394111
Surat - સુરતના કામરેજ ના વાવ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર ટ્રકે પલટી મારી
Kim, Gujarat:ટ્રકનું ટાયર ફાટતા આ અકસ્માતની ઘટના બની ઘટના ને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયોસુરત જિલ્લા NHAI અને ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ક્રેન ની મદદથી ટ્રકને સીધો કર્યોકોઈ મોટી જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
गुजरात के जल संचय अभियान से भूगर्भ जल स्तर में सुधार, किसान लाभान्वित
Palanpur, Gujarat:સ્લગ-માર્કેટિંગ ( જળ સંચય માળખું) જળ સંચય અભિયાન એ વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટેની એક મહત્વપૂર્ણ લોકકલ્યાણ પહેલ છે. ગુજરાત સરકારે ગુજરાત સરકાર જળસંચય પૃષ્ઠ અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન અને જળ સંચય જન ભાગીદારી જેવા માધ્યમોથી તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા અને ખેત તલાવડીઓનું નિર્માણાવવા જેવા કાર્યો હાથ ધર્યા છે,પાણીની સંગ્રહ શક્તિ વધારવા માટે જૂનાં તળાવોમાંથી કાંપ કાઢવો.નવા માળખાં બનાવવી: ચેકડેમ, બોરવेल રીચાર્જ અને ખેત તલાવડીઓનું નિર્માણ અને જનભાગીદારીથી બનાસકાંઠા જિલ્લોૂડ ગ્રામજનો અને ખેડૂતો પાણીની બચત કરી અને તેનો સદઉપયોગ કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લો સામાન્ય રીતે અતૃપ્ત વરસાદની વ્યાખ્યામાં આવે છે.ઓછા વરસાદને કારણે રાજયના મોટા ભાગના વિસ્તારના ભૂગર્ભ જળના સ્તર ખૂબ નીચા ગયેલાં છે, હાલ ભૂગર્ભ જળના સ્તર 250 થી 300 મીટર જેટલાં ઉંડા ઉતરી ગયેલાં છે. આ વિસ્તરમાં ખેડુતો ટયુબ-વેલ આઘારિત સિંચાઇ કરતી હોઈ,85 થી 100 હોર્સ-પાવરના સબમર્સિબલ પંપનો ઉપયોગ કરી વીજળીનો ભારે ઉપયોગ કરતાં રહ્યાં છે. આ સંજોગોમાં ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઘ્વારા વઘુમાં રીචાર્જ થાય અને પાણીના સ્તર ઉંચા આવે તે પ્રકારની કામગીરી રાજય સરકાર દ્વારા અગ્રિમતા મેળવીને ચાલવી છે. આ માટે તળાવો ઊંડો કરવાં, ખેત તલાવડીઓ નિર્માણ, ચેક-ડેમ અને બોરી-બંધ બાંધવાના કાર્યો મોટાપાયે હાથ ધરાયા છે. જે માહિતી અંગે પ્રજાજનો અને ખેડૂત આ કાર્યને અગ�aિનોરૂપ મળ્યાવાની સંતુષ્ટિ વ્યક્ત કરે છે. જિલ્લામાં ઘણા ખેડૂતોએ ગામનું પાણી અને સીમનું પાણી અભ્યાસકાળમાં ભંડાર માં રાખવા માટે જુના ઓથેલા કુવાઓને રીચાર્જ કર્યા છે તેમજ ખેત તલાવડીઓનું નિર્માણ કર્યું છે જેના કારણે વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થતાં તળ ઊંચા આવ્યા છે અને ખેડૂતોને સિંચાઈની સમસ્યાથી મુક્તિ મળી છે.0
0
Report
राजकोट में रिक्शा भाड़े में उछाल: मिनिमम भाड़े के लिए रिक्शा चालकों का हाई-फ्लायिंग आह्वान
Rajkot, Gujarat:રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારાની માંગ સાથે રિક્ષાચાલકોનો રોષ સામે આવ્યો છે. છેલ્લે 15થી 20 વર્ષથી રિક્ષાનું ભાડું લગભગ યથાવત હોવાનો રિક્ષાચાલકોનો દાવો છે. બીજી તરફ CNG, ઓઇલ અને સ્પેરપાર્ટ સહિતના ખર્ચમાં સદ્િદો વધી રહ્યા છે, હવે ₹15નું મિનિમમ ભાડું પોસાય તેમ ન હોવાનું રિક્ષાચાલકો કહી રહ્યા છે. રાજકોટ બસ પોર્ટ એસોસિએશન મિનિમમ ભાડું ₹20 કરવાની માંગ કરી છે. સાથે જ રિક્ષાચાલકોના ધંધાને અસર કરતી રેપિડો સેવા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. શું છે રિક્ષાચાલકોની માંગ અને કેમ ભાડુ વધારવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા हैं. જોઈએ આ અહેવાલમાં... વિ.ઓ 1 રાજકોટમાં રિક્ષાચાલકોના ધંધા સામે જાણે મુશ્કેલીનો ટ્રાફિક જામ સર્જાયો છે... એક તરફ CNGના ભાવમાં વધારો, બીજી तरफ ઓઇલ અને સ્પેરપાર્ટના વધતા ભાવ અને હવે ઓનલાઈન બાઈક ટેક્સી સેવાઓને કારણે મુસાફરો રિક્ષાથી દૂર થઈ રહ્યા હોવાનો રિક્ષાચાલકોનો આક્ષેપ છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે વર્ષો પહેલાં જ્યારે CNGનો ભાવ માત્ર ₹26 પ્રતિ કિલો હતો, ત્યારે પણ મિનિમમ ભાડુ ₹15 હતું... તો આજે CNGનો ભાવ ₹85ને પાર પહોંચી રહ્યો હોવા છતાં ભાડુ હજુ ₹15 જ કેમ? વિ.ઓ 2 રિક્ષાચાલકોના રોષનું બીજું મોટું કારણ રેપિડો સેવા છે... રિક્ષાચાલકોના જણાવ્યા પ્રમાણે જે મુસાફરીનું ભાડુ રિક્ષામાં આશરે ₹100 થાય છે, તે જ અંતર રેપિડો બાઈક પર ₹35થી ₹60માં લઈ જાય છે. જેના કારણે મુસાફરો રિક્ષા છોડીને સસ્તી સેવા તરફ વળી રહ્યા હોવાનો દાવો છે. બસ પોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ અમીનભાઈ નગરીયાએ રેપિડો સેવાના નિયમન અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં તેના સંચાલન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિ.ઓ 3 માત્ર રેપિડો જ નહિ, રિક્ષામાં ઓવરલોડિંગનો મુદ્દો પણ રિક્ષાચાલકો ઉઠાવી રહ્યા छन्. રિક્ષાની પરમિટ મુજબ ત્રણ મુસાફરોની મર્યાદાનું કડક પાલન કરાવવાની માંગ કરવામાં આવી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે કેટલાક ચાલકો પાંચ-છ મુસાફરો બેસાડી દેતા હોવાથી અન્ય રિક્ષાચાલકોના ધંધાને પણ અસર થાય છે. ત્યારે હવે રિક્ષાચાલકોની એક જ માંગ છે—₹15 નહીં, ઓછામાં ઓછું ₹20 મિનિમમ ભાડું કરો, જેથી વધતા ખર્ચ વચ્ચે રિક્ષાચાલકોનું ઘર પણ ચાલી શકે. ચોપાલ:- રિક્ષા ચાલકો સાથે0
0
Report
मामले में पिता का एपहरण: पांच दिन बाद बच्चा सुरक्षित लौटाया गया, पुलिस ने किया गिरफ्तार
Surat, Gujarat:સુરતના પોશ વિસ્તારમાં આવેલી ન્યૂ સિટી સિટીલાઇટ સ્થિત જી.ડી. Gowanka International School બહારથી ૩ વર્ષીય मासૂમ બાળક અર્થવને તેના પિતા ઈશાન પટેલ દ્વારા બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી જવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. વેસુ પોલીસ છેલ્લા પાંચ દિવસ સુધી તેને બહુાયત પ્રયાસ કરીને મુંબઈથી સલામત રીતે ઉગ્રાળી maternal પાસે સોંપી દીધો હતો. ઘટનાબારે મૃતદૃશ્યમાં જણાવ્યા મુજબ પિતા ઈશાને બાળકને બોરિવલી વિસ્તારમાં છુપાવી રાખ્યો હતો. પોલીસ ટીમે આવી ઝડપી તપાસ કર્યા બાદ બાળકને માતા ડો. નંદિતાબેન પાસે securely સોંપયો અને પરિવારજનોને આભાર વ્યક્ત કરાયો. સત્તા દ્વારા પાંચ દિવસની મહેનત બાદ પિતાને પકડવામાં આવ્યો છે અને બાળક સલામત રીતે માતા-પરિવારે પરત આવ્યો.0
0
Report
Advertisement
सूरत SOG ने गैंगस्टर शाहरुख उर्फ सेवन हारून शेख को रिवॉल्वर के साथ गिरफ्तार किया
Surat, Gujarat:એંકર:સુરત SOG પોલીસોએ મોટી સફળતા મેળવતા શિવા ઝાલા ગેંગના રીઢા ગુનેગાર શાહરુખ ઉર્ફે સેવન હારૂન શેખની ગેરકાયદેસર રિવોલ્વર સાથે ધરપકડ કરી છે. પોલીસ نے કોઈ ગંભીર ગુનો બને તે પહેલાં જ આરોપીને પકડી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાલીઓ:1 SOG પોલીસોએ ચોક્કસ ચોકીદાર/બાતમીના આધારે ઉધના સ્થિત ભરત ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી કોઈ પણ પાસ-પરવાના વગરની ગેરકાયદેસર રિવોલ્વર કબ્જે કરવામાં આવી છે.આરોપી અગાઉ મર્ડર (હત્યા) ના કેસમાં જેલમાં સજા કાપીને બહાર આવ્યો હતો.મોર્ટર કેસની જૂની અદાવતને કારણે પોતાની પર સામેથી હુમલો થવાના ડરે તે પોતાની પાસે રિવોલ્વર રાખતો હતો.બાઈટ: રાજદીપસિંહ નકુમ (SOG પોલીસ ડીસીપી)વીઓ:2 આ રિવોલ્વર આરોપીએ આશરે ૮ મહિના પહેલાં એક વોન્ટેડ આરોપી પાસેથી ₹૧૫,૦૦૦/- માં ખરીદી હતી.પોલીસ કામગીરી: શહેરની શાંતિ જોખમાય કે કોઈ નવો ગંભીર ગુનો આચરાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો છે. હાલ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ થઇ છે.પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
सूरत में FOSTA AGM: हर्ष संधवी ने धोखाधड़ी रोकथाम पर जोर, 250 FIR दर्ज
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ સુરતમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) દ્વારા વર્ષ 2026ની વાર્ષિકતરાઉ સાધારણ સભા (AGM)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે હાજર રહ્યા હતા. વેપારીઓ સાથે થતી ઠગાઈ અટકાવવા માટે પોલીસ અને સરકારની કડક કાર્યવાહીનો ચિતાર આપતાં તેમણે વેપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વીઓ:1 હર્ષ સંઘવીના સક્રિય પ્રયાસો બાદ વેપારીઓ સાથે ઠગાઈ કરનારાઓ વિરૂદ્ધ 250 થી વધુ FIR નોંધવામાં આવી છે. કાપડ વ્યવસાયમાં છેતરપિંડી આચરતા 97 જેટલા અસામાજિક તત્વો વિરૂદ્ધ પાશા (PASA) હેઠળ કાર્યવાહી કરાતાં બજારમાંથી ઠગ તત્વો ગાયબ થયા છે. કાયદાકીય સિકંજાના કારણે 250 થી વધુ કેસો ઉપરાંત0
0
Report
सूरत में PG सुरक्षा गार्ड के अत्याचार पर उबाल; सजा कड़ी की मांग तेज
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એકર:સુરત: અમદાવાદના આણંદ નગર વિસ્તારમાં આવેલા એક PG (પેઇંગ ગેસ્ટ)માં રહેતી યુવતી સાથે સુરક્ષા કર્મચારી (સિક્યુরિટી ગાર્ડ) દ્વારા આચરવામાં આવેલા નિર્મમ દુષ્કર્મને પગલે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ હૃદયદ્રાવક ઘટનાને લઈને સુરત ભાજપના કોર્પોરેટર અને એડવોકેટ પ્રતિભા દેસાઈએ ઉગ્ર વિરોધ નોંધાવી આરોપીને વહેલામાં વહેલી તકે જાહેરમાં ફાંસી આપવાની જોરદાર માંગ કરી છે. વીઓ:1 અમદાવાદના આણંદ નગરમાં PGમાં રહેતી યુવતી જમીને ધાબા પર ચાલવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં તૈનાત નરાધમ સિક્યુરિટી ગાર્ડે તેના સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત યુવતીએ પોતાનો મોબાઈલ ફોન અને પૈસા લઈ જવા અને પોતાની સાથે દુષ્કર્મ ન કરવા વિનંતીઓ કરી હતી. છતાં આ નિર્દય સિક્યુરિટી ગાર્ડે યુવતીને કેબલ વાયરથી બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તરત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી લીધી હતી. વીઓ:2 આ घटना પર ઊંડો શોક અને આક્રોશ વ્યક્ત કરતા સુરતના મહિલા કોર્પોરેટર અને એડવોકેટ પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે, "દીકરી સાથે ઘટેલી આ નિર્દય ઘટના વિશે સાંભળીને જ આંખોમાં પાણી આવી ગયાં. આવા નરાધમ સામે માત્ર ને માત્ર ફાંસીની સજાની જ માંગ થવી જોઈએ." માનવ અધિકાર કાયદામાં જરૂરી સુધારો કરીને આવા નરાધમોને સમાજની સામે જાહેરમાં જ ફાંસી આપવી જોઈએ. જો જાહેરમાં ફાંસી આપવી શક્ય ન હોય, તો તેને ફાંસી આપતી વખતનું લાઇવ ટેલિકાસ્ટ કરવું જોઈએ.ફાંસી આપવાનો વીડિયો વાયરલ થશે તો જ નરાધમોમાં કાયદાનો ભય પેદા થશે અને કેટલાક ભયાનક અપરાધોમાં ઘટાડો નોંધાશે.પોલીસે આરોપીને તાત્કાલিক પકડી લીધો છે, હવે ગણતરીના દિવસોમાં જ કેસ ચલાવીને આરોપીને ફાંસીના માંચડે લટકાવી દેવો જોઈએ. 1-2-1: એડ. પ્રતિભા દેસાઈ (ભાજપ કોર્પોરેટર) વીઓ:3 આ બનાવને પગલે અમદાવાદથી લઈને સુરત સુધી લોકોમાં ભારે ગુસ્સો જોવા મળશે અને આરોપીને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી રહી છે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
Advertisement
विश्व आदिवासी दिवस पर वांसदा में विशाल रैली, अनंत पटेल के नेतृत्व में विरोध
Navsari, Gujarat:एप्रुवड बाय : एसाइनमेंट / વિશાલભાઈ स्लગ : NVS SUPOSHAN નોંધ : विझ્યુઅલ અને બાઇટ FTP server પર 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 09 ઓગસ્ટના ફોલ્ડરમાં ઉતાર્યા છે...anker : નવસારી سمیت સમગ્ર વિશ્વમાં આજે આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે. નવસારીના આદિવાસી બાહુલ વાંસદા તાલુકામાં કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી હતી. ચૈતર વસાવાના પોસ્ટર, મણિપુર હિંસા સહિત સોશિયલ મીડિયામાં આમત હટાવવાના ચાલી રહેલા કેમ્પેઇન સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ અનંત પટેલે આદિવાસી વિસ્તારોમાં કોઈપણ સરકારી પ્રોજેક્ટ બનવા ન દેવાની છ ચીમકી ઉંચારી હતી. વી/ઓ : વિશ્વ આદિવાસી દિવસના અવસરે વાંસદા તાલુકાના આદિવાસીઓએ આજે વાંસદાના કુંકણા સમાજ ભવન પાસે ભગવાન બિરસા મૂંડા તેમજ પ્રકૃતિની પૂજા કરી, કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભવ્ય રેલી કાઢી હતી. આદિવાસી વાજિંત્રો, પહેરવેશ તેમજ ડીજે પર વાગતા પરંપરાગત ગીતો પર નૃત્ય કરતા આદિવાસીઓ આગળ વધ્યા હતા. વાંસદા ટાઉનના મુખ્ય રસ્તા પરથી પસાર થતા રેલી હનુમાનબારી સર્કલ સુધી પહોંચી હતી. રેલીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમજ મણિપુર હિંસાના પોસ્ટર જોવા મળ્યા હતા. ચૈતર વસાવા આદિવાસી ઘરેણું છે, જેને ખોટા કેસમાંથી તત્કાળ મુક્ત કરવાની માંગ જોવા મળી હતી. સાથે જ સોશ્યલ મીડિયામાં અમાત દૂર કરવા ચાલુ_CAM્પેઇન સામે પણ આદિવાસીઓએ ઉગ્ર વિરોધ પ્રકટ કર્યો હતો. ધારાસભ્ય અનંત પટેલે તો આદિવાસી વિસ્તારોમાં વન્ય અભયારણ્ય કેન્દ્ર, ડેમ, કોરિડોર સહિત કોઈપણ સરકારી પ્રોજેક્ટ આવવા નહીં દેવાની સરકારને ચીમકી આપી દીધી હતી. ბાઈટ : અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદાસ0
0
Report
अहमदाबाद के शहरों में रूफटॉप जल संचयन से पानी बचत, सरकारी इमारतों में अमल
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની થઈ અમલવારી Amc ની સરકારી ઈમારત અને શૈક્ષણિક સંકુલમાં રૂફટોપ રેઈન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની થઈ અમલવારી રૂફટોપ વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિથી છત માંથી છોત્રું વરસાદનું પાણી કરાય છે સંગ્રહ આ સાથે જ પરકોલેટિંગ વેલ બનાવી જમીનમાં ઉતારાય છે পানি Amc ની 1700 જેટલી ઇમારતો માંથી 1 હજાર જેટલી ઇમારતોમાં લગાવાઈ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ 1000 ઇમારતોમાં amc ની શૈક્ષણિક ઇમારતોમાં લગાવાઈ સિસ્ટમ નવરંગપુરામાં પુનઃ નિર્મિત કરવામાં આવેલ સ્કૂલ બોર્ડ ઓફીસ અને એલિસબ્રિજ શાળા નંબર 10 સહિત અનેક સ્થળે લગાવાઈ રૂફટೋಪ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ આ સાથે જ શાળામાં કેચપીટ બનાવી પરકોલેટિંગ વેલમાં કમ્પોનન્ટ્સ કરી પાણી જમીનમાં ઉતારવા માટેની પણ કરાઈ વ્યવસ્થા રૂફટોપ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ થકી ચોમાસા દરમિયાન છત પર આવતું પાણી સિસ્ટમ દ્વારા ફિલ્ટર કરી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણી એકઠું કરાય છે યોજના થકી એકત્રિત કરાયેલ પાણી બાદમાં એજ ઈમારતમાં ઉપયોગમાં લેવાય છે આ યોજના અને સિસ્ટમ થકી ચોમાસાના પાણી રસ્તા પર ભરાવાની સમસ્યા હલ થવા સાથે પાણી એકત્ર કરી પાણીનો વ્યય રોકી બચત કરી શકાય છે એક સ્થળે રૂફટોપ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં અંદાજે 2 લાખ જેટલો ખર્ચ થાય છે જ્યારે પરકોલેટિંગ વેલમાં જમીનમાં પાણી ઉતારે છે જેનાથી જમીનમાં પાણીનું સ્તર વધે છે ને સિસ્ટમ લાગવાઈ જાય છે જેમાં અંદાજે 10 લાખ જેટલો ખર્ચ થાય છે જેમાં 70 ટકા રાજ્ય સરકાર આપે. 10 ટકા amc આપે અને બાકી 20 ટકા સોસાયટી કે ધારાસഭ્ય કે કોર્પોરેટર ના બજેટ માંથી ખર્ચ થતા 20 ટકા ખર્ચ સોસાયટી માથે અથવા પુરી સિસ્ટમ સરકારી ખર્ચે જ નખાઈ જાય છે. જોકે તેને મેન્ટેન કરવામાં વર્ષે અંદાજે 10 હજાર ખર્ચ થાય પણ તે જગ્યા ઓછા રોકે અને વરસાદી પાણી ન ભરાય અને જમીનમાં પાણીનું સ્તર વધે सरकारની આ बने યોજનાને शिक्षण બોર્ડના ચેરમેન સુજય મહેતા એ આશીર્વાદ સમાન અને ખૂબ ઉપયોગી ગણાવી બાઈટ. સુજય મહેતા. ચેરમેન. સ્કૂલ બોર્ડ. Amc0
0
Report
सूरत में खाड़ी डूबने से मौतों की संख्या 52, 32 दिन बाद शव मिला
Surat, Gujarat:સુરત શહેરમાં ગત રોજ થઈ લીધેલી ભૂતપૂર્વ પૂરની ભયંકર પરિસ્થિતિએ વધુ એક નિર્દોષની મોતે બદલી દીધી છે. ઉન વિસ્તારમાં સ્થિત ઇસ્ટોન વિલા ખાતે રહેતા 43 વર્ષીય જિયાદ અહમદ શાહનો મૃતદેહ ઘટનાના 32 દિવસ બાદ ઘર નજીકની ખાડીમાંથી મળી આવ્યો છે. આ સાથે સુરતમાં ખાડી પૂરના કારણે જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો 52 પર પહોંચી ગયો છે. અડાજન ખાતે સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જિયાદ અહમદ શાહ 7 જુલાઈના રોજ નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા જ્યારે સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિ ગરાજિત થઈ ગઈ હતી. પાણી ભરાઈ ગયેલાં કારણે તેમણે પોતાની बाइक રોડ પર મૂકી દીધી હતી અને ત્યાંથી 5 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ઉન તરફ ગયા. ઘરથી માત્ર 100 મીટર દૂર પહોંચ્યા સમયે પાણીના તીવ્ર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતાં અને નજીકની ખાડીમાં ગરકાવ થઈ ગયા. 32 દિવસની શોધખોળ બાદ હેલ્મેટ અને રેનકોટ પહેરેલાં જીવmeler ખાનદાની રીતે મળી આવ્યા. પરિવારના ચિંતાના કારણે ખોટી વૈઘ્રણાએ પોલીસમાં ગુમશુ પત્ર આપવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પોસ્ટમોર્ટમ હાથ ધરાયા બાદBodies civiles હોસ્પિટલને મોકલવામાં આવ્યા અને આગળની કાયદેસર કાર્યવાહી શરૂ થઈ છે. ઓળખાણકાર મકાનું પરિવાર શ્રદ્ધાળુ રીતે શોક વ્યક્ત કરે છે.0
0
Report
Advertisement
नवसारी में 3800 कुपोषित बच्चों के लिए पोषण किट अभियान का उद्घाटन
Navsari, Gujarat:નવીસારી જિલ્લો BJP એ પોતાની अत्यાધુનિક ટેક્નોલોજી સાથે સુવિધાસભર જિલ્લો કાર્યાલય શ્રી કમલમ તૈયાર કર્યું છે. તેનું લોકાર્પણ ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું અનુમાન છે. જેના માટે જિલ્લા ભાજપ સાથે જિલ્લા તંત્ર નવસારી જિલ્લાને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ થકી દેશમાં અવ્વલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિધવા સહાય યોજના, সুকન્યા સમૃદ્ધિ યોજના, સ્વચ્છતા, આદર્શ ગ્રામ પંચાયત સહિતની વિવિધ યોજનાઓ ઉપર કામગીરી ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં એકપણ બાળક કપોષિત ન રહે એના માટે આ વખતે વિશેષ અભિયાન શડાયું છે. જેમાં જિલ્લાના 3800 કપોષિત બાળકોને અઠવાડિયાએ એકવાર પોષણ કીટ આપવામાં આવશે. પોષણ કીટ સાથે કપોષિત બાળક ઉપર સતત મોનીટરીং કરીને તેને સુપોષિત બનાવવામાં આવશે. આ વિશેષ અભિયાનનો આજે નવસારીના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જાહેર પંચાયત પ્રમુખ નિરાલી નાયક, મેયર અશોક ધોરાજીયા, જિલ્લો ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કપોષિત ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ કીટ આપી તેમના સ્વાસ્થ્યને પણ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી પ્રધાનમંત્રી નવસારી આવે, ત્યારે નવસари અનેકવિધ યોજનાઓમાં અવ્વલ રહે અને દેશમાં મોડલ જિલ્લા તરીકે પ્રસ્થાપિત થઈ શકે.0
0
Report
सूरत के सिविल अस्पताल में डॉक्टर ने आत्महत्या की, मौत के पीछे रहस्य
Surat, Gujarat:એંકર:સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલની Bochડ Boys PG Hostelમાં રહેતા ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કેવી રીતે બનાવ બન્યું તેનું સત્ય પડપડાવા માટે સ્થિતિ જોખમભરી પોલીસ તપાસ ચાલી રહી છે. સાથી તબીબોના નિવેદન મુજબ ડૉ. હર્ષને અંગત કે પ્રોફેશનલ જીવનમાં કોઈ દેખીતી તકલીફ નહોતી. હાવતારના કારણે આપઘાતનું સાચું કારણ પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ બહાર આવશે. સિવિલ હોસ્પિટલમાં આ મોતના કારણે એક સમિતિ રચાઈ હતી જે પૂરું તપાસશે.0
0
Report
सुरक्षा गार्ड बनकर रेप करने वाला आरोपी धरमसिंह गिरफ्तार, कई एजेंसी में था कार्यरत
Ahmedabad, Gujarat:ગઈકાલે રાત્રે ഗുരુતમ અને દુખદ બનાવ બન્યો હતો, ૧૦ થી વધુ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી રાત્રે પીડિત મહિલા ટેરેસ પર હતી, આરોપીએ ગળું દબાવી દુષ્કર્મ આચર્યું હતું, દુષ્કર્મ બાદ આરોપી ટેરેસનો દરવાજો બંધ કરી ભાગી ગયો હતો, પીડિતાએ બુમો પાડતાlocals સહાય માટે આવતા મામલો સામે આ્યો હતો, આરોપીનું નામ ધરમસિંહ છે જે અલગ અલગ સિકયુરિટી એજન્સીમાં નોકરી પર લાગ્યો હતો LCB, ક્રાઇમબ્રાંચ સહિતની ટીમોએ કોમ્બિંગ કરી હેબતપુર પાસેથી આરોપી ઝડપ્યો, આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, આરોપી છેલ્લા 4 વર્ષથી અલગ અલગ એજન્સીઓમાં કામ કરતો હતો, A વન સિક્યુરિટીમાં છેલ્લા 4 દિવસથી નોકરી પર હતો, કોઈપણ પ્રકારનું વેરિફિકેશન વિના આરોપીને સિકયુરિટી ગાર્ડ તરીકે રાખ્યો હતો0
0
Report
Advertisement
आनंदनगर में पीजी गर्ल के साथ बलात्कार मामला, Zee 24 Ghante CCTV फुटेज सामने
Ahmedabad, Gujarat:અમદાવાદ આનંદનગર માં પીજી ગર્લ પર બળાત્કાર મામલો ઝી 24 કલાક પાસે હવસ ખોર સિક્યુરિટી ગાર્ડ ધર્મવીર ના સીસી ટીવી અને ઓળખ આવી ઝી 24 કલાક પાસે આરોપી ધર્મવીર ના Фોટો આવ્યો અમે આપને દેખાડીશું આ હેવાન નો સાચો ચહેરો જૂવો આ છે બળાત્કારી ધર્મવીર bળાત્કાર પહેલા અને બાદ ના સીસી ટીવી પણ આવતા હતા ઝી 24 કલાક પાસે આવ્યા0
0
Report
हणोल में फिट इंडिया मूवमेंट के तहत संडे ऑन साइकिल की विशाल रैली
Bhavnagar, Gujarat:એન્કર/વિઓ: ભાવનગર జిల్లાના પાલીતાણા તાલુકાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ જોડાયા હતા. જે અંતર્ગત આજે સવારે હણોલથી નેસડી અને નોઘણવદર સુધી અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાયકલ ચલાવી ‘ફિટ ઈન્ડિયા–નશામુક્ત ભારત’નો સંદેશ આપ્યો હતો. સાયકલિંગને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીનો ભાગ બનાવવા તેમજ ‘સન્ડે ઑન સાયકલ’ને જનઆંદોલન બનાવવા મંત્રીએ સૌને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયકલિંગથી આરોગ્યની સાથે પર્યાવરણનું પણ જતન થાય છે. આ કાર્યક્રમમાં યોગ, ઝુંબા, ગરબા ઉપરાંત વૉલીબૉલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ ફિટનેસ તથા રમતગમતની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. ‘ફિટ ઈન્ડિયા–નશામુક્ત ભારત’ના સંદેશ સાથે હણોલનો આ કાર્યક્રમ સ્વસ્થ અને સશક્ત યુવા શક્તિના નિર્માણ માટે પ્રેરણાદાયી બન્યો હતો. બાઈટ: ડો.મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી, ભારત সরকার0
0
Report
गांधीनगर-आनंदनगर में दुष्कर्म के मामले: सुरक्षा गार्ड गिरफ्तार, कड़ी सजा की मांग
Ahmedabad, Gujarat:અમદાવાદ મહાનગર અને ગાંધીનગર પાટনারમાં बनी દુષ્કર્મ ની ઘટના અમદાવાદમાં pg માં રહેતી યુવતી પર સિક્યોરિટી ગાર્ડનું દુષ્કર્મ જ્યારે ગાંધીનગરમાં ગેસ્ટ હાઉસમાં સગીરા પર યુવકનું દુષ્કર્મ ગાંધીનગરમાં સગીરાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત આનંદનગર કેસમાં પોલીસ આરોપી ની થઇ ધરપકડ બને સતાહક ઘટનાને নিয়ে સિનિયર વકીલ અને હાઈકોર્ટ બાર એસોસિઍસનના પ્રમુખ યતીન ઓઝા સાથે 24 કલાકની ખાસ વાત યતીન ઓઝાએ મામલાને ગંભીર ગણાવી ચિંતા વ્યક્ત કરી સમગ્ર કેસમાં કોર્ટ કાર્યવાહીમાં કેસ પુરવાર થયે કડક સજાની કરીને માંગ આ પ્રકારના કેસમાં 10 વર્ષથી જીવે ત્યાં સુધી અને ફાંસીની સજા હોય છે જે કોર્ટ કેસની ગંભીરતા જોતા નક્કી કરે સુરતમાં બનેલી ઘટનામાં તાત્કાળ ટ્રાયલ કરી ચાર્જશીટ કરી સજા કરાઈ તે રીતે કેસ ચલાવવા કરી માંગ આનંદનગરમાં સિક્યોરિટી ગાર્ડ બહાર નો હતો તે પરપ્રાંતીય નહિ પણ ભારતીય જ છે પણ તેની માનસિકতা એવી છે જેના કારણે આ ઘટના બની કડક કાર્યવાહી થાય તેવી કરાઈ માંગ યતીન ઓઝા. સિનિયર એડવોકેટ સાથે હાઇકોર્ટે બાર એસોસિએશનના પ્રમુખ0
0
Report
Advertisement
