383001
સફેદ આંકડાના ગણપતિની પૂજા અર્ચના,121 મોદક અર્પણ કરવામાં આવ્યા
Himatnagar, Gujarat:હિંમતનગરના રાયગઢમાં વિશાલ શુકલના ઘરે 35 વરસથી સફેદ આંકડાની ગણપતિ બાપ્પા ની મૂર્તિ સ્વયંભૂ છે.જ્યાં ગણેશ ચતુર્થીએ છેલ્લા 10 વર્ષથી ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું 10 દિવસ માટે સ્થાપન કરવામાં આવે છે.તો આજે માટીના ગણેશજીની શુભમુહુર્તમાં સ્થાપન કરી પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી.તો પ્રસાદ માટે દાદાને 121 મોદક લાડુ બનાવી ધરાવામાં આવ્યા હતા દસ વર્ષથી વિશાલભાઈ શુકલ અને બાળકો સાથે મળીને ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
इंद्रोडा नेचर पार्क में गर्मी से राहत: जानवरों के लिए कूलर और पानी की बौछार
Gandhinagar, Gujarat:ગાંધીનગર ઇન્દ્રોડા નેચર પાર્ક ઝૂમાં ઉનાળાની ભારે ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી પ્રાણીઓના પાંજરા નજીક કૂલર લગાવવામાં આવ્યા છે સમયાંતરે ઠંડા પાણીનો છંટкાવ કરવામાં આવે છે કેટલાક પ્રાણીઓને ઠંડક આપતી ખાસ ડાયેટ પણ આપવામાં આવે પિંજરાપર ખસની ટટી લગાવવામાં પણ આવે છે0
0
Report
सूरत नगर निगम चुनाव: बीजेपी अग्रिम प्रचार से विपक्ष पर दबाव बढ़ा रही है
Surat, Gujarat:સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણિમાં ભારતીય જનતા પાર્ટીએ અન્ય પક્ષો કરતાં વહેલી બાજી મારી લીધી છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 23માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઝંડા, બેનરો અને ડોર-ટુ-ડોર કેમ્પેને સાથે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આશ్చર્યની વાત એ છે કે હજુ સુધી પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં કાર્યકર્તાઓ ‘કમળ’ના નિશાન સાથે મેદાનમાં ઉતરી પડ્યા છે. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાવ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, “પાર્ટી ટિકિટ કોઈને પણ આપે, અમારો લક્ષ્ય માત્ર કમળને વિજયી બનાવવાનો છે.” આ રણનીતિ સાથે ભાજપે સંગઠન સ્તરે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એક તરફ ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ આઆપીએ (AAP) અને काँગ्रेसનો હાલ તો હવે સુધી કોઈ પથ નથી દેખાતો. વિપક્ષી છાવણીમાં શાંતિ પ્રવર્તી રહી છે, જેના કારણે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપ આ વહેલી શરૂઆતનો મોટો ફાયદો ઉઠાવી શકે છે.0
0
Report
सूरत विश्वविद्यालय ने चुनावों के कारण परीक्षा की नई तिथियाँ घोषित कीं
Surat, Gujarat:સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 25 એપ્રિલ થી 28 એપ્રિલ દરમિયાન લેવામાંારીઅલ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી નવી તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્યત્વે સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) ના B.Com, BBA, BCA, LLB, અને B.Com LLB પોસ્ટ ગ્રેજ્યુએશન: M.A, LLM, M.MS, અને માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ પરીક્ષાઓ પર અસર પડી છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, જે પરીક્ષાઓ 25 થી 28 એપ્રિલ દરમિયાન યોજાવાની હતી, આ પરીક્ષાઓ હવે 29 એપ્રિલ, 30 એપ્રિલ અને 11 મે ના રોજ આયોજિત કરવામાં આવશે. 25 થી 28 એપ્રિલ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ અગાઉથી નક્કી ટાઈમટેબલ મુજબ જ લેવામાં આવશે. 121: ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ : VNSGU) વિદ્યાર્થીઓને વધુ વિગતો માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ચેક કરવા વિનંતી કરે છે. પરીક્ષાના કેન્દ્રો અને સમયમાં ਕੋਈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર તારીખો જ બદલાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની રોકાણી હોવાને કારણે આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસાંંત ઢીવરે - સુરત0
0
Report
Advertisement
AAP ने Surat नगर निगम के लिए 75 उम्मीदवारों की पहली सूची जारी की
Surat, Gujarat:અનુસંધાનઃ એન્ટ્રી અપ્રુવલ:વિશાલ ભાઈ સરત: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે પોતાના 75 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણ પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયો સંદેશ દ્વારા આ નામોની જાહેરાત કરી હતી. વીઓ:1 મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે સુરત હંમેશે ભાજપનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હવે જનતા પાસે 'આપ'ના રૂપમાં એક મજબૂત વિકલ્પ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્ષોના શાસન છતાં સુરત ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થાનો ભોગ બન્યું છે. તેમણે દાવો કર્યો કે: સુરત ગુજરાતની પહેલી એવી મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર બેસશે. જાનીતા ચહેરાઓ અને સામાજિક ਸਮીકરણો વિરિયરની યાદીમાંAAPએ પોતાની પ્રથમ યાદીમાં પૂર્વ કોર્પોરેટરો સહિત વિવિધ સમાજના પ્રતિષ્ઠિત ચહેરાઓને સ્થાન આપ્યું છે: બાઈટ:મનોજ સોરઠીયા (આપ નેતા) વીઓ:2 પૂર્વ કોર્પોરેટરો: પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયા, મહેશ અણધણ અને રચનાબેન હીરપરાને ફરી મેદાનમાં ઉતારાયા છે. રાણા સમાજમાંથી જતીન જરીવાલા અને અમિત રાણા, જ્યારે મોઢ ઘાંચી સમાજમાંથી પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાને ટિકિટ મળી છે. વ્યાવસાયિકો અને શિક્ષિત ઉમેદવારો: * એડવોકેટ્સ: વિલાસ પાટીલ, રૂબીન પટેલ, ભૂપત કોડીયાતર, મુમતાઝ મુલતાની અને શાહીન મલેક જેવા કાયદાકીય નિષ્ણાતોની પસંદગી કરાઈ છે. વોર્ડ નં. 3 થી આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી યુવાઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રકાશ ચૌધરી (BSC, B.ed.) ને સ્થાન મળ્યું છે. બાઈટ:મનોજ સોરઠીયા (આપ નેતા) આહીર સમાજ (રમેશ જીંજાળા,પ્રવીણ કાતરિયા), કોળી સમાજ (ઉષા ગોહિલ, મમતા બારૈયા), અને બ્રહ્મ સમાજ (શ્રવણ જોશી, જાગૃતિ જાની) સહિત તમામ વર્ગોને સાંકળવાનો પ્રયત્ન કરાયો છે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
सूरत के रेस्टोरेंट्स में दूध से बना पनीर बनाम ऐनालॉग पनीर की पहचान जरूरी
Surat, Gujarat:સુરુત મહાનગરમાં ગ્રાહકોની સ્વાસ્થ્ય અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપેલા સૂચનો હવે અમલમાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને સ્પષ્ટ લખવું પડશે કે જે પનીર પીરસી રહ્યા છે તે શુદ્ધ દૂધનું છે કે એનાલોગ પનીર (વનસ્પતિ તેલ તથા પાવડરથી બનેલું). સુરત રેલવે સ્ટેશન上的 રેસ્ટોરન્ટોમાં પહેલો તબક્કો બેનર લગાવવા શરૂ થઈ ગયા છે. તેના પર લખાયેલું હશે: અમે શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરીએ છીએ. ગ્રાહક પોતે Decide કરી શકે છે કે તેમને શુદ્ધ દૂધનું પનીર ખાવું છે કે એનાલોગ પનીર. એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે જ્યારે શુદ્ધ દૂધના પનીર પોષણયુક્ત હોય છે. જોકે બંને પ્રકારના પનીર વેચાણ માટે માન્ય છે, પરંતુ ગ્રાહકને અંધારામાં રાખીને એનાલოგ પનીર પીરસવાની પ્રથા પર લગામ લાવવામાં આવશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા સસ્તા એનાલોગ પનીરના ઉપયોગ વિશેઅને ગ્રાહકોને માહિતી ન મળતાની સમસ્યા અનેક વખત ઉઘડતી રહે છે. આરોગ્યમંત્રીના આ પગલાથી સુરતના નાગરિકો અને ખાધ્યપ્રેમીઓએ આવકાર્યો છે. સુરતની તમામ નાની-મોટી રેસ્ટોરન્ટ્સે આ આદેશનો અમલ કરવો જોઈએ ताकि લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય. આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં વધુ કડક તપાસ நடத்தશે અને તમામ સ્થળો પર સ્પષ્ટ પોસ્ટર અથવા મેનૂ કાર્ડ જોવા મળશે તેવી શક્યતા છે.0
0
Report
सूरत के कामरेज में क्षत्रिय समाज ने शिक्षा और स्थानीय चुनाव के लिए एजेंडा तय किया
Surat, Gujarat:સુરત જિલ્લામાં કામરેજ ખાતે ગુજરાત ક્ષત્રિય સભાની મહત્વની બેઠક મળી હતી. જેમાં સમાજ દ્વારા આગામી દિવસોમાં શિક્ષણ, રાજકીય ચૂંટણી અંગે એજન્ડા ની ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ的重要 ભૂમિકા ભજવશે. દાદા ભગવાન મંદિરના પટાંગણમાં આ બેઠક યોજાઈ હતી. રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.-Gujarati assertion:urances-કારણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે રાજકીય પક્ષ ક્ષत्रિય સમાજને વધારે પ્રભુત્વ આપશે, સમાજ તેમના સાથે રહેશે.0
0
Report
Advertisement
भरोच के शालिमार कॉम्प्लेक्स में भीषण आग, शॉर्ट-सर्किट से नुकसान की आशंका
Bharuch, Gujarat:ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં ભયંકর આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રવિવારની રજા દરમિયાન બનેલી આ ઘટનાએ વેપારીઓમાં ચિંતા ફેલાવી છે. સ્માર્ટ બજાર નજીક આવેલા ભરચક વિસ્તારમાં આ આગ લાગી હતી. દુકાનોના ઉપર આવેલી બેંકમાં લાગેલી આગને કારણે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કુલ ચાર જેટલા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને વ્યાપારી કોમ્પ્લેક્સોમાં સુરક્ષા માપદંડોને લઈને ચર્ચા તેજ બની છે. સદનસીબે રવિવારની રજા હોવાથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજુ બાકી છે. સમગ્ર મામલે વધુ તપાસ આજ પણ હાથ ધરાઈ રહી છે.0
0
Report
भरोच भाजपा में टिकट व्यवस्था पर बवाल, मनसुख वसावा के बयानों से अंदरूनी हलचल
Bharuch, Gujarat:ભરૂચમાં ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભરૂચના સાંસદના એક નિવેદનથી પક્ષની અંદર જ ચર્ચાઓ તેજ બની છે. જાહેર મંચથી તેમણે ટકાવારી સિસ્ટમ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. નેત્રંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંসદ મનસુખ વસાવાએOpened કરી લોકલ નેતાઓ અને ધારાસભ્ય પર નિશાન સાધ્યું હતું. તેમણે રાજપારડીમાં શોપિંગ સેન્ટર અંગે લેવાયેલા નિર્ણયનો પણ કડક વિરોધ નોંધાયો હતો. મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે, ભાજપમાં હવે कांग्रेस જેવી પ્રથાઓ ચાલી રહી છે. “ટકાવારી સિસ્ટમ” જેવા આક્ષેપો કરતા તેમણે પક્ષની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.0
0
Report
केशोद में नकली बीड़ी के जखीरे के साथ आरोपी गिरफ्तार; ₹3.12 लाख का मालामाल जब्त
Junagad, Gujarat:જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નકલી વસ્તુകള് એક બાદ એક સામે આવતી હોય છે જ્યારે હવે બીડી પણ નકલી જોવા મળી ગુજરાતમાં નકલી વસ્તુઓનો ફેલાવો હવે બીડી સુધી پہنچ્યો કેશોદ વેરાવળ રોડ ઉપર થી નકલી બીડીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો આરોપી પાસેથી ₹3,12,298 નો મુદ્દામાલ જપ્ત ઈકો કાર, મોબાઇલ અને નકલી બીડી સાથે આરોપી પકડાયો કોડીનાર ના કિરણભાઈ સોલંકી નામના આરોપીના પોલીસ અટક કરી રાજકમલ બીડીના 107 પેકેટ ₹48,150 સાબળે બીડીના 136 પેકેટ ₹63,648 મળ્યા ફિલ્ડ ઓફિસરની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી અમરેલીના ઈરફાન પઠાણ પાસેથી માલ લાવ્યો હોવાનો ખુલાસો સસ્તા ભાવે અજાણ્યા વેપારીઓ પાસેથી માલ લેતા સાવધાન રહો પોલીસે વધુ તપાસ હાથ ધરી જયારે નકલી બીડી ની બાતમી મળતા કોડીનારમાંથી આવતા eeco ગાડીમાં નકલી બીડી નો જથ્થો લાવે છે તે હકીકત મળતા કેશોદ પોલીસ દ્વારા કિરણભાઈ લક્ષ્મણભાઈ સોલંકી નંંગે હાથ પકડેલ છે રાજકમલ તેમજ સંભાજી બીડી ત્રણ લાખના મુદ્દામાલ સહિત હાલ તેની ધરપકડ કરવામાં આવી છે સાબળા કંપનીના ફિલ્ડ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ બાદફરાશા હેઠળ ગુનો દાખલ કરેલ છે જયારે પોલીસ છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે0
0
Report
Advertisement
इकबाल शेख कांग्रेस छोड़ AIMIM में शामिल होंगे; GomtiPur चुनाव से पहले राजनीतिक हलचल तेज
Ahmedabad, Gujarat:ચૂંટણી આવે એટલે પક્ષ પલટો જોવા મળે. આવું જ કંઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં देखने મળ્યું. પણ જયારે વર્ષોથી કોંગ્રેસના સીનીયર કાર્યકર રહેલા એવા ગોમતીપુર ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે ઇકબાલ શેખે કોંગ્રેસ માંથી રાજીનામુ આપી છેડો ફાડયો ત્યારે તે રાજીનામાં ને લઈને અનેક चर्चાઓ વહेતી થઈ છે કે आखરે એવું શું થયું કે ઇकબાલ શેખે રાજીનામુ આપ્યું. કોંગ્રેસના વર્ષો જુના કાયકરે કોંગ્રેસનો છેડો ફાડયો ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે కాంగ్రెస్ માંથી આપ્યું રાજીનામું એક વર્ષ અપક્ષ અને 4 ટર્મ થી કોંગ્રેસ મા થી ચૂંટાયેલ ઇકબાલ શેખે રાજીનામું આપ્યું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી ગઈ છે. અહીં દરેક પાર્ટી ચૂંટણીની તૈયારી અને જીતમાં લાગી છે. છતાં આ ચૂંટણી વચ્ચે પક્ષ પલટો પણ देखने મળ્યો. જ્યાં કોંગ્રેસ સિનિયર કાર્યકર એવા એક વર્ષ અપક્ષ અને 4 ટર્મ થી કોંગ્રેસ માંથી ચૂંટાયેલ ઈકબાલ શેખે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે. 4 એપ્રિલે ઇકબાલ શેખે કોંગ્રેસ પ્રમુખ સમિતિ ને રાજીનામુ મોકલી લેટર લખી વિડિઓ વાયરલ કરી જાહેરાત કરી છે. ઇકબાલ શેખે લેટરમાં શુ લખ્યું તે પણ જુઓ.... ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ મ્યુ.કાલ્પોરેશનીની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ જાહેર થઈ ગયેલ છે. આ પરિપરશયમાં હું આપની સમક્ષ નમ્રતાપૂર્વક મારા અંતરાત્માનો અવાજ રજૂ કરવાની રજા લઉ છું. હું હંમેશા કોગ્રેસના પાયાના કાર્યકર તરીકે કોગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત અને વફાદાર રહયો છું. હું જનહિતના કોંગ્રેસ પક્ષના રાજય સ્તરના અને શહેરના અનેક કાર્યક્રમોમાં આગવી શૈલીથી વિરોધ પ્રદર્શનોમાં અગ્રેસર રહયો છું. અમદાવાદ મ્યુ.કાઉન્સીલરમાં કોંગ્રેસ पक्षના સૌથી સીનીયર કાઉન્સીલર હોવા છતાં મે વિરોધ પક્ષના નેતા પદનો પક્ષના હિતમાં ત્યાગ કરી એક કાર્યકર તરીકે શહેર કોંગ્રેસ પક્ષમાં સાદગીપુર્ણ મારી ભૂમિકા નિભાવી છે. જેના આપ મુકસાક્ષી રહયા છો. અન્ય પક્ષો તરફથી મને અનેક લાલચો અને પ્રलोભ અને આપવા છતાં મેં કોંગ્રેસ પક્ષને વફાદાર રહી અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડમાંથી અનેક મુશ્કેલીઓ હોવા છતાં છેલ્લાં ૨૫ વર્ષથી પેનલ સાથે કોંગ્રેસ પક્ષના ચિહન સાથે ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી છે. કોંગ્રેસ પક્ષ માટે દિવસ રાત મહેનત કરવા છતાં છેલ્લાં ૨૫ વર્ષથી જયારે જયારે અમદાવાદ મ્યુ.કોરપોરેશનની ચુંટણીઓ યોજાય ત્યારે મને છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતું નથી અને મારી જાણી જોઈને અવગણના કરવામાં આવે છે. જે મારું માટે અત્યંત દુઃખદ ઘટના રહી છે. મને માનસિક રૂપે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સંજોગોમાં આ વર્ષે યોજાનાર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચુંટણી માટે ગોમતીપુર વોર્ડમાંથી કોગ્રેસના બેનર હેઠળ હું દાવેદારી નોંધાવતો નથી. જે આપશ્રીને વિદિત થવા વિનંતી છે. આપનો વિશ્વાસુ, આવો પત્ર લખી ઇકબાલ શેખે રાજીનામુ આપ્યું. જ્યાં ઇકબાલ શેખે z મીડિયામા સામે પોતાની વાત વ્યક્ત કરી. જે વાત જણાવતા ઇકબાલ શેખે રાજીનામુ અપાયું તેમાં કોંગ્રેસ નેતાનું લોબિંગ. કોંગ્રેસ નેતાના હેરાનગતિ અને AMC ના કાર્યક્રમમાં ભાજપ કાર્યકર અને નેતા અને CM સાથે ઇકબાલ શેખનું જોવા મળવું અને CM ને પોતાના એક પ્રસંગમાં બોલાવવા જેવી બાબત ક્યાંક ઇકબાલ શેખને નડી ગઈ હોય તેવું ઇકબાલ શેખે જણાવ્યું . ઇકબાલ શેખ કોંગ્રેસનો છેડો ફાડી હવે AIMIM માં જોડાશે... ઇકબાલ શેખે z મીડિયા સામે વાત કરતા કરતા નવા ઘરની પણ વાત કરી અને તેમનું નવું ઘર હવે AIMIM હોવાનું જણાવ્યું. તાજેતરમાં AIMIM ના અધ્યક્ષ અસદુદીન ઓવેસી અમદાવાદના બે દિવસ પ્રવાસે ગયા. જ્યાં અસદુદીન ઓવેસીએ ખાનપુરમાં સભા કરી. આ વચ્ચે ઇકબાલ શેખની અસદુદીન ઓવેસી સાથે મુલાકાત કરી અને સાથે ભોજન પણ લીધું. અને આ વચ્ચે ઇકબાલ શેખ ના રાજીનામાંના લેટર વાયરલ થયો. જેને જોતા અંદાજ આવી ગયો કે ઇકબાલ શેખ AIMIM માં જશે જેની તેઓ સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. જ્યાં ઇકબાલ શેખ ગોમતીપુર માંથી જ AIMIM માંથી ઉભા રહેશે. જોકે આ વચ્ચે 2 વર્ષ પહેલા ઇકબાલ શેખની ઓવેસી સાથે ملاقات થઈ હોવાનું પણ તે રાજકીય મુલાકાત નહીં હોવાનું જણાવ્યું... ઇકબાલ શેખની કારકિર્દી જોઈએ તો... 2000 ની સાલમાં ગોમતીપુરમાં અપક્ષમાં મૂકાયા અને બાદમાં કોંગ્રેસ સાથે જોડાઈ ને કોંગ્રેસના મેયર બન્યા. જે બાદ કોંગ્રેસ માંથી 4 ટર્મ લડયા. 2000માં અપક્ષમાં 6662 મત મળ્યા અને 1400 મતથી જીતીા. 2005માં 9997 મત મળ્યા 3400 મતથી જીતીા. 2010 માં 12668 મત મળ્યા 6800 મતથી જીતીા. 2015માં 23000 મત મળ્યા 17 હજાર મતથી જીતીા અને 2021માં 18700 મત મળ્યા 6860 મતથી જીતીા. અને 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈકબાલ શેખે કોંગ્રેસ માંથી છોડી નાખ્યો. ઇકબાલ શેખે કોંગ્રેસ પાર્ટી છોડતા પક્ષના નેતાઓ સામેનો બળાપો પણ કાઢ્યો. જ્યાં ઇકબાલ શેખે કેટલાક નેતાઓ લોબિંગ ચલાવી રહ્યા હતા અને આ કારણે હેરાનગતિ દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યા. તેમજ કપાત એવી ચર્ચા કે ઇકબાલ શેખે તૈયારી કરેલ કાર્યકરોએ કોંગ્રેસ પસંદ કર્યો હોવાના કારણે આ વખત કોંગ્રેસમાં તાળેશો ન મળે તો તેમણે આ પગલું ભર્યું હોવાની વાત કરી. આ સાથે જ રાહુલ ગાંધીના રેશના ઘોડા અલગ અને લગ્નના ઘોડા અલગ કરવાની વાત કોંગ્રેસ પાર્ટી સમજી ન શકી માટે અને પાત્રમાં સન્માન ન મળતા પાટિ છોડી હોવાનું ઇકબાલ શેખે જણાવ્યું. ત્યાં હવે જોવાનું રહે કે નવી પાર્ટી સાથે ઇકબાલ શેખનું શું થાય છે. જીત કે બાદ હાર. પરંતુ ઇકબાલ શેખે ગોમતીપુરની જનતાની વાત માની નિર્ણય લીધો હોવાથી જીતની આશા વ્યક્ત કરી.0
0
Report
JG University सहयोग से पालड़ी स्थिति टैगोर हॉल में शिक्षा कॉन्क्लेव, 800 से अधिक छात्र शामिल
Ahmedabad, Gujarat:ભાષા:ગુજરાતી Ahmedabad Education Group દ્વારા 5 એપ્રિલ રવિવારે JG University સહયોગથી પાલડી સ્થિતિ ટાગોર હોલ ખાતે એક વિશાળ એજ્યુકેશન કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં કારકિર્દી માર્ગદર્શન સાથે સાથે રાષ્ટ્રહિતમાં ઊર્જા સંરક્ષણ માટે સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે તમામ વિધાર્થીઓ એકસાથે0
0
Report
गुजरात ATS ने पाकिस्तानी गैंगस्टर सहयोगी सहित बड़ा गिरफ़्तारी ऑपरेशन सफल किया
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી ગુજરાત ATS ને મળી મોટી સફળતા ગુજરાત એ.ટી.એસ. અને બનાસકાંઠા એસ.ઓ.જી. એ સંયુક્ત ઓપરેશન પાકિસ્તાની ગેંગના સાગરીતની ધરપકડ કરવા માં આવી પકડાયેલ આરોપી બિક્રમજીતસિંઘ પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી ગેંગનો સભ્ય છે સહેજાદ ભટ્ટી જે ISI માટે કામ કરે છે પાકિસ્તાન માં ઝડપાયેલ આરોપી પંજાબ રાજ્યના ગ્રેનેડ સ્મગલીંગ અને સુરક્ષા સંસ્થાઓ પર હુમલા કરવાના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતો આરોપી બિક્રમજીતસિંઘown તેની ઓળખ છુપાવવા ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં জানাmelું કે તે પોલીસ સ્ટેશનો અને સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલા કરવા માટે ગેંગમાં બનાવી રહ્યો હતો પંજાબ પોલીસની માહિતી આધારે દ્વારા એ.ટી.એસ. એ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે0
0
Report
Advertisement
अहमदाबाद के खोकरा में ठगी: 47 वर्षीय गोपाल चौधरी गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસે લોકોએ દાગીના પડાવી લઈને ચોક્કસકરે એવી ઠગાઈ કરવાની કૌભાંડ હોવાનો ખુલાસો કર્યો છે. ૪૮ વર્ષના ગોપાલ_ramજીભાઇ ચૌધરી, કુબેરનગર અહી રહેવાસી, આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે પોલીસને મળી આવ્યો છે. પોલીસે આ આરોપીના બંને સાગેરીઓને ફરાર જાહેર કર્યા છે અને અમારા પાસેથી મળેલ માહિતી મુજબ આ દાગીના ચોરીમાં તેનો પાયો થીર હવેલી વાતની બહાર આવતા સોનેના દાગીના ઓછા કિંમતી પર ખરીદી લઈ વધારે કિંમતમાં વેચવાના જુથી પડ્યા હતા. આ અંગે નારોલ અને ઔઢવ પોલીસ સ્ટેશનમાં પણ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રમાણિત થયું હતું.0
0
Report
पटण के राधनपुर में सेकंड-हैंड मोबाइल चोरी: चार गिरफ्तार, माल की कीमत 3.44 लाख
Patan, Gujarat:Patan जिल्हा, राधनपुर में एक सप्ताह पहले दुकान के शटर तोड़कर सेकंड-हैंड 55 मोबाइल चुराने वाले चार बदमाशों को पटण एल.सी.बी. ने पल्सर बाइक समेत 3,44,000/- के माल के साथ गिरफ्तार किया है। गिरफ्तार चार में से दो आरोपी रीधा गुनेगार हैं। घटना के अनुसार 28/3/2026 की रात MAJISA नामक दुकान का शटर तोड़कर असामाजिक तत्वों ने 55 नंगे सेकंड-हैंड मोबाइल फोन चीें और फरार हो गए. पुलिस को शिकायत दर्ज कर मामले की जांच पटण एल.सी.बी. को सौंप दी गई. जांच में मानव संसोर्स, सीसीटीवी वीडियो, तकनीकी विश्लेषण तथा नेत्रम टीम की मदद से एक पल्सर बाइक संदिग्ध पाई गई. पूछताछ के दौरान नविनभाई उर्फ नवा रामजीभाई ठाकोर, रविभाई उर्फ बाबजी गौसवामी, विशलाबी उर्फ बाबजी शिवार्गी गौस्वामी और मुकेशभाई सामाभाई ठाकोर को गिरफ्तार किया गया. इनके पास से 3,04,000/- मूल्य के मोबाइल फोन, 30,000/- की कीमत का पल्सर बाइक और 10,000/- के दो मोबाइल जब्त किए गए, कुल 3,44,000/- का माल बरामद किया गया. गिरफ्तार चारों में से महेश लुहार पर डीसा पुलिस स्टेशन में कई मामले दर्ज हैं और विशालभाई उर्फ बाबजी गौस्वामी पर धानेरा पुलिस स्टेशन में भी दो मामलों दर्ज हैं. संपूर्ण जांच में यह तथ्य सामने आया कि इन चारों ने मिलकर चोरी की घटनाओं को अंजाम दिया. सूचना के अनुसार आगे की कार्रवाई जारी है.0
0
Report
उमरगाम के मतदाताओं के नाम सूची से गायब, 1400 वोटर दूसरी सीट में शामिल
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં પણ స్థానિક સ્વરાજની ચૂંટણીને લગિ આ ચિંતાજનક સ્થિતિ ઝડપાઈ ગઈ છે. રાજકીય પક્ષો સાથે વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ પણ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. એવી સ્થિતિમાં ઉમરગામ તાલુકાના દેહરી તાલુકા પંચાયત બેઠકના 1400 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં ખળભળાટ પવાઈ ગયો છે. ઉમરગામ તાલુકા પંચાયતની દહેરી તાલુકા પંચાયત બેઠકના એક કરતાં વધુ નહીં પરંતુ 1400થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયા હતા. આથી ખળભળાટ મચી ગયો હતો; જો કે intolerance તપાસ કરતા દહાડ તાલુકા પંચાયતના મતદારો બાજુમાં આવેલી દેહાડ તાલુકા પંચાયત બેઠકની મતદાર યાદીમાં સમાવિષ્ટ કરી આપવા આવ્યા હતા. આ રીતે એક તાલુકા પંચાયતની બેઠકમાંથી 1400થી વધુ મતદારોના નામ અન્ય બેઠકની યાદીમાં સમાવિષ્ટ થતા ચૂંટણીમાં વ્યાપક અસર પડી શકે છે. પરિણામોમાં પણ અસર થઈ શકે છે. આથી રાજકીય પક્ષો દ્વારા અને ગામના સ્થાનિક અગ્રણીઓ અને મતદારો દ્વારા આ મામલે તાત્કાળ તંત્રને રજૂઆતો કરી મતદાર યાદીમાં સુધારો કરવાની માંગ કરવામાં આવે છે. ઉપસરપંચ ઉમેશ સોલંકી દ્વારા પણ મામલતદાર સહીતના અધિકારીઓને લેખીત રજૂઆતો કરી છે અને આગળ વધતા તર્કમાં યથાસ્થિતિ સુધારાશે તેવી આશા વ્યક્ત કરી છે.0
0
Report
Advertisement
