Back
Surendranagar363002blurImage

સુરેન્દ્રનગરમાં 2.20 કરોડનો ખનિજ જપ્ત

Samir Sandhi
Apr 17, 2025 11:20:41
Surendranagar And Wadhwan, Gujarat

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના સોનગઢ ખનિજ ચોરી પર દરોડા.. 2.20 કરોડનો મુદામાલ જપ્ત.. 2800 મેટ્રિકટ ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો.. ખનિજ માફિયાઓ જમીનમાં ઓપન કટિંગ કરતા હતા.. 4 ઓપન કટિંગની ગેરકાયદેસર ખાણો ઝડપાઇ.. ખનિજ માફિયાઓ પર તવાહી બોલાવતા ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા.. ખાણ ખનિજ વિભાગ અને પોલીસ કામગીરી સામે ઉઠ્યા સવાલ.. જે કામો પોલીસ અને ખાણ ખનીજને કરવાના હોય તે દરોડાની કામગીરી પ્રાંત અધિકારી કરી રહ્યા છે.. સતત ખનિજ ચોરી પર દરોડાની કામગીરીને ખનિજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ।

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com