યેથી ચકાસણી કરી સનદ આપવામાં આવશે. વધુમાં, ૨૭ પ્લોટની ફાળવણી સરકાર દ્વારા કોઈને કરવામાં આવેલ નથી. આ Amit Shahના સ્પીચ અને_cm_speech_ પછી અમિત શાહ સ્પીચ આ સાથે એક સાંકળમાં છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 28, 2025 09:30:41
Ahmedabad, Gujarat:અમદાવાદ કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીએ શ્રી અમિતભાઈ શાહના હસ્તે 28 ડિસેમ્બર 2025 રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્તિત રહ્યા .અતિથિ વિશેષ તરીકે મેયર શ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા અહી નવી ડ્રેનેજ ટ્રંક લાઇન હાલમાં પશ્ચિમ અને દક્ષિણ-પशિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂ.326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કلથી ઓಗણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટમાં 1200 એમ.એમ.,1800 એમ.એમ. અને 2400/2500 એમ.એમ. વ્યાસની પોલીસાઈની પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાંથી આશરે 8,125 મીટર લંબાઈની કામગીરી અદ્યતન માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી છે. એશિયામાં પ્રથમ વખત 2400/2500 એમ.એમ. વ્યાસની પાઇપ માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી સતત લાંબી લંબાઈમાં જમીન સપાટીથી અંદાજે 12 મીટર ઊંડે નાખવામાં આવી છે. સરદાર પટેલ રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર કોઈપણ પ્રકારની ટ્રાફિક અડચણ ઊભી કર્યા વગર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 28, 2025 06:49:43
Surat, Gujarat:એંકર:સુરત: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે તેની વિરાસતને સાચવવા માટે પણ જાણીતું બની રહ્યું છે. શહેરના ઐતિહાસિક કાયસ્થ મોહલ્લામાં રહેતા એક ગેરેજ સંચાલકે પોતાની આગવી સૂઝબૂઝથી જૂના સુરતની ઓળખ સમાન પૂર્વજોના ઘરને એન્ટિક ગાડીઓના ભવ્ય શોરૂમમાં ફેરવી નાખ્યું છે. શહેરમાં સ્થાનિક રહેવાસી નિમેષ ગાંધી નામના ગેરેજ સંચાલકે વર્ષોની મહેનત બાદ વર્ષ 1938 થી લઈને 2004 સુધીની વિન્ટેજ અને એન્ટિક ગાડીઓનો અદભૂત સંગ્રહ તૈયાર કર્યો છે. આ સંગ્રહમાં એવી ગાડીઓ છે જે આજે રસ્તાઓ પર ભાગ્યે જ જોવા મળે છે. સંગ્રહના મુખ્ય આકર્ષણો: BMW R27 (વિન્ટેજ ક્લાસિક), લેમ્બ્રેટા એલડી (Lambretta LD), યામાહા અને રાજદૂત, યઝદી (Yezdi) અને જાવા (Jawa), ટીવીએસ લૂના (TVS Luna). નિમેષભાઈ માત્ર સંગ્રહજ નથી કરતા, પરંતુ તેઓ નિષ્ણાત મિકેનિક પણ છે. તેઓ દેશના કૂણેશૂણથી ભંગાર કે ખખડધજ હાલતમાં મળેલી જૂની ગાડીઓને શોધી લાવે છે, તેના સ્પેરપાર્ટ્સ મેળવે છે અને પોતાની કુશળતાથી તેને ફરીથી નવી જેવી બનાવી દે છે. તેમની આ કળાને કારણે જ આજે આ ગાડીઓ વેચાણ માટે પણ તૈયાર છે. આ ગાડીઓ માત્ર લોખંડ નથી, પણ એક સંપૂર્ણ ઇતિહાસ છે. તેને ફરીથી રસ્તા પર દોડતી જોવી એ એક અલગ જ આનંદ છે. આ ઉપરાંત, સોશ્યલ મીડિયાના જમાનામાં આ જગ્યા એક લોકપ્રિય ફોટો સ્પોટ બની ગઈ છે. રસ્તેથી પસાર થતા લોકો આ આકર્ષક ગાડીઓ જોઈને ઉભા રહી જાય છે અને ઉત્સાહપૂર્ણ રીતે સેલ્ફી કે ફોટોગ્રાફી કરે છે. જૂના સુરતની ગલીઓમાં આધુનિક યુગ વચ્ચે વીતેલા જમાનાની આ ઝલક સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની છે.
0
comment0
Report
PTPremal Trivedi
Dec 28, 2025 06:35:27
Patan, Gujarat:ખેડૂતો ખેતી વિસ્તારમાં આવનારા પ્રયોગો કરી પાક વાવણી ઓછી ખર્ચાળ અને વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે સતત મહનત કરતા આવે છે તો બીજી તરફ પેટ્રોલ,ડીઝલના ભાવ સતત વધવાના કારણે હવે ખેડૂતોએ ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. ડીઝલ ચાલતા પાણીના મશીનોની કિંમત પણ વધતી જાય છે ત્યારે+pાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુબા ગામના ખેડૂતોએ પોતાની આગવી કોઠા સૂઝથી ડીઝલ સંચાલિત પાણીના મશીનમાં એલપીજી ગેસ સિલિન્ડર પાઇપ ફિટ કરીને LPG સિલિન્ડર લગાવી ડીઝલ સંચાલિત पानीના મશીનને LPG સંચાલિત બનાવી ગેસથી એન્જિન શરૂ કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને હવે ખેડૂતો ડીઝલના બદલે ગેસ સિલિન્ડਰનો ઉપયોગ કરીને પાણીનું મશીન ચલાવીને ખેતરોમાં પાકને પાણી પૂરુ કરી રહ્યા છે અને આ પ્રકારની કોઠ યાદીથી ખેડૂતોએ મોટો ફાયદો મેળવ્યો છે. દિવસો બદલતા પડકારો સાથે ખેતી ક્ષેત્રમાં ફેરફાર અને નવા સંશોધનો જરૂરી બનતા હોવાથી ડીઝલ, ખાતર, બિયારણ અને કાળી મજૂરીના કિંમતોના ભારે ભાવે પાક વાવેતર કરવામાં મુશ્કેલીઓ વધી રહી છે. કુબા ગામના વાલાજી ઠાકોરએ આગવી કોઠા સૂઝથી ડીઝલ સંચાલિત પંપને LPG ગેસ સંચાલિત બનાવ્યું અને ઘણા સમયની સમયમાં આ ગેસ સંચાલિત પમ્પ બનાવી મોટી સફળતા પામી છે. કુબા ગામના ખેડૂતો મોટા ભાગે પાણીના bore, વરસાદ અને કેનાલ આધારીત ખેતી કરે છે, પરંતુ ડીઝલના મોંઘા ભાવને કારણે ડીઝલ પંપનો ઉપયોગ કમ ભારે પડતો હોય વચ્ચે LPG ગેસથી ચલાવતો જુગાડ વિશ્વમાં પોષાય તેટલો ખર્ચ ઘટાડે છે અને પાકને પાણી સમયસર આપવામાં મદદ કરે છે. આમ ગામના કેટલાક ખેડૂતો તેનો જુગાડ જોઈને પોતાની ખેતીમાં પણ આવાં પદ્ધતિ અપનાવવા માંગ હોવાનું જણાવે છે. વાલાજી ઠાકોર, 알્પા બેन् ઠાકોર, અરવિંદજી ઠાકોર, પી. ડેપ્યુટી સરપંચ, અરવિંદજી ઠાકોર, Wkt. પ્રેમલ ત્રિવેદી જેવા આ દાવા-સંસર્જનો વિગતોમાં નોંધાયેલા બેાઈટ-ફળાઓ સાથે દર્શાવવામાં આવ્યા છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 28, 2025 06:34:09
Morbi, Gujarat:મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને જીવંત રાખવાના હેતુથી આજે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં بچوں થી લઈને વૃદ્ધો સુધીના લોકો આવ્યા હતા અને મોબાઈલ યુગમાં વિસરાતી જતી શેરી રમતો રમીને મજા કરી હતી ત્યારે કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ બાળકની સાથે જુદી જુદી રમતોમાં જોડાયા હતા. મોબાઈલ અને ગુગલના કારણે આજકાલ દુનિયા આંગળીના ટેરવે આવી ગઇ છે જેથી બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ આ કાર્યક્રમમાં કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી હતી. મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ તેમજ સિનિયર સિટીઝન એવી હાજરીમાં બાળકોની સાથે રમતાં જોયા હતા. rotational પ્રેસિડન્ટસહીતના હોદેદારોની મહેનતથી આ કાર્યક્રમ સફળ બન્યો.
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 28, 2025 04:48:02
Vapi, Gujarat:एंकर वलसाड के सरिगाम में गोहत्या की घटना को लेकर मुस्लिम समुदाय ने ऐक ऐतिहासिक फैसला लिया है। सरिगाम की झाड़ियों में एक गर्भवती गाय को काट दिया था। इसके बाद सरिगाम के हिन्दू लोग ने पंचायत में जा के इसका विरोध किया था उसके बाद पंचायत ने मुस्लिम समुदाय, व्यापारी संघ और गोरक्षकों के साथ मीटिंग हुई। जिसमें मुस्लिम समुदाय ने पंचायत में कहा कि ये कत्ल आम नहीं होना चाहिए, इसके बाद शुक्रवार की नमाज के बाद सरिगाम मुस्लिम समुदाय मस्जिद में मीटिंग की और ऐतिहासिक फैसला लिया कि अगर कोई मुस्लिम भाई गाय को मारता है तो उसे समाज स्वीकार नहीं करेगा, उसे समाज से निकाल दिया जाएगा और उसे मस्जिद में घुसने नहीं दिया जाएगा। और गांव से निकाल दिया जाएगा। वलसाड ज़िले के उमरगाम तालुका के सरिगाम इलाके में हाल ही में एक गाय को मारने की घटना हुई, जिससे पूरे सरिगाम में मुस्लिम समुदाय के नेताओं और स्थानीय लोगों ने इस दुखद घटना को लेकर हंगामा कर दिया, जिसकी यहां के मुस्लिम समुदाय ने निंदा की और सरीगम के मुस्लिम समुदाय ने दोषियों के खिलाफ सख्त कार्रवाई करने के लिए एक साथ आकर एक प्रस्ताव पास किया, जिसमें यह तय किया गया कि जो कोई गाय का कत्ल करेगा उस के साथ किसी प्रकार का समझौता नहीं होगा ऐसे मुस्लिम भाई को मस्जिद में नमाज पढ़ने के लिए मस्जिद में आने की इजाज़त नहीं दी जाएगी और किसी भी तरह का सामाजिक या आर्थिक लेन-देन नहीं होने दिया जाएगा और उसे हमारे गांव में भी नहीं रहने देंगे। जहां सरिगाम में हुई विवादित घटना को लेकर लोगों में गुस्सा है, वहीं मुस्लिम समुदाय भी गर्भवती गाय को कत्ल करने की इस दुखद घटना को लेकर बहुत गुस्से में है। इसके साथ ही, ऐसे किसी भी मुस्लिम व्यक्ति को सरिगाम इलाके में रहने का अधिकार न देने पर भी आम सहमति बनी है। मुस्लिम समुदाय का कहना है कि हम इस तरह से बेरहमी से गायों को मारने वालों को मुसলमान नहीं मानते। आज हमने सरीगाम की सुन्नी जाम मस्जिद के ज़रिए यह पहल की है कि हमारे समाज में ऐसे लोगों के लिए कोई जगह नहीं है। सरीगाम की पूरी मुस्लिम कम्युनिटी हिंदू भाइयों की हत्या को रोकने के लिए उनके साथ है। लोग हिंदू मुसलमानों को कितना भी भड़काने की कोशिश करें, हमारी मुस्लिम कम्युनिटी ऐसा नहीं होने देगी। इसी तरह, जो पहल हमने की है, पूरे भारत की सभी मुस्लिम कम्युनिटी गायों को मारने वालों के खिलाफ एक्शन लेंगी। हम लोग मांग कर रहे हैं कि ऐसे दोषी के साथ सख्त करवाही हो। अब मुस्लिम कम्युनिटी भी सरीगाम में प्रेग्नेंट गायों को मारे जाने का कड़ा विरोध कर रही है, अगर पूरे भारत की मुस्लिम कम्युनिटी यह पहल करे जो सरीगाम ने पूरे भारत के मुस्लिम समाज करे ऐसी मांग की हे वैसा हो तो गायों की ऐसी बेरहमी से हत्या को रोका जा सकेगा。
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 28, 2025 02:47:19
Morbi, Gujarat:Morbi के Ravapar गांव के किसान Bharatbhai को महिला सहित एक गैंग ने हनीट्रैप में फँसाया और फिर फोटो वीडियो वायरल करने तथा बलात्‍कार और छेडछाड़ के केस में फँसाने की धमकी दी। 1.14 करोड़ रुपये की मांग की गई, पर किसान ने समय-समय पर 4 सोने के बिस्किट, एक सोने की चेन और 1 लाख नकद सहित कुल 53.50 लाख दिया, फिर भी शेष रकम की उगाही जारी रही। पुलिस ने इस मामले में पांच आरोपियों को गिरफ्तार कर उनसे 51.11 लाख की संपत्ति जब्त की है। घटना के बाद बाइट्स में डीएसपी विराट दिलवाडी ने बताया कि किसान को डराने-धमकाने के उपाय करके उसे घेर लिया गया था और बाद में बॉटाड (Botad) क्षेत्र के आरोपियों को गिरफ्तार किया गया है। मुकदमे की पुष्टि और ब्योरे की पूरक जांच जारी है।
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 27, 2025 18:30:29
Ahmedabad, Gujarat: Ahmedabad હાલમાં ગુજરાતમાં વિવિધ સમાજ અને જાતીઓનેની યુવતીઓ દ્નારા ભાગની લગ્ન કરવાનો અને ખોટા લગ્ન નોંધણીનો સામાજીક મુદ્દો ચાલી રહ્યો છે. તેવામાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા એવી સરદાર પટેલ ગૃપ એટલે કે એસપીજી દ્વારા શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં મહાસંમેલન યોજાયુ. આ પ્રસંગે સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલ સહીત વિવિધ આગેવાનો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થીત રહ્યા. યુવતીઓ દ્વારા પ્રેમલગ્ન બાદ પરિવારની મરજી વિરુદ્ધ ભાગિને અને ખોટી માહિતી રજુ કરીને કરાતા લગ્નો સામે મુદ્દે આ સંમેલનમાં વાત કરવામાં આવી. જ્યા મંચસ્થાએ લોકોએ આજ વિષય ઉપર પોતાના વિવિધ વિચારો રજૂ કર્યા. દરદમ્યાન એસપીજીના વડા લાલજી પટેલે આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ તેઓ અને તેમની સંસ્થા છેલ્લા લાંબા સમયથી આ મુદ્દે સતત કામ કરી રહી છે. તેમનો વિરોધ પ્રેમલગ્નની સામે નહી પરંતુ, પરિવારની મંજૂરી વગર ભાગીને અને ખોટી માહિતી રજુ કરીને કરાતા લગ્નો સામે છે. સાથે જ રાજ્યમાં લગ્ન નોંધણીના કાયદામાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરી તેમાં સુધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી. તેમને ચીમકી ઊંચારી કે હાલ સરકાર ફક્ત કાયદામાં સુધારો કરવાની વાત કરી લોલીપોપ આપી રહી છે. પણ જો નક્કી કામગીરી નહી કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલનની જેમ જ આ વિષયમાં પણ ગામે ગામ અને શહેરોમાં અને જરૂર પડ્યે ગાંધીનગરથી લઇ GMDC ગ્રાઉન્ડમાં પણ વિશાળ સંમેલનો કરવામાં આવશે.
0
comment0
Report
CJChirag Joshi
Dec 27, 2025 18:30:10
Dabhoi, Gujarat:BREAKING વડોદરા ગુજરાતરલ ડભોઇ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શાઠોદ ગામે આવી પહોંચી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કરાયું ભવ્ય સ્વાગત કરજણ,શિનોર બાદ ડભોઇ ખાતે પોહચી યાત્રા મોટી સંખ્યા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર ડભોઈના ચીફ ઓફીસર પર પણ અમિત ચાવડાએ કર્યા પ્રહાર ચીફ ઓફિસર અને સત્તાધીશો ચલાવી રહ્યા છે ઉગાડી લૂંટ: અમિત ચાવડા ડભોઈમાં ચાલતા વિકાસના કામો ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે: અમિત ચાવડા આટલો બધો ભ્રષ્ટાચાર છતાં પગલાં લેવાતા નથી: અમિત ચાવડા આંકર: ગુજરાતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગામે ગામ ચાલતા દારૂના ધંધાને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન થયું હતું જે સાતમા દિવસે વડોદરા ના ગ્રામ્ય વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી ત્યારે ડભોઇ તાલુકાના શાઠોદ ગામે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા નું કોંગ્રસિ કાર્યકરો ઉપરાંત આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી સાથે સાથે ડભોઇ નગરમાં ચાલતા વિકાસના કામોના ભ્રષ્ટાચારોને લઈને ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ઉપર આક્ષેપ કર્યા હતા સાથે સાથે વિકાસના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું તેમ જ ભ્રષ્ટાચાર પુરૂવાર થઈ ગયો છે છતાં પણ કોઈપણ પગલાં લેવાતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
0
comment0
Report
Advertisement
Back to top