Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને રંગોળીથી અનોખો અલોકિક શણગાર કરાયો

Aug 25, 2024 15:09:23
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને આજે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને રંગોળી વડે અનોખો અલોકિક શણગાર કરવામાં આવ્યો છે.જેના ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના રાયગઢમાં શ્રાવણ માસની સાતમને રવિવારે વૈજનાથ દાદાને સુંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રંગોળીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ધૂપ આરતી બાદ દીપ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રંગોળીના શણગાર સજેલા દાદાના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top