icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

होटलों में आग सुरक्षा चेकिंग: अहमदाबाद में नोटिस, सात दिन में सुधार अनिवार्य

Ahmedabad, Gujarat:અમદાવાદ દિલ્હીમાં હોટલમાં લાગેલી આગ બાદ અમદાવાદ म્યુનિસિપલ તંત્ર एक્શન મોડમાં અમદાવાદમાં फायर ब्रिगेड દ્વારા હોટલોમાં હાથ ધરાયું ચેકિંગ bે દિવસમાં 7 ઝોનમાં 53 એકમોને नોટिस આપાઈ गत روز مختلف જગ્યાએ ચેકિંગ હાથ ધરી 37 ને નોટીસ આપવામાં આવી જ્યારે આજે વધુ કેટલાક સ્થળે ચેકિંગ કરીને 16 જગ્યાએ નોટિસ આપવામાં આવી તમામ જગ્યા ઉપર პირველად નોટિસ આપવામાં આવી નોટિસમાં સાત દિવસનો સમય આપવામાં આવ્યો હોટલમાં જણાયેલી ક્ષતિ 7 દિવસમાં દૂર કરવા જણાવાયું સાત દિવસમાં નોટિસ ઉપર કામ નહીં થાય તો ફરી ચેકીંગ હાથ ધરીને નોટિસ આપવામાં આવશે ચેકિંગ દરમિયાન nocની ચકાસણી, એક્ઝિટ અને એન્ટ્રી ગેટની ચકાસણી, દરવાજાઓ બંધ હોય તો તેને ખોલવા માટે સૂચન અપાયું ફાયર સેફટી ના સાધનો ચાલુ છે કે નહીં તેની કરાઈ ચકાસણી
0
0
Report
Advertisement

राजकोट के दिव्य दरबार में बाबा ने अखंडता और अहिंसा पर जोर दिया

Rajkot, Gujarat:धीरेन्द्र शास्त्री का बयान राजकोट आने का सौभाग्य प्राप्त हुआ。 हजारों लोगों ने कथा सुनी。 राजकोट जलाराम बापा की भूमि है。 मैं बद्रीनाथ से यहाँ आया हूँ。 कल 2 घंटे का दिव्य दरबार लगेगा。 जन कल्याण और लोगों को प्रेरित करने के लिए यह किया जाएगा。 मैं धार्मिक गुरु हूँ。 देश में अखंडता, एकता और भारत में शांति व्यवस्था बनाए रखना मेरा संकल्प है。 यह सभी पार्टियों की जिम्मेदारी है कि वे ऐसे कार्य करें जिससे देश में अहिंसा फैले。 भारत में अलग-अलग प्रकार के 'जिहाद' हो रहे हैं; अब 'फ्रेंड जिहाद' हो रहा है, सूर्या की हत्या 'दोस्ती जिहाद' था。 दक्षिण गुजरात धर्मांतरण और 'लव जिहाद' से पीड़ित है。 हमें निशाना बनाया जाता है。 AI (आर्टिफिशियल इंटेलिजेंस) के बाद HI (हिंदुत्व इंटेलिजेंस) पर बाबा का बयान: भारत को 'हिंदुत्व इंटेलिजेंस' की जरूरत है。 अमीर हिंदुओं को गरीब हिंदुओं की मदद करनी चाहिए。 श्रद्धा और अंधश्रद्धा में बारीक अंतर है。 मैंने कभी अपनी पूजा की बात नहीं की है。 सामूहिक अर्जी लगाना और हनुमान जी की पूजा का उपाय दिखाना, अगर यह अंधश्रद्धा है, तो (फिर) चादर चढ़ाना और कैंडल जलाना भी अंधविश्वास है。 मैं हिंदुओं में बंटवारा करने की कोई बात नहीं करूँगा。 विरोधियों से कहना चाहता हूँ कि मुझसे मिलें。 हनुमान जी की कृपा के सिवाय मेरे पास कुछ नहीं है。 नशा देश के लिए सबसे बड़ा खतरा है。 नशा एडिक्ट (नशे के आदी) बनने के स्थान पर कथा एडिक्ट बनें।
0
0
Report

Ahmedabad:_missing trio found and returned home by police after investigation

Ahmedabad, Gujarat:તાજેતરમાંઅમદાવાદનાવટવાકાળથી બેસગીરસહિત3બાળકોગુમ થયાનીઅપહરણનીફરીઆફાયતનોદાઇઆ હતી.જેમામલેવટવાપોળીસપેતડાપ્રથમ400જીતીસીસીટીવીકેમેરોકંગાડીઆખરેબાળકોનેશોધી પાડયાછે.આબાળકોનેપરત Familiyનેપરતસોંપ્યા છે.જેઘટનાનીતપાસમાંબાળકોમુંબઇફરવાગયા હોવાનુંસામેઆવ્યુ... વટવાપોલીસસ્ટેશન વિસ્તારમાંથી29મેઈનાદિવસે2જુડવાનસગીરબાળકગુમથ્યા હતા.જે મામલેબાળકોનાપિતાએઆપહરણની પોલીસફરિયાદકર્તાબોહેલતપાસમાંબેટાગાડીસગીરસાથેજો18વર્ષીયમિત્રઆદિલઆબીદુહસૈનત્રેઆપનાપ્લાનબનાવીસફરગેલાહંધીઆલોપસંદ્યો.ત્યાંત્રીણેયલાકોઈરેલ્વેસ્ટેશનકાથેથીમિલીઆવ્યા હતાઅનેબાળકોનેપરતપરવારસોંપ્યા.તપાસમાંપછપરછકરતા sime સામેઆવ્યુંકે29મેઈનાદિવસેસગીરસદનિયાનાજન્મદિવસથાંગઈત્યાંબર્થડેમનાવવાગયાથા.તેવાકેઅન્યાદિકરણઆફરીનઉર્ફર઼્આર્તિાબેનનોભાઇઆદિલપણીઆવોસહભાગી થઇગયોથાઔરબર્થડેનીઉજવણીચાલી રહી હતીતેમેદ્વારેબહારફરવાજાનાકીયોગીપ્લાનતૈયારકર્યુથો.આ મંદાટી્રણદિવસે31મેઈનાદિવસેબપોરનાસાડાયત્રણેયસાયકલલૈનેવટવરેલ્વેસ્ટેશનઆવજોવળેઅનેવડોદરામા અકસ્માતસોહઘરાવાયા. ઘણાસ્થળોજાણીનેમોબાઈલનેટવર્કનથી400सीसीटीवीકેમેરાચકાસીતત્યારેવડોદરાસ્ટેશનપહોચીબાળકોનેપરતલાવીપરીવાર્નસોંપ્યા.તપાસમાંઆવ્યુંકે18વર્ષીયઆદિલમાનસિકઅસ્વસ્થછેઅનેપૂર્વેઘરનેઆ રીતેનિકળીગેલાવતાઅન્યાવવાડેબાળકોફरવા માટેગયા હતા.ત્યારેસદનસીબેઉભેસામનિજાબાતીતેયપરીવારઅનેપોલીસરાહતનોશ્વાસલ Nürnbergો... "Cctvઆપ્યાબદકરીઓ"
0
0
Report
Advertisement

दसकोई तहसील के राशन दुकानदारों ने आपूर्ति विभाग के सामने इस्तीफा पेश किया

Ahmedabad, Gujarat:અમદાવાદના દસક્રોઇ તાલુકા ના 69 ગામ ની 69 રેશનદુકાનદારોએ દસક્રોઇ કચેરી મા પુરવઠા મામલતદારને રાજીનામા સોંપ્યા. દસક્રોએ એસોસિએશન ના પ્રમુખ અંબાલાલ ಚોધરી ના નેજા માં તાલુકા ભર માંથી આવેલા રેશનદુકાન દારો એ પુરવઠા વિભાગ સામે રોષ ઠાલવી સુત્રોચ્ચાર સાથે રાજીનામા લખી આપ્યા. છેલ્લા ઘણા સમય થી રેશનદુકાનો માં જથ્થો અનિયમિત આવવા સાથે પડી રહેલ અનાજ ની ઘટ અને અપુરતા કમિશન સાથે અનિયમિત રીતે આવતા કમિશન તેમજ એડવાન્સ માં چلણો ના રૂપિયા ભરાવવા દાખવાતી જોહુકમી સામે નારાજ થઈ ને દસક્રોઇ પુર્વવતાલા મામલતદાર ને રાજીનામા સોંપ્યા. 20 હજાર ના કમિશન સામે ઓછુ આવતું કમિશન અને ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર ના કમિશન પણ अनિયમિત આવતા અને રેશનકાર્ડ ધારકો સાથે વધી રહેલા ઘષઁણ અને સંઘર્ષ ના બનાવો ને લઈ ને રેશનસંચાલકો રેશન દુકાનો આવા વાતાવરણમાં چلાવી શકે તેમ ના હોય સને અંતે આજે રાજીનામા ધરી દીધા હતા. અંબાલાલ ચૌધરી. દસક્રોઈ એસોસિએશનના પ્રમુખ કૃણાલ પંડયા. પુરવઠા મામલતદાર. દસક્રોઈ
0
0
Report

आनंद में ओवरलोड डंपर ने बुजुर्ग को कुचला, रोड रोकथाम की मांग तेज

Anand, Gujarat:એણંદ શહેરમાં ભાલેજ રોડ પરથી બોલાવી દોડતા ઓવરલોડ ડમ્પરો અને ભારે માલવાહક વાહનોને લઈને ડમ્પર ચાલકએ મોપેડ ચાલક વૃદ્ધને ડમ્પરે કચડી નાખતા કમકમાટીભર્યું મોત નીપજયું હતું જેને લઈને ભાલેજ રોડ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠયો છે,અને સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક રહીસોએ પોલીસ અધિક્ષક,નિવાસી અધિક કલેકટર અને મેયર અને મ્યુનિ.કમિશ્નરને આવેદનપત્ર આપીને દિવસ દરમીયાન આ માર્ગ પરથી ડમ્પરો અને ભારે માલવાહક વાહનો પર પ્રતિબંધ મુકવાની मांग કરી હતી. આણંદ શહેરમાં ભાલેજ રોડ એ નેશનલ હાઈવે અને એક્ષપ્રેસ વેને જોજડતો મહત્ત્વનો માર્ગ હોવાનાં કારણે દિવસ દરમિયાન આ માર્ગ પરથી હજારો વાહનો પસાર થાય છે,તેમજ ઓવરલોડ ડમ્પરો અને ભારે માલવાહક વાહનો પસાર થતા હોય છે.ભાલેજ ઓવરબ્રીજથી સામરખા ચોકડી સુધીનાં માર્ગ પર રોડની બન્ને તરફ રહેણાંક વિસ્તારો,શાળા,મદ્રેસા અને મસ્જીદ આવેલી છે,જેનાં કારણે આ માર્ગ પર રાહદારીઓની અવર જવર વધારે રહેતી હોય છે,નાના બાળકો શાળા મદરેસામાં જવા માટે તેમજ વૃદ્ધો મસ્જીદમાં જવા માટે આ માર્ગ પરથી પસાર થતા હોય છે,પરંતુ ઓવરલોડ ડમ્પરો અને ભારે માલવાહક વાહનોનાં કારણે વાંરવાર અકસ્માતની ધટનાઓ બનતી હોય છે,જેથી સ્થાનિક સામાજીક કાર્યકર સિરાજ દિવાનએ માર્ગ મકાન વિભાગને લેખીત રજુઆત કરી માર્ગ પર બેષામ દોડતા વાહનોની ગતિ నియંત્રણ માટે શાળા મદરેસા નજીક અને જયાંથી વધુ અવર જવર રહેતી હોય તે સ્થળે રોડ પર બંપ બનાવવાની માંગ કરી હતી ,તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરતા સેન્ટર પરિસરના ડમ્પર ચાલકએ મોપેડને ટક્કર મારતા વૃ Undertaking પ્રકારે ઈજાઓ થતા હાથ કપાઈ જતા આંતરડા બહાર નિકળી જતા વૃદ્ધ મોપેડ ચાલકનું મોત નિપજયું હતું જયારે એક મહિલા અને બાળકી ધાયલ થયા હતા. લોકલ રહીસોએ ઉગ્ર આક્રોસ વ્યકત કરતા કહ્યું હતું કે જો માર્ગ પર શાળા,મદ્રેસા,મસ્જીદ અને જયાંથી વધારે અવરજવર થતી હોય ત્યાં ઝીબ્રા క్రોસિંગ કરી તેમજ બંપ મુકવામાં આવે તો વાહનોની ગતિ પર મર્યાદા આવે અને અકસ્માતમાં કોઈને જીવ ગુમાવવો પડે નહી,ત્રણ માસ પહેલા કરેલી રજુઆત અંગે જો તંત્રએ ત્વરીત કાર્યવાહી હાથ ધરી હોત તો આ દૂર્ધટના નિવારી શકાય હોત.તેમ જિલ્લા માટે આ માર્ગે આ માંગણી સ્વિકારવામાં નહી આવે તો આગેવાનો ચક્કાજામ કરી આંદોલન કરવાની ચિમંકી આપી હતી,તેમણે કહ્યુ હતું કે છેલ્લાં બે માસમાં બેફામ દોડતા ડમ્પરોએ એક મહિલાના સહીત બેને કચડી નાખયા છે,ત્યારે તંત્ર દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. બાઈટઃ સીરાજ દિવાન (સ્થાનિક કાર્યકર) બાઈટઃ અબ્દુલગની વ્હોરા (સ્થાનિક) બાઈટઃ ઈલ્યાસ આઝાદ (સ્થાનિક) બાઈટઃમહેશ વસાવા (નો કોર્પોરેટર) બાઈટઃ ડૉ.જાવેદ વ્હોરા (નો કોર્પોરેટર) બાઈટઃઋુતુરાજ દેસાઈ ( નિવાસી અધિક કલેકટો) બુરહાન પઠાણ, ઝી મિડીયા આણંદ
0
0
Report
Advertisement

भरूच की गणेश शुगर फैक्ट्री विवाद: आर्थिक गड़बड़ी, धमकियों के आरोप और नुकसान

Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ વાલિયાની ગણેશ સુગર ફેક્ટરીનો વિવાદ ફરી ચર્ચામાં આર્થિક ગોટાળા અને ઉચાપત કેસના FAF?ાફઆઆપીએ ધમકીના આક્ષેપ કર્યા ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવાએ જીવન જોખમ હોવાનો દાવો કર્યો કોર્ટમાં તારીખ દરમિયાન ડરાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષेप ટેમ્પો દ્વારા ભયભીત કરવાનો પ્રયાસ કરાયાનોุ้นบาทા ઉલ્લેખ ખેતરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ મામલે પોલીસને બે અલગ અલગ અરજીઓ આપી ફરવાહીની માંગ પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા સહિતના સંચાલકો સામે અગાઉ તપાસ થઈ હતી પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ આક્ષેપો અંગે પ્રતિસાદ ન આપવાનો ઇન્કાર કર્યો બાઈટ - પુષ્પેન્દ્રસિંહ સુણાવા - ફરિયાદી.
0
0
Report

मेहसाणा नगर निगम बिजली उत्पादन करेगा: सौर पार्क से बिल घटाने की योजना

Mehsana, Gujarat:મહેસાણા મહાનગરપાલિકા વીજળી ની ખેતી કરશે વીજળી ના બીલ અને વપરાશ ને ધ્યાન માં રાખી સોલાર પાર્ક બનાવવા નો નિર્ણય મહેસાણા મનપા નું દર મહિને રૂપિયા દોઢ કરોડ વીજ બીલ આવે છે વીજ બીલ અને વીજ વપરાશ ને પહોંચી વળવા વીજળી ની ખેતી નો નિર્ણય શોભાસણ રોડ ઉપર સોલાર પાર્ક બનાવા નો નિર્ણય મહેસાણા મહાનગરપાલિકા વીજળી નો ઉપયોગ અને ખર્ચ ને પહોંચી વળવા હવે વીજળી ની ખેતી કરશે, કારણ કે મહેસાણા મહાનગરપાલિકા નું વીજળી નું બીલ દર મહિને અત્યારે દોઢ કરોડ અને વર્ષીય 18 કરોડ જેટલું થઈ રહ્યું છે. વીજળી ના વપરાશ અને વીજળી ના ખર્ચ ને પહોંચી વળવા મહેસાણા મહાનગરપાલિકા એ વીજળી ની ખેતી કરવાનો નિર્ણય કર્યો છે અને વીજળી ની ખેતી કરવા મહેસાણા માં શોભાસણ રોડ ઉપર જમીન શોધી કાઢવા માં આવી છે. વીજળી ના હાલ ના વપરાશ અને વીજળી ના બીલ ની સાથે ભવિષ્ય ના વપરાશ ને ધ્યાન માં રાખી વિશાળ સોલાર પાર્ક બનાવવા માં આવશે...કારણ કે મહેસાણા શહેર અતિ વિકસિત બનશે તો વીજળી નો વપરાશ મોટો રહેશે તેવી વિચારધારા હતી.
0
0
Report
Advertisement

राजकोट में निजी स्कूलों ने फीस में 5-7% वृद्धि, किताब-स्टेशनरी में 10-15% वृद्धि; मध्यम वर्ग पर बढ़ता भार

Rajkot, Gujarat:એન્કર - રાજકોટમાં 8 જુનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે જ વાલીઓ પર મોંઘવારીનો મોટો બોજો આવી પડયો છે. ખાનગી શાળાઓ દ્વારા 5 થી 7 ટકા સુધીનો ફીમાં વધારો કર્યો છે. જયારે બુક સહીતની સ્ટેશનરીમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. સ્કૂલ બેગ અને સ્કૂલ વાનમાં પણ વધારો થતા મોંઘવારી થી પરિવાર દીઠ રૂ. 5 હજાર સુધીનો ખર્ચ વધ્યો છે. વિઓ - 1 સૌરાષ્ટ્રમાં શિક્ષણ બન્યું મોંઘુ.... ફી, બસ, યુનિફોર્મ, સ્ટેશનરી બધુ મોંઘુ... એક બાળક જે પરિવાર દીઠ રૂ. 5 હજાર ખર્ચ વધી ગયો છે... મધ્યમવર્ગ માટે શિક્ષણ ખર્ચ બન્યો પડકાર....! રાજકોટ સહિત રાજ્યભરમાં ખાનગી સ્કાળાઓએ ફીની વધુો કર્યો છે. રાજકોટની અનેક શાળાઓમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં રૂ. 1500 થી 2700 સુધીનો વધારો, જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં રૂ. 3500 થી 5000 સુધી ફી વધારવામાં આવી છે. આ વધારાને કારણે મધ્યમવર્ગીય પરિવારો માટે બાળકોનું શિક્ષણ વધુ મોંઘું બન્યું છે. ફક્ત શાળા ફી જ નહીં પરંતુ સ્કૂલ રિક્ષા, બસ અને વાનના ભાડામાં પણ વધારો નોંધાયો છે. સાથે સાથે સ્કુલ યુનિફોર્મના ભાવમાં પણ વધારો થતાં વાલીઓના ખર્ચમાં વધો થયો છે. એક તરફ શાકભાજી, કઠોળ, તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ શિક્ષણ ખર્ચમાં થયેલા વધારા વાલીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બનાવી દેMemcpy! બાઈટ - મહેક ભંભાણી, વાલી બાઈટ - દીપકભાઈ પટેલ, વાલી વિઓ - 2 તો બીજી તરફ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશ કાનગડે જણાવ્યું હતું કે, રાજકોટ ઝોનની FRC કચેરીમાં 6 જિલ્લાની 8 હજાર ખાનગી સ્કૂલો રજિસ્ટર થયેલી છે. સરકાર ફી નિયમનનો કાયદો લાગુ થયા બાદ ખાનગી સ્કૂલો ફી વધારાવી શકે છે. જેમાં દર વર્ષે મોંઘવારીમાં વધારો થતો હોય તે પ્રમાણે ફી માં વધારો આપવામાં આવે છે. ત્રણ વર્ષે ફાઈલ નવી મૂંકવાની હોય છે. જે દર વર્ષે કેટલી ફી વધારવી તેનો નિર્ણય FRC કમિટી નક્કી કરતી હોય છે. શિક્ષકોના પગાર વધારો, સ્કૂલનું સ્ટ્રક્ચર ફેરફાર અને સ્કૂલમાં કોર્ષની સાથે અપડેશન દર વર્ષે થતો હોય છે. તેથી સ્કૂલોની ફીમાં 5 થી 7 ટકા સુધીની ફી વધારવાની મંજૂરી FRC દ્વારા જ આપવામાં આવતી હોય છે. યુદ્ધની સ્થિતિ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ 10 ટકા જેટલો વધારો આવતા સ્કૂલ વાનના ભાડામાં અને બુક્સ સહિત સ્ટેશનરી જેવી કે સ્કૂલ બેગ, પાઠ્ય પુસ્તકોનું ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે. જેને કારણે તેમાં પણ વધારો થયો છે. કઈ ચીજવસ્તુના કેટલા ભાવ? સ્કૂલ યુનિફોર્મ - રૂ.1200 થી રૂ.1500 (નાના બાળકો માટે) સ્કૂલ યુનિફોર્મ - રૂ.2500 થી રૂ.3000 (મોટા વિદ્યાર્થીઓ માટે) સ્પોર્ટ્સ યુનિફોર્મ રૂ.1000 સ્કૂલ બેગ - રૂ.800 સ્કૂલ શૂઝ - રૂ.250 CBSE ના પાઠ્યપુસ્તકોના એવરેજ - રૂ.5000 થી 7000 ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તકોના એવરેજ - રૂ.1200 થી 1500 CBSE ના ધરો 2 ના પાઠ્યપુસ્તકો અને બુક્સના ભાવ રૂ.4,965 (રૂ.4,141 પાઠ્યપુસ્તકો અને રૂ.824 નોટબુક્સ) - સ્કૂલ વાનમાં રૂ. 120 થી 150 નો દર મહિને વધારો - બુક્સ અને સ્ટેશનરીમાં 10 થી 15 ટકા વધારો જે 5,000ની વસ્તુમાં 1,500 થી 2,000નો વધારો થયો - સ્કૂલ ફીમાં 5 થી 7 ટકાનો વધારો થતા ગુજરાતી માધ્યમિકમાં 1,500 થી 2,700 અને અંગ્રેજી માધ્યમિકમાં 3,500 થી 5,000 સુધીનો વધારો બાઈટ - અવધેશ કાનગડ, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-રાજકોટ જોકે સ્ટેશનરીની દુકાન ચલાવતા રવિભાઈ કક્કડે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ સ્ટેશનરીમાં આઈટમમાં 10 થી 15 ટકા નો વધારો આવ્યો છે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે અને પેપરના ભાવ પણ વધ્યા છે જે કારણે સ્ટેશનરીમાં બુક્સ સહિતની વસ્તુઓમાં વધારો થયો છે. વાલીઓ પુસ્તકો અને સ્ટેશનરી ખરીદી કરવા આવે ત્યારે ભાવ વધારો થયો છે તેવી વાત વેપારીઓ પણ માની રહ્યા છે. બાઈટ - રવીભાઈ કક્કડ, દુકાનદાર વિઓ - 3 આગામી 8 જૂનના રોજ સ્કૂલોમાં વેકેશન ખુલી રહ્યું છે. તેથી વાલીઓ પણ પુસ્તકો સહિતની ખરીદીમાં વ્યસ્ત છે. હાલ નોટબુક અને સ્ટેશનરી સહિતની વસ્તુઓના ભાવમાં તોતિંગ વધી રહ્યો છે. હાલે જૂના ભાવથી જobo બોર્ડના પુસ્તકો વાલીઓને મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મોંઘવારીમાં થોડા રાહત મળશે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
0
Report

अहमदाबाद में नकली नोटों के बड़े कारखाने का भंडाफोड़; हत्या केस से जुड़ा मामला

Ahmedabad, Gujarat:ડોસોંપટલાની આંધળી નજરે પડતી ગીબીર્જી સહિતની અવિકસિત સામગ્રીને દૂર કરીને હેડલાઈનને ધ્યાનમાં રાખીને મૂળ સમાચારને સરવાળે સાચવવામાં આવ્યું છે. અમદાવાદમાં એક હત્યા કેસમાં અસંતોષી ઉકેલમાં નકલી ચલણી નોટો વેચવાનો રેકેટ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે પોલીસે ગડબડાટમાં કુલ 6 વ્યક્તિઓને ધરપકડ કરી છે અને નકલી નોટો બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરી શકતાર કારખાનાનું માલસામાન પણ ضبط કર્યું છે. સગીર સહિતના ના આરોપીઓમાં 2.8 કરોડ રૂપિયાની નકળ નોટો મળી આવી છે. મકાનમાં નકલી નોટો બનાવવા માટે જરૂરી સાધનસામગાર જેવાં લોંગ પ્રિન્ટર, પેપર, કાચા સામગ્રી, બેન્કનોટના સિક્યુરીટી થ્રેડની પટ્ટીઓહીન મળી આવ્યા છે. મૃતક ઈમરાન સિંધાના મુળ ખાતેથી આ કૌભાંડ ચાલતું હતું તેમ સામે આવ્યું હતું અને અન્ય આરોપીઓની ધરપકડ સાથે કાર્યવાહી ચાલતી હતી. ઘરેથી લેમિનેસન પ્રિન્ટર, કાચા પેપર, બટર પેપર તથા નાણા ભરસાવવા માટે ઉપયોગ થતી વસ્તુઓ મળી આવી હતી. પોલીસની તપાસ મુજબ આ રેકેટને વડે મહત્ત્વપૂર્ણ બજારમાં નોટો ટ્રેડ કરવામાં આવી હતી, જેમાં 100 અને 500 રૂponderી નોટોનો કોલસો પણ સામેલ હતો. આ બાબતે હજુ અનેક અલગ-અलग દિશામાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓની આર્થિક ગડબડિયું ખુલતા વધુ ખુલાસા લાવવામાં આવી રહ્યાં છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top