Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને રંગોળીથી અનોખો અલોકિક શણગાર કરાયો

Aug 25, 2024 15:09:23
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને આજે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને રંગોળી વડે અનોખો અલોકિક શણગાર કરવામાં આવ્યો છે.જેના ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના રાયગઢમાં શ્રાવણ માસની સાતમને રવિવારે વૈજનાથ દાદાને સુંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રંગોળીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ધૂપ આરતી બાદ દીપ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રંગોળીના શણગાર સજેલા દાદાના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 17, 2025 07:03:02
Surat, Gujarat:સુરત બ્રેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સી.આર.પાટીલ નુંમહત્વનું નિવેદન પ્રધાનમંત્રી ના જન્મદિવસની દિવાળી સુધી ઉજવણી કરવામાં આવશે સફાઈ કર્મચારીઓને લોકો ઘરમાં બોલાવે અને બેસાડે તેમજ તેમને નાસ્તો કરાવે સી આર પાટીલા હસ્તે દિવ્યાંગોને સાયકલ અર્પણ કરવામાં આવી 75 દિવ્યાંગોને સાયકલ અર્પણ કરવામાં આવી દસ કરોડ સીધુંનું ફંડ આજે સુરત મહાનગરપાલિકાને આપવામાં આ ફંડનો ઉપયોગ સફાઈ કર્મચારીઓના દીકરાને અભ્યાસ કરાવવા ,તેમની ફી ભરવા ,આ ઉપરાંત તેમને જમવા રહેવા માટે પણ ઉપયોગમાં કરવામાં આવશે આ ફોનમાંથી સફાઈ કર્મચારીઓના દીકરાને ગાડી માટે મદદ પણ આપવામાં આવશે બાઈટ .સી.આર.પાટીલ..કેન્દ્રિયમંત્રી
0
comment0
Report
GPGaurav Patel
Sept 17, 2025 05:50:53
0
comment0
Report
DRDarshal Raval
Sept 17, 2025 05:34:41
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે યોજાયો વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયો Mega Blood Donation Drive – રક્તદાન અમૃત મહોત્સવ 2.0 કેમ્પ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરાયુ આયોજન અખિલ ભારતીય તેરાપંથના 61 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ઉજવણી કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાઇ તેમજ 50 થી વધુ કેમ્પ સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયા આજે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ કેમ્પમાં રાજ્યપાલ. મુખ્યમંત્રી અને મંત્રી અને મેયર હાજર રહ્યા બૉલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય હાજરી આપી કર્યું રક્તદાન આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક કાર્યક્રમમાં 75 હજાર યુવાનો. 4 હજાર બ્લડ બેન્ક. 5 હજાર ડોકટર. 2500 ટેક્નિશિયન. 1 લાખ સ્વયંસેવક અને 3 લાખ રક્તદાતા જોડાય તેવી આશા 75 દેશમાં નેપાળ. શ્રીલંકા. દુબઇ. ઓસ્ટ્રેલિયા. યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાયા કેમ્પ યોજનાર સંસ્થાએ 2014માં સૌથી મોટા રક્તદાન માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુકી છે 2020 કોરોના સમયે 3 હજાર કરતા વધુ પલાઝમાં એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો 2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થા એ 10 લાખ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું લોકોમાં જાગૃતિ આવે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન. મેરેથોન અને વોકાથોન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ગુજરાત યુનિવર્સીટી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. Gcci. Vhp. Abvp. ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાઇ પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ મોદી સ્ટેડિયમમાં 1 નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. 2 અને 3 પરથી કાર અને વાહન જઇ શકશે અને 4 નંબર ગેટ પરથી vvip એન્ટ્રી રખાઈ સ્ટેડિયમ ખાતે amc અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિત ની પણ વ્યવસ્થા રખાઈ કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે કેમ્પમાં પ્રથમ વખત બલ્ડ બેન્ક દ્વારા વિશેષ આયોજન બાઈટ. રમેશભાઈ. આયોજક. હિન્દી બાઈટ બાઈટ. વિવેક ઓબેરોય. એકટર. હિન્દી બાઈટ બાઈટ. ઋષિકેશ પટેલ. મંત્રી બને બાઈટ સલગ. બ્લડ બેન્ક ફીડ. લાઈવ કીટ સીએમ અને રાજ્યપાલ ની સ્પીચ લેવી
2
comment0
Report
NMNACHIKET MEHTA
Sept 17, 2025 05:15:51
Kheda, Gujarat:गुजरात के खेड़ा जिले के मातर गाँव में एक बोर्ड को लेकर बड़ा विवाद खड़ा हो गया है। बोर्ड पर लिखा था की, " नानी भागोल हुसैनी चौकमे दरगाह , मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " एक तरफ मुस्लिम समुदाय अपनी बात रख रहा है, तो वहीं दूसरी तरफ हिंदू संगठनों ने इसे अपनी धार्मिक भावनाओं का अपमान बताया है। इस मामले में पुलिस ने भी कार्रवाई शुरू कर दी है। गुजरात के खेड़ा जिले के मातर में छोटी भागोल और हुसैनी चौक में स्थित कब्रिस्तान के पास एक बोर्ड पर लिखे कुछ शब्दों ने विवाद का जन्म दे दिया है। यह बोर्ड पिछले 6 साल से लगा हुआ है, लेकिन अब इस पर गरबा खेलने को लेकर छिड़ी बहस ने इसे चर्चा का विषय बना दिया है। बोर्ड पर लिखा था की, " " नानी भागोल हुसैनी चौकमे दर्गाह, मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " मुस्लिम समुदाय के मुताबिक "यह बोर्ड 6 साल पहले लगाया गया था। मुस्लिम समुदाय में शादी-ब्याह जैसे मौकों पर कुछ लोग यहाँ गरबा खेलने लगते थे। यह कब्रिस्तान और दरगाह जैसी पवित्र जगह है, जिससे हमारे समुदाय के लोगों की धार्मिक भावनाएँ आहत होती थीं। इसलिए, इस पवित्रता को बनाए रखने के लिए यह बोर्ड लगाया गया था।" लेकिन, इस बोर्ड पर लिखे 'गरबा न खेलने' वाले संदेश को हिंदू समाज ने अपनी धार्मिक भावनाओं का अपमान माना है। बजरंग दल और विश्व हिंदू परिषद के नेताओं ने इस पर कड़ी आपत्ति जताई है। विएचपी नेता राजेश आचार्य का कहना है की, "यह हमारी संस्कृति पर सीधा हमला है। हमने मातर पुलिस स्टेशन में इस संबंध में शिकायत दर्ज कराई है।" वही इस मामले की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत कार्रवाई की है। डीएसपी विमल वाजपेयी ने मामले पर अपनी प्रतिक्रिया देते कहा हे की, " मातर के छोटी भागोल क्षेत्र में एक बोर्ड लगाया गया था जिस पर गरबा न खेलने जैसी जानकारी लिखी थी। शिकायतकर्ता ने अपनी धार्मिक भावनाओं के आहत होने की शिकायत दर्ज कराई है, जिसके आधार पर मातर पुलिस स्टेशन में मामला दर्ज कर लिया गया है। शिकायतकर्ता ने छोटी भागोल पंच के दो व्यक्तियों के खिलाफ भारतीय न्याय संहिता (BNS) की धारा 299 और 54 के तहत मामला दर्ज कराया है। पुलिस ने जाँच शुरू कर दी है और आगे की कार्रवाई जारी है।" बाइट : बिमल बाजपाई, डीवायएसपी, नडीयाद बाइट : राजेश आचार्य, वीएचपी नेता बाइट : बिस्मिला खान पठान, मुस्लिम अग्रणी
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 04:20:52
Surat, Gujarat:સુરત બ્રેક વડાપ્રધાન નરેન્દ્રમોદી નો જન્મદિન સુરતીઓ યાદગાર બનાવશે ગ્રીન વ્હીકલ પોલિસીનું આજે લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમલ કરનાર સુરત મ્યુનિ. દેશમાં પ્રથમ ગ્રીન ગ્રોથ ઇનિશિએટિવ" હેઠળ આ પોલિસી બનાવવાની જાહેરાત કરી હતી પોલિસી ભારત સરકાર, ગુજરાત સરકાર અને GIZ જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી તૈયાર કરવામાં આવી સુરત મહાનગરપાલિકાએ "ગ્રીન વ્હીકલ પોલિસી" અમલમાં મૂકીને એક ક્રાંતિકારી પહેલ ઈલેક્ટ્રિક, CNG સહિતના વાહનોને પ્રોત્સાહન આપવા પોલિસી બનાવાઈ ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરાશે પોલિસી અંતર્ગત ઇ-વાહનો ખરીદનારને વિવિધ ઇન્સેન્ટિવ અપાશે વ્હીકલ ટેક્સમાં રાહત, પાર્કિંગ ફ્રી, પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ હશે દર સ્ક્વેર કિલોમીટરે ચાર્જિંગ સ્ટેશનોની સુવિધાઓ વિકસાવવામાં આવશે ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરવામાં આવશે ટ્રાફિક નિયમન અને વાહન પરિવહન માટે નવી માર્ગદર્શિકા બનાવવામાં આવશે સુરતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં દેશના અગ્રણી શહેરોમાંથી એક બનાવશે વન ટુ વન..શાલીની અગ્રવાલ..મ્યુ.કમિશનર સુરત
3
comment0
Report
DMDURGESH MEHTA
Sept 17, 2025 04:20:23
Gandhinagar, Gujarat: ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસ નિમિત્તે "સ્વચ્છતા અભિયાન"ની શરૂઆત કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પથિકઆશ્રમ એસટી બસ સ્ટેન્ડ ખાતે ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓ, હોદ્દેદારો, ધારાસભ્ય રીટાબેન અને મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ તથા બહેનો હાજર રહ્યા હતા. સૌએ સ્વચ્છતાનો શપથ લીધો હતો. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, "આઝાદી વખતે ગાંધીબાપુએ સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ફરી એકવાર સ્વચ્છતાનો સંદેશ આપ્યો. આજે પ્રધાનમંત્રીના જન્મદિને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. બાઈટ હિન્દી ગુજરાતી શંકરભાઈ ચૌધરી,વિધાનસભા અધ્યક્ષ
1
comment0
Report
URUday Ranjan
Sept 17, 2025 03:22:30
Ahmedabad, Gujarat:Slug : 1609ZK_LIVE_AHD_BABAL_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed :1609ZK_LIVE_AHD_BABAL_AROPI Date : 16 - 09 - 2025 Format : PKG & WEB નોંધ ; સ્ટોરી ને લગતા સીસી ઉપયોગ માં લેવા...1509ZK_AHD_GOMTIPUR_CCTV એન્કર : અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે. અને ગુનેગાર તથા અસમાજિક તત્વોનુ ગુંડારાજ શરુ થાય છે. ગોમતીપુર માં વધુ એક અસમાજિક તત્વો નો મામલો પોલીસ ચોપડે નોંધાતા પોલીસે 2 આરોપી ની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે ...... વીઓ : 01 તાજેતરમાં જ ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારુ અને જુગારના અડ્ડાઓ અંગે અરજી કરનાર મહેશ દેસાઈનુ પોલીસ સ્ટેશનની નજીક જ 6 લોકોએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતુ. જેની ગંભીર નોંધ પોલીસ કમિશર કચેરી સુધી લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એક વખત અસમાજિક તત્વોએ ગોમતીપુર પોલીસને ખુલ્લો પડકાર નાખ્યો છે. જેમાં ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે મરિયમબીબી મસ્જીદ પાસે રહેતા પરિવાર સાથે જુના ઝઘડાની અદાવત રાખીને બે શખ્સોએ પરિવાર સાથે રહેતી મહિલાના ઘરમાં ઘુસી જઈને તેને પેટના ભાગે લાતો મારીને ઘરમાં તોડફોડ કરી નજીકમાં આવેલી મોબાઈલની દુકાનના સીસીટીવી કેમેરા તથા મહિલાના ઘરના સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટપોરીઓએ મચાવેલા આંતકની તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જતા પોલીસની શાખ પર અનેક સવાલો ઉભા થતા આખરે ગોમતીપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપીનીસગા ભાઈઓ ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બાઈટ : આર ડી ઓઝા , એસીપી , એચ ડિવિઝન વીઓ: 02 ગોમતીપુર મરિયમબીબી મસ્જીદ નજીક પત્ની અને બાળકો સાથે રહેતો 38 વર્ષીય તસ્લીમ આરીફ શેખ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે જેમણે ગત 14 સપ્ટેમ્બરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે જેની વિગતો ની વાત કરી એ તો ફરિયાદી રાતે તસ્લીમ રીક્ષાના ફેરા પતાવીને ઘરે આવ્યો હતો.અને જમી પરવારીને પત્ની અને બાળકો સાથે બેઠો હતો. ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યે આજ વિસ્તારમાં રહેતા સરવર હસરતઉલ્લા અંસારી તથા તેનો નાનો ભાઈ કેફ ઉર્ફે કેફુ અંસારીને તસ્લીમ અને તેના પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને બંને ભાઈઓ હાથમાં લાકડાના ડંડા અને છરી લઈને તસ્લીમના ઘરે આવી પહોંચ્યા અને તસ્લીમના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમરા તોડીને ગાળો બોલવા લાગ્યા હતા. તોડફોડનો અવાજ અને બુમો સંભાળતા તસ્લીમ અને તેની પત્ની ઘરની બહાર નીકળ્યા તો બંને ભાઈઓ ઘરમાં ઘુસી ગયા અને ઘરમાં રહેલો સામનની તોડફોડ કરીને તસ્લીમના ગળે છરી મુકીને ધમકાવવા લાગ્યા હતા. આ દરમિયાન તસ્લીમની પત્નીએ યાસ્મીનબાનુએ કેમરા કેમ તોડયા અને મારમારી કેમ કરો છો તેવું પૂછતા આરોપી કેફ અંસારીએ યાસ્મીનબાનુને પેટના ભાગે લાત મારતા તે નીચે જમીન પર પટકાઈ પડયા હતા. બાદમાં આસપાસના અન્ય પાડોશીઓ એકઠા થઇ જતા બંને આરોપી નાસી છુટ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે સીસીટીવી કેમેરામા બંને ભાઈઓનો કરતુત આવી જાય નહી તે સારું રસ્તામાં આવતી મોબાઈલ દુકાનના સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. પરંતુ તસ્લીમભાઈના ઘરની બહાર લગાવેલા કેટલાક કેમેરામા બંને ભાઈઓનો આંતક આવી ગયો હતો બાઈટ : આર ડી ઓઝા, એસીપી એચ ડિવિઝન વીઓ: 03 આ મામલે ફરિયાદી તસ્લીમભાઈએ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે કેફ ઉર્ફે કેફુ હસરતઉલ્લા અંસારી સરવર હસરતઉલ્લા અંસારી ભાઈઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરી ને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ ઘટના થી દેખાય રહ્યું છે કે ગોમતીપુર પોલીસ માં અવારનવાર આવા બનાવ બનવા થી ગોમતીપુર પોલીસ નો ડર પોતાના જ વિસ્તાર માં નથી રહ્યો ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
3
comment0
Report
Advertisement
Back to top