383001
રાયગઢના વૈજનાથ દાદાને રંગોળીથી અનોખો અલોકિક શણગાર કરાયો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને આજે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને રંગોળી વડે અનોખો અલોકિક શણગાર કરવામાં આવ્યો છે.જેના ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના રાયગઢમાં શ્રાવણ માસની સાતમને રવિવારે વૈજનાથ દાદાને સુંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રંગોળીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ધૂપ આરતી બાદ દીપ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રંગોળીના શણગાર સજેલા દાદાના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
बणासकाठा के कांकरेज संघ में चेयरमैन-वीस चेयरमेन निर्विरोध चुने गए: अमरतभाई देसाई और करणसिंह वाघेला
Palanpur, Gujarat:બણાસકાંઠા.. કાંકરેજ ખરીદ-વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ વરણી ડીસા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેરમેંન-વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી ચેરમેન તરીકે અમરતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન પદે કરણસિંહ વાઘેલાની કરાઈ બિનહરીફ વરણી નવીન ચેરમેન વાઇસ ચેરમેનને સમર્થકોે ફુલહાર પહેરાવી હતું સન્માન બાઈટ-કિશનદાન ગઢવી-પ્રાંત અધિકારી ડીસા0
0
Report
बनासकाठा में बारिश की शुरुआत, कई इलाकों में बारिश शुरू
Palanpur, Gujarat:બનાસકાંઠા.. કળ્યાં પાંથકમાં પણ વરસાદની શરૂઆત શિહોરી,આકોલી,ઉંબરી,કંબોજન ,થરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં ખુશી છવાઈ0
0
Report
बनासकांठा कांग्रेस की कार्यकारिणी सूची रद्द, प्रदेश प्रमुख ने बदलाव की घोषणा की
Palanpur, Gujarat: baneaskanthha.. baneaskathha jilla Congress karobari ki yaadi pradesh Congress pramukh ne rad kari taarikh 11/09/2026 na roz samajik media dvara jahir pahelel baneaskanthha jilla Congress samiti na hoddedaro ane karobari sabko yaadi kari rad.. baneaskanthha Congress na purva up pramukh Mukeš Chaohän nu vaivedan... pradesh Congress samiti taraf thi manjoori naapva ma aavva na aavta pradesh pramukh Amit Chaavda ni sujhanthi tatkal asar thi jilla ni navin karobari yaadi door kari gayi.. yaadima pradesh office no sikko tatha tarik pan lakhva ma aavto nathi.. pramukh Gulab Singh Rajpute jilla Congress ni karobari pota ni mansvi rite banaavi hova na aakshep Gulabsinhhe valaa dawala ni neeti rakhii pota angat manasone jilla karobari ma lidha hova na aakshep.. Congress paksh na varishth ane sinir agrayo ane karmisht karyaKaro ni avganana ne lai pradesh ma kari hati rujuaat.. Gujarat pradesh Congress na pramukh AmitChaavda baneaskantha jilla Congress samiti ni karobari yaadi rad kari.0
0
Report
Advertisement
0
0
Report
जामकंडोरणा क्षेत्र में लगातार दूसरे दिन भारी बारिश, फसलों को मिली ताजा उम्मीद
Jetpur, Gujarat:રાજકોટ, જામકંડોરણા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, જામકંડોરણા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, બરડીયા,ચરેલ,ચિત્રાવડ સહિત ગામોમાં વરસાદ, જામકંડોરણા શહેર માં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન બે કલાકમાં 3.5 ઈંચ જેવો વરસાદ વરસ્યો, જામકંડોરાણાના રિવરફ્રન્ટ માં નદી વહેતી થઈ ગયેલ દૃશ્યો, વરસાત વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર, મગફળી, કપાસ સહિતના પાકોને વરસાદથી જીવતદાન મળવાની ખેડૂતોમાં આશા, વરસાદને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી,0
0
Report
शुकन चौक से बापासीताराम चौक तक पानी भारी, बारिश के बाद भी जल निकासी नहीं
Ahmedabad, Gujarat:અમદાવાદ નિકોલમાં શુકન ચાર રસ્તા થી બાપા સીતારામ ચોક રોડ પર ભરાયા પાણી વરસાદ બંધ થયો છતાં પણ પાણીનો ઝડપી નિકાલ નહીં વરસાદી પાણી વચ્ચે વાહનો બંધ પડવાની પણ સમસ્યા આવી સામે અનેક વાહન ચાલકો વાહનોને ધક્કા મારવા બનેા મજબૂત વરસાદી પાણી માંથી વાહનો નીકળવા જતા વાહનો બંધ પડ્યા નોકરી. अस्पताल જવા‑વાળા લોકો સહિત સ્થાનિક સાથે વાહન ચાલકો પરેશાન શુંકન ચાર રસ્તા થી બાપા સીતારામ ચોક રોડ ઉપર ચાણક્ય વિદ્યા સંકુલ સાથે સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં આવતા વિદ્યાર્થી અને ખેલાડીઓ પણ પરેશાન શુંકન ચાર રસ્તાથી બાપાસીતારામ ચોક રોડ પર વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા અને સુવિધા આપવા ગત વર્ષે જ એએમસી દ્વારા ડ્રેનેજ લાઈન નાખવા સાથે બનાવાયો હતો આરસીસી રોડ આરસીસી રોડ બનાવો અને ડ્રેનેજ લાઈન નાખવા છતાં પણ ભરાયા વરસાદી પાણી પાણી ભરાવાને લઈને સ્થાનિક વેપાર ધંધા ઉપર પડી અસર શુકન કોમ્પ્લેક્સ માં આવેલ 20 થી વધારે દુકાનો મળીને ૨૦૦ થી વધારે દુકાનોના વેપારીઓનેpli પડી અસર વેપારીઓએ વરસાદી પાણી ભરાવાને લઈને એએમસી સામે નારાજગી ઠાલવી આરસીસી રોડ બન્યો અને ડ્રેનેજ લાઈન નખાઈ પરંતુ અયોગ્ય કામગીરી થયાના વેપારીઓએ લગાવ્યા આપશે સલગ. શુકન પાણી0
0
Report
Advertisement
बारिश से गाँव में भारी जलभराव, पानी घरों में घुसा, मार्ग बाधित
Anand, Gujarat:એકંકર بورસદ પંથકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા છે ત્યારે સૌથી વધુ અસર વ્હેરા ગામમાં જોવા મળી રહી છે. ગામના રામ તળાવ અને સલુણ તલાવડી ઓવરફ્લો થતા તળાવના પાણી ગામમાં ફરી વળ્યા છે જેનાથી ગામ જળબંબાકાય સમુ ભાસી રહ્યું છે. ગામના મુખ્ય પ્રવેશદ્વાર થી લઈ ડેરી ચોકમાં પાણી ભરાયા છે, કેટલીક દુકાનોમાં પાણી પ્રવેશી ગયા છે જે કારણે લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. વહેરાથી કાવીઠા જવાનો રોડ પણ જળબંબાકાર થયો છે આ માર્ગ અવરજવર માટે બંધ થઈ ગયો છે પરંતુ કેટલાક વાહન ચાલકો સાહસ કરીને પોતાના વાહનો અહીંયાથી પસાર કરી રહ્યા છે,ં જેના કારણે કેટલાક વાહનો બંધ પડી જતા ધક્કો મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પાણીના યોગ્ય નિકાલના અભાવે ગામમાં તળાવના પાણી પ્રવેશી ગયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.0
0
Report
बोरसद बॉचासण गोरेल क्षेत्र में भारी बारिश से 50 बीघे से अधिक खेत डूबे; धान-फसल प्रभावित
Anand, Gujarat:આ ફક્ત એન્ટ્રી માટે છે એવો કોઇ વિશેષ વિષયવસ્તુ આ લેખમાં નથી. ભારે વરસાદના કારણે કાંસમાં પાણીની આવક વધી હતી. બોચાસણ ગોરેલ સીમમાં રીલ માર્ગ પર કાંસ બંધ કરવાના કારણે વાહુવરાવવામાં અકરી પરેશાની થઈ હતી. 50 વિઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા અનેડે ડાંગરના પાક અને મરચીનું ધરુવાડિયું બોરાણમાં પહોંચી ગયો હતું. મામલતદાર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જતા જીસીબી મmachineથી કાંસનો રસ્તો ખુલતો રહ્યો અને પાણી કાંસમાં વહેવા લાગતા રાહત અનુભવાઈ. આણંદ બોર્ડિંગ/બ્રેકિંગ કાનૂની નોંધમાં આ દુર્ઘટનાનો સારાંશ સમાન જણાવાયું.0
0
Report
नारोडा में आदेश्वर कैनाल के पास बारिश से जलजमाव, लोग परेशान
Ahmedabad, Gujarat:अहमदाबाद के नारोडा क्षेत्र में आदेश्वर कैनाल के पास बारिश का पानी जमा हो गया है। नारोडा से शुकन रोड पर श्यामकुंज सोसाइटी रोड पर भी पानी भरा हुआ है। एक घंटे से बारिश बंद होने के बावजूद पानी नहीं उतर रहा है। सड़क के साथ-साथ कुछ सोसाइटियाँ भी प्रभावित हुई हैं। स्थानीयों के साथ वाहन चालकों को भी परेशानी हो रही है। स्थानीय लोगों ने पानी निकासी की मांग की है。0
0
Report
Advertisement
जामनगर में गणेश चतुर्थी पर 18वीं मोदक आरोग स्पर्धा, 44 प्रतिभागी
Jamnagar, Gujarat:જામનગરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે અનોખી મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી. બ્રહ્મોસ્યોલ ગ્રુપ દ્વારા સતત 18મા વર્ષે યોજાયેલી આ ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધામાં કુલ 44 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પુરુષ, મહિલા, સિનિયર સિટીઝન અને બાળકો એમ ચાર કેટેગરીમાં યોજાઈેલી સ્પર્ધામાં શુદ્ધ ઘીના 100 ગ્રામના લાડુ આરોગવાની હરીફાઈ યોજાઈ હતી. જામનગરના વેજુમાં હોલ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વે બ્રહ્મ sosyal group દ્વારા 18મી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં પુરુષ, મહિલા, યુવાન અને બાળકો સહિત કુલ 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શુદ્ધ ઘીના 100 ગ્રામના લાડુ આરોગવાની આ અનોખી સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની ક્ષમતા પ્રમાણે સૌથી વધુ લાડુ આરોગીને વિજેતા બનવા માટે જોરદાર પ્રયાસ કર્યો હતો. બાળકોની કેટેગરીમાં વ્યોમ વ્યાસે 7 ლાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરાએ 15 લાડુ આરોગીને બાજી મારી હતી. યુવાન વિભાગમાં જગદીશ દવેએ 9 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે સિનિયર સિટીઝન કેટેગરીમાં ਗભીરસિંહ વાળાએ 12 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં કેટલીક કેટેગરીમાં ટાઈ જેટો થતા વિજેતા નક્કી કરવા માટે ડ્રો પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના અંતે તમામ વિજેताओंને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગણેશોત્સવના પાવન પર્વ સાથે પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના હેતુથી બ્રહ્મ sosyal ગ્રુપ દ્વારા સતત 18 વર્ષથી આ અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છું. મોદક આરોગવાની આ અનોખી સ્પર્ધાને લઈને સૌરાષ્ટ્રભરના મોદકપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાઈટ : કેટલાક વિજેતા - અનુભવી સિનિયર સિટીઝન બાઈટ : વ્યોમ વ્યાસ (બાળક વિભાગ વિજેતા) બાઈટ : આનંદ દવે (કાર્યક્રમ આયોજક)0
0
Report
महुवा में भारी बारिश से शहर-गाँव में जलभराव, कई इलाके पानी में डूबे
Mahova, Uttar Pradesh:અપડેટ બ્રેકીંગ ભાવનગર મહુવા મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાદરવો બન્યો ભરપૂર રોડ ઉપર પાણી પાણી જોવા મળ્યા મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ની સાથે જ 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો (ગ્રામ પંથકની વાત કરવામાં આવે તો મહુવાના ઊંચા નીચા કોટડા દયાળ વાલા વાળો માળવાવ બાંબહણિયા દુધાળા ભાદરા જાદરા કુંભણ કાળેલા બેલમપર માં સારો વરસાદ વરસता ની સાથે જ ભાદ્રોડી નદી બે કાંઠે વહેતી થવા પામી છે ) *જેસર પંથક ની વાત કરવામાં આવે તો બીલા ઉગલવાણ તાતણીયા સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો* =બગદાણા બગદાણા પંથક ની વાત કરવામાં આવે તો બગદાણા મોણપર ઓથા ખારી ગળથર ગુંદરણા સહીત વીસ્તાર માં સારો વરસાદ વરસ્યો ) (મહુવા શહેરના નીચṇવાળા વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા શાક માર્કેટ હોસ્પિટલ રોડ બગીચા ચોક પોલીસ સ્ટેશન વાસીતળાવ સહિત વિસ્તારોમાં પાણી ભરાયાના દેશો સામે આ yacht આવ્યા ) મહુવા નગરપાલિકા ની પ્રી મોનસુન ની કામગીરી ફરી એકવાર કાગળ ઉપર થતી છે મહુવા શહેરના નીચાણવાળા વિસ્તાર એવો વીટીનગર રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા ડેન્જ ના લાઇનનું પણ પાણી પણ ઉભરાવા લાગ્યા વોકથ્રુ અરશદ દસાડીયા0
0
Report
पालनपुर में नया बायपास: किसानों का उग्र विरोध, ठोस विकल्प की मांग
Palanpur, Gujarat:સ્લગ-બાયપાસ વિરોધbane બનાસકાંઠાના પાલનપુરમાં નવો બાયપાસ બનાવવાની પ્રક્રિયાને લઈને 13 જેટલા ગામોના ખેડૂતો અને સરપંચોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને નેશનલ હાઈવે 58 તરફથી પ્રસ્તાવિત નવા બાયપાસની કામગીરી સ્થગિત કરવા કલેક્ટરને રજૂઆત કરીને ચીમકી ઊંચારી હતી કે તેમની માંગ સ્વીકારાય તો તેઓ કલેક્ટર કચેરીમાં પોતાના પશુઓ અને પરિવારેhartા ઊૉ ઉતરાયેલો આંદોલન કરશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાંથી નેશનલ હાઈવે 58 તરફથી હિંમતનગર બ્રાન્ચ માટે કાઢવામાં આ રહેલા નવા બાયપાસ માર્ગનો સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. જગણાાથી ખેમાણા ટોલનાકા સુધીના અનેક ગામોના ખેડૂતો, સરપಂಚો અને સ્થાનિક આગેવાનોે પાલનપુર કલેક્ટર કચેરી પાસે આવતા લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. નેશનલ હાઈવે 58 તરફથી જગણા, કમાલપુરા, વાગદા, ફ્લતુા઼પુરા, સદરપુર, વાસડા, કરજોડા, અસ્માપુરા અને માનપુર થઈને છે. ખેમાણા ટોલનાકા સુધી નવા બાયપાસની બાબતે સર્વે થયું હોવાના દાવા આ જીવસ આપ્યુ છે. ખેડૂતોના જમીન નો જરુરી દાવો તેમજ વિવિધ ગામડાઓના સર્વે નંબરોના એન.એ નંબેસના બ્લોકિંગના આક્ષેપો નોંધાયા છે. આ જમીન ખૂબ જ કિંમતી છે અને ખેડૂતો તેમની મેદાન પર નિર્ભર છે. પૂર્વાચિતમાં પણ બાયપાસને કારણે કેટલાય ખેડૂતો જમીનવિહોણા બની ગયા હતા અને કેટલાકના મોત પણ નોંધાયા હતા. હવે ફરીથી બીજો બાયપાસ પડાવવાનો આક્ષેપ સામે આવે છે કે આયા કામગ મહત્તો માટે ગરીબ ખેડૂતની જમીન આંચકી લેવામાં આવે; કોઈ મોટી ઇન્ડસ્ટ્રી કે ટ્રાફિક અહીં ન હોય ત્યારે આ બાયપાસની શું જરૂર છે. કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની અલગૃત હતાવાની સમીપના દાવો છે અને ખેડૂતો પોલીસે આક્ષેપ સાથે ચીમકી ઉંચારી કે જો આ બાયપાસની કામગીરી યથાયથ રહેશે તો ખેડૂતુલા કલેક્ટર કચેરીએ ઔર ઉગ્ર આંદોલન કરશે. બાઈટ-મનહરદાન ગઢવી-ખેડૂત (બાયપાસને કારણે ખેડૂતો પાસે જમીન જ નહીં રહી તો પશુ અને પરિવાર સાથે કલેક્ટર કચેરીમાં પઢી વિરોધ કરીશું) બીટપાસના પ્રક્રિયાની ઘેરાવવામાં લેવામાં આવેલા ખેડૂતોએ સરકારે ખર્ચ બચાવવા માટે આવેદનપત્ર આપી વિકલ્પ સુરક્ષિત માર્ગ પૈકી અમદાવાદ સ્ટેટ હાયવેથી જગણા થી રતનપુર સુધીના ચાર રસ્તા ફોરલેન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે કાણોદર ગામના પૂર્વ તરફ કમાલપુરા, ફતેપુર, સેમોદ્રા મારફતે પાલનપુર-ખેરાલુ હાઈવેને જિલ્લા પંચાયતના રસ્તા સાથે જોડીને પણ ફોરલેન બની શકે છે. આ વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવે તો મેાધી ક્રોસિંગ અને પુલના થશે ખર્ચમાંથી મુક્તિ મળશે, તેમજ ખેડૂતની મહત્ત્વની જમીન બચી જશે. કેટલાક ખેડૂતોએ આ બાયપાસને રદ કરવાની માંગ કરી છે અને લોકોનો આક્ષેપ છે કે આ ઉપયોગ વિશિષ્ટ લાભ માટે થઈ રહ્યો છે. બાયપાસના પ્રસ્તાવને લઈને મોટી આદબલા દબાણ, ખેડૂતોએ આવેદનપત્ર આપ્યુ હોવા છતાં કાયદેસરની કાર્યવાહી અને લોકસ્વીડના નિર્ણયની રાહ જુઓ છો. કલેક્ટર, તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી આ પ્રસ્તાવિત બાયપાસ પર શું નિર્ણય લે છે તે જોવા રહ્યું. અલકેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
Advertisement
पोरबंदर जिले में बारिश, कुटियाणा तहसील में दोपहर 12–2 बजे 1 इंच वर्षा
Porbandar, Gujarat:પોરબંદર પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ કુતિયાણા તાલુકામાં બપોરના ૧૨ થી ૨ દરમિયાન ૧ ઇંચ વરસાદ નોંધાયો પોરબંદર અને રાણાવાવ તાલુકોમા વાદળછાયું વાતાવરણ0
0
Report
नरेंद्र मोदी की 25 साल सेवा यात्रा के अवसर पर संकल्प अभियान शुरू
Ambaji, Gujarat:વઢાપ્રધાન નરેન્દ્ર મોદી ની 25 વર્ષ ની ભવ્ય અને સમર્પીત જન સેવા યાત્રા ની ઉજવણી નાં ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એટલુજ નહીં આગામી 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ને લઇ તારીખ 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોમ્બર સુધી રાજ્યભરમાં સેવા સંકલપ અભીયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનાં ભાગ રૂપે રાજ્ય ભર માં વડનગર થી વારાણસી બાઇક રેલી સેવા યાત્રા નો શુભારંભ શામળાજી થી કરાયો હતો. જે આજે શક્તિપીઠ અંબાજી ખાતે આવી પહોંચતા રાજ્ય ના કેબિનેટ મંત્રી રૂષીકેષ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર અંબાજી થી આ બાઇક રેલી ને પ્રস্থાન કરાવવાં અંબાજી पुगेા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના મંત્રી નો સ્વાગત કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રાજ્ય કેબિનેટ રૂષીકેષ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર અંબે ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને ત્યાર બાદ આ રેલી ને ગબ્બર તરફ પ્રયાણ કરાવી હતી. જ્યાં ગબ્બર તળેટી ખાતે સ્વચ્છતાં અભીયાન નો કાર્યક્રમ પણ યોજી મন্ত্রী ઋષિકેશ પટેલ અને સ્વર્ગી ઠાકોરે ઝાડુ લઈને સ્વચ્છતા હાથ ધરી હતી સ્વચ્છતાં અભીયાન ને લઇ સંદેશો આપ્યો હતો અને ગબ્બર થી આ સેવા સંકલ્પ અભિયાન થીરાધ તરફ પ્રસથાન કરવામાં આવ્યો હતો. જે થીરાદ બાદ વડનગર પહોંચશે અને વડનગર થી વારાણસી સેવાયાત્રા બાઇક રેલી પ્રશથાન કરાશે, આ પ્રસંગે મંત્રી રૂષીકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દેશ ની સેવા ના 25 વર્ષ અને આગામી 17 સપ્ટેમ્બર તેમના જન્મદિવસ ને લઇ રાજ્યભર માં વિવિધ રૂટ ઉપર રક્તદાન કેમ્પ, સ્વચ્છતાં અભીયાન, વૃक्षा રોપણ જેવા જનહિત કાર્યો કરવામાં આવશે. આ ચાર દિવસીય યાત્રા માં 25 થી 30 બાઈક સવારે જોડાયા હતા. બાઇટ-1 રૂષીકેશ પટેલ(કેબિનેટ મંત્રી, રાજ્ય સરકા)ગુજરાત બાઇટ-2 રૂષીકેશ પટેલ(કેબિનેટ મંત્રી, રાજ્ય સરકા)ગુજરાત0
0
Report
नवसारी के गणेशवड़ मंदिर में भक्तों की भीड़; चमत्कारिक इतिहास से श्रद्धालु मोहित
Navsari, Gujarat:સીસોદ્રા ગામમાં ગણેશવડ મંદિરનો ઇતિહાસ પૌરાણિક કાળ સાથે જોડાયેલો છે. માન્યતા મુજબ ભક્તની નિષ્ઠાથી પ્રસન્ન થઈને ગજાનન અહીં વડના વૃક્ષમાં स्वયંભૂ પ્રગટ થયા હતા, جنهنને કારણે આ ધામ ‘ગણેશવડ’ તરીકે અમર બન્યું. આ મંદિર પર MUઘલ શાસનકાળમાં આક્રમણ થયું હતું, પરંતુ વિઘ્નહર્તા દ્વારા ભક્તોના આશીર્વાદથી સૈનિકો પાછળ રહ્યા હતાં. ઔરંગઝેબે આ સ્થળે આવી કરુણ ક્ષમાયાચના કરી હતી અને મંદિરના પૂર્જારીને જમીન દાનમાં આપી હતી. ઐતિહસાયિક દસ્તાવેજો આજે સચવાયેલા છે. અહીં ભક્તો આ સમયગાળામાં ગણેશોત્સવના પ્રસંગે દર્શન કરતા રહે છે, અને પુજા–અર્પણોને આસ્થાની નિષ્ઠા સાથે બજાવવામાં આવે છે.0
0
Report
Advertisement
