icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

भावनगर में भगवान जगन्नाथ की 41वीं रथयात्रा की तैयारी: सुरक्षा के लिए कराया गया फाइनल ड्रिल

Bhavnagar, Gujarat:સ્લગ: ભાવનગરમા ભગવાન જગન્નાસભાજીની રથયાત્રા પૂર્વે ફાઇનલ રીહર્શલ અને મોકડ્રિલ યોજાઈ. એન્કર: આવતીકાલે ભાવનગરમા ભગવાન જગ fannાથજીની ૪૧ મી રથયાત્રા યોજાશે, રથયાત્રા ને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું, સાથે જ વહીવટી તંત્ર દ્વારા પણ આપાત્કાલીન કોઈપણ પરિસ્થિતિ નેorei પહોંચી વળવાના ભાગરૂપે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે મોકડ્રિલ યોજી પોતાની સજ્જતા દર્શાવી હતી. વિઓ ૧: ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આ વર્ષેપણ આયોજન કરવામાં આવ્યું છે, શહેરના સુભાશનગર વિસ્તારોમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજી બિરાજે છે, ત્યારે આવતીકાલે भगवान જગન્નાથજીની 41 મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, શાંતિપૂર્ણ માહોલમાં પરિપર્ણ થાય તે માટે પોલીસ વિભાગ અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની تیارીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ભાવનગર શહેરમાં દેશની ત્રીજી ક્રમની અને રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળતી હોય પોલીસ વિભાગ દ્વારા પુરતા પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. ભગવાનના રથ સહીત સેકડો વાહનો અને ભક્તો સાથે ભગવાન જગન્નાથજીની ૪૧ મી રથયાત્રાનું સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી પ્રારંભ થશે. ત્યારે આ રથયાત્રા પૂર્વે રથયાત્રાના સમગ્ર રૂટપર પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ અધ્યક્ષ નિતેશ પાંડેય ની રાહબરી નીચે સેંકડો વાહનોએ રૂટમાર્ચ કરી હતી. રથયાત્રાને લઈને ભાવનગરમાં ૧૦ જીલ્લાના ૩૫૦૦ જેટલાં પોલીસકર્મચારીઓ, 1500 હોમગાર્ડ જવાનોને બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે. જેમાં ૧૫ એઆસપી, ડીવાયએસપી, ૧૮૦ પીઆઈ, પીએસઆઈ, હથિયારધારી ઘોડેજવારો તેમજ మహిళા પોલીસ મળી ૫૦૦૦ પોલીસ કર્મીઓ તેમજ ૬ સી.આર.પી.એફ, સી.આઇએસ.એફ ની કંપનીના જવાનો બંદોબસ્તમાં જોડાશે, જયારે આ રથયાત્રામાં બૉડીવોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી ખાસ નજર રાખવામાં આવશે. સાથે વહીવટી તંત્ર દ્વારા પણ આપાત્કાળીન પરિસ્થિતિ ને પહોંચી વળવા શહેરના ઘોઘાગેટ વિસ્તારના બિઝનેસ સેન્ટર ખાતે મોકડ્રિલ યોજી હતી, બિઝનેસ સેન્ટરના ત્રીજા માળે અચાનક આગ લાગતા એક યુવાન ફસાયો હતો, જેને ફાયર સહિતના ઇમર્જન્સી વિભાગો એ તાત્કાલિક સ્થળ પર ધસી જઈ યુવાનને બચાવ્યો હતો, આમ તંત્ર દ્વારા સફળતા પૂર્વક મોકડ્રિલનું નિर्शन કરવામાં આવ્યું હતું. બાઈટ: નિતેશ પાંડેય, પોલીસ અધિક્ષક, ભાવનગર. બાઈટ : અક્ષર વ્યાસ, SDM, ભાવનગર.
0
0
Report

जगन्नाथ रथयात्रा के उद्घोष पर कांग्रेस नेताओं ने प्रार्थना और आरती में हिस्सा लिया

Ahmedabad, Gujarat:भगवान જગન્નાથजीની સાંસ્કૃતિક, પૌરાણિક તેમજ ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા Rથયાત્રા પૂર્વે પરંપરા મુજબ મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા તથા પૂજનવિધિ વિધિ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને નેતા શક્તિસિંહ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના દર્શન તથા આરતીમાં લીઓ ભાગ કોંગ્રેસે રાજ્યની જનતાની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે जगन्नાથજી ને પ્રાર્થના કરી બાઈટ. અમિત ચાવડા. પ્રદેશ પ્રમુખ. કોંગ્રેસ
0
0
Report

वलसाड़ कलेक्टर कार्यालय में ई-सरकार लॉगिन से अनधिकृत पहुंच की जांच शुरू

Valsad, Gujarat:वलसाड़ कलेक्टर कार्यालय में आज कलेक्टर ने विविध विभागों में नियमित चेकिंग की प्रक्रिया शुरू की। इस जांच के दौरान भूस्तर शास्त्री के कार्यालय में एक गंभीर मामला सामने आया। जांच में पाया गया कि जो अधिकारी गैरहाजिर थे, उन्होंने ई-गवर्नमेंट लॉगिन आईडी और पासवर्ड का इस्तेमाल कर एक अन्य ऑपरेटर सिस्टम पर कार्य किया। सरकारी फाइल मैनेजमेंट सिस्टम में दूसरे अधिकारी के लॉगिन का उपयोग करना अत्यंत गंभीर मामला है, इसलिए कलेक्टर ने इसके खिलाफ तात्कालिक कार्रवाई के आदेश दिए हैं। वर्तमान में निवासी उपरी अधिकारी (RAC) इस मामले की गहन जांच कर रहा है। जब तक ऊपरी अधिकारियों द्वारा स्पष्ट जवाब नहीं दिए जाते, तब तक आवश्यक सावधानी बरती जा रही है और कठोर कदम उठाए जाएंगे। स्पष्ट रूप से कहा गया है कि इस घटना से किसी भी सरकारी दस्तावेज़ या काग़ज़ के नुकसान की अफवाहें बिल्कुल गलत हैं। इस कार्रवाई से कार्यालय में कार्यरत कर्मचारियों में हड़कंप मचा हुआ है।
0
0
Report
Advertisement

गणदेवी शुगर फैक्ट्री चुनाव: सहयोगी पैनल बहुमत की तैयारी में मजबूत

Navsari, Gujarat:સંપૂર્ણ ભારતમાં શેરડીનો સૌથી વધુ ભાવ આપનારી ગણદેવી સુગર ફેક્ટરીની ચુંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ત્યારે ચાઢખી પ્રાંત અને ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે. જેમાં આજે સહકાર પેનલના 16 માંથી 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી, બહુમતીથી જીતનો દાવો કર્યો હતો. હાલના સમયે સહકારી ખાંડ ઉઘ્યોગ મંડળ લિ. ગણદેવીની સામાન્ય ચુંટણી આગામી 2 ઓગસ્ટ, 2026 ના રોજ યોજાવા જઈ રહી છે. સહકારી ક્ષેત્રની ગુજરાતની नं. 1 ગણદેવી સુગર ફેક્ટરીની ચુંટણી જાહેર થતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં અમિત પટેલની સમન્વય પેનલ અને અભિષેક પટેલની ખેડૂત સહકાર પેનલ વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. ત્યારે ચ ભરખી પ્રાંત અને ચુંટણી અધિકારી મિતેશ પટેલ સમક્ષ 13 જુલાઈ થી ઉમેદવારી નોંધાવવાની શરૂ થઈ છે, જેમાં આજે સહકાર પેનલના અભિષેક પટેલ, રણજીત પટેલ સહિતના 14 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર ભર્યા હતા. જેમના 2 ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરશે. જ્યારે સામેની સમન્વય પેનલના મુકુંદ પટેલ સહિત બેથી ત્રણ ઉમેદવારોોએ પોતાની उम्मેદારી નોંધાવી હતી. સામેના સમન્વય પેનલના મોટાભાગના ઉમેદવારો આવતી કાલે ઉમેદવારી પત્ર ભરેતા રહેશે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ 18 જુલાઈએ ચકાસણી થશે અને 23 જુલાઈ સુધીમાં ઉમેદવારી પરત ખેંચવી હોય તો ખેંચી શકાશે. ત્યારબાદ ઉમેદવારોનું ચિત્ર સ્પষ্ট થશે. મિતેષ પટેલ, પ્રાંત અને ચુંટણી અધિકારી, ચીખલી ગણદેવી સુગર ફેક્ટરીની ચુંટણીમાં સહકાર પેનલ સકારાત્મક મુદ્દાઓ આગળ ધરીને ચુંટણી જંગ લડી રહી છે. જ્યારે સામે પક્ષે સમન્વય પેનલના અમિત પટેલ સતત વિરોધી ઉમેદવાર અભિષેક પટેલ તેમજ તેમના સાથીઓ સામે ભ્રષ્ટાચાર અને ઈથેનોલ પ્લાન્ટ બંધ હોવાનો રાગ આલાપી તેમને પછાડવાની મથામણ કરી રહ્યા हैं. ત્યારે સહકાર પેનલના અભિષેક પટેલે ડેટા સાથે અમિત પટેલના આક્ષેપોનો છેડ ઉડાવી દીધો છે. સागरંમાં ઈથેનોલ પ્લાન્ટ 130 કરોડનો નહીં, પરંતુ 98 કરોડમાં તૈયાર થયો છે. 130 કરોડની વાત પાયા વિહોણી છે. જ્યારે સભાસદોનો અમને ખુબ સહકાર મળી રહ્યો રહ્યાં છે, ચુંટણીમાં અમારી પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતિથી જીતશે. મિતેષ પટેલ, ઉમેદવાર, સહકાર પેનલ, ગણદેવી સુગર ફેક્ટરી ગણદેવી સુગર ફેક્ટરીની ચુંટણીમાં આક્ષેપ અને તેની સામે ખુલાસા સાથે સભાસદોના હિતમાં, તેમને સૌથી વધુ શેરડીના ભાવ આપી શકાય એવા વિચારો સાથે લડાતી ચુંટણીમાં કોણ વિજેતા થશે એ સભાસદોના મતદાન બાદ 2 ઓગસ્ટ, 2026 ના રોજ સ્પષ્ટ થશે.
0
0
Report

दरवाला के वरवाला गांव की गोहेल इंजीनियरिंग दुकान से 5.5 लाख रुपए की चोरी, भांजे-सगरे के मिलीभगत का मामला

Dwarka, Gujarat:દ્વારકાના વરવાળા ગામે આવેલી 'ગોહેલ એન્જિનિયરિંગ' નામની દુકાનમાં થયેલી મોટી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ચોરીમાં કોઈ બહારની વ્યક્તિ નહીં, પરંતુ મામાની જ દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના સાગરીત સાથે મળીને હાથ માર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. વરવાળા સ્થિત ગોહેલ એન્જિનિયરિંગમાં રાખવામાં આવેલા લોકરમાંથી અજાણ્યા શખ્સોએ ₹5.50 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે દ્વારકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસે બાતમીના આધારે ભરતભાઈ પાણખાણિયા અને મેરાજ hesitation નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાની કબૂલાતમાં જણાવ્યું હતું કે તેમને ભાગીદારીમાં એક કાર ખરીદવી હતી. પરંતુ માતા-પિતાએ કાર લેવાની ના પાડી દીધી હતી, તે આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે મામાની જ દુકાનને નિશાન બનાવી હતી. ચોરીના ઇરાદે લોકરમાંથી રોકડ રકમની ઊઠાંતરી કરી હતી. હાલમાં દ્વારકા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.
0
0
Report
Advertisement

जामनगर नगरपालिका: साफ-सफाई दावों के बीच सेवासदन में गंदगी पर उठे सवाल

Jamnagar, Gujarat:जामनगर महापालिका शहर में गंदगी फैलाने वाले होटलों, कॉमर्शियल इकाइयों और ठेलों के खिलाफ कड़क कार्रवाई कर रही है। पर महापालिका के सेवासदन की स्थिति प्रश्न उठाती है। zee 24 घंटा की टीम के रियलिटी चेक में सेवासदन-1 में कचरा ढेर, गंदगी और पान की पिचकारियाँ दिखी। नियम सिर्फ जनता के लिए है या तंत्र के लिए भी? जामनगर महानगर पालिका द्वारा स्वच्छता अभियान के अंतर्गत 800 से अधिक कॉमर्शियल इकाइयों को नोटिस जारी; सभी व्यवसायों को डस्टबिन रखना अनिवार्य और कचरा डोर-टू-डोर गार्बेज वाहन में ही देने के निर्देश। नियमों का पालन नहीं करने पर GMPC एक्ट के तहत संपत्ति सील करने तक की कार्रवाई। पिछले सप्ताह 234 असामियों के खिलाफ कार्रवाई और लगभग 90 हजार रुपए वसूली। पर से Zee 24 घंटा टीम ने सेवासदन-1 में कचरा, गंदगी और पान की पिचकारियों के दृश्य दिखे। लोग बहस कर रहे हैं कि जब नगर पालिका अपने इलाके में साफ-सफाई नहीं कर सकती, तो दूसरों से नियमों का पालन कैसे अपेक्षित किया जाए? अगर सामान्य नागरिकों और व्यवसायियों पर दंडात्मक कार्रवाई हो, तो नगर पालिका के अपने परिसर की गंदगी की जिम्मेदारी किसकी होगी? क्या तंत्र अपने लिए भी वही मानक अपनाएगा या वह 'एक को गोली और एक को गोली' जैसी स्थिति बनाए रखेगा? Endings: सार्वजनिक स्वास्थ्य और साफ-सफाई के लिए नियम सभी के लिए समान हों। अब देखना यह होगा कि नगर पालिका अपने घर की साफ-सफाई के मामले में भी उतनी ही गंभीरता दिखाती है या नहीं।
0
0
Report

Mehsana police busts fake robbery mastermind; father confessed to fraud to send son and daughter-in-law to Canada

Mehsana, Gujarat:એન્કર;- મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક કથિત લૂંટની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બે અજાણ્યા બાઇક સવારોએ આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવી હોવાની ફરિયાદ કરનાર વ્યક્તિ જ પોતે આ આખા ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ નિકળ્યો છે! પોલીસે ગણતરીના કલાકોમાં આ અંધાધૂંધ ડ્રામાનો પર્દાફાશ કરી દીધો છે. આવો જોઈએ આ ખાસ અહેવાલમાં કે કેવી રીતે કેનેડા મોકલવાના દેવાએ એક પિતાને ગુનેગાર બનાવી દીધા... વિઓ;-1 ઘટનાની વિગત એવી છે કે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે કાળા કલરના મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો उसकी આંખમાં મરચા જેવો પદાર્થ નાખી, હાથ પર ચપ્પુ માયરીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. אָנીન અને એલસીભીની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરી રહી હતી, ત્યારે જ ફરિયાદી શંકાના દાયરામાં આવ્યો. સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો દેખાતા ઠાકોને પણ ચોંકાવી દીધી! ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે ફરિયાદી પોતે જ પોતાની પાસે રહેલા મોટા ચપ્પુ વડે થેલાનો પટ્ટો કાપી રહ્યો છે, જાતે જ પોતાની આંખમાં કંઈક નાખી રહ્યો છે અને પોતાના ડાબા હાથની કલાઈ પર ચપ્પુથી ઘા મારી રહ્યો છે! બાઈટ;-મિલાપ પટેલ------ડીવાયએસપી મહેસાણા વિઓ;-2 પોલીસની કડક પૂછપરછ અને આગવી શૈલીની તપાસ સામે ફરિયાદી ભાંਗੀ પડ્યો અને ગુનાની કબૂલાત કરી. આરોપી પિતાએ જણાવ્યું કે તેના દીકરા અને પુત્રવધૂને કેનેડા મોકલવા માટે અંદાજે ૫૦ લાખ જેટલો મોટો ખર્ચ થયો હતો. આ દેવું ચૂકવા માટે તેણે ઘરમાં કોઈને પણ કહ્યા વગર ચાર વર્ષ પહેલાં લોકરમાંથી પુત્રવધૂનો ૩ તોલાનો સોનાનો હાર, દીકરાની ૩ તોલાની સોનાની લકી અને ૧.૫ તોલાની ૩ વીંટીઓ કાઢીને આશરે ૫ લાખ રૂપિયામાં વેચી દીધી હતી. પરંતુ, હવે તેની દીકરીનો શ્રીમંત પ્રસંગ આવી રહ્યો હોવાથી કેનેડાથી દીકરો-વધૂ પાછા આવવાના હતા. જો તેઓ દાગીના માંગે તો શું જવાબ આપવો? બસ, આ જ બદનામીના ડરથી બચવા માટે પિતાએ જાતે જ લૂંટનું આ ખોટું નાટક અને ષડયંત્ર રચી નાખ્યું! બાઈટ;-રમેશ પટેલ-------ષડયંત્ર રચનાર ફરિયાદી બાઈટ;-મિલાપ પટેલ--------ડીવાયએસપી મહેસાણા મહેસાણા તાલુકા પોલીસે અને એલસીબીના સ્ટાફે સંયુક્ત ઓપેરેેશન કરીને ગણતરીના કલાકોમાં આ લૂંટના ખોટા કેસનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસે ખોટી ફરિયાદ કરનાર આ ફરિયાદી સામે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે દેવાના દબાણમાં આવીને શોર્ટકટ અપનાવવો કે કાયદાને ગેરમાર્ગે દોરવો તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. તેજસ દ્વે ઝી 24 કલાક મહેસાણા feed ftp
0
0
Report

अहमदाबाद की जगन्नाथ रथयात्रा के लिए 16 किमी ट्रैफिक मार्ग पर भारी सुरक्षा तैनाती

Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ ღმરજો જગન્નાથ ની 149 મી રથયાત્રા ને લઈ ને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક કવચ તૈયાર કર્યું જગન્નાથ મંદિર થી સરસપુર મંદિર સુધી ના 5. 8 કિલોમીટર નો રૂટ અને સરસપુર મંદિરે થી જગન્નાથ મંદિર સુધી 10.1 કિલોમીટર નો ટ્રાફિક રૂટ તૈયાર કરાયો કુલ અંદાજે 16 કિલોમીટર નો રથયાત્રા ના રૂટ પર ટ્રાફિક પોલીસ વ્યવસ્થા જાળવશે રાત્રિ ના 2 વાગ્યા થી અમદાવાદ ટ્રાફિક પોલીસ ના જવાનો તહેનાદ રહેશે એક જેસીપી , 4 ડીસીપી , 6 એસીપી , 18 પીઆઈ , 30 PSI, 800 ટ્રાફિક પોલીસ કર્મીઓ , 300 હોમગાર્ડ , 350 trb જવાન 1500 થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી 23 ક્રેન, ઈન્ટરસેપ્ટર વાહન 9 , એક પેટ્રોલિંગ કાર , સીસી ટીવી વાળા 18 વાહન છ જેટલા રૂટ ડાયવર્ઝન કરાયા છે શહેર ની અન્ય નાની મોટી 6 રથયાત્રા નું પણ ટ્રાફિક નિયમન કરશે ટ્રાફિક પોલીસ
0
0
Report
Advertisement

पूर्व ससुराल के बदले में समुद्र तट पर 55 वर्षीय सास की निर्मम हत्या

Dwarka, Gujarat:મીઠાપુરના આરંભડા ગામની સીમમાં એક હચમચાવી હત્યાની ઘટના સામે આવી છે. કૌટુંબિક કંકાસ અને દીકરીના છૂટાછેડાનો ખાર રાખીને પૂર્વ જમાઈએ પોતાના સાગરીતો સાથે મળીને 55 વર્ષીય સસરાની નિર્મમ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે মৃতદેહને દરિયાકાંઠે રેતીમાં દાટી મૂક્યો હતો. મીઠાપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. মৃতુક ગોવિંદભાઈ મકવાણાની મોટી દીકરી સંગીતાના લગ્ન આરોપી જય વિજય પરમાર સાથે થયા હતા. પરંતુ જય અવારનવાર શંકા-વહેમ રાખીને સંગીતાને મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને પરિવારે બે માસ પહેલાં સમાજના રીતિરિવાજ મુજબ બંનેના છૂટાછેડા કરાવ્યા હતા અને સંગીતાબેનને વરવાળા ખાતે અન્ય દીકરીના ઘરે મોકલી આપ્યા હતા. આ છૂટાછેડાનું ખાર રાખીને જય પરમારે પૂર્વયોજিত કાવતરું ઘડ્યું હતું. ગત તા. ૧૨/૦७/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે જયોત ગોવિંદભાઈ પોતાની મોટરસાયકલ લઈને કાળુફૂલ અને ધારની અણી વિસ્તારના દરિયાકાંઠે રોજિંદા ક્રમ મુજબ માછીમારી કરવા ગયા, ત્યારે આરોપીઓ પણ તેમનો પીછો કરીને在那里 પહોંચ્યા હતા. દરિયાકાંઠે આરોપીઓએ ગોવિંદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેઓને ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરવાના લોખંડના કડા વડે માથાના ભાગે આડેધડ માર મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ દોરી વડે ગળે ટૂંપો આપી ગોવિંદભાઈની ઘાતકી હત્યા કરી નાખી હતી. potsોતેલો સમાન ઈરાદો પાર પાડી, ગુનાને છુપાવવા અને પુરાવાનો નાશ કરવાના હેતુથી ત્રણેય આરોપીઓએ મૃતદેહને દરિયાકાંઠે રેતીમાં ખાડો કરી દાટી દીધો હતો. मृतુક ગોવિંદભાઈ ઘરે પરત ન ફરતા તેમના ભાઈ અરવિંદભાઈએ દરિયાકાંઠે તપાસ કરી હતી, જ્યાંથી માત્ર ગોવિંદભાઈની બાઇક અને માછીમારીનો સામાન મળી આવ્યો હતો. પરિવારને પૂર્વ જમાઈ પર શંકા હોવાથી તેઓણે તાત્કાલિક તા. ૧૩/૦૭/૨૦૨૬ ના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાના આધારે ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેઓએ હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસ અને પરિવારજનોની હાજરીમાં આરોપીઓએ દાટેલી લાશوالی જગ્યા બતાવી હતી, જ્યાંથી ગોવિندભાઈનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓ સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. मृत્યુકાની વિગતો: ગોવિન્દભાઈ ભનુભાઈ મકવાણા (ઉ.વ. 55, આરંભડા ગામ, ચોપગી વિસ્તાર). મુખ્ય આરોપીઓ: જય વિજય પરમાર (પૂર્વ જમાઈ), રમેશ લખમણ પરમાર (મૃતકના વેવાઈ), અને રામા ભીખુભાઈ વાઘેલા (જયનો મિત્ર). હત્યાનું કારણ:】【”】【મૃતકની દીકરી સંગીતાબેનને આરોપી જય ત્રાસ આપતો હતો, જેને કારણે બે મહિના પહેલાં છૂટાછેડા થયા હતા, આ સમ્પર્ક ખાર તરીકે ગુના આચરવામાં આવ્યો. ગુનાની કલમ: બી.એન.એસ કલમ 103(1), 61(2), 238, 3(5) તથા જી.પી એક્ટ કલમ 135(1).
0
0
Report

जामनगर के रणजीत नगर क्षेत्र में पाइपलाइन मरम्मत के कारण पानी आपूर्ति आज बंद

Jamnagar, Gujarat:જામનગરમાં પાઇપલાઇનની કામગીરીના કારણે આજે રણજીતનગર ઝોન-એના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. jamnagar શહેરના રણજીતનગર ઝોન એ વિસ્તારમાં મહાનગરપાલિકા ની વોટર વર્ક શાખા દ્વારા આજે પાણી વિતરણ બંધ રહેતા શહેરના 25000 લોકો પાણી વિહોણા રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાનું યાદી જણાવે છે કે, તા.૧૫/૦૭/૨૦૨૬ બુધવારના આજ રોજ રણઝીતસાગર ઇ.એસ.આર/ઝોનની પ્રિમાઈસીસ ખાતે મુખ્ય પાણીની પાઈપ લાઈન ઉપર સ્કાડા સીસ્ટમ હેઠળ ફલોમીટર તથા પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટ ખાતે રણજીતનગર તરફ જતી મુખ્ય પાણીની પાઈપ લાઈનમા જોડાણની કામગીરી કરવાની થતી હોય. એટલા કારણે રણજીનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો પંચવટી વિસ્તાર, મારૂતિનગર, સત્યમ હોટલ તથા તેની સામેનો વિસ્તાર, રાજનગર, માણેકનગર થી વિરલબાગ સુધીનો વિસ્તાર કામદાર કોલોની, મકવાણા સોસાયટી, જનતા સોસાયટી, રાધીકા કલાસીસ, રઘુવિર સોસાયટીની આજુ બાજુનો વિસ્તાર, મીગ કોલોની, કૈલાસનગર, એસ.ટી. રોડ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉત્તક વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેરજનતાએ નોંધ લઈને સહકાર આપવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
0
0
Report

पिता-पुत्र विवाद में पिता की हत्या, पलसाणा में चौंकाने वाला मामला

Surat, Gujarat:સુરત જિલ્લો પલસાણા તાલુકાના જોળવા ગામમાંથી સંબંધોને શરમસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સમક્ષ આવી છે. બાથરૂમમાં પાણી નાખવાની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક પુત્રે પોતાના જ 60 વર્ષીય બિમાર પિતાની લોખંડના સળિયાથી હુમલો કરી હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. સુરત জেলার પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોળવા ગામની આરાધના ડ્રીમ સોસાયટીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ બાથરૂમમાં પાણી નાખવાની સામાન્ય બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતા પુત્ર જીતુએ ઘરમાંથી લોખંડનો સળીયો લાવી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલના સમયે આ હુમલામાં વૃદ્ધ પિતાનું ગરદન ઘેરી લેતી નસ તૂટતા વધુ રક્તસ્રાવ થયો હતો અને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડી કરાયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી દારૂની લતનો શિકાર હતો અને નશાની હાલતમાં ઘરમાં અવારનવાર ઝઘડા કરતો હતો. ઘટનાના દિવસે mater વચ્ચે પડીને ઝઘડો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડા સમય બાદ आरोपी રસોડામાંથી લોખંડનો સળીયો લઈને હુમલો કર્યો. રિપોર્ટ મુજબ ગરદનની મુખ્ય નસ તૂટવાથી ગાત્રમય રક્તસ્રાવના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ આધારે પલસાણા પોલીસ આરોપી જીતુ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધે વધુ તપાસ કરી છે. દારૂના વ્યસન અને ગુસ્સાએ આ પરિવારને વેચરી નાંખયું છે; જો ઓછા પડોશી વચ્ચે થયેલી ઉશ્કેરાટ પગે જીવન લે લેવાનું ઘટના બની ગઈ.
0
0
Report
Advertisement
Advertisement
Back to top