383001
સફેદ આંકડાના ગણપતિની પૂજા અર્ચના,121 મોદક અર્પણ કરવામાં આવ્યા
Himatnagar, Gujarat:હિંમતનગરના રાયગઢમાં વિશાલ શુકલના ઘરે 35 વરસથી સફેદ આંકડાની ગણપતિ બાપ્પા ની મૂર્તિ સ્વયંભૂ છે.જ્યાં ગણેશ ચતુર્થીએ છેલ્લા 10 વર્ષથી ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું 10 દિવસ માટે સ્થાપન કરવામાં આવે છે.તો આજે માટીના ગણેશજીની શુભમુહુર્તમાં સ્થાપન કરી પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી.તો પ્રસાદ માટે દાદાને 121 મોદક લાડુ બનાવી ધરાવામાં આવ્યા હતા દસ વર્ષથી વિશાલભાઈ શુકલ અને બાળકો સાથે મળીને ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मानसून से अहमदाबाद AMC वार्डों में जलभराव की आशंका, बैठक में तैयारियों पर चर्चा
Ahmedabad, Gujarat:અમદાવાદ ચોમાસા પહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં AMC ના અધિકારીઓ-પદાધિકારીઓની બેઠક નિકોલ વિધાનસભામાં આવતા વોર્ડની ચોમાસાલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવા માટે બેઠક મેયર સહિતના હોદેદારોની પણ ખાસ ઉપસ્થિતિ મ્યુનિસિપલ કમિશનર, તમામ ડેપ્યુટી કમિશનર અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા ઓઢવ,વિરાટનગર,ઠક્કરનગર સહિતાના વોર્ડના કાઉન્સિલરો પણ હાજર AMC દ્વારા ચોમાસાલક્ષી કામગીરી અંગે પ્રદેશ પ્રમુખને દર્શાવવામાં આવ્યું તૈયારીઓને પ્રેઝંટેશન પરકોલેટિંગ વોલ, પ્રगતિના કામ તેમજ બ્રેકડાઉન થવાના સંભવતઃ સ્થળો અંગે પણ થઈ ચર્ચા ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પાણી ભરાવવાની જગ્યાઓ અંગે ચર્ચા ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર અને અમરાઈવાડીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્દભવી શકે છે 16 લોકેશન ઉપર પાણી ભરાતા હાલાકી ઉભી થશે વિરાટનગર વોર્ડમાં 7 સ્થળ, ઓઢવમાં 5 સ્થળોની ઓળખ અમરાઈવાડી અને ગોમતીપુરમાં 2 સ્થળોએ ભરાઈ શકે છે પાણી અમરાઈવાડીના સત્યમનગર શાક માર્કેટમાં અઢી કલાકે પાણી ઓસરવાનો રિપોર્ટમાં ઉલ્લેખ ગોમતીપુર ફાયર સ્ટેશન બહાર 2 કલાક સુધી ભરાઈ શકે છે પાણી સુખરામનગરથી અનુપમ સિનેમા રોડ પણ 50 મિનિટ સુધી પાણી ભરાઈ રહેવાની શકયતા ઓઢવ ફાયર સ્ટેશન નજીક BRTS રોડ પાસે પણ દોઢ કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા ઓઢવના મુકેશનગરમાં પણ દોઢેક કલાક પાણી ભરાઈ રહેવાની શક્યતા વિરાટનગર અજિત મિલ ચાર રસ્તા એક કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા ઓઢવ વોર્ડની છોટાલાલની ચાલીમાં એક કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા ઓઢવ વોર્ડના મોમાઈ નગર માં એક કલાક પાણી ભરાઈ रहेगा0
0
Report
संदेहपूर्ण रिश्ते ने परिवार को तोड़ा: पिता ने मां की हत्या कर दी, बच्चों सामने
Godhra, Gujarat:એન્કર: પતિ અને પત્નીનો સંબંધ એટલે વિશ્વાસનો પાયો. પણ જ્યારે આ પાયામાં શંકાની ઉધઈ લાગે છે, ત્યારે હમણાં આખો પરિવાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. પંચમહાલના હાલોલમાંથી એક એવી હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારું પણ હૃદય કંપી ઉઠશે. મામી અને ભાણેજના કથિત આડા સંબંધોની શંકાએ એક હસતા-રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો. બે માસૂમ બાળકોએ પોતાની નજર સામે જ પોતાના પિતાને હેવાન બનતા જોયા... અને પોતાની જન્મદાત્રી માતાને લોહીના ખાબોચિયામાં તરફડતી જોઈ. જુઓ આ હૃદયદ્રાવક રિપોર્ટ... પંચમહાલ જિલ્લોના હાલોલ શહેરની યમુનાનગર સોસાયટી... જ્યાં રોજની જેમ સવાર પાડી હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે સોસાયટીના ઘર નંબર 87ના અંદર એક ભયાનક અને લોહિયાળ ખેલ રમાઈ ગયો છે. આ એ જ ઘર છે જ્યાં પૃથ્વીરાજ ચૌહાણ અને તેની પત્ની દીપિકા તેમના બે બાળકોએ રહેતા હતા. જયાં એક સમયે એક ખુશહાલ પરિવાર નો કલોલ હતો પણ આજે આ ઘરમાં માત્ર ચીસો, લોહી અને એક અકલ્પનીય સન્નાટો છે. એક પતિએ ક્રૂરતાની તમામ હદો પાર કરીને પોતાની જ પત્નીને કાયમ માટે મોતની ઊંઘ સુવડાવી દીધી. પણ आखिर એવો તે શું થયું કે 17 વર્ષના દીકરા પાર્થ અને 14 વર્ષની દીકરી પિનલના પિતા પૃથ્વીરાજ, અચાનક હેવાન બની ગયા? હત્યા પાછળનું કારણ છે - ''શંકા'' અને એક અપ્રાકૃતિક સંબંધનો વહેમ. પોલીસ ફરિયાદ મુજબ, પૃથ્વીરાજની બહેનના દીકરા આકાશ એટલે કે પોતાના જ સગા ભાણેજ સાથે દીપિકાને ગયા ચાર વર્ષથી કથિત પ્રેમ સંબંધ હતો. વોટ્સએપ પર ભાણેજ અને મામી વચ્ચે થયેલી ચેટ પૃથ્વીરાજના હાથમાં આવી ગઈ... અને આ ચેટ જ દીપિકાનું ડેથ વોરંટ બની ગઈ. આાડા સંબંધોની શંકાને લઈને ઘરમાં અવારનવાર કંકાસ થતો હતો, જેનો અંત આખરે अत्यંત દર્દનાક આવ્યો. જરા વિચારો એ માસૂમ બાળકોની માનસિક સ્થિતિ પર શું વીती રહી હશે! જે ઉંમરે બાળકોને માતાના પ્રેમ અને પિતાની છત્રછાયાની સૌથી વધુ જરૂર હોય છે, એ જ ઉંમરે તેમણે દુનિયાના સૌથી બિહામણું દ્રશ્ય જોયું. બેડરૂમમાં પોતાની 14 વર્ષની દીકરીની હાજરીમાં જ પિતા પૃથ્વીરાજે માતા દીપિકાનું નિર્દયતાથી ગળું ડબાવ્યું...જીવી પોરના પાસે રીડર્સ કથન કરવાપાત્ર થયેલા આઠ્યોમાં પિન્નલ પિતા ને ખુબ જ અજાજી કરતી રહી ....પપ્પા મમ્મી મરી જશે તો હું પણ નહિ રહું પણ જાણે પિતા પર રાક્ષસ સવાર થયો હોવાનું બની ગયું, દીકરી ની ચીસો અને આજીજી ને અવગણી તીક્ષ્ણ હથિયારથી પત્ની નું ગળું રહેંસી ઘાતકી હત્યા કરી નાખી. માતાના અੰਤિમ ચીસો અને બાળકોનું આક્રંદ આ બંધ દિવાલોમાં જ દબાઈ ગયું. હત્યાના આ જઘન્ય અપરાધને અંજામ આપ્યા બાદ, પૃથ્વીરાજ ભાગ્યો નહીં, પરંતુ સીધો હવાલો ટાઉન પોલીસ સ્ટેશનને પહોંચી ગયો અને પોતાનો ગુનો કબૂલી લીધો. ઘટનાની ગંભીરતા જોતા PI આર.કે. દેસાઈ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ. પોલીસ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી પુરાવા એકત્ર કર્યા છે. દીપીકાના પિતા જશવંતભાઈ સોલંકીની ફરિયાદના આધારે પોલીસ પતિતા પૃથ્વીરાજ વિરુદ્ધ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કાયદો પોતાનું કામ કરશે અને આરોપીને સજા પણ મળશે. પરંતુ આ ઘટના પાછળ સૌથી મોટું નુકસાન કોને થયું? એ બે માસૂમ બાળકોને, જેમણે એક જ ક્ષણમાં પોતાની માતા ગુમાવી અને પિતાનો હત્યારાના રૂપમાં જોયા. આડા સંબંધો અને શંકાના ખેલમાં એક આખો પરિવાર હંમેશા માટે વેરવિખેલ થઈ ગયો. બાઈટ : ૧ વી.જે રાઠોડ , ડી વાઈએસ પી હાલોલ0
0
Report
अमरैली पुलिस ने सायबर फ्रॉड के आरोपी को पटण से दबोचा, ₹2.74 करोड़ का शक
Amreli, Gujarat:સ્લગ - સાયબર ફ્રોડ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 9/6/26 અમરેલી સિટી પોલીસે ઇન્વેસ્ટમેન્ટના નામે સાયબર ઠગાઈ આچરતા એક શાતિર આરોપીને પાટણ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં જ આરોપીના બેંક ખાતામાંથી ₹2.74 કરોડ ઉપરાંતના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવતા પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે. વિઓ - 2 સમગ્ર ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે ગૃહ વિભાગે લાલ આંખ કરી છે, ત્યારે અમરેલી વિસ્તારમાં સાયબર ફ્રોડના સૌથી વધુ ગુના નોંધાઈ રહ્યા છે. ઘણીવાર ફરિયાદીઓ સામે ન આવતા પોલીસ માટે પડકાર ઊભો થાય છે, પરંતુ તાજેતરમાં અમરેલી સિટી પોલીસ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક ગુનામાં મોટી સફળતા મેળવી છે. અહીં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને એક ફરિયાદી સાથે અલગ-અલગ UPI ID મારફતે ₹69,441ની ઠગાઈ આચરવામાં આવી હતી. જે અંગે IT ઍક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાઈટ - 1 - સંજય ખરાત ( SP, અમરેલી ) વિઓ - 2 સિટી પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીના બેંક એકાઉન્ટની વિગતો ચકાસતા માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં જ ₹2.74 કરોડથી વધુ (2,74,40,197)ના શંકાસ्पદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ સિવાય ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આ જ એકાઉન્ટ સામે સાયબર ફ્રોડની અન્ય 8 ફરિયાદો પણ નોંધાયેલી છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના PI અને તેમની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી આ આરોપીને પાટણથી દબોચી લીધો છે. પોલીસને આશંકા છે કે આ કરોડો રૂપિયાની રકમ ફ્રોડની જ છે, જે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. બાઈટ -1 - સંજય blocker ( SP, અમરેલી ) ફાઇનલ વિਓ....... અમરેલી જિલ્લા પોલીસને અત્યાર સુધીમાં નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર સાયબર ફ્રોડ અંગેની આશરે 800 જેટલી ફરિયાદો મળી ચુકી છે. નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી આ ગેંગને નેસ્તનાબૂદ કરવા માટે SP સંજય ખરાતે કડક સૂચનાઓ આપી ગુના દાખલ કરાવ્યા છે, જેના કારણે અમરેલી પોલીસ હવે સાયબર માફિયાઓ સુધી પહોંચવામાં સતત સફળ રહેતી છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી0
0
Report
Advertisement
महाराष्ट्र के जलगांव में त्रिपल एक्सीडेंट: 6 की मौत, Gujarat के एक ही परिवार के चार सदस्य हताहत
Nagod, Gujarat:મહારાષ્ટ્રના જળગાંવના અમલનેર નજીક ત્રિપલ સર્જાયો હતો, જેમાં ૬ ના મોત નીપજ્યા છે.mortkosમાં ગુજરાતના વ્યારાના એક જ પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં અમલનેર તાલુકામાં આજે સવારે એક અત્યંત દર્દન scrape ભીષણ ત્રીપલ અકસ્માત સર્જાયો છે. મોટરસાયકલ, કાર અને એસટી બસ વચ્ચે થયેલી આ કાળઝાળ ટક્કરમાં ૬ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અન્ય કેટલાક લોકો తీవ్ర રીતે ઘાયલ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. અમલનેરથી ધૂળે તરફ જઈ રહેલી એક મોટરસાયકલ અને એસટી બસ નંબર MH 40 Y 5909 ને સામેથી આવી રહેલી ગુજરાત પાસિંગની કાર GJ 19 Af 1347 વચ્ચે જોરદાર ટક્કર મારી હતી. ગુજરાત નો પરિવાર સગાઈના પ્રસંગમાં નિકળ્યો હતો, અકસ્માતનો ભોગ બનેલા મૃતકો ગુજરાતના તાપી જિલ્લાના વ્યારાના રહેવાસી હતા. તેઓ અમલનેરમાં સત્કારપુડા ગામે સગાઈના કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા હતા. ત્યારે જ માર્ગમાં કાળે તેમના પર ત્રાટક માર્યું હતું. કારમાં sવાર 4 અને બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ حادثો એટલો ભયાનક હતો કે મોટરસાઈકલનો કચછરઘાણ વળી ગયો હતો અને બાઇડ ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જ કારમાં સવાર વ્યારાના એક જ પરિવારના 4 સભ્યોના પણ ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. જેમાં અનિતા સુરેશ મહાજન, નિર્મલા નંદલал મહાજન, નંદલાલ ગોપાલ મહાજન, સુરેશ વિક્રમ મહાજન અને મોટરસાઈકલ સવાર નિલેશ સુખદેવ તાવડે નો સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.acar અકસ્માત બાદ કારની અંદર એક નાનું બાળક ફસાઈ ગયું હતું. સંસ્થગીના ગ્રામજનો, પોલીસ કર્મચારીઓ અને એસટીના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને આ માસૂમ બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું, આ અકસ્માતમાં એસટી બસના પ્રવાસી દીપક દળીપ પાટીલ પણ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તમામ મૃત્યુünü પોસટમોર્ટમ માટે ગ્રામીણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોતને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમલનેર પોલીસ હાલ આ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહી છે.0
0
Report
राजकोट में गुरु-शिष्य रिश्ते पर हमला: शिक्षिका के साथ धोखे से दुष्कर्म, आरोपी गिरफ्तार
Rajkot, Gujarat:રાજકોટમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટનામાં, शिक्षिकાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અને બાદમાં તેનાাঙ্গત ફોટા-વીડિયો સૌસિયલ મીડિયા વાયરલ કરી માનસિક ત્રાસ આપનાર વોન્ટેડ આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે. વર્ષો પહેલાં શિક્ષિકાનો વિદ્યાર્થી રહેલો ધ્રુવલ દેસાઈ સોશિયલ મીડિયાના મારફતે ફરી संपर्कમાં આવ્યો હતો અને વિશ્વાસમાં લઈ લગ્નના વચનો આપીને દોઢ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આરોપ છે. ત્યારબાદ રૂપિયા પડાવી લગ્ન કરવાની નાં પાડી દેતાં પીડિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપીએ વારાણસીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો બનાવી સોશ્યઇલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સાથે જ શિક્ષિકાના અંગત પળોના ફોટા અને વીડિયો જાહેર કરીને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વધુ એક ગુનો નોંધાયો હતો પરંતુ આરોપી છેલ્લા અઢી મહિનાથી ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસ સતત તેની શોધખોળમાં હતી અને જામકડોડણાના સ્થળે તેમની હાજરી અંગે ચોક્કસ માહિતી મળતાં ગાંધીગ્રામ પોલીસેએ ગાઈડબચાવી તેને ઝડપી પાડયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રાજકોટ એસીપી આર.એસ. બારીઆના જણાવ્યા મુજબ, માર્ચ મહિનામાં એક શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપી તરીકે ધ્રુવલ દેસાઈનું નામ દર્શાવવામાં આવ્યું હતું. ભોગ બનનારના જણાવ્યા મુજબ, ધ્રુવલ પહેલેથી તેનો વિદ્યાર્થી રહ્યો હતો અને લગભગ 12 વર્ષ બાદ બંનેનો સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી સંપર્ક થયું હતું. ત્યારબાદ આરોપીએ લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ તેની પાસેથી રૂ. 7 લાખ કરી લીધા હતા. બાદમાં ધ્રુવલે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ઉપરાંત ભોગ બનનારી સાથેની ચેટ તેમજ અંગત ફોટા-વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ પણ નોંધાઈ હતી. બંને ગુનામાં વોન્ટેડ આરોપી ધ્રુવલ દેસાઈને જામકડોરણા થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.0
0
Report
हिंमतनगर तहसील पंचायत में अध्यक्ष की अध्यक्षता में पहली विशेष सामान्य सभा आयोजित
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની તાલુકા પંચાયતમાં આજે પ્રથમા વિશેષ સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભા દરમિયાન વિવિધ વહીવટી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તાલુકા કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. સભામાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યોએ 참석 કર્યું હતું. પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને ટીડીઓની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ सम्पन्न થયો. કારોબારી સમિતિના ચેરમેન ભરતસિંહ ઝાલા સાથે નવ સભ્યોની સમિતિની રચના થઈ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કોકિલાબેન વણકરની જાહેરાત કરવામાં આવી હતી.0
0
Report
Advertisement
सूरत के नासिरनगर में 200 मकान ध्वस्त, महिलाएं रोईं, दुल्हन की तैयारी खतरे में
Surat, Gujarat:સુરતના નાસીરનગરમાં ડિમોશન નો મામલો 200 થી વધુ મકાનોનું કરવામાં આવ્યું ડિમોલિશન હાલ મહિલાઓ રડતી જોવા મળી પોતાના મકાનની છત ના રહેતા મહિલાઓ રડી રહી છે એક વૃદ્ધ મહિલાનો પતિ નથી અને દીકરીના લગ્ન રવિવારે છે મકાનની અંદર લગ્નનો સામાન હતો લગ્નનો સામાન પણ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યો ન હતો હાલ લગ્નનો સામાન કાટમાળ નીચે દબાયેલો છે દીકરીના લગ્ન કઈ રીતે કરવા તે વિચારી વૃદ્ધા રડી રહી છે0
0
Report
बोपल थाना क्षेत्र में चौथी मंजिल से गिरकर युवक की मौत
Ahmedabad, Gujarat:બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોથા માળેથી પટકાયેલા યુવકનું મોત બોપલમાં અક્ષર લક્ઝૂરીયા ફ્લેટમાં બની घटना સ્પા માં કામ કરતા મહાવીર સિંહ સિંઘવની પડોશ માં રહેતા મુરત સોલંકી સાથે માથાકૂટ થઈ હતી બને વચ્ચે માથાકૂટ બાદ ઝઘડો થયો હતો બાદમાં સ્થાનિક લોકોએ ઘટનાાની જાણ કરતાં પોલીસની પીસીઆર વન ઘટના સ્થળે પહોંચાડી હતી પોલીસને જોઈને મહાવીર સિંહ ભાગ્યો હતો તેણા પગ لપસાઈ જતાં અચાનક ચોથા માળેથી ફટકાયો ચોથા માળેથી નીચે પટકાતા મહાવીર સિંહ નું થયું મોત બોપલ પોલીસે Accident Death નોંધી કેસની વધુ તપાસ કરી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતે અનુસાર મહાવીર સિંહ વિરુદ્ધ ભૂતકાળમાં પાંચથી છ ગુના નોંધાયા બોટાદમાં તેમની વિરુદ્ધ ગુજસિતોક સહિતનો ગુનો નોંધાયો બોપલ પોલીસે સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી0
0
Report
सूरत रानी तालाव क्षेत्र में कपड़े शो रूम में आग, दमकल ने बचाव किया
Surat, Gujarat:સુરત બ્રેક રાણી તળાવ વિસ્તાર માં આગ કાપડ ના શો રૂમ માં લાગી આગ હનીફા નામની બીલડીગમાં શો રૂમ આવેલ છે આગ લાગતા અફરાતફરી નો માહોલ જોવા મળ્યો આગનો કોલ મળતા જ ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી 5 ગેટ ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ની ટીમ દ્વારા ૧૦ થી વધુ ব্যক্তিઓનો રેસ્ક્યુ ઓપરેશન હાથદ્ધરવામાં આવ્યું તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા શોર્ટ સર્કીથી આગ લાગી હોવાનું અનુમાન આગના કારણે લાખો રૂપિયાનું કાપડ બળીને સ્વાહા0
0
Report
Advertisement
हरिपर खाण मामला: सरपंच के पति सहित दो गिरफ्तार, 5 लाख रिश्वत पकड़ी
Jamnagar, Gujarat:હરીપર ખાણ મામલે ₹ 05 લાખની લાંચ લેતા સરપંચના પતિ سمیت બે ACB ટ્રેપમાં ઝડપાયા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે ACBએ સફળ ટ્રેપ ગોઠવી હરીપર ગામની ખાણ કામગીરીમાં હેરાનગતિ ન કરવા બદલ ₹ 5 લાખની લાંચ સ્વીકારતા સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને જીવાભાઈ પરમારને રંગેહાથ ઝડપી પાડયા. ફરિયાદ મુજબ મૂળ ₹ 30 લાખની માંગણી બાદ ₹ 20 લાખમાં સોદો થયો હતો, જેમાંથી પ્રથમ હપ્તા તરીકે ₹ 5 લાખ લેતા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.0
0
Report
जामनगर में नंबर प्लेट नहीं वाले डम्प ने महिला को कुचला; पुलिस के सामने हंगामा
Jamnagar, Gujarat:जामनगर शहर में नंबर प्लेट के बिना डम्प ने एक महिला को दबोचा, दुर्घटना हुई. पुलिस की मौजूदगी में चालक-स्वामी और स्थानीयों के बीच हाथापाई हुई. संतोषी माता मंदिर के आस-पास नंबर प्लेट के बिना एक डंप ने एक महिला को कुचला. दुर्घटना में महिला घायल हो गई, बड़ी संख्या में स्थानीय लोग मौके पर इकट्ठा हो गए.0
0
Report
Thorala-Jeetpur road's dilapidated condition sparks villagers' outrage; urgent repairs demanded
Jetpur, Gujarat:એન્કર:-રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના થોરાળા ગામને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. નેશનલ highwayેથી થોરાળા ગામ તરફ જતો રોડ છેલ્લા નવ વર્ષથી સમારકામની રાહ જોઈ રહ્યો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. રસ્તા પર ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામના કરવો પડી રહ્યો છે. અનેક વાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવતાં માર્ગની સ્થિતિ વધુ જોખમી બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિઓ:-જેતપુર તાલુકાના થોરાળા ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં ખાડાઓનું સામ્રાજ્ય બની ગયું છે. રસ્તા પર ઠેરઠેર મોટા ખાડાઓ પડ્યા છે અને અનેક સ્થળોએ કાંકરી બહાર આવી જતાં વાહનચાલકોને Accidentનો સતત ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નેશનલ highwayેથી થોરાળા ગામ તરફનો માર્ગ છેલ્લા નવ વર્ષથી નવો બનાવવામાં આવ્યો નથી. અનેક રજૂઆતો છતાં હજુ સુધી માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી. માત્ર થોરાળા જ નહીં પરંતુ થોરાળાથી વીરપુર અને ચરખડી તરફ જતો मार्ग પણ ભંગાર હાલતમાં હોવાથી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે દર્દીઓને હૉસ્પીટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ, ખેડૂત અને વેપારીઓને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી વહેલી તકે બને તેવી માંગ ઉઠી છે, બાઈટ:- જયસુખ ભાઈ - સરપંચ - થોરાળા ગામ, બાઈટ:- રામજી ભાઈ - ધામેલીયા - ગ્રામજન, વિઓ:-ચોમાસુ નજીક આવતાં માર્ગની સ્થિતિ વધારે ખરાબ બનવાની શક્યતા વચ્ચે ગ્રામજનોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કામગીરી હાથ ધરે નહીં તો અકસ્માતોની સંખ્યაა વધી શકે છે. હવે તંત્ર આ મુદ્દે કેટલું ઝડપથી પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. ( કચેરી માંથી મળે જવાબ ) રોડ એન્ડ પંચાયત વિભાગના અધિકારી રજા પર હોવા કારણે વિભાગીય કચેરીમાંથી મળતી માહિતી મુજબ માર્ગના સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો છે અને સંબંધિત એજન્સીને કામગીરી સોંપી દેવામાં આવી છે. જોકે હાલમાં ડામરની અછતોને કારણે કામ શરૂ થઈ શક્યું નથી. વિભાગના જણાવ્યા મુજબ જરૂરી સામગ્રી ઉપલબ્ધ થતાંjx કામ શરૂ થઈ જશે અને ચોમાસા પહેલાં માર્ગનું સમારકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વોક થ્રુ નરેશ ભાલીયા0
0
Report
Advertisement
आनंद नगर महापालिका की प्रीमॉन्सून योजना सवालों के घेरे में, जलभराव का डर
Anand, Gujarat:એન્કરઃચોમાસું હવે આબાહુક સાવધાન કરે છે. પ્રીમોન્સુન વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. પરંતુ કરમસદ-આણંદ મહાનગરપાલિકા હજુ ઊંઘમાંથી જાગી હોય તેમ મોડે મોડે પ્રીમોન્સુન કરવાની કામગીરી શરૂ કરતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ત્યારે જો ધોધમાર વરસાદ વરસે તો આખું શહેર જળબંબાકાર બનવાની ભીતિlocals વ્યક્ત કરી રહ્યાં હતા. આણંદ શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન લોટીયા ભાગોળ, ગામડી વિસ્તાર, ભાલેજ ઓવરબ્રિજ નજીક, વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. છતાં દર વર્ષની દુર્દશામાંથી કોઈ પાઠ શીખવાને બદલે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સમયસર યોજનામાં કાર્યવાહિ કરવામાં આવી નથી. એક મહિના અગાઉ શરૂ થવી જોઈએ તેવી પ્રીમોન્સુન કામગીરી જૂન મહિનાની શરૂઆતમાં હાથ ધરાતા તંત્રની કાર્યશૈલી સામે સવાલો ઊભા થયા છે. શહેરના ભાલેજ રેલવે ફાટક નજીક અને લોટીયા ભાગોળ વિસ્તારોમાં ભૂગર્ભ સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં કચરાના ઢગલા જામ થઈ જતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં, જૂના જકાતનાકાથી સલાટીયા રોડને જોડતો વરસાદી પાણીનો કાંસ પણ કચરો અને જંગલી વનસ્પતિથી સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. જયારે તુલસી ગરનાળા પાસે થઈને અમીન ઓટો તરફ પસાર થતાં કાંસની પણ સ્થિતિ આવી જ છે, ત્યારે આવી સ્થિતિમાં ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલ અશક્ય બની જશે અને પાણી માર્ગો તેમજ રહેણાંક સોસાયટીઓમાં ફરી વળે તેવી પૂરી શક્યતા છે. એક તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી Commissioner 80થી 90 ટકા પ્રીમોન્સુન કાર્ય પૂર્ણ થઈ હોવાના દાવા કરી રહ્યા છે. તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ હજુ પણjam હાલતમાં જોવા મળી રહી છે. તંત્રના દાવા અને જમીની હકીકત વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પરિણામે નગરજનોમાં એવી શંકા વધુ ઘેરી બની રહી છે કે મહાનગરપાલિકાનું પ્રીમોન્સુન પ્લાન માત્ર કાગળ પર જ સીમિત રહી જશે અને વરસાદ શરૂ થતાં જ શહેર ફરી એકવાર પાણીમાં તરબોળ થવાનો નક્કી બની જશે. બાઈટઃ અલ્પેશ પઢીયાર (કોર્પોરેટર) બાઈટઃ ડૉ.જાવેદ વ્હોરા (કોર્પોરેટર) બાઈટઃ ઈલ્યાસ આઝાદ (પૂર્વ કાઉન્સિલર) બાઈટઃ એસ કે ગરવાલ ( ડેપ્યુટી કમિશ્નર) બુરહાન પઠાણ આણંદ0
0
Report
टंकारा के किसान निजी बिजली पोलों के विरोध में गांधीनगर ट्रैक्टर मार्च का आह्वान
Morbi, Gujarat:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાન ભાગ લીધા હતા અને ખાસ કર્યે ખાનગી કંપનીની વીજ લાઈનો ઊભી થવાની પ્રક્રિયા અંગે ચર્ચા થઇ ત્યારે જે ખેડૂતના ખેતરમાં વીજ વાયરો પસાર થઈ રહ્યા છે તેઓને વળતરની સ્પષ્ટતા મળવી જોઈએ એવી માંગ ઊઠાઈ હતી. ખેતરમાં વીજપોલ ઊભા કરવાના કારણે ભવિષ્યમાં થનારા નુકસાનમાંથી ખેતીના નુકસાનનું વળતર અને યોગ્ય નોટિસ હૈયી ખાતરપણે પૂરી કરવામાં આવે એ બહાનુંમાં ખેડૂતોે્યું હતું. મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી જુદી જુદી ખાનગી વીજ કંપનીઓના હેવી વીજ લાઈનો પસાર થઈ રહી છે અને આ માટે વીજપોલ ઊભા કરવાના કામ ચાલી રહ્યા છે. ટાંકારા તાલુકાના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને કામ રોકી દેવામાં આવ્યું હતું અને છેલ્લા ચાર મહિનાથી ખાનગી કંપનીના કામ બંધ રાખાયું હતું. આજે જબલપુર ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી જેમાં સાવડી, સરાયા, ઓટારા, જબલપુર, ટંકારા તેમજ વધુથી વધુ ગામોના ખેડૂતો સાથે મહિલાઓ પણ સામેલ થતા સરકાર અને કંપની faca குறித்து રચનાત્મક ચર્ચા કરી છે અને આગામી 15 જૂનના રોજ ગાંધીનગરમાં ખેતીલોકો ટ્રેક્ટર લઈને પહોંચશે તેવી માંગ ઉઠાવી હતી. આગેવાનોમાં પાલભાઈ આંબલીયા, لालજીભાઈ દેસાઈ, મહેશભાઈ રાજકોટિયા, મનોજભાઈ પનારા, મુકેશભાઈ ગામી, કે.ડી. પડસુંબીયા, સત્યશભાઈ મેરજા વગેરે સામેલ હતાં.0
0
Report
मोरबी में दो जगहों पर दुष्कर्म: एलसीबी ने गैंग के 3 लोगों को दबोचा
Morbi, Gujarat:브ેકिंग મોરબી તાલુકામાં જુદાજુદા બે વિસ્તારોમાં ખરીદમે журылып દેવીપૂજક ગેંગના 3 શખ્સની ધરપકડ સાથે દુષ્ટકરણના બનાવો એલસીબીની ટીમે દુષ્કર્મના બંને બનાવમાં સંડોવાયેલ દેવીપૂજક ગેંગના 3 શખ્સની ધરપકડ 4 અને 5 જૂને મોરબી તાલુકામાં બે અલગ-અલગ જગ્યાએ મહિલાઓન પત્નીએ મારી નાખવાની ધમકી આપીને કર્યા હતા દુષ્કર્મ આરોપીઓ લૂંટના ઈરાદે ખેતરોમાં આવ્યા હતા અને કિંમતી મુદામાલ ન મળતા મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું એક બનાવમાં મહિલાના પતીના ગળા ઉપર છરી મુકીને કર્યું દુષ્કર્મ, બીજા બનાવમાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ.50 હજારના મુદ્દામાલ કબજે કર્યો આરોપોમાં નવઘણ વાઘેલા, દિલીપ ઉર્ફે દિપો વાજેલીયા, મુન્નાભાઈ વાજેલીયા (રહે.કડીયાણા તા.હળવદ)ની ધરપકડ અને એક બાળ કિશોર ઝડપાયો, હજી એકારોપીની શોધખોળ0
0
Report
Advertisement
