Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો

Aug 21, 2024 10:02:37
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ વદ એકમને કલર વડે ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો હતો. હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ દાદાને મંગળવારે શ્રાવણ માસમાં શિવજીને વિવિધ કલરનો ઉપયોગ કરીને ત્રિશુલ,ઓમ,સાથિયો અને શિવલિંગ બનાવીને જ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.તો હનુમાનદાદાને રાખડી નો શણગાર કરવામાં આવ્યો હતો.તો ધૂપ આરતી અને દીપ આરતી કરવામાં આવી હતી.તો સુંદર શણગારમાં સજેલા વૈજનાથ દાદાના દર્શન કરીને ગ્રામજનો અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Mar 28, 2026 06:45:12
Ahmedabad, Gujarat:અમદાવાદ માતાની બેદરકારીથી અઢી મહિના ની દીકરીનું મોત નિપજયાના પિતાના આક્ષેપ પાણીની ટાંકીમાં પડી જતા અઢી મહીનાની બાળકીનું નીપજ્યું મોત અમરાઈવાડી પોસ્ટ ઓફીસ સામે સિધેશ્વરીનગર ખાતે 27 માર્ચ નો બનાવ અઢી મહિનાની બાળકી વિશ્વા પાણી ની ટાંકીમાં પડ્યા બાદ માતાએ બહાર કાઢવાને બદલે టાંકણ ઢાંકી દીધું હોવાના આક્ષેપ ટાંકીનું ઢાંકણ ઢાંક્યા બાદ ઉપમે એલ્યુમિનિયમનું તગારું ઢાંકી દીધું. ઘણા સમય શોધખોળ કર્યા બાદ બાળકી ન મળતા મકાનના દરવાજા પાસેની ની અંડર ગ્રાઉન્ડ ટાંકી તપાસ કરતા બાળકી સ્મૃત હાલતમાં મળી દીકરીના મોત બદલ પતિ દિપક મકવાણાએ પિતૃ કિમાનિયા પત્ની મોનિકા સામે નોંધાવી ફરિયાદ અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
806
comment0
Report
ASABDUL SATTAR
Mar 28, 2026 06:15:11
1040
comment0
Report
CPCHETAN PATEL
Mar 28, 2026 05:21:49
1075
comment0
Report
URUday Ranjan
Mar 28, 2026 04:46:25
1055
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 28, 2026 02:47:53
Rajkot, Gujarat:शुक्रवारના રોજ રાત્રે 10 થી 10:15 વાગ્યા આસપાસ રાજકોટ શહેરના નાના મૌવા સર્કલ પાસે આવેલી મારવાડી શેર એન્ડ ફાઇનાન્સની કોર્પોરેટ ઓફિસમાં આગ લાગી હોાની ઘટના સામે આવી હતી. આગની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં લોકો કોર્પોરેટ ઓફિસની બહાર ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, માલવીયા નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ ઇમર્જન્સી સાથે જોડાયેલી 108ની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી. પાંચ જેટલા ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ ઘટનાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જેમ કે સાબિત થયું કે આગ એલેક્ટ્રીક પેનલમાં શૉર્ટ સર્કિટથી લાગી હતી.
932
comment0
Report
SBShilu Bhagvanji
Mar 28, 2026 02:47:41
Porbandar, Gujarat:ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકમણિના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનો શુભારંભ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનુ આયોજન કરાયું છે. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે માધવરાય નિજ મંદિર ખાતેથી વરણાગી યાત્રા નીકળી હતી. મેળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્તર પૂર્વીય કલાકારોના પારફોર્મન્સ તથા રાત્રે સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી કૃpane અને રાણી રુકમણીના પાત્ર નિભાવવાનો સૌભાગ્ય મળેલ તે કલાકારોે પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. આ પ્રસંગે ઉત્તર પૂર્વ રાજ્યના અનેક કલાકારીઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો અને ખુશી વ્યક્ત કરી હતી.
978
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 27, 2026 17:46:18
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામમાં પારિવરિક સંબંધોને લઈને એક કિસો સામે આવ્યો હતો જેમાં આડા સંબંધ રાખવા બાબતે સસરાએ પુત્રવધુને ઠપકો આપતા પુત્રવધુએ તેનું પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી સસરાને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ છે. આ ઘટનાનો પુરાવા નીચે મુજબ છે: સારા સમાજમાં પડકારો થતાં રહેતા પરિવારના સભ્યો આ બનાવેમાં સામેલ રહ્યા હોવાનું પુરવાર થયું છે.ા પોલીસએ આ મામલે ત્રણ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ઘટનાક્રમે ઘરમાં ઘૂસી બોલાચાલી થઈ અને પગથિયે હુમલો કરવામાં આવ્યો હોવો જણાઈ રહ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા સત્ય આગળથી તપાસ ચાલુ છે, તેમજ હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે અને સમગ્ર ગામમાં શોકની લાગણી જોવા મળી હતી.
1088
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 27, 2026 16:33:02
Surat, Gujarat:स्ट्रीगर :- संदीप वसावा लोकेशन :- ओलपाड (सूरत) स्लग :-2603ZK_SRT_RAAM_NAME_1 फीड :- बाइट, वीडियो, फोटो FTP फोल्डर में उतारे हैं. स्क्रिप्ट 2C फोल्डर में उतारी है. राम नवमी के पावन पर्वे देशभर में भक्ति और उत्साहका माहोल देखा गया. तब सुरत से एक अनोखी और दर्श्यमय पहल सामने आई है. जहां युवक आधुनिक अंदाज में अपनी आस्था व्यक्त की. बीच पर बाइक ग़ोष्ठी करके अद्भुत तरीके से 'राम' नाम बनाया गया था. व्योऽ... सूरत के ओलपाड तहसील के डभारी बीच पर एक अनोखा दृश्य रचा गया. जहां सुरत बाइकिंग कम्युनिटी के लगभग 70 बाइकर्स एकत्र हुए. सुबह के रमणीय वातावरण में बाइकर्स ने आयोजनबद्ध तरीके से रेत पर बाइक्स ग़ोठवकर विशाल आकार में ‘राम’ नाम का निर्माण किया. सिर्फ 40 मिनट में तैयार हुआ यह भव्य आकार सभी को आकर्षित किया. और वहां मौजूद लोगों ने इन दृश्यों को अपने मोबाइल में क़ैद किया. इस अनोखे प्रयोग से युवाओं में भक्तिभाव के साथ उत्साह का माहौल बना. साथ ही एक संदेश भी दिया कि आधुनिक युग में भी युवाओं अपनी संस्कृति और परंपराओं को नई तकनीक से मनाते हैं. बाइट :- पिंनाक मशरुवाला (सूरत बाइकिंग समुदाय सदस्य)
981
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 27, 2026 15:23:16
Surat, Gujarat:સુરતના પાંડેસરા ગણેશ નગરમાં રહતા એક શ્રમિક પરિવારના ૯ મહિનાના બાળકની તાવની બીમારીથી પીડાસ પરમાં નજીકની ખાનગી ક્લિનિકમાં સારવાર દરમ્યાન બેદરકારીના આરોપો સામે ભારે આક્રંદ ઉઠ્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર ડોક્ટરએ બાળકની ઉંમર કરતા વધુ શક્તિશાળી દવાઓ અથવા ઈન્જેક્શન્સ આપી દીધી હતી, જેના કારણે બાળકની હાલત વધુ ગમડી અને દમ તોડી દેવામાં આવ્યું. मृतક બાળકના પિતાએ આ બેદરકારીપણ વિશે કડક પગલાં લેવાની માંગikar કરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ શરૂ કરી રહી છે; પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે ડ્રાકટર બેદરકારી નક્કી થાય તો કાયદેસર પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ નાના ક્લિનિકોમાં લગાતાર નોંધાયેલા સારવાર અને તબીબી લાયકાત અંગે સવાલો ઊભા કર્યા છે.
989
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 27, 2026 15:21:44
Surat, Gujarat:સુરત શહેરના ડીંડોલી-ભેસ્તાન વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય અને મનોરંજન માટે લાખોના ખર્ચે બનાવવામાં આવેલ નવું ગાર્ડન આજકાલ સુવિધા બદલે સમસ્યાનું કેન્દ્ર બન્યું છે. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે ગાર્ડનમાં આવેલી 5 ફૂટ ઊંડી પાણીની ટાંકી છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હાલતમાં છે જે મોટી દુર્ઘટનાને આમંત્રાણ આપી શકે છે. સ્થળ: નવનિર્મિત ગાર્ડન, ડીંડોલી-ભેસ્તાન વિસ્તાર, સુરત. સમસ્યા: પાણીની ટાંકીનું ઢાંકણું તૂટી જવાથી 5 ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે. જોખમ: સવાર-સાંજ રમવા આવતા બાળકો અને વડીલવા માટે જાનેહાનિનો ભય. સ્થાનિકોનો આક્ષેપ: કામગીરીમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોવાથી ટૂંક સમયમાં ઢાંકણું તૂટી ગયું. વીઓ:1 મનપા દ્વારા આ ગાર્ડન તૈયાર તો કરવામાં આવ્યું, પરંતુ તેની જાળવણીમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે._local locals_ના જણાવ્યા અનુસાર, ટાંકીનું ઢાંકણું અત્યંત નબળી ગુણવત્તાનું હતું જે માત્ર એક અઠવાડિયામાંજ તૂટી ગયું. અંધારા સમયે જો કોઈનું ધ્યાન ન જાય તો નાનું બાળક આ 5 ફૂટ ઊંડી ટાંકીમાં ખાબકી શકે તેવી ભীতি સામે આવી છે. "મનપાએ ગાર્ડન તો બનાવી દીધું, પણ જાળવણીમાં મીંડું છે. જો કોઈ બાળક આ ટાંકીમાં પડશે તો શું મનપા તેની જવાબદારી લેશે?"
983
comment0
Report
Advertisement
Back to top