Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને રંગોળીથી અનોખો અલોકિક શણગાર કરાયો

Aug 25, 2024 15:09:23
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને આજે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને રંગોળી વડે અનોખો અલોકિક શણગાર કરવામાં આવ્યો છે.જેના ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના રાયગઢમાં શ્રાવણ માસની સાતમને રવિવારે વૈજનાથ દાદાને સુંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રંગોળીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ધૂપ આરતી બાદ દીપ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રંગોળીના શણગાર સજેલા દાદાના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 11, 2026 11:50:09
Dahod, Gujarat:દાહોદમાં સૂર્ય ઉર્જાની ક્રાંતિ: દાહોદના પરિવારોના વીજળી બિલ થયા શૂન્ય. ગુજરાતમાં હવે ઉર્જા ક્ષેત્રે નવો સૂર્યોદય થયો છે. ખાસ કરીને દાહોદ જિલ્લા ના અંતરિયાળ ગામಗಳಲ್ಲಿ સોલાર પેનલના રોડપે કલેાચારિત સોલાર પેનલ લોકોના જીવનમાં उजાસ લાવી રહી છે. જેપરિવાર ક્યારેક હજારો રૂપિયાનું બિલ ભરતા હતા, આજે તેમનું બિલ ઝીરો આવી રહ્યું છે બંધો સરકારની કલ્યાણકારી યોજના: ગુજરાત સરકારની સોલર પેનલ યોજના હેઠળ મફત વીજળી યોજના અને રાજ્ય સરકારની સબસિડીના સહયોગથી દાહોદ જિલ્લાના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવાર હવે પોતે જ વીજ ઉત્પાદક બન્યા છે. લોકોને બિલમાંથી મુક્તિ મળી રહી છે. દાહોદના સ્માર્ટ નાગરિકોએ પોતાના ઘરની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી છે. પરિણામે માસિક લાઈટ બિલ રૂ. 0 થઈ ગયું છે. વધુ આવે તેવી વીજળી સરકારને વેચીને લોકો વધારાની આવક પણ મેળવી રહ્યા છે. મોંઘવારીઓના યુગમાં સામાન્ય પરિવારને દર વર્ષે હજારો રૂપિયાની બચત થઇ રહી છે. સ્થાનિક રહીશો નાણાં બચતથી બાળકોના શિક્ષણ અને વિકાસમાં 使用 કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. દાહોદ જિલ્લામાં ગયા વેશરે ઘરે-ઘરે રંગીન સોલાર પેનલ લગાડવાના પ્રચુર ઉદાહરણો દર્શાવે છે કે સરકારની દ્રષ્ટિ અને જનતાના સહકારથી પીળા ઘરો આધુનિક અને આત્મનિર્ભર બની શકે છે. ‘ઝીરો બિલ’ થી હવે દાહોદના ઘરોમાં ખુશალისા ઉજાસ પથરાયો છે.
0
comment0
Report
BPBurhan pathan
Mar 11, 2026 11:47:39
Anand, Gujarat:એન્કર: ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભીષણ અસર હવે આણંદ જિલ્લામાં પણ વર્તાઈ રહી છે. વૈશ્વિક અશાંતિને કારણે સીએનજી ગેસના જથ્થામાં મોટો ઘટાડો નોંધાયો છે. આણંદમાં સીએનજી ગેસ સ્ટેશનો પર હવે દિવસમાં માત્ર ચાર કલાક જ પુરવઠો આપવામાં આવતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. ગેસ સ્ટેશનો પર લાંબી કતારો અને અછતને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વીઓ ૧: ઈરાન અને ઈઝરાઇલ વચ્ચેના જંગની સીધી અસર આણંદના સીએનજી પંપ પર જોવા મળી રહી છે. હજુ તો યુદ્ધના શરૂઆતના દિવસો છે ત્યાં જ ગેસની મોટી અછત સર્જાઈ છે. આણંદની ચરોતર ગેસ કંપનીના સાત જેટલા સ્ટેશનો પર હવે સવાર-સાંજ માત્ર બબ્બે કલાક જ ગેસ આપવામાં આવે છે. સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 દરમ્યાન જ ગેસ મળે છે. જેને કારણે રિક્ષાચાલકો અને ખાનગી વાહનચાલકો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. બાઈટ ૧: રામચંદ્ર ઠાકોર (રિક્ષાચાલક) વીઓ ૨: ગેસની આ વિકટ પરિસ્થિતિ પાછળ યુદ્ધને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી પાઈપલાઇન મુખ્ય કારણ માનવામાં આવે છે. ચરોતર ગેસ કંપનીને ગુજરાત ગેસ અને GAIL મારફતે જે જથ્થો મળે તેની હાલ મર્યાદિત વહેંચણી કરવામાં આવી રહી છે. કંપનીની પ્રથમ પ્રાથમિકતા ઘરેલુ પીએનજી (PNG) ગ્રાહકો હોવાથી હોસ્પિટલ અને ઘરવપરાશમાં કાપ મુકાયો નથી, પરંતુ ઈન્ડસ્ટ્રીયલ અને સીએનજી સેક્ટરમાં મોટો કાપ ઝીંકવામાં આવ્યો છે. બાઈટ ૨: હસમુખભાઈ પટેલ (મેનેજીંગ ડિરેક્ટર - ચરોતર ગેસ સહકારી મંડળી) વીઓ ૩: હાલમાં ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડી દેવાયો છે. જો યુદ્ધ લાંબું ચાલશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ગેસના ભાવમાં વધારો થશે કે કેમ તે બાબતે અત્યારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. બીજી તરફ, રોજનું કમાઈને રોજ ખાનારા રિક્ષાચાલકો માટે આ ગેસની અછત મોટું આર્થિક સંકટ લઈને આવી છે. બાઈટ ૩: મોટાહમદયુંસ સૈયદ (રિક્ષાચાલક) WKT બુરહાન પઠાણ ઝી મિડિયા આણંદ
0
comment0
Report
DPDhaval Parekh
Mar 11, 2026 11:00:17
Navsari, Gujarat:જલાલપોર તાલુકા ભાજપ સંગઠન બાદ જલાલપોર તાલુકા પંચાયતના 6 સભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા હતા. પરંતુ આજે યોજાયેલી બજેટ સભામાં રાજીનામા ધરનાર 6 માંથી એક સભ્ય હાજર રહેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. રાજીનામું આપનાર સભ્યને મીડિયાએ સવાલો કરતા સભા છોડી ભાગી ગયા હતા. જ્યારે સભામાં બે ભાજપી સભ્યોએ જ તેમના વિસ્તારના કામો ન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. વી/ઓ : નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રીનું પદ ન મળતા જલાલપોર તાલુકા સંગઠનના એક પછી એક 58 હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હતા. જેની સાથે જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિત 6 સભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. જોકે આ તમામ રાજીનામાઓ સંગઠન પ્રમુખ કે પંચાયત પ્રમુખના હાથમાં અપાયા ન હતા. લાંબો સમય ચાલેલી ગડમથલ બાદ જલાલપોર સંગઠનના 25 સભ્યોએ પોતાના રાજીનામા પરત ખેંચી લીધા હતા. જ્યારે જિલ્લા ભાજપે 33 રાજીનામાં સ્વીકારી લીધા હતા. બીજી તરફ જલાલપોર તાલુકા પંચાયતના રાજીનામા આપનાર સભ્યો સામે કોઈ પગલાં લેવાયા ન હતા. દરમિયાન આજે જલાલપોર તાલુકા પંચાયતની બજેટ સભા મળી હતી. જેમાં ભીનાર સીટ પરથી રાજીનામું આપનાર સભ્ય ચેતના પટેલ બજેટ સભામાં હાજર રહ્યા હતા. ચેતના પટેલ રાજીનામું આપ્યા બાદ પણ બજેટ સભામાં હાજર રહેતા પત્રકારોએ તેમને સવાલો પૂછતા તેઓ સભાખંડ છોડી ભાગવા માંડ્યા હતા. તેમનું જવાબ, "હું અમારા અન્ય સભ્ય હેમલતાબેનને લેવા જાઉં છું, ત્યાંથી આવ્યા બાદ તમને જવાબ આપું છું.." કહીને ગયા.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 10:36:20
Surat, Gujarat:સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીસણ આગ સુરતની નામાંકિત એથર કેમિકલ કંપનીમાં આગ આગ લાગતા afરા તફરીનો માહોલ સુરત ફાયર વિભાગ ની જાણકારી આપવામાં આવી કેમિકલ બ્રહ્મા એક બાદ એક વિસ્ફોટ 30થી વધુ વિસ્ફોટ થયા હોવાનું પ્રાથમિક જાણકારી ફાયર વિભાગે પાણીનો મારો ચાલુ રાખ્યો કોઈ જાનહાનિ નહીં આગ એટલી વિકરાડ બની કે બાજુની ફેક્ટરી પણ આગ ની ઝપેટમાં આવી ગઈ સતત થોડા થોડા સમયે બ્લાસ્ટ ના અવાજ આવી રહ્યા છે ફાયરના જવાનો પણ અંદર જઇ શકે નહીં તેવી પરિસ્થિતિ એથર કેમિકલ વેર હાઉસ અહીં હતો એક કિલોમીટર નો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો વીજ લાઈન પણ બંધ કરાવી દેવામાં આવ્યો ફાયર અને પોલીસ અધિકારીની ટિમ ઘટના સ્થળે પહોંચી
0
comment0
Report
URUday Ranjan
Mar 11, 2026 10:25:35
Ahmedabad, Gujarat:જૂના ફાઇલ ફૂટેજ ઉપયોગ માં લેવા સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: સરદારનગરમાં વૃદ્ધાની હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયા, ₹500 ઉછીના માંગવાના બહાને ઘરમાં ઘૂસી ખેલાયો હત્યાનો ખેલ, UPની ગેંગના બે સાગરીત ઝડપાયા એન્… ચાલુ લખાણમાં નોંધપાત્ર રૂપે કથનને અંજામ આપ્યો હતો. આ અહેવાલમાં પોલીસના આધારે હत्यાની સ્થિતિ અને આરોપીઓના નામોનાિક્ષા તેમજ લૂંટના મુદ્દાઓનો સંપૂર્ણ વર્ણન આપવામાં આવ્યો છે. પુલીસ તપાસમાં જોઇ શકાય છે કે આરોપીઓએ ઘરમાં પ્રવેશ કરીને વૃદ્ધાની हत्या કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સોનુ સિંહ સિકરવાર (અમદાવાદથી) અને સલમાન સૈયદ (ઉર્ફે લલ્લા, ઉત્તર પ્રદેશથી) છે, જયાં બ્રિજમોહન તથા આસમાને સાદાબ ગેંગના અન્ય સભ્યો હતા. આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ સોનુ સિંહ હોવાનું તપાસમાં જાણવા આવ્યું છે. આ વિગતોના આધારે કાળજીપૂર્વક તપાસ ચાલતા રહી છે. પોલીસે સીસીટીવીની મદદથી સંબંધિત રસ્તાઓ ઓળખ્યા והરેલ્વે ટ્રેકને કવર કરીને પૈકીના મૂળ આરોપીઓને તરત અટકાવ્યા. આ કેસની વધુ પુછપરછ અને ફરાર આરોપીઓની ગિરફ્તારીઓ માટે સરકારિય તપાસ ચાલુ છે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 11, 2026 10:00:10
0
comment0
Report
URUday Ranjan
Mar 11, 2026 09:23:14
Ahmedabad, Gujarat:અમદાવાદના રાણિપીમાં સગીરાની પજવણી જેવી સંવેદનશીલ બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. બે દિવસ પહેલા મંદી રાત્રે પથ્થરમારો અને હિંસક મારામારીની ઘટના બની છે. સગીરાને હેરાન કરવા બાબતે થયેલી બોલાચાલીએ વાતાવરણ તંગ થયું હતું ત્યારે રાણીપ પોલીસ આ મામલે તરત کارروાઈ કરી 5 હુમલાખોરોની ધરપકડ કરી છે. રાણિપના બલોલનગર ચાર રસ્તા પાસે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં ગત સોમવારે રાત્રે શાંતિ ડહોલાઈ હતી. ફરિયાદી પક્ષની સગીરાને આરોપી પક્ષ દ્વારા સતત હેરાન પરેશાન કરવામાં આવતી હતી. સગીરાની પજવણીની હદ વટાવી દેતા પરિવારોએ જ્યારે આ બાબતે વિરોધ કર્યો, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ સોસાયટીમાં પથ્થરમારો શરૂ કર્યો અને લાકડી-ધોકા વડે મારામારી કરી આતંક મચાવ્યો હતો. આ હંગામા બાદ રાણીપ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર સ્થિતિ કાબુમાં લઇને ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં કડક હાથે કામગીરી કરીને 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં દલાજી મારવાડી, ગેનાજી મારવાડી, રમેશ મારવાડી, ગમન મારવાડી, નરેશ મારવાડીનો સમાવેશ થાય છે. પોલીસે મારામારી અને પજવણીની કલમો હેઠળ ગુના નોંધી તમામની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ઝઘડા પાછળ સગીરાની પજવણી સિવાય અન્ય કોઈ જૂની આદાત જવાબદાર છે કે કેમ? રાણીપ પોલીસ હાલ પાંચેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ રહેણાંક સોસાયટીઓમાં થતા આવા પથ્થરમારા કારણે લોકોમાં પોતાની સુરક્ષા અંગે ભય જોવો લાગે છે. હવે જોવું એ રહેશે કે રાણીપ પોલીસ આ શખ્સો સામે કઈ રીતે દાખલો બેસાડે છો જેથી ફરી કોઈ આવો બનાવ ન બને.
0
comment0
Report
GDGaurav Dave
Mar 11, 2026 09:22:30
Rajkot, Gujarat:એન્કર - રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર જોવા મળી. રાજકોટમાં સતત ત્રીજા દિવસે તાપમાન 41 ડિગ્રીએ પાર પહોંચી ગયું છે. ટ્રાફિકથી ધમધમતા રેસકોર્શ રીંગ રોડ પર લોકોની અવર જવર ઘટી. બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. સગર્ભા મહિલાઓએ બપોરના સમયમાં ઘર বাইরে ન નીકળવા અપીલ કરવામાં આવી છે. રાજકોટના રોડ-રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળી રહ્યા છે. જે લોકો બપોરના સમયે કામથી બહાર નીકળી રહ્યા છે તે શરીર ઢાંકાય તેવા કપડાં અને મોં પર રૂમાલ બાંધી નીકળી રહ્યા છે. ગરમીનોprocપક્ત વધતો આંખો પર લોકો ગુગલ્સ પહેરી નીકળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોમાં ORS નો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપી છે. ડી-હાઈડ્રેશનનું પ્રમાણ વધતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આગ ઝરતી ગરમી પડતા રાજકોટ શહેરમાં યેલો એલર્ટ મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી હીટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 08:03:26
Surat, Gujarat:રેસ્ટોરન્ટ્સ માટે કોમર્શિયલ ગેસને ‘આવશ્યક વસ્તુ’ જાહેર કરવા વડાપ્રધાનને રજૂઆત દક્ષિણ गुजरात હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખાયો કોમર્શિયલ LPGના પુરવઠાને કાયદેસર રીતે સુરક્ષિત કરવાની માંગ ઉઠી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ ગેસ પુરવઠો અવિરત રાખવાની જરૂરિયાત દર્શાવી રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે ગેસનો સતત પુરવઠો અત્યંત અનિવાર્ય હોવાનો દાવો નાના સ્ટોલ, ખાણીપીણીની દુકાનો અને હોસ્ટેલ્સ કોમર્શિયલ સિલિન્ડર પર સંપૂર્ણ નિર્ભર રેલ્વે કન્ટીન અને હિલ સ્ટેશનો પર પાઈપ્ડ ગેસની સુવિધા ઉપલબ્ધ નથી ગેસ સિલિન્ડર જ અનેક સ્થળોએ રાંધણ પ્રક્રિયાનો એકમાત્ર સ્ત્રોત બજારમાં કોમર્શિયલ ગેસની અછતથી રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં પાંચ સિલિન્ડરની જરૂરિયાત સામે માંડએક બે સિલિન્ડર મળેતા સંચાલકોમાં ચિંતા
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 11, 2026 08:01:47
Ahmedabad, Gujarat:અમદાવાદ મેગાસિટી અમદાવાદ ફરી ઉઠ્યો અશાંત ધારાનો વિવાદ અગાઉના પાલડી , વેજલપુર , સરખેજ બાદ હવે ગોતા વિસ્તારમાં ઉઠ્યો વિવાદ ગોતા, છારોડી અને જગતપુરમાં અશાંત ધારાનો અમલ કરવાની શરૂ થઈ ઝુંબેશ ગાંધીનગર લોકસભા તેમજ ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા હેઠળ વિસ્તારોમાં ઉઠ્યો વિવાદ અંદાજે ૧૦૦ થી વધુ સોસાયટીના રહેશીઓ દ્વારા શરૂ થઈ ઝુંબેશ સોસાયટી દીઠ લેટરપેડ પર લેખિતમાં રજુઆત એકઠી કરાઈ રહી છે ભૂતકાળમાં વંદે માતરમ્ વિસ્તારની સોસાયટીમાં બિલ્ડરે અન્ય ધર્મના વ્યક્તિને મકાન વેચી દીધું અન્ય કેટલીક કિસ્સા પણ ધ્યાને આવતાlocals માં આક્રોશ ન્યુ એસજી રોડ સોસાયટી એસોસિએશન દ્વારા શરૂ કરાઈ સહી ઝુંબેશ ૨૦૦ થી વધુ સોસાયટીઓના લેટરપેડ પર રજૂઆત લની તૈયારી સમગ્ર મામલે કલેક્ટર અને રાજ્ય સરકાર સુધી રજૂઆતની તૈયારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતા, જગતપુર, વંદેમાતરમ્ રોડ અને ગોદરેજ ગાર્ડન સિટી જેવા પોશ વિસ્તારોમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. આ વિસ્તારોની શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે 100થી વધુ રહેણાંક સોસાયટીઓએ એકજૂથ થઈને વિશાળ અભિયાન छેડ્યું છે સ્થેનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ અભિયાનની શરૂઆત વંદેમાતરમ્ Roadની સોસાયટીઓથી થઈ હતી, જે હવે આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીના ચેરમેનોએ પોતપોતાનો લેટરપેડ પર અમદાવાદ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. રહેવાસીઓનો આરોપ છે કે છેલ્લાં કાલ થી આ વિસ્તારોમાં વસતા માળખે ફેરફાર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. હેરાનગતિના અનેક કિસ્સા આવ્યા છે. કેટલીક સોસાયટીઓમાં દબાણ કરીને કે છેતરીને મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં અહીંની શાંતિ ભંગ ન થાય તે માટે અમે કલેક્ટર, પોલીસ કમિશનર, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાના છીએ. બાઇટ: હર્ષ ભોજક, કમિટી સભ્ય - અદિતી એવન્યુ બાઇટ: જતીન ભાઈ નાયક, ચેરમેન- સેવી સ્વરાજ બાઇટ: હિતેશ રાણા, પ્રમુખ - ન્યૂ એસજિ રોડ સોસાયટી એસોસિએશન
0
comment0
Report
GPGaurav Patel
Mar 11, 2026 08:00:23
Ahmedabad, Gujarat:ગોપાલ ઈટાલિયા અને AAP સામે રાજુ કરપડાના ગંભીર આક્ષેપ ખેડૂતો અને મને વધારે સમય જેલમાં રાખવાના પ્રયત્નો થયા ખેડૂતો 27 ઓક્ટોબરે છૂટે એમ હતા પરંતુ AAP એ વકીલને હાજર ના રાખ્યા પહેલો જ હિયરિંગ હોવા છતાં પાર્ટી તરફથી કોઈ હાજર ના રહ્યા 31 ઓક્ટોબરનો કેજરીવાલનો કાર્યક્રમ સફળ બનાવવા અને સહાનુભૂતિ મેળવવા ખેડૂતોને જેલમાં રખાયા બાદમાં કોર્ટનું દિવાળી વેકેશન શરૂ થઈ ამიტომ ખેડૂતોએ વધારે સમય જેલમાં રહેવું પડ્યું પાર્ટી છોડ્યાની 20 મિનિટમાં જ મને ગદ્દાર ચીતરવાનું કામ ઈટાલિયાએ કર્યું ગુજરાતના અન્ય નેતાઓ કેજરીવાલથી વધુ નજીક ના થાય એવા ઈટાલિયા પ્રયત્ન કરે છે આમ આદਮੀ પાર્ટી ખેડૂતોને રાજકીય ઉપયોગ કરી રહી છે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં દેવા માફીની માંગ કરે તો પંજાબમાં કેમ દેવા માફી કરતી નથી પંજાબમાં ટેકાના ભાવની માંગણી કરતા ખેડૂતો પર અત્યાચાર થયો રાજુ કરપડા ૧૯ માર્ચ થી ૨૪ માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા કરશે કંઇ પાર્ટી માં જોડાવું કે રાજકારણમાં જવું કે ન જવું તે અંગે યાત્રા બાદ નિર્ણય લેવાશે રાજુ કરપડાનુ ભવિષ્ય ખેડૂતોને લખ્યુ છે અને આગળ લખશે ખેડૂત’sના દિલમાંથી રાજકોટ કરપડાને કોઇ હટાવી નહી શકે આ શક્તિ પ્રદર્શન ખેડૂતોનું છે આ યાત્રાનો ખર્ચ ક્યાં ખેડૂતો ઉપાડી રહ્યા છે તેનું લીસ્ટ પણ જાહેર કરીશું ગોપાલ ઇટાલીયા પર એક જ કેસ છે મનોજ સોરઠિયા પર એક પણ કેસ નથી કેમ? મારી સામે ચાર કેસ થયા ઇશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ૧૧ મહિના ગોપાલ ઇટાલિયા પાર્ટીના કોઇ કાર્યક્રમમાં આવ્યા ન હતા કેમ ? ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરતા લોકોને ખુલ્લા પાડીશું - કરપડા વન ટુ વન રાજુ કરપડા
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 11, 2026 06:48:48
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં કેરીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા, ભાવ જાય શકે આસમાને. ભાવનગર જિલ્લાના આ વર્ષે આંબા માળી મોરના પુરવઠા સાથે થતી સમસ્યાઓને કારણે કૅરીના ઉત્પાદન પર મોટો પ્રભાવ પડ્યો છે. અગાઉ આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર પ્રમાણમાં મોર જોવા મળ્યો હતો અને કાખટીની માંગ લગ્ન લીધા હતા, પરંતુ વાતાવરણના બદલે ચાલતી ફેરફારના કારણે આંબા હવે કોળવા લાગી ગયા છે. આંબાનો મોર ખરવા લાગવાથી કેરીના ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી શકે છે. ઉત્પન્ન ઓછું હોવાને કારણે કેરીના ભાવમાં વધારો થતો નજરે સામે આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સોસિયા-મહુવા અને ઘોઘા પંથક સહિત અસંખ્ય વિસ્તારોમાં ખેડૂતો વર્ષોથી આંબાની વધતી યોગ્યતાની સાથે ખેતી કરે છે. દર વર્ષે આંબામાં વહેલો મોર રીતે બેસે છે અને ત્યારબાદ કેરીઓ ઉગે છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના પ્રભાવને કારણે મોર પૂરતો બેસી શક્યો નથી અને આંબાના પાન-ડાળીઓ ફૂટી રહ્યા છે. આ કારણે કેરીની ખેતી પર产કલાની આશા ઘટી રહી છે. ડાબી-ઋતુમાં સવારે અને રાતે ઠંડી અને રોજના ગરમીના સ્તરમાં ઘટાડો-વૃદ્ધિ farmers-ના ચિંતા વધારી રહ્યો છે. સામાન્ય રીતે એક આંબામાં વર્ષોની માફક માવજત બાદ 15થી 25 મણ કેરીનો ઉતારો જણાઈ આવે છે, પરંતુ આ વર્ષે અંદાજે 5 મણ જેટલો ઉતારો હોવાનો સંભવિત આંક દર્શાવવામાં આવી રહ્યો છે. આ કારણે અનેક કુટુંબોને આર્થિક નુકસાની સહન કરવી પડી શકે છે અને કેરીના સ્વાદના શોખીનો માટે પણ ભાવ સતત ઊંચા રહેવાનો આશંકા છે. બિકીટ: હરદેવસિંહ ગોહિલ, ખેડૂત, નાના ખોખરા, ભાવનગર. બાઇટ: દિવ્યરાજસિંહ ગોહિલ, ખેડૂત, નાના ખોખરા, ભાવનગર. ટિકર: હજુ આંબામાં પૂરતો મોર નહિ બેસતા ખેડૂતોમાં વધી ચિંતા. આંબામાં નવા પાન અને ડાળીઓ ઉગી નીકળતા કેરીનું ઉત્પાદન ઘટશે. દર વર્ષે કરતા 30 ટકાની ઉત્પાદન ક્ષતિ થઇ શકે છે. વર્ષોથી આંબાની ખેતી કરતા ખેડૂતોને भारी આર્થિક નુકશાની સહન करनी પડશે. ग્લોબલ વોર્મિંગ અને ડબલ ઋતુનો અસર ખેડૂતોને વધુ નુકશાની તરફ લઈ જશે.
0
comment0
Report
Advertisement
Back to top