Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat394110

Surat - કડોદરા પોલિસ સ્ટેશન ની હદ વિસ્તાર માંથી ઝડપાયા બોગસ ડોક્ટરો

Apr 17, 2025 12:52:41
Palod, Gujarat

તાતી થૈયા ગામે આવેલ સોની પાર્ક 1.અને 2 માં ડિગ્રી વગર દવાખાનું ચાલતા ત્રણ ડોક્ટરો ઝડપાયાસુરત જિલ્લા એસોજી એ અલગ અલગ મેડિસિન અને સાધનો ક્લિનિક માંથી કબ્જે કર્યા.એસોજી એ ત્રણ બોગસ ડોકટરો અને દોઢ લાખની મેડિસિન અને સાધનો કબ્જે કર્યા...જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટરોનો ફાટ્યો છે રાફડો...એસોજી એ બોગસ ડોક્ટરોને ઝડપતા લેભાગુ ક્લિનિક ચલાવતા ઝોલા છાપ ડોક્ટરોમાં ફફડાટ...એસોજી એ ત્રણે ડોક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GKGovindbhai Karmur
Mar 07, 2026 08:34:57
Khambhalia, Gujarat:Devbhoomi Dwarka जिले के सलया बंदर पर बोरवाले मालवाहक जहाज Faize Mahebu Mohuyedin (Registration No: BDI-1421) दुबई से जनरल कार्गो लेकर बोसासो बंदर पर पहुंचा था. बोसासो बंदर पर पहुंचने के बाद अज्ञात कारणों से जहाज में अचानक आग लग गई. आग इतनी भयावह हो गई कि जहाज जला से खाक हो गया, लेकिन सभी क्रू सदस्य सुरक्षित बाहर निकल गए. घटना के अनुसार, जहाज सलया के सलिम इस्माइल भायानी की मालिकी का बताया गया है. जहाज लगभग 1200 टन माल ले जाने की क्षमता रखता था. आग लगते ही समय रहते सभी क्रू बाहर निकल गए, जिससे बड़ी जानहानि रोकी गई. स्थानीय प्रशासन आग पर काबू पाने के लिए कार्रवाई कर रहा है. आग से लाखों का माल-सामान और जहाज को व्यापक नुकसान हुआ है. सलया के जहाजवाटी आंतरिक क्षेत्रों में यह घटना फैल गई है और लोगों में चिंता है, पर सभी यात्रियों की सुरक्षा होने से परिवारों ने राहत की सांस ली है.
0
comment0
Report
BPBurhan pathan
Mar 07, 2026 08:34:45
Anand, Gujarat:એંકર.ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારને today ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી. ચિખોદરા સ્થિત તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો, कार्यકરો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા સ્વર્ગસ્થ નેતાને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જન નાયકને વિદાય આપવા માટે જનમેદની ઉમટી પડી હતી. વીઓ ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગથ ગોવિંદ પરમારની અંતિમ યાત્રા આજે આણંદ જિલ્લાની ચિખોદરા સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યકરો અને સ્થાનિક લોકોએ પોતાના પ્રિય નેતાને અશ્રુભીની આંખોથી અંતિમ વિદાય આપી હતી. વીઓ.પોલીસ દળ દ્વારા સ્વર્ગસ્થ નેતાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન વાતાવરણ ખૂબ જ ભાવુક બન્યું હતું આ પ્રસંગે ભાજપના પૃલાદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ તેમણે સ્વર્ગસ્થના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. વીઓ.જગદીશ વિશ્વકર્માએ સ્વર્ગસ્થના નનામીને કાંધ આપી અંતિમ વિદાય આપી હતી, જે દ્રશ્યો अत्यંત ભાવુક बनी રહ્યા હતા. ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા.સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કાર્યકરોનું કહેવું છે કે ગોવિંદ પરમાર એક જનનಾಯಕ હતા અને લોકોના પ્રશ્નો માટે હંમેશા આગળ રહેતા નેતા હતા. બાઈટ: जगદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રમુખ भाजपा બાઈટ: संजय पटेल, प्रमukh जिला भाजपा બાઈટ: रमણસિંહ સોલંકી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી બાઉણ પાકળ: કમલેશ પટેલ, રાજ્યકક્ષા મંત્રી – નાણાં વિભાગ Burhan Pathan Zee Media આણંદ
0
comment0
Report
UPUMESH PATEL
Mar 07, 2026 07:16:35
Valsad, Gujarat:ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27ના बजેટમાં સરકારે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદામાં ધરખમ વધારો કર્યો છે. આ નિર્ણયને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાત સરકારના વર્ષ 2026-27ના बजેટમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે એક મોટું પગલુ ભરવામાં આવ્યું છે. અત્યાર સુધી SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 2.50 લાખ સુધી હતી, તેમને જ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ મળતો હતો. પરંતુ હવે આ મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના હજારો આદિવાસી પરિવારોને મોટી રાહત મળશે અને તેમના બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત નહીં રહે. વલસાડ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીએ આ સમાચાર સાંભળતા જ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
0
comment0
Report
URUday Ranjan
Mar 07, 2026 05:47:50
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 07, 2026 02:47:05
Surat, Gujarat:સુરત બ્રેક સમૃદ્ધ જીવન ફુડ્સના નામે કરોડોની છેતરપિંડી કરનાર મહેશ મોતેવાર સુરત પીસીબીના હાથે ઝડપીાયો વર્ષ 2024થી નાસતો આર્થિક ગુનેગાર મહેશ કિશન મોતેવારને સુરત પીસીબીએ ઝડપી પાડ્યો સમૃદ્ધ જીવન ફુડ્સ ઇન્ડિયા અને સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો-ઓપરેટિવ સોસાયટી નામે કંપની ઉભી કરી કૌભાંડ આચર્યું વિવિધ બ્રાન્ચો ખોલી રોકાણકારોને 16 ટકા જેટલા ઉંચા વ્યાજની લાલચ આપી પૈસા એકત્રિત કરાયા ટૂંકા સમયમાં નાણાં બમણા કરવાની વાત કહી નિર્દોષ ગ્રાહકોને રોકાણ કરવા પ્રેર્યા દાહોતમાં રોકાણકારો પાસેથી આશરે 29.24 લાખ રૂપિયા એકત્રિત કરી ઓફિસ બંધ કરી ફરાર થયું વર્ષોથી નાસતા આરોપીને પકડવા માટે પોલીસ સતત તેની શોધખોળ કરતી હતી આરોપીની પત્ની પણ આ જ સિદ્ધિના ગુનામાં જેલમાં સજા ભોગવી રહી છે પત્નીને મળવા માટે આરોપી સુરતની લાજપોર જેલ ખાતે આવવાનો હતો ચોક્કસ બાતમી મળતા પીસીબી போலீunne લાજપોર જેલ આસપાસ ગુપ્ત વોચ ગોઠવી જેલ નજીક પહોંચતા જ 57 વર્ષીય મહેશ બનતો પોલીસે ઝડપી લીધો પાસાયેલો આરોપી પુણેના ધાર્ય વિસ્તાનો વતની હોવાનું સામે આવ્યું આ ધરપકડથી દાહોદમાં નોંધાયેલા ચિટિંગના ગુનાનો ભેદ પણ ઉકેલાયો આરોપી સામે આઇપીસી 420, 114, 120(બી) તેમજ જીપીઆਈડી એક્ટ હેઠળ ગુાના નોંધાયેલા આગળની તપાસ માટે સુરત પોલીસે આરોપીને દાહોદ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથધરી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 07, 2026 02:46:55
Surat, Gujarat:સુરત બ્રેક લિંબાયત વિસ્તારમાં અન્ય ધર્મ વિરુદ્ધ વાંધાજનક વીડિયો વાયરલ થતા ખળજબળાટ ડોક્ટર અમિત નામના/shખ્સે બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ વાઇડિયો સામે આવતા જ લિંબાયત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી આરોપી ડોક્ટર અમિતની પોલીસે ઝડપી ધરપકડ કરી ડીસીપી કાનન દેસાઈએ ઘટનાને વ્યક્તિગત કૃત્ય ગણાવ્યું આ મામલે કોઈ સંગઠન જોડાયેલું નથી તેવી પોલીસની સ્પષ્ટતા વસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ વધારાયું પોલીસે સામાજિક આથંવાના સાથે બેઠક યોજી શાંતિ માટે અપીલકરી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા જનતાને પોલીસની વિનંતી ભડકાઉ પોસ્ટ ફેલાવનાર સામે કડક કાર્યવાહી માટે સોશિયલ મીડિયા પર નજર બાઈટ..કાનન દેસાઈ..ડીસીપી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 07, 2026 02:46:47
Surat, Gujarat:સુરત બ્રેક પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પારસ ડાઈંગ મિલમાં કરુણ દુર્ઘટના ટાંકી સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકોમાંથી ત્રણના ગૂંગળામણથી મોત હોળીની રજામાં કરાવવામાં આવેલી સફાઈ કામગીરી બની જીવલેણ ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના અરસામાં બની દુર્ઘટના સૌથી પહેલા સોનુ કુમાર ટાંકીમાં ઉતરતા બેબાહાન થઈ ગયો બચાવવા ઉતરેલા અન્ય ત્રણ શ્રમિકો પણ ઝેરી ગેસથી ફસાયા ટાંકીના તળિયે કેમિકલના કાદવમાંથી નીકળેલા ગેસથી ગૂંગળામણ ત્રણ શ્રમિકોના કમકમાટીભર્યા મોત, એકની હાલત ગંભીર મૃતકોમાં અંકિત કુમાર (19), સોનુ કુમારપાસવાન અને સંદીપ કુમારપાસવાન (22) ગંભીર હાલતમાં અમરેન્દ્ર કુમાર (23) હોસ્પિટલમાં સારવાર હેઠળ ચારેય શ્રમિકો મૂળ બિહારાના વતની ઘટના બાદ તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોઝસ્પિટલ પહોંચતા पहले જ ત્રણ યુવાનોએ દમ તોડી દીધો ઓક્સિજનની કમી અને ઝેરી ગેસને કારણે મોતની આશંકા પાંડેસરા પોલીસક્ષઆતણા હતંડો નોંધી તપાસ શરૂ કરી
0
comment0
Report
DRDarshal Raval
Mar 06, 2026 14:04:03
Ahmedabad, Gujarat:અમદાવાદ 8 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે ક્રિકેટ જંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે t20 વર્લ્ડ કપ મેચ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ મેચ દરમિયાન ક્રિકેટ રસિકોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવા સજ્જ સામાન્ય દિવસની સામે ક્રિકેટ મેચના દિવસે રાતે 1 વાગ્યા સુધી દોડાવાય છે મેટ્રો ટ્રેન. મેચના દિવસે ભીડને પહોંચી વળવા ટ્રેન અને ટ્રેનના ફેરામાં વધારા સાથે સ્ટેશન પર સ્ટાફની પણ સંખ્યા વધારાય છે મેચ સમયે સૌથી વધુ ભીડ જૂની હાઈકોર્ટે ઇન્ટરચેન્જ સ્ટેશન પર જોવા શકાય છે વસ્ત્રાલ થલતેજ અને વાસના apmc ગાંધીનગર વચ્ચે જૂની હાઈકોર્ટે ઇન્ટરચેન્જ સ્ટેશન આવતું હોવાથી સૌથી વધુ ભીડ રહે છે મેચ સમયે ભીડને ધ્યાને રાખીને લોકોના સ્તાનના પ્રવેશ માટે પ્રતિબંધ rauં અજાયબ સગવડ આપવા માટે પગલાં લીધા ગઇ છે મેચ સમયે ટિકિટ બારી પર ભીડ ન થાય ત્યાં પહેલેથી ટિકિટ લેવા માટે coaxial પ્રયાસો ચાલુ રહે
0
comment0
Report
DPDhaval Parekh
Mar 06, 2026 14:00:59
Navsari, Gujarat:નવસારીનો હીરા ઉદ્યોગ વિશ્વમાં વિસ્તર્યો છે. દરમિયાન દુબઈની ઔદ્યોગિક નીતિને કારણે ભારતના વેપારીઓએ દુबઈમાં ઓફિસો શરૂ કરી છે. ઘણી કંપનીઓ પણ દુબઈમાં રજીસ્ટર થઈ છે. ત્યારે કાચા હીરા દુबઈ લાવવામાં આવે છે અને ત્યાંથી પછી એ ભારતના નવસારી સુરત જેવા શહેરોમાં આવતા હોય છે. એજ રીતે નવસારીમાં તૈયાર થયેલા હીરા દુબઈની ઓફિસોમાં પહોંચ્યા પછી અન્ય દેશોમાં વેચાતા હોય છે. પરંતુ આ યુદ્ધની સ્થિતિને કારણે કેટલાક દિવસો માટે દુબઈ એરપોર્ટ બંધ રહ્યું, હજી પણ કેટલીક ચોક્કસ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. જેના કારણે દુબઈથી કાચા હીરા લાવવા મુશ્કેલ બનતું હોય તો નવસારીના વેપારીઓ અને કારખાનેદારોએ હીરા તૈયાર કરવાની કામગીરીમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ અમેરિકો પણ હીરા માટે મોટો માર્કેટ છે. તેવી ઘટનાથી નવસારીના હીરા ઉદ્યોગને ફરી ચિંતાના વાદળો ઘેરી રહ્યા છે. ક્યાંક આ યુદ્ધ વહેલી હળવી થાય તો બાળક નંબરની આર્થિક સ્થિતિ પર અસર ઓછા થયા શકશે, નહીતો વેપારીઓએ આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
0
comment0
Report
Advertisement
Back to top