Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને રંગોળીથી અનોખો અલોકિક શણગાર કરાયો

Aug 25, 2024 15:09:23
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને આજે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને રંગોળી વડે અનોખો અલોકિક શણગાર કરવામાં આવ્યો છે.જેના ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના રાયગઢમાં શ્રાવણ માસની સાતમને રવિવારે વૈજનાથ દાદાને સુંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રંગોળીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ધૂપ આરતી બાદ દીપ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રંગોળીના શણગાર સજેલા દાદાના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Dec 31, 2025 19:45:25
Gandhinagar, Gujarat:SMC द्वारा बिसनोई गेग के सदस्य पर पुलिस फायरिंग का मामला SMC की प्रतिक्रिया. असम में से SMC की टीम द्वारा अशोक बिसनॉय की गिरफ्तारी की गई थी. SMC के 2 PSI असम भेजे थे. असम से 3 लोगों को पकड़ कर गुजरात लाया जा रहा था. अशोक की गैग का बेस गोवा के साथ जुड़ा हुआ है. नकली शराब का कारोबार गैंग करता है. आरोपी से 6 मोबाइल फोन मिले हैं. गलत ID कार्ड के साथ असम में रुकाए थे. आरोपी को लेकर गुजरात SMC की टीम गुजरात आ रही थी. दाहोद के समीप स्कॉर्पियो गाड़ी में लाए जा रहे थे. दाहोद के लिमडी पास आरोपी ने ड्राइवऱ को गला फासो देने का प्रयास किया था. जिससे बगल में बैठे PSI RG खांट द्वारा फायरिंग करनी ज़रूरत पड़ी थी. आरोपी के दाहिने पैर में फायरिंग किया गया. बिसनोई गैंग के खिलाफ लड़ाई में SMC के दो साथी सचिन शर्मा और जी एस पठान मृत्यु के रूप में दर्ज हुए.
0
comment0
Report
NDNavneet Dalwadi
Dec 31, 2025 15:06:11
0
comment0
Report
NDNavneet Dalwadi
Dec 31, 2025 14:00:42
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૩૧/૧૨/૨૦૨૫. સ્ટોરી: એવીબી. એપ્રુવલ: વિશાલ ગઢવી. sslag: ભાવનગરમાં અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા બુટલેગરોના ઘર પર ફર્યું દાદાનું બુલડોઝર. એનકર: ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર અલગ અલગ વિસ્ત સમયમાં રહેતા એક મહિલા સહિત 5 જેટલા બુટલેગરોના ઘર પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરવામાં આવ્યા છે. શરીર સંબંધી ગુન્હાઓ અને પ્રોહીબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલા 5 જેટલા અસમાજિત તત્વોના ઘર પર પોલીસે તવાઈ બોલાવી હતી, શહેરના સરદારનગર, ઘોઘારોડ અને રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં દાદાનું બુલડોઝર ફરી વળતા અસમાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઈસામોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વીئو ૧: ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોને ડામી દેવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શરીર સંબંધી, પ્રોહીબિશન સહિતના ગુન્હામાં સંડોવાયેલા 5 જેટલા અસમાજિત તત્ત્વોના ઘર પર પોલીસે દાદાનું બુલડોઝર ફેરવી દીધું છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની મદદ લઈ 4 જેટલા જેસીબી સાથે ત્રાટકી પોલીસ પબનતવાઈને બુટલેગરોના ઘરે તવાઈ બોલાવી હતી, શહેરના સરદારનગર વિસ્તારમાં મહિલા બુટલેગર ગીતા મતનાણિ, ઘોઘારોડ પોલીસ સ્ટેશન નજીક ધવલ મકવાણા, સુભાશનગર રહેચપુર રાહુલ રોબર્ટ ગોહિલ, રમેશ ઉર્ફ બાદશાહ ગોહીલ અને નીતિન ઉર્ફ કાળુ ગોહિલ નામના બુટલેગરોના ઘર ને ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યા છે. જેમાં સિટી ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ સહિત 150 થી વધુ పోలీస ફોર્સને સાથે રાખી મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની મદદ લઈ કામગીરી કરવામાં આવી હતી, ભાવनगर જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે આખી કાર્યવાહી ચાલુ રહેશે, જે પણ શહેર સંબંધી ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્તવોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. વીયો ૨: રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર પોલીસ પણ લિસ્ટેડ થયેલા એક મહિલા સહિત 5 જેટલા બુટલેગરોના ઘરોથી વારાફરતી કાર્યવાહિ હાથ ધરાઈ હતી, સરદારનગર વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓ અને પ્રોહિનિશન ગુન્હામાં સંકળાયેલ મહિલા બુટલેગર ગીિતા મતનાણીના ગેરકાયદે બનાવેલ બાંધકામ ને તોડી પાડી દેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી ನಡೆ શી પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી દરમ્યાન બુટલેગરના પરિવાર સાથે પોલીસે ઘર્ષણ કર્યું હતું. કેટલાક લોકોને અટકાયત કરી અને બનાવડાળીએ 5 સ્થળે ડિમોલિશન હાથ ધર્યું હતું, કોર્પોરેશન હસ્તકની સ્થાનિક જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે જેમાં કુલ અંદાજિત 50 લાખ રૂપિયાતી કિંમતની 450 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી છે. બીટી: નિતેશ પાંડે, પોલીસ અધિક્ષક ભાવનગર.
0
comment0
Report
PTPremal Trivedi
Dec 31, 2025 13:43:38
Patan, Gujarat:પાટણ ખાતે ઠાકોર સમાજ ના બંધારણ ના સમર્થન માં સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ _થરાદ એમ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે જે આગામી ચાર જાન્યુઆરીના રોજ દિયોદર ઓગડજી ધામ ખાતે વિશાળ ઠાકોર સંમેલન યોજવા જઈ રહ્યું છે તેમાં આ બંધારણ મુકવામાં આવશે જે સંમેલન માં પાટણ જિલ્લા ના ઠાકોર સમાજ ના લોકો હાજર રહે તેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આજ કાલ દરેક સમાજ માં બંધારણ ઘઢવામા આવી રહ્યું છે સમાજ માં રહેલ કુરિવાજો, ખોટા खर्चાઓ સહીત અનેક બાબતો ને રોકવા માટે સમાજ નું બંધારણ જરૂરી બનવા પામ્યું છે ત્યારે હવે ઠાકોર સમાજ પણ આગળ આવી બંધારણ ગઢવા તરફ આગળ વધી રહ્યા છે જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ_ થરાદ એમ ત્રણ જિલ્લા ઠાકોર સમાજ ને બંધારણ માં જોડી દેવામાં આવ્યા છે અને આગામી 4 જાન્યુઆરી ના રોજ દિયોદર ઓગડજી ધામ ખાતે વિશાળ સંમેલન ઠાકોર સમાજ નું મળવા જઈ રહ્યું છે તેમાં આ બંધારણ મૂકી નક્કી કરવામાં આવનાર છે જેમાં પાટણ જિલ્લામાં ઠાકોર સમાજ પણ મોટી સંખ્યામાં જોડાય તે માટે પાટણ ખાતે આજે ઠાકોર સમાાજ નું સંમેલન યોજાયું હતું જેમાં બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોર, ચાણsmા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણ ઠાકોર સમાજ ના પ્રમુખ ચંદનજી ઠાકોર સહીત મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ગેની બેન ઠાકોરે જણાવ્યું હતું કે સમય પરિવર્તન થાય તે પ્રમાણે સમાજ માં સુધારો લાવવો જરૂરી હોય છે પહેલા સાદગી થી લગ્ન થતા જેમાં ખર્ચાઓ ઓછા થતા હાલ સોશ્યલ મીડિઆ મઘ્યમ ન હતું એટલે દેખા દેખી ઓછી થતી આજે દેખા દેખી થવા લાગી છે માધ્યમ વર્ગ, મંજુર વર્ગ હોય કે સુખી સંપન્ન હોય આ ત્રણે વર્ગ એક ધરી પર આવે અને સમરસતા રહે તેમાટેના બંધારણ માટે બધા ભેગા થવાને આ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આ બંધારણ કોઈ તોડશે તો તેના પ્રસંગમાં કોઈએ જવું નહિ પરિવાર ના સભ્યોએ પણ જવું નહિ તે પ્રકાર ની સજા રહેવા પામશે તો પાટણ જિલ્લા ઠાકોર સમાજ ને બંધારણ નું પાલન કરવા સંકલ્પ પણ લેવડાવામાં આવ્યા હતા બાઈટ 1 ગેની બેન ઠાકોર. સાંસદ બનાસકાંઠા બાઈટ 2 ચંદનજી ઠાકોર. પ્રમુખ પાટણ ઠાકોર સમાજ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 31, 2025 12:40:17
Surat, Gujarat:સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે બાઈક સવાર યુવકને પાછળથી અડફેટે લેનૅા દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. ડિંડોલીની મહાઆનંદી સોસાયટીમાં રહેતો રાહુલ સોનવણે નામનો યુવક પોતાની બાઈક લઈને ગ્રીનવિલાસ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા સ્કોર્પિયો ચાલકે રાહુલની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રાહુલ રોડ પર ફંગોળાયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી સ્કોર્પિયો ચાલક ઘટનાસ્થળેથી ગાડી લઈને ફરાર થયું હતું. લોહીલુહાણ હાલતમાં રાહુલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડ્યો હતો.mortગત રાહુલ તેના પરિવારમાં માતા અને એક ભાઈ સાથે રહેતો હતો. ઘરના યુવાન દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઘટસની જાણ થતા જ ડિંડોલી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આસપાસના CCTV ફૂટેજ તપાસીને ફરાર સ્કોર્પિયો ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન થયા છે.
0
comment0
Report
NBNARESH BHALIYA
Dec 31, 2025 12:38:18
Jetpur, Gujarat:એન્કર પરOBસ્પષ્ટ ગિબ્બરિશ અને સબલિવ્તો દૂર કરવાં પછી સમગ્ર હેડલાઇન સંબંધિત મુખ્ય ઘટના રહેતીGujarati content here. રાજકોટ જિલ્લાના જેટપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં સર્વર ડાઉન હોવાથી ખેડૂતો હેરાન પરેશાનતોotni નોંધાય છે. જ્યાં જેટપુર શહેરના ત્રણ સ્થળોએ અલગ-અલગભાવે ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલી રહી હતી. સવારથી ખેડૂતો પોતાના મગફળી લઈને ખરીદી કેન્દ્ર ઉપર પહોંચી ગયા હતા પણ સર્વર ડાઉન હોવાથી જુના દિવસો તરીકે સવારની રાહ જોવા મળતી હતી. ચાંપરાજપુર રોડ ઉપરના ખરીદી કેન્દ્રમાં આજે લગભગ 150 ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે બોલાવ્યા હતાં, પરંતુ મગફળીના બિલ માટે સર્વર ન ચાલવાથી સવારથી આ કેન્દ્રમાં વ્યવસ્થા ન હોવાના આક્ષેપ થયા હતા. રાતી-સવારથી ખેડૂતો મગફળી લઈને લાઇનમાં ઉભા રહ્યા હતા અને તેમને તોલાઈ ગયેલા મગફળીના બિલ ન મળતાં troublesome સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો ยัน કરી રહ્યો છે, પરંતુ હાલમાં સર્વર શરૂ ન થવાના કારણે ખેડૂતો હેરાન બનયા છે. આવતા દિવસોમાં સર્વરની રચના ઝડપથી શરૂ કરવાની જોરદાર માંગ ખેડૂતોકરી રહ્યો છે. વરિષ્ઠ નમૂના: ગ્રામજનો અને ખેડૂત-સંબંધિત કર્મચારીઓ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વાટ પૃથ્વી થઇ રહી છે.
0
comment0
Report
PAParakh Agarawal
Dec 31, 2025 10:47:40
Ambaji, Gujarat:અંબાજી મંદિરમાં 5 મીટરની ધજા આરોહણનો નિર્ણય....ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તમામ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી અતીઆગામીકાલેથી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર થી લાંબી ધજાઓ નહિ ચઢે. અંબાજી યાત્રાધામમાં યાત્રિકોની સલામતી, સુરક્ષા તેમજ ધાર્મિક માન્યતાઓને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકનીકલ સર્વેક્ષણ તથા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનના આધારે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર હવે વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્દેશાની અમલવારી આવતીકાલ એટલે પહેલી જાન્યુઆરી થી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રિકો દ્વારા વિવિધ સાઈઝ અને પ્રકારની ધજાઓ મંદિરના મુખ્ય શિખર પર આરોહણ કરવામાં આવે છે. મંદિરના મુખ્ય શિખર ધ્વજદંડને અંદાજે 15 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ટેકનીકલ ચકાસણી તેમજ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ આપવામાં આવેલ અભિપ્રાય મુજબ અલગ-અલગ સાઈઝની ધજાઓ તથા દૈનિક, રજાના અને તહેવારોના દિવસે મોટી સંખ્યામાં ધજાઓ આરોહણ થવાના કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની અને દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લાંબી ધજાઓના કારણે સુવર્ણમય શિખરના કવચને ઘસારો થતો હોવાની પણ નોંધ લેવામાં આવી છે. તેમજ કેટલીક વખત 52 ગજ અથવા તેનાથી વધુ લંબાઈની ધજાઓ અર્પણ કરવામાં આવે તો ધજા જમીનને અડવાથી યાત્રિકોના પગમાં આવતી હોવાથી અન્ય યાત્રિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અધ્યક્ષશ્રી, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, વહીવટદાર, ધાર્મિક વિદ્વાનો, અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તથા ધ્વજદંડના ટેકનીકલ કન્સલટન્ટ દ્વારા વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. પરિણામે, ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તેમજ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપી. આવતીકાલ થી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય લેવાયો છે. યાત્રિકો દ્વારા જો 5 મીટરથી વધુ લંબાઈની ધજા લાવવામાં આવશે તો હાલ પૂરતી વ્યવસ્થા તરીકે તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. પરંતુ મંદિરના મુખ્ય શિખર ઉપર તેનું આરોહણ કરવામાં આવશે નહીં. যদিও અંબાજી મંદિર ટ્રસ્ટના આ નિર્ણય ને શ્રદ્ધાળુઓ પણ આવકારી રહ્યા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 31, 2025 10:40:14
Surat, Gujarat:સુરત બ્રેક ઝી 24 કલાકની ધારદાર અસર જોવા મળી ઝી 24 કલાકના આહેવાલ ની ચર્ચા સામાન્ય સભામાં થઈ કાર્પોરેટર સોમનાથ મરાથે દ્વારા આ ચર્ચા કરવામાં આવી ઉન સાયરા નગરમાંથી રાતોરાત ગાયબ થઈ ગયેલા લોકોની તપાસ કરવા માંગ પાલિકાના ટ્રાન્સપોર્ટ પરિવહન ના ચેરમેન અને કોર્પોરેટર સોમનાથ મરાઠે એ સામાન્ય સભા રજુવાત કરી. ઉન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાંથી 40 થી 50 ઘરોને તાળું મારી માલીકો ગાયબ. ઉન ના બંગાળી મહોલ્લામાં રહેલા મકાનોના માલિકો,માલિકોએ પ્લોટ કોની પાસેથી ખરીદ્યા ? કયાં દસ્તાવેજોના આધારે મકાનની આકારણી થઈ ? જો બાંગ્લાદેશી વસવાટ કરતા હોય તો એને ડિમોલિશન કરવા માંગ કરાય કેવી રીતે લાઇટ કનેashen્કેક્શન મેળવ્યા તેની તપાસની કરી માંગ ઉપરાંત ઉન,લિંબાયત અને પાંડેસરા માં ગેરકાયદે તપેલા ડાઇગ ની પણ રજૂવાત બાંગ્લાદેશીઓ કામ કરતા હોવાની વ્યક્ત કરી શક્યતા,જે લોકોને શોધી તપાસની કરી માંગ વન ટુ વન..સોમનાથ મરાથે..કોર્પોરેટર
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 31, 2025 10:39:36
Vapi, Gujarat:સંગ પ્રદેશ દમણ ના લાઈટ હાઉસ પાસે દમણ ટુરીઝમ દ્વારા આજરોજ 31 ડિસેમ્બરના ઉજવણી માટે બોલીવુડના પ્રખ્યાત સિંગર નિરજ શ્રીધર દ્વારા રાતના લાઈવ ઓરકેસ્ટ્રા જેઓ ડીજે અને સાઇંગિંગ ભવ્ય કાર્યક્રમ દમણ ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવે છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી લોકો મોટી સંખ્યામાં આવશે. ઉલ્લેખનીય છે કે દમણમાં 31 ડિસેમ્બર ની ઉજવણી માટે હોટલમાં જે પેકેજ રાખવામાં આવે છે તે બહુ જ મોંઘું હોય જે કારણે દરેક પરેડકો આ કાર્યક્રમમાં સામેલ થઈ શકતા ન થોતે.આને કારણે દમણ ટુરીઝમ નવા વર્ષની ઉજવણી માટે મોટી દમણ લાઇટ હાઉસ પાસે આ લાઈવ પ્રોગ્રામની સંપૂર્ણ તૈયારી થઇ ચૂકી છે અને રાત્રે લોકો આ કાર્યક્રમ ને માણવા પહોચશે.
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 31, 2025 10:09:23
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 31, 2025 10:08:07
Surat, Gujarat:સુરત બ્રેક ક્રાઇમબ્રાંચના હાથે લાગી સફળતા જૈન કાર્યક્રમ, કથા અને લગ્ન પ્રસંગ માં જઇ સોનાની ચેઇન ચોરી કરતી ગેંગ ઝડપાઇ 3 મહિલા આરોપીઓને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી વેસુ નંદીની-૦૧ એપાર્ટમેન્ટ ખાતે ભાગવત કથામાં પધારેલ મહિલા શ્રોતાગણ મહિલાઓની કુલ 7 ચેઇન ચોરી થઈ હતી પલસાણા થી મહિલા આરોપીઓને ઝડપી પાડી પલસાણા વિસ્તારમાં પણ લગ્ન પ્રસંગ માં જવાની ફિરાક માં હતી મહિલાઓ વનિતા ઉર્ફે વનિદા रंगા સ્વામી,રાધા વેલુગુ તથા મનિષા નાયડુ ને ઝડપી પાડી પોલીસ પકડવા જાય ત્યારે પોલીસ ઉપર હુમલો કરી છોડાવી જવાની ટેવ ધરાવે છે મહિલા આરોપી વેસુ, ગોવા, અમદાવાદ પોલીસ ના હાથે ઝડપાઇ ચુકી છે આ મહિલા આરોપી
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 31, 2025 09:03:05
Vapi, Gujarat:31st ની ઉજવણી કરવા આવતા પર્યટકો માટે દમણ દીવ સાંસદ એ ખરેખર પ્રકાર ની વ્યવસ્થા કરી આપી છે દમણ માં નવાવર્ષ ને વધવા માટે અને 31st ની રાત યાદગાર બનવા માટે મોટી સખાય માં જયારે પ્રવાસી આવે છે અને તેઓ પાર્ટી કરી ને પાછા ગુજરાત પ્રવેશ કરતા હોય છે ત્યારે પોલીસ ચેકીંગ માં ડ્રીંક અને ડ્રાઈવ ના કેસ પર્યટકો પર થતા હોય જેથી તેને બચવા માટે દમણ દિવસ સાંસદ પટેલે એક ખાસ પહેલ કરી છે. દમણ થી 31st ના પાર્ટી કરી ને ગુજરાત માં જ્યારે પ્રવેશ કરતા લોકો ને ગુજરાત પોલીસ ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનાર ની સામે કાર્યવાહી કરાતી હોય અને પરિવાર સાથે આવતા પર્યટકો ની ધરપકડ પણ થતી હોય અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ માં ગભીર અકસ્માત થતો હોવાથી દમણ દીવ ના સાંસદ ઉમેશ પટેલ એ દમણ ના કોળી પટેલ સમાજ ના હોલ માં આવા લોકો માટે રહેવવાની સગવડ કરી આપી છે આ હોોલ માં ગાદલા ઓશિકા ચાદર પીવાના પાણી નિમ્બુ પાણી જરૂરી દવા અને એમ્બ્યુલન્સ ની પણ વ્યવસ્થા કરી છે .
0
comment0
Report
SSSapna Sharma
Dec 31, 2025 08:40:33
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર આજે દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષિત શહેર બન્યું. એક ખાનગી એપ્લિકેશનના આંકડા મુજબ અમદાવાદમાં આજે 402 AQI રહ્યું જયારે તેની સામે દિલ્હીનું પ્રદૂષણ 322 AQI રહ્યું. વહેલી સવારે ધુમ્મ્સની સાથોસાથ પ્રદૂષણની ચાદર પણ પથરાયેલી જોવા મળી. શહેરના 10 વિસ્તારોમાં આ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી હતી જેથી જે તે વિસ્તારના હવાના ગુણવત્તા જાણી શકાય. જોકે થોડા સમયથી prasासनનેમાં maintenance ન હોવા જેવા એપ્લિકેશન અને ડિસ્પલ્ટ માત્ર શોંના ગાંઠિયા બની ગયા છે. અમદાવાદના લોકોને જે શ્વાસ લઇ રહ્યા છે તે ઝેરી છે કે કેમ તે છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અન્ય રાજ્યોના શહેરોના AQI કરતા અમદાવાદનું AQI સૌથી વધુ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું સ્તર જોખમી કક્ષાએ પહોંચ્યું. વહેલી સવારે અમદાવાદનું સરેરાશ AQI 422 પર પહોંચ્યું. بولકદેવમાં 483 AQI નોંધાયું, ચાંદખેડામાં 348 AQI નોંધાયું, ચંદ્રનગરમાં 418 AQI નોંધાયું, ઘુમામાં 420 AQI નોંધાયો. પર્યાવરણ ડૉ. મહેશ પંડયાએ હવામાં પ્રદૂષણ અંગે ચિંતા વ્યકિત કરી; સરકારને પોલિસી બનાવવી જોઇએ. વાહનનાં সংখ্যામાં વધારો_ROડ ખરાબ હોવાના કારણે ધુળ ઉડે છે જેના કારણે પ્રદૂષણ વધ્યું; પાલન થતુ નથી તે મુખ્ય કારણ. દર વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી આ સમસ્યા અંગે ચર્ચા થાય છે પરંતુ નિરાકરણ અંગે પગલા ન લેવામાં આવે તો બધું વ્યર્થ.
0
comment0
Report
Advertisement
Back to top