Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને રંગોળીથી અનોખો અલોકિક શણગાર કરાયો

Aug 25, 2024 15:09:23
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને આજે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને રંગોળી વડે અનોખો અલોકિક શણગાર કરવામાં આવ્યો છે.જેના ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના રાયગઢમાં શ્રાવણ માસની સાતમને રવિવારે વૈજનાથ દાદાને સુંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રંગોળીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ધૂપ આરતી બાદ દીપ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રંગોળીના શણગાર સજેલા દાદાના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Mar 08, 2026 07:37:37
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી એક મિલમાં ટાંકી સફાઈ કરવા ઉતરેલા શ્રમિકોના ગૂંગળામણના મામલે વધુ એક દુઃખદ સામે આવી છે. સારવાર હેઠળ રહેલા ચોથા શ્રમિકનું પણ મૃત્યુ નિપજતા આ દુર્ઘટનામાં કુલ 4 યુવાન શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. વીઓ:1 પાંડેસરા GIDCમાં આવેલી પારસ પ્રિન્ટ મિલમાં પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો ઉતર્યા હતા. ટાંકીની અંદર રહેલા ઝેરી ગેસના કારણે ચારેય શ્રમિકો ગૂંગળામણને લીધે બેભાંન થઈ ગયા હતા. તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક પછી એક ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને મોડી રાત્રે ચોથા શ્રમિકે પણ દમ તોડ્યો હતો. მૃતક શ્રમિકોના નામ: દિપુકોમાર ઉર્ફે અંકિત રવિન્દર તપાસવાન સંદીપકુમાર સંતોષભાઈ પાસવાન સોનુકુમાર કમલેશ પાસવાન મંલેદર કુમાર (32 વર્ષ) - (સાર્વાદ દરમિયાન છેલ્લું મોત) વીઓ:2 તપાસમાં સામે આવ્યું છે કે મિલના કોન્ટ્રાક્ટરે શ્રમિકોની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવી હતી. શ્રમિકોને કોઈપણ પ્રકારના સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ (સુરક્ષા સાધનો) આપ્યા વિના જ ઝેરી ગેસ ધરાવતી ટાંકીમાં ઉતારી દેવામાં આવ્યા હતા.પાંડેસરા પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઈ પારસ મિલના કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્ય વધ (Culpable Homicide) નો ગુનો દાખલ કર્યો છે. પાઢાડકા: પ્રશાંત ઢીવરે હાલ પાંડેસરા પોલીસની સાથે GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને FSL ની ટીમો દ્વારા ઘટનાસ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી ગેસના પ્રકાર અને અન્ય ટેકનિકલ બેદરકારીઓની પુષ્ટિ થઈ શકે. ઔદ્યોગિક એકમોમાં સેફ્ટીના અભાવે વારંવાર બનતી આવી ઘટનાઓ શ્રમિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 08, 2026 07:35:09
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા દ્વારા જનતાના ટેક્સના પૈસાનો खर्च ક્યાં કેવો રીતે થઈ રહ્યો છે તેનો જીવતો નમૂનો સામે આવ્યો છે. શહેરના અઠવા રોડ પર આવેલ મામલતદાર ઓફિસની બહાર માત્ર બે દિવસ પહેલા જ રીપેર કરવામાં આવેલો રોડ ફરીથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. બે દિવસ પહેલા ડામર રોડના મોટા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી બતાવીને અહીં ડામર રોડની કામગીરી કરવામાં આવી હતી. જોકે, થોડી જ કલાકોમાં ડામર ખુડવા લાગ્યો છે અને ફરી મોટા ખાડા પડી ગયા છે. રોડમાં એટલું નબળું મટીરીયલ વપરાયું છે કે ડામરનો થર હાથથી પકડતા જ ઉખડી રહ્યો છે. વિવાદ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે લોકહિતના કામમાં નિષ્ફળતા થઈ છે. હવે જોવાનું રહે કે સુરત મહાનગરપાલિકા આ મામલે તપાસના આદેશ આપે છે કે નહીં.
0
comment0
Report
ASAshok Singh Shekhawat
Mar 08, 2026 07:00:28
Sikar, Rajasthan:नीमकाथाना के भगोठ में एक साथ दिखे 3 लेपर्ड, घर के बाहर शिकार तलाशते दिखे; गाड़ी के सामने भी आया एक लेपर्ड।सीसीटीवी में कैद हुए तीनों लेपर्ड, ग्रामीणों में डर का माहौल।नीमकाथाना इलाके में इन दिनों लेपर्ड का मूवमेंट लगातार बढ़ रहा है और अब ये शिकार की तलाश में आबादी की तरफ भी आने लगे हैं।रात नीमकाथाना के भगोठ गांव में एक घर के बाहर एक साथ तीन लेपर्ड दिखाई देने से ग्रामीणों में डर का माहौल बन गया।जानकारी के अनुसार भगोठ गांव के गटवाड़ा जोहड़ा के पास स्थित एक मकान के पीछे की तरफ से तीन लेपर्ड आए और घर के सामने चहलकदमी करने लगे। एक के बाद एक तीनों लेपर्ड घर के सामने से गुजरे और करीब 5 मिनट तक वहीं रुके भी रहे। हालांकि शिकार नहीं मिलने पर तीनों वापस खेतों की तरफ निकल गए। घर में रहने वाली विमला देवी ने बताया कि पिछले एक सप्ताह से यहां लगातार लेपर्ड का मूवमेंट हो रहा है और दो से तीन बार लेपर्ड घर के पास दिखाई दे चुके हैं। कई बार वन विभाग को भी इसकी सूचना दी गई है। उन्होंने बताया कि शाम ढलते ही घर से बाहर निकलने में डर लगता है, क्योंकि घर के बाहर पशु बंधे रहते हैं और उनके शिकार का खतरा बना रहता है। महिला ने बताया कि रविवार रात करीब 9 बजे तीनों लेपर्ड घर के बाहर आए और करीब 10 मिनट तक आसपास घूमते रहे। घर के बाहर लगे सीसीटीवी कैमरों में तीनों लेपर्ड कैद हो गए। वहीं अंकित चौधरी ने बताया कि उनके घर के सामने खेत हैं और खेत के पास ही फॉरेस्ट की जमीन लगती है। जंगल के इलाके में लेपर्ड की संख्या अधिक होने के कारण वे शिकार की तलाश में गांव की तरफ आ जाते हैं। इसी गांव के नाका वाला बालाजी मंदिर के पास रविवार रात एक लेपर्ड अचानक एक कार के सामने आ गया। कार चालक ने इसका वीडियो भी बनाया। चालक ने लगातार 2-3 बार हॉर्न बजाया तो लेपर्ड वहां से उठकर पहाड़ी की तरफ जंगल में चला गया। वहीं सूचना मिलते ही वन विभाग की टीम मौके पर पहुंची। फिलहाल वन विभाग ने लोगों को सतर्क रहने की अपील की है। वन विभाग की टीम लेपर्ड के पगमार्क देख रही है।
0
comment0
Report
ASAshok Singh Shekhawat
Mar 08, 2026 06:49:31
Sikar, Rajasthan:हेडलाइन - खाटूश्याम मंदिर में बाबा को चढ़ाया तिरंगा, भारत की जीत के लिए भक्तों ने की प्रार्थना सीकर जिले के खाटूश्यामजी में आज होने वाले टी20 वर्ल्ड कप फाइनल को लेकर श्याम भक्तों में खासा उत्साह देखने को मिल रहा है। डिफेंडिंग चैंपियन भारत और न्यूजीलैंड के बीच होने वाले इस मुकाबले से पहले श्रद्धालुओं ने बाबा के मंदिर में भारत की जीत के लिए विशेष प्रार्थना की। श्याम मंदिर में रविवार सुबह भक्तों ने बाबा को तिरंगा झंडा चढ़ाकर टीम इंडिया की जीत की कामना की। यह तिरंगा सीकर और जयपुर के कुछ युवाओं ने मिलकर बाबा को अर्पित किया। श्रद्धालुओं का कहना है कि बाबा श्याम की कृपा से भारतीय टीम फाइनल मुकाबले में जीत हासिल करेगी। आज होने वाला टी20 वर्ल्ड कप का फाइनल मुकाबला भारत और न्यूजीलैंड के बीच नरेंद्र मोदी स्टेडियम में शाम 7 बजे से खेला जाएगा। इस मैच को लेकर शहरभर में क्रिकेट प्रेमियों में भारी उत्साह है।
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 08, 2026 05:15:21
Ahmedabad, Gujarat:અમદાવાદ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એકસાથે શહેરના વાસણા વિસ્તારમાં શૈક્ષણિક સહ સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જ્યાં બંને મહાનુભાવ દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમતે શ્રીમતી કંચનબેન ભીખાલાલ શાહ તપોવન વિદ્યાવિહારનું લોકાર્પણ કરવામાં આવ્યું. ૪૫૦૦૦ ચોરસ મીટર ના अत्यંત विशાળ સંકુલમાં ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું અને अत्यાધુનિક સુવિધાઓથી સજ્જ આ વિદ્યા સંકુલ ફક્ત બાળકીઓ માટે જ કાર્યરત કરવામાં આવ્યું છે. જૈન આચાર્યશ્રીના ઉચ્ચ मार्गદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા આ વિદ્યા સંકુલમાં ૧૨૦૦ બાળકીઓ શિક્ષણ મેળવી શકશે. જેના ઉદ્ધઘાટન પ્રસંગે જૈન આચાર્યશ્રીઓ અને મુનિશ્રીઓ, ભાજપના ધારાસભ્ય , મેયર , સ્થાનિક કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા.
0
comment0
Report
ASANIMESH SINGH
Mar 08, 2026 03:17:11
Ujjain, Madhya Pradesh:उज्जैन: भारत और न्यूजीलैंड के बीच रविवार को अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में होने वाले टी-20 विश्व कप के खिताबी मुकाबले को लेकर देशभर में उत्साह का सैलाब उमड़ पड़ा है। इस महामुकाबले में भारतीय टीम की जीत सुनिश्चित करने के लिए विश्व प्रसिद्ध बाबा महाकालेश्वर के दरबार में विशेष अनुष्ठान और जलाभिषेक किया गया। मंदिर के पुजारी ने बताया कि करोड़ों प्रशंसकों की आस्था को देखते हुए भगवान महाकाल से टीम इंडिया की विजय की प्रार्थना की गई है। अहमदाबाद के मैदान पर होने वाली इस 'कांटे की टक्कर' को लेकर क्रिकेट प्रेमियों में जबरदस्त उत्सुकता है और हर कोई भारतीय खिलाड़ियों के विश्व विजेता बनने की कामना कर रहा है। बाइट - पुजारी महाकाल मंदिर बाइट - महंत चरणदास बाइट - संगीता शर्मा श्रद्धांलू बाइट - अलका शर्मा श्रद्धालु
0
comment0
Report
SSSapna Sharma
Mar 08, 2026 03:01:24
Ahmedabad, Gujarat:આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી.. મહિલાઓ આજે ન માત્ર પોતાને શક્ત બનાવ રહી છે પરંતુ સમાજમાં પણ મહત્વનો ફાળો આપી એક ઉન્નત સમાજની દિશા ગઢી રહી છે. આવી જ કામગીરી સિવિલ હોસ્પિટલના સ્કિન ડાર્ટમેન્ટમા કામ કરતા સિનિયર ડોક્ટર રીમા જોશી કરી રહ્યા છે.... સામાન્ય રીતે કોઈ પણ સરકારી ડોક્ટરની સેવા દર્દીને સારવારાપાર પુરી થઇ જતી હોય તેવું માનવામાં આવે છે પરંતુ ડોક્ટર રીમા જોશી એક સ્ટેપ વધુ આગળ વધી રહ્યા છે. તેઓ લેપ્રસીના દર્દીઓની સારવાર કરે છે. ઘણી વાર લેપ્રસીના કારણે દર્દીના શરીરના કેટલાક ભાગમાં લકવા જેવી સ્થિતિ બની જાય છે.. જેથી દવાઓનો કોર્ષ થયા બાદ પણ તે રોજબરોજની કામગીરી નથી કરી શકતો. આવા સમયે જરૂરી હોય છે કે તેઓ પોતાની રોજિંદી ક્રીયા કરી શકે marginalised દર્દીઓ માટે ટ્રેન ભાડુ, વહીલ્ચેર, લારી જેવી વસ્તુઓ આપે છે જેથી તેમના સારવારની સાથે તેમના રોજિંદા જીવન ઉપર પણ ઉત્તમ અસર થાય.... લેપ્રસીની વેક્સીન દર્દીઓને મફત મળે તે માટેના પ્રયાસ ચાલુ છે. આજદિન સુધી કોઈ પણ સરકારી હોસ્પિટલમાં લેપ્રસીની વેક્સીન મફતમાં મળતી નથી. પરંતુ ડૉ. રીમા જોશીએ આ વેક્સીન મફત સિવિલ હોસ્પિટલમાં મળે તે માટેના રિસર્ચ પર કામ કરી રહ્યા છે. સરકારની જ યોજના હેઠળ તેમણે પોતાનો રિસર્ચ પ્રોજેક્ટ મોકલાવ્યો છે જે મંજૂરી પ્રાપ્ત કરવી શકશે. સરકારની મંજૂરી બાદ લેપ્રસીની વેક્સીન દર્દીઓને મફતમાં મળતી શરુ થશે. 121 ડૉ. રીમા જોશી, ડર્મેટોલોજિસ્ટ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 07, 2026 16:47:25
Surat, Gujarat:ATS ने सुरत के सींगणपुर क्षेत्र में एक बड़े कौभांड का पर्दाफाश किया। दवाओं में प्रयुक्त एटोमीडेट API को एलोवेरे पावडर के रूप में विदेश भेजने के आरोप में Nickunj Harysh Gadia नाम के आरोपी की गिरफ्तारी हुई। आरोपी अत्यंत चालाकी से एटोमीडेट API जैसी वस्तुओं को एलोवेरा पावडर, ginepol-24 और carbomor जैसे नमूनों के रूप में दिखाकर गलत बिल और डाक्यूमेंट्स बनाता था। मुंबई एयरपोर्ट से इसे बाय-एयर मलयेशिया और थाईलैंड भेजा जा रहा था। बचाव पक्ष के वकील केतनभाई रेशमवाला ने कहा कि OPI पावडर है ही नहीं, GST बिल के साथ खरीदा था और सभी प्रमाण उपलब्ध हैं। कोर्ट ने 2 दिन की रिमांड मंजूर की। आगे पूछताछ में पता चलेगा कि पैसे कहाँ से आये, नेटवर्क कितने तार जुड़े, आतंकी लिंक या नहीं।
0
comment0
Report
DMDURGESH MEHTA
Mar 07, 2026 16:15:47
Gandhinagar, Gujarat:ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નામે કરોડોની ઠગાઈ પ્રકરણ ગાંધીનગરના મહાઠગ નીરવ દવેના નિવૃત નायબ સચિવ પિતા અને પુત્રની આખરે ધરપકડ, પત્ની હજી પણ ભુગર્ભમાં ગાંધીનગરના આઈટી હબ ગણાતા ઇન્ફોસિટી વિસ્તારમાં સરકારી ટેન્ડરોના નામે કરોડોરૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ દવેના કૌભાંડમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર નીરવ દવે હાલ જેલની હવા ખાઈ રહ્યો છે ત્યારે ઇન્ફોસિટી પોલીસ આ પ્રકરણમાં તેના નિવૃત નાયબ સચીવ પિતા અને પુત્રની ધરપકડ કરી તેમને પણ સેન્ટ્રલ જેલ ભેગા કરી દીધા છે. જોકે નીરવની પત્ની હજુ પણ પોલીસને હાથતાળી આપીને ભુગર્ભમાં ઉતરી ગઈ હોવાથી ભોગ બનનાર વેપારીઓની પૈસા પરત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
0
comment0
Report
DPDhaval Parekh
Mar 07, 2026 14:01:09
Navsari, Gujarat:નોધ: વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 03 માર્ચના ફોલ્ડરમાં આજના 07 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એનર્કર: ભારત સરકાર દ્વારા પૂર્વમાં ચાલતી મનરેગા યોજનાને સુધારા સાથે ફરી રજૂ કરી છે. જેમાં મનરેગાનું નામ બદલીને જી આરામ જી કરવામાં આવ્યું છે. ભગવાન રામના નામથી સુધારા સાથે રજૂ થયેલી આ યોજનામાં 100 દિવસની રોજગારીમાં 25 દિવસનો વધારો કરી 125 દિવસ રોજગારી રહેશે. ગ્રામ્ય કક્ષાએ ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને રોજગાર મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે તેમજ યોજનામાં ભ્રષ્ટાચાર ન થાય એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ખેતીના દિવસો દરમિયાન જી આરામજી યોજના હોલ્ડ પર રાખવામાં આવશે. જેથી ખેત મજૂરી કરતા મજૂરોને ખેતીની આવક પણ મળે, સાથે જ આ યોજનામાં જે સુધારા કરવામાં આવ્યા છે તેમાં 25 દિવસના વધારો સાથે અઠવાડિયું પૂર્ણ થતા મજૂરોને તેમનું મહેનતાણું મળશે. કામ પૂર્ણ થયાના વધુમાં વધુ 15 દિવસે મહેનતાણું આપવામાં આવશે. સાથે જ ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકાર જોઇટી ઉghે tecnológica ઉપયોગ થયો છે. જેમાં GI ટ્રેકિંગ સ્થળ ઉપર મજૂરોને ભેગા કરવા તેમજ જેટલા મજૂરો હોય એમના ફોટો અને સાંજે પણ એમના ફોટો લઈને મોબાઇલ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે. જેથી અગાઉ જે bogus જોબકાર્ડ બનતા હતા અને ખોટી રીતે મનરેગાના રૂપિયાનો દુરુપયોગ થતો હતો એ અટકશે. નવસારીના અડદા ગામના શ્રમિકો પણ જી આરામજી યોજના થી ખુશ છે. કારણ એમની આવકમાં વધારો થયો છે તેમજ એમણે ગામ છોડીને બહાર નોકરીએ જવું પડતું નથી. તેથી શ્રમિકોએ સરકારનો આભાર પણ માન્યો હતો.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 07, 2026 13:47:59
Surat, Gujarat:સુરત મોબાઈલ ગેલેરીમાંથી એનેસ્થેસિયા ઈન્જેક્શનથી આપઘાતના જૂના કેસની ઈમेज મળી મૃતક વિદ્યાર્થીનીઓએ જૂના સુસાઈડ કેસનું પ્રેસ કટિંગ પોતાના મોબાઈલમાં સાચવી રાખ્યું હતું ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના આકસ્મિક મૃત્યુ કેસનો ફોટો મળ્યો જૂના કેસમાં એક વ્યક્તિએ એનેસ્થેસિયા ઈન્જેક્શન લઈને આપઘાત કર્યો હતો વિદ્યાર્થીનીઓએ એ જ પદ્ધતિનો અભ્યાસ કરીને પગલું ભર્યું હોવાની શંકા ઘટનાસ્થળેથી એનેસ્થેસિયાની ખાલી અને ભરેલી બોટલો તેમજ ઈન્જેક્શન મળી આવ્યા ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કરવા વપરાતા ડ્રગનો અહીં જીવ લેવા માટે ઉપયોગ મોબાઈલ સર્ચ હિસ્ટ્રીમાં Chat GPT અને ઈન્ટરનેટર પર સુસાઈડ સંબંધિત शोध “સુસાઈડ કેવી રીતે થાય?” અને “કયા ડ્રગ્સથી મૃત્યુ થાય?” જેવી સર્ચ મળી “ઈન્જેક્શન કેવી રીતે લેવાય?” જેવી માહિતી પણ મોબાઈલમાંથી મળી ડિજિટલ માધ્યમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પૂર્વ તૈયારી કરાઈ હોવાની આશંકા એક વિદ્યાર્થીનીના પિતા સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ પર એનેસ્થેસિયા ડ્રગ મેડિકલ સંપર્કોથી મેળવાયું હોવાની તપાસ શરૂ પોલીસ દ્વારા પિતા અને હોસ્પિટલ સ્ટાફની પૂછપરછની શક્યતા એસીપી નિરવ ગોહિલે જણાવ્યું કે ડ્રગ ક્યાંથી આવ્યું તે તપાસનો મુખ્ય મુદ્દો બનેલો
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 07, 2026 13:03:44
Rajkot, Gujarat:રાજકોટ શહેર ને જિલ્લા નો વિકાસ વધુ વેગ આપવા માટે aujourd સરકાર દ્વારા કરોડોના પ્રોજેક્ટ્સની ભેટ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા (RUDA) દ્વારા કુલ રૂ. 362.60 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અર્વિન્દભાઈ મણિયાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીે જેમ્બલેશ્વર ડિમોલેશનને "ભગીરથ કાર્ય" ગણાવ્યું હતું અને વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર્યા હતા. રાજકોટના વિકાસ નકાશમાં આજ નવો છોગું ઉમેરાયું છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની મુખ્ય ઉપસ્થિતિમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવા આરોગ્ય કેન્દ્રો, બગીચાઓ, અને ડ્રેનેજ સહિતના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ કરો તો રૂડા વિસ્તારમાં રિંગરોડ ફેઝ-5 અંતર્ગત મોરબી રોડથી અમદાવાદ રોડને જોડતા એપ્રોચ રોડ અને બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાતા વાહનચાલકોને મોટી રાહત મળશે.
0
comment0
Report
Advertisement
Back to top