Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat394111

Surat - સુરતના કામરેજ ના વાવ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર ટ્રકે પલટી મારી

Apr 17, 2025 11:18:54
Kim, Gujarat
ટ્રકનું ટાયર ફાટતા આ અકસ્માતની ઘટના બની ઘટના ને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયોસુરત જિલ્લા NHAI અને ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ક્રેન ની મદદથી ટ્રકને સીધો કર્યોકોઈ મોટી જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KBKETAN BAGDA
Nov 08, 2025 11:23:40
Amreli, Gujarat:લોકેશન - આંબલિયા ગામના અમરેલી જિલ્લામાં komosmi વરસાદએ ખેડૂતોની હાલતી લાગેલ જમીનને અસર કરી હતી. સ્થળ પર રિપોર્ટર કતન બગડા દ્વારા ચેટા કરવામાં આવ્યો હતો. GIભિન્ન ફોર્મેટ અને તારીખ 8/11/25 સ્કેનિંગ માટે નોંધાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા શ્રી પદર્થાંત સત્તાવાર અભિયાન કરવામાં આવ્યું છે અને સરકાર તરફથી રાહત પેકેજ 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં ખેડૂતોને નારાજગી છે કારણ કે પુરુષોનાં દેહતા મુદ્દે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યા હતા. કોંગ્રેસના નેતા પાલ આંબલિયાે રાહત પેકેજને ખર્ચ કરી કાઢ્યું હતું. સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની માંગ વધુ ચર્ચાનો વિષય રહી છે. કેસ પannેથી ઝી 24 કલાકની ટીમે પાલ આંબલિયા સાથે વાત કરતાં બતાવ્યું હતું.
0
comment0
Report
KBKETAN BAGDA
Nov 08, 2025 11:22:57
0
comment0
Report
PSPIYUSH SHUKLA
Nov 08, 2025 10:43:48
Panna, Madhya Pradesh:गहदरा घाटी में टाइगर दिखने से ग्रामीणों में दहशत, चार पहिया वाहन से बाघ को जंगल की ओर खदेड़ा एंकर -- पन्ना टाइगर रिजर्व के गहदरा घाटी के रक्सेहा क्षेत्र में आज सुबह सुबह बाघ के दिखने से ग्रामीणों में अफरा-तफरी का माहौल बन गया है। सुबह खेतों की ओर जा रहे कुछ ग्रामीणों ने टाइगर को सड़क पार करते हुए देखा, जिसके बाद उन्होंने तुरंत गांव के अन्य लोगों को सतर्क किया। गांव के जागरूक लोगों ने चार पहिया वाहन में लोगों ने शोर मचाते हुए बाघ को जंगल की ओर खदेड़ा। लेकिन वन विभाग के कर्मचारी अभी भी नहीं पहुंचे हैं। बाघ कोर एरिया से भटक कर आबादी क्षेत्र के नजदीक पहुंच रहे है। वहीं गांव के जागरूक लोगों ने सभी ग्राम वासियों को सतर्क रहने के लिए कहा है। समूह में ही खेतों की ओर जाने तथा बच्चों को अकेले बाहर न भेजने की सलाह दी है।
4
comment0
Report
RKRishikesh Kumar
Nov 08, 2025 10:43:30
CHANDI, Harnaut, Bihar:एक्सीडेंट न्यूज़ नालंदा नालंदा एंकर: हरनौत थाना क्षेत्र अंतर्गत बीरमपुर गांव के पास शनिवार की दोपहर नेशनल हाईवे 30 A पर तेज रफ्तार बस ने बाइक पर सवार एक युवक को कुचल दिया। जिससे युवक की घटना स्थल पर मौत हो गई ।मृतक युवक की पहचान हरनौत के गोनावा पंचायत के छातियाना गांव निवासी रामनंदन चौधरी के 26 वर्षीय पुत्र देवन चौधरी के रूप में की गई है। घटना के संबंध में मृतक के परिजन ने बताया कि युवक गांव में किराना स्टोर खोले हुए थे। किराना स्टोर का सामान लाने के लिए मोटरसाइकिल से छतियाना गांव से हरनौत बाजार जा रहे थे। जैसे ही युवक बीरमपुर गांव के पास पहुंचा तो विपरीत दिशा से आ रही तेज रफ्तार बस ने युवक को कुचल दिया।आक्रोशित परिजनों ने ग्रामीणों के सहयोग से सड़क को जमकर यातायात बाधित कर दिया। घटना की सूचना मिलती ही सदर डीएसपी 2 संजय कुमार जायसवाल ने आक्रोशित ग्रामीणों को समझाने-বुझाने के बाद मुआवजे का आश्वासन दिलाते हुए लगभग 1 घंटे के बाद जाम को हटाया गया। सदर डीएसपी 2 संजय कुमार जायसवाल ने बताया कि तेज रफ्तार बस के चपेट में आने से युवक की मौत हुई है। शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए बिहार शरीफ सदर अस्पताल भेजा जा रहा है।
4
comment0
Report
HGHarish Gupta
Nov 08, 2025 10:43:12
2
comment0
Report
CPCHETAN PATEL
Nov 08, 2025 10:17:27
1
comment0
Report
ARAlkesh Rao
Nov 08, 2025 09:38:35
Palanpur, Gujarat:નોઝ-ફીડ FTP કરેલ છે FTP-0811 ZK BNK CONGRESS PKG સ્લગ-કોંગ્રેસ વાવ-થરાદ જિલ્લામાં બે મહિના પહેલા થયેલી અતિવૃષ્ઠિએ ખેડૂતોના પાકોને ભારે નુકસાન પહોચાડ્યું હતું ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા સુઇગામ,વાવ,થરાદ અને ભાભરના ખેડૂતોની સ્થિતિ કફોઈદી બની હતી જેના કારણોસર ત્યાંના ખેડૂતોની સ્થિતિ આફરી બની હતી પરંતુ તેના પછી મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ નિરીક્ષણ કરવા આવ્યા એટલે એમને આશા બાંધાઈ કે અમને પાક નુકસાનીનું વળતર મળશે પરંતુ સરકાર દ્વારા 947 કરોડની પાક સહાયની જાહેરાત કરી તો વાવ-થરાદના ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાનું કાયમી નિમાણલ રોજીવાર વલણ માટે સરકાર દ્વારા ફ્લડ મિટગ્રેશન મેથોડ્સ ખાસ પ્રોજેક્ટ જાહેર કરી 2500 કરોડની અલગથી જોગવાઈ કરી પણ આજદિન સુધી કશુંજ મળ્યું નથી તો બીજી તરફ કમોસમી માવઠાને લઈને ફરીથી ખેડૂતોનો બચ્યો કુચ્યો પાક નિષ્ફળ નીવડ્યો છે જેને લઈને સરકારે ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતો માટે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે જેને લઈને બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસના અધ્યક્ષ ગુલાબસિહ રાજપૂતે સરકારની આ જાહેરાતને આંકડાની માયાજાળ ગણાવી છે કોંગ્રેસ સાથે આક્ષેપ કરતા ગુલાબસિહ રાજપૂતે કહ્યું કે મુખ્યમંત્રી અહીં આવ્યા હતા મોટી જાહેરાતો કરી لكن કોઈ ખેડૂતને હજુ સુધી કશુંજ મળ્યું નથી. ખેડૂત દેવાદાર થઈ ગયો છે જે સરકારે જાહેરાત કરી એ જો ખેડૂતને આપે તો પણ કશુંજ થાય એમ નથી ખેડૂતોની ચોમાસુ સીઝન તો બરાબાદ થઈ પણ તેમની શિયાળુ સીઝન પણ બગડી છે. જમીનનું મોટાપ્રમાણમાં ધોવાણ થયું છે. સરકારને ખેડૂતની મદદ કરવી હોય તો ખેડૂતોનું તમામ દેવું માફ કરે નહિ તો ખેતી જીવનભર નાશ કેવાય. ખેડૂત પાસે કશુંજ બચSWEP નહીં. પ્રધાનમંત્રીના અનેક નિવેદન છે કે ખેડૂતોના ખેતરમાં કાપેલો અથવા ઉભેલો પાક બગડ્યો હશે તો ખેડૂતોને વીમા ફસલ યોજનાનો લાભ મળશે તો ગુજરાતમાં પણ बीजेपी સરકાર છે કોણ એમને રોકે છે. કેમ ખેડૂતનું દેવું માફ નથી કરતા
3
comment0
Report
ARAlkesh Rao
Nov 08, 2025 09:07:39
Palanpur, Gujarat:સુઇગામ પંથકના ખેડૂતોયના હજારો એકર ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા પડ્યા છે. ખેતરોમાં જવાના રસ્તાઓ નથી. ખેડૂતોનો સંપૂર્ણપાક পানিમાં ગરકાવ છે, ખેતરોની ચોમાસુ સિઝન તો ફેલ ગઈ પરંતુ ખેડૂતો શિયાળુ વાવેતર કરી શક્યા નથી જેથી સ્થિતિ કફોડી બની છે. પાકણના જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ખેતી કરનાર પરિવારોએ જે ઉધરસ દેવું કરિ લીધું છે તે ચડ્યો છે. પશુઓ માટે ઘાસચારો નથી; દેવાથી બહારથી ઘાસચારો લાવવો પડી રહ્યો છે. અહીં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સહિત નેતાઓ નિરીક્ષણ માટે આવ્યા ત્યારે લોકોને આશા હતી કે પાકના નુકસાનનું વળતર મળશે. સરકારે 947 કરોડની પાક સહાયની જાહેરાત કરી, પરંતુ લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે ફ્લડ મિટીગેશન અને 2500 કરોડની યોજના જાહેર કરી પણ આજદિન સુધી અસરકારક પગલા әвાજા થયા નથી. આ વિસ્તરના તમામ ખેડૂતો દેવામાં અને જીવન નિર્વાહના ઝંજવાળમાં છે. હવે સરકાર દ્વારા સંદેશો આવે તો છતાં કેટલીક સ્થિતિ સુધરે તેવું દુર્બલ આશા સાથે ખેડૂતોએ વાત કરી.apeal ધરાવેલા ખેડૂતોએ સરકાર ને મદદ માટે Ramdhun ગાઈને આગ્રહ કર્યો હતો.
4
comment0
Report
GJGaurav Joshi
Nov 08, 2025 08:37:41
Nainital, Uttarakhand:नैनीताल में अब आने वाले पर्यटकों को ग्रीन टैक्स देना होगा। बढ़ते प्रदूषण और पर्यावरण संरक्षण को ध्यान में रखते हुए राज्य सरकार ने यह नया नियम एक दिसंबर से लागू करने का फैसला किया है। यह टैक्स मुख्य रूप से दूसरे राज्यों से आने वाले वाहनों पर लागू होगा। नैनीताल अपनी प्राकृतिक सुंदरता, झीलों और हरे-भरे जंगलों के लिए प्रसिद्ध है। हर साल हजारों पर्यटक यहां घूमने आते हैं, जिससे नगर की सड़कों पर यातायात का दबाव बढ़ जाता है और प्रदूषण का स्तर भी बढ़ता है। खासकर, वीकेंड और छुट्टियों के दौरान यहां भीड़ बहुत बढ़ जाती है, जिससे स्थानीय पर्यावरण को नुकसान पहुंचता है। इसी को ध्यान में रखते हुए सरकार ने ग्रीन टैक्स लगाने का निर्णय लिया है। यह टैक्स उत्तराखंड में प्रवेश करने के समय निर्धारित बैरियर पर लिया जाएगा। स्थानीय निवासियों और उत्तराखंड परिवहन की बसों को इससे छूट दी गई है। ग्रीन टैक्स के फायदे के बारे में महिला पर्यटकों ने इसे उचित बताया, कहा यह पैसा पर्यावरण संरक्षण के लिए सही तरीके से उपयोग होता है तो हमें इसे देने में कोई समस्या नहीं है।
4
comment0
Report
Advertisement
Back to top