Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો

Aug 21, 2024 10:02:37
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ વદ એકમને કલર વડે ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો હતો. હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ દાદાને મંગળવારે શ્રાવણ માસમાં શિવજીને વિવિધ કલરનો ઉપયોગ કરીને ત્રિશુલ,ઓમ,સાથિયો અને શિવલિંગ બનાવીને જ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.તો હનુમાનદાદાને રાખડી નો શણગાર કરવામાં આવ્યો હતો.તો ધૂપ આરતી અને દીપ આરતી કરવામાં આવી હતી.તો સુંદર શણગારમાં સજેલા વૈજનાથ દાદાના દર્શન કરીને ગ્રામજનો અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PSPramod Sharma
Mar 18, 2026 04:05:58
Indore, Madhya Pradesh:INDORE (MP) इंदौर में 6 लोग जिंदा जले, चार्जिंग कार से लगी आग घर मे रखे गैस सिलेंडर फटने से लिया बिकराल रूप - इंदौर के तिलक नगर थाना क्षेत्र के छोटा राजवाड़ा के पास प्रीति नगर में लगी भीषण आग... मकान मालिक मनोज पुगलिया सहित 6 लोगों की हुई मौत... देर रात अचानक से कार में आग लगने से हुआ बड़ा हादसा... कार में लगी आग देखते ही देखते पूरे घर में फैली ... जिससे पूरा जलकर हुआ खाक घर में सो रहे 6 लोग जलकर हुए खाक। सूचना के बाद देर रात पुलिस कमिश्नर भी घटनास्थल पहुंचे कलेक्टर सहित आला अधिकारियों ने लिया घटना का जायजा फायर ब्रिगेड की पांच से अधिक गाड़ी लगी आग बुझाने में अभी तक घर से 6 शव निकाले जा चुके हैं SDERF की टीम का रेस्क्यू जारी... इंदौर में फिर हुआ भीषण अग्निकांड 6 लोग घर में जलकर खाक हुए,तिलक नगर थाना क्षेत्र के छोटा राजवाड़ा प्रीति नगर में मनोज पुगलिया सहित उनके परिवार के छह सदस्य बने शिकार, चार्जिंग व्हीकल से चार्जिंग स्टेशन से शुरू हुई आग ने घर के चपेट में लिया..पुलिस आयुक्त के मुताबिक संभवतः इलेक्ट्रिक लॉक बिजली बन्द होने से खुल नहीं पाए जिसकी वजह से घर के सदस्य बाहर निकल नहीं पाए...कमिश्नर संतोष सिंह और कलेक्टर शिवम वर्मा और निगमायुक्त ने मौके पर पहुंच कर स्थिति पर नजर बनाए रखी....
1010
comment0
Report
NBNARESH BHALIYA
Mar 18, 2026 03:20:12
Jetpur, Gujarat:જેતપુરનો વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગ હવે યુદ્ધની અસરનો ભોગ બનતો જોવા મળી રહ્યો છે, સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ કલર, ફિનિશિંગ માટેના કેમિકલ્સ, પેકિંગ મટીરીયલ તેમજ ગેસ, કોલસા જેવા પેટ્રોલિયમ આધારિત તમામ રો મટીરીયલ્સના ભાવમાં 20 થી 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. માત્ર ભાવ વધારો જ નહીં પરંતુ રો મટીરીયલ્સની અછત પણ સર્જાઈ રહી છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા અનેક યુનિટ બંધ થવાની કેત્રે પહોંચી ગયા છે. સીધી રીતે આશરે 80 હજાર અને આડકતરી રીતે ત્રણ લાખ જેટલા લોકોને રોજગારી આપતો જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ગંભીર સંકટમાં મુકાયો છે,..... વૈષણમાં ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત સીધો સામેલ નથી, છતાં તેનું અસર હવે દેશમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પેટ્રોલિયમ આધારિત રો મટીરીયલ્સ પર આધારિત ઉદ્યોગોને ભારે ફટકો પડી રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં થયેલા ઉછાળા સાથે સાથે તેની અછત સર્જાતા ઉદ્યોગકારો માટે સ્થિતિ વધુ વિકટ बनी રહી છે, રાજકોટ જિલ્લાના જેતપુર શહેરને સાડી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં બનેલી પ્રિન્ટેડ સાડીઓ અને વિવિધ પ્રિન્ટિંગ આઈટમ્સ વિશ્વભરના બજારોમાં પહોંચે છે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. જો કે ખાડીના દેશો સાથે સીધો વેપાર ન હોવા છતાં ત્યાં ચાલી રહેલા યુદ્ધની અસર અહીંના ઉદ્યોગ પર પડી રહી છે, સાડી ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના કેમિકલ્સ, કલર અને અન્ય સામગ્રી પેટ્રોલિયમ આધારિત હોવાથી તેના ભાવમાં વધારો અને સપ્લાયમાં અછત સર્જાતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન થતા અનેક પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ યુનિટમાં કામકાજ અટકી ગયું છે. પરિણામે મજૂરોની રોજીરોટી પર પણ સીધી અસર પડી રહી રહી છે, હાલની સ્થિતિ એવી બની રહી છે કે જો યુદ્ધ વધુ દિવસો સુધી ચાલશે તો જેતપુરનો સાડી ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ્પ થવાની સ્થિતિમાં આવી શકે છે. ઉદ્યોગકારો કહે છે કે હાલની સ્થિતિ કોરોનાકાળ જેવી બની રહી છે. લોકડાઉન દરમ્યાન સરકારના החלטનથી ઉદ્યોગો બંધ થયા હતા, પરંતુ હાલમાં વિદેશી પરિસ્થિતિના કારણે ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે,..... જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિના કારણે સાડી ઉદ્યોગમાં વપરાતા કાચા માલ જેવા કે કેમિકલ, કોલસો સહિતના રો મટીરીયલ્સમાં 20 થી 30 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. હાલ યુનિટોમાં કામ હોવા છતાં ઉત્પાદન કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેતપુરનો સાડી ઉદ્યોગ અંદાજે 80 હજાર જેટલા કામદારોને સીધી રોજગારી આપે છે, જ્યારે શહેર અને તાલુકામાં અનેક નાના-મોટા આનંદસંગિક ઉદ્યોગો તથા વેપારીઓ પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ હાલ યુદ્ધના કારણે પ્રિન્ટિંગ મશીનોમાં વપરાતા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ થઈ જતા અનેક નાના યુનિટો બંધ થઈ ગયા છે અને મોટા ટેક્સટાઈલ એકમોમાં પણ ઉત્પાદન ખૂબ ઓછું થઈ ગયું છે. જેના કારણે જેતપુર શહેરની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી રહી છે...... જેન્તીભાઈ રામોલિયા – પ્રમુખ, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયશન....... યુનિટો બંધ થતા કામદારો અને મજૂરોને રોજગારી મળતી નથી. છેલ્લા સાતથી આઠ દિવસથી ઘણા યુનિટો બંધ હોવાથી મજૂરો કામ વગર બેઠા છે. કામ બંધ રહેતા મજૂરોનાં પરિવાર ઉપર પણ આર્થિક અસર પડી રહી છે. કામદારોનું કહેવું છે કે સરકાર વહેલી ક્ષણ પર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો કરે જેથી યુનિટો ફરી શરૂઆત થઈ શકે અને રોજગારી પુનઃ મળી રહે,..... રાજુભાઈ ધરાજીયા – કામદાર,- માથે ટાલ વાળા..... ભાઈવંદ બાઈટ.... યુદ્ધની અસરને કારણે જેતપુરના અનેક ટેક્સટાઈલ યુનિટોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા હાલ બંધ સ્થિતિ જોવા મળી રહી છે. હાલ સાડી ઉદ્યોગ માટે સિઝનનો સમય હોવા છતા ગેસની અછતને કારણે ઉત્પાદન અટકી ગયું છે. એક નાના યુનિટમાં અંદાજે 40 જેટલા કામદારોને રોજગાર મળે છે, પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા યુનિટો બંધ થઈ ગયા છે. યુનિટ માલિકોનો કહેવું છે કે સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરતો પુરવઠો આપવામાં આવે તો યુનિટો ફરી શરૂ થઈ શકે અને હજારો કામદારોને રોજગારી મળી શકે,..... નૈમિશભાઈ – યુનિટ - માલિક - ટીશર્ટ પહેરેલ... જો યુદ્ધ વહેલું સમાપ્ત થાય અને પેટ્રોલિયમ પેદાશોની સપ્લાય ફરી રાબેતા મુજબ શરૂ થાય તો જ જેતપુરનો સાડી ઉદ્યોગ ફરી ગતિ પકડી શકે તેવી આશા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા हैं,..... વોક થ્રુ નરેશ ભાલીયા
1098
comment0
Report
TDTEJAS DAVE
Mar 18, 2026 03:19:43
Mehsana, Gujarat:એન્કર- મિડલ ઈસ્ટ માં ચાલી રહેલ યુદ્ધની અસર ભારત દેશમાં પણ જોવા મળી રહી છે अहिले યુદ્ધને લઈને જહાજોની ટ્રાન્સપોર્ટેશન બંધ થતા ગેસની સપ્લાય ક્યાંક ન ક્યાંક ખોરવાઈ છે ઘરેલુ સિલિન્ડર તો મળી રહ્યા છે પરંતુ કોમર્શિયલ સિલિન્ડર ન મળતા નાની હોટલો અને લોજ સંચાલકોને ધંધો રોજગાર બંધ કરવાનો વારો આવ્યો છે વિઓ-1 અમેરિકાથી ઈરાન ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઈને હાલમાં અનેક ઉદ્યોગોમાં તેની અસર જોવા મળી રહી છે ત્યારે હાલમાં કોમર્શિયલ સિલિન્ડર આપવાનું બંધ કરાતા નાની હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મહેસાણા ની હોટલો ની વાત કરીએ તો મોટાભાગની હોટલોમાં ગેસ લાઈન હોવાથી ત્યાં કોઈપણ પ્રકારની અસર નહિંવત જોવા મળી રહી છે અને હાલમાં રાબેતા મુજબ હોટલો કાર્યરત રાખવામાં આવી હોવાની વાત હોટલ સંચાલક કરી રહ્યા છે પરંતુ બીજી તરફ જે નાના લોજ અને હોટલ સંચાલકો છે જે કોમર્શિયલ સિલિન્ડર ઉપર નિર્ભર છે તેમને કોમર્શિયલ સિલિન્ડર ન મળતા પોતાના ધંધા રોજगार બંધ કરવાનો વારો આવે છે નાના હોટલ ધારકો પણ હાલમાં આ યુદ્ધ ત્વરિત સમાપ્ત થાય અને રાબેતા મુજબ તેમને ગેસ સિલિન્ડરનો જથ્થો મળી રહે તેવી આશા રાખી રહ્યા છે જો યુદ્ધ વધુ લંબાશે તો ચૂલા મા રસોડા ચાલુ કરી નાની હોટલો કાર્યરત કરવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે બાઈટ-પિન્ટુભાઈ પ્રજાપતિ--લોજ સંચાલક બાઈટ-હાબીદ ભાઈ--હોટલ સંચાલક વિઓ-2 સમગ્ર મામલે હોટલ એસોસિએશનના પ્રમુખ હાલમાં તો યુદ્ધની અસર મહેસાણા ની મોટાભાગની હોટલોમાં ન થઈ રહીhidે તેવી વાતidia રહ્યા છે પરંતુ જો આવતા દિવસોમાં યુદ્ધની સ્થિતિ વધુ લંબાશે તો મોટી હોટલ ના સંચાલકોને પણ મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવી શકે છે હાલમાં તો હોટલમાં ગેસ લાઈન થકી ગેસનો પુરવઠો ચાલી રહ્યો છે પરંતુ જો યુદ્ધ લંબાશે તો તેમાં કાપ મુકાઈ શકે છે અને હોટલ સંચાલકોને હોટલ બંધ કરવાનું પણ વારો આવી શકે છે ગેસ એજન્સીના મેનેજરના કહ્યા પ્રમાણે હાલ કોમર્શિયલ સિલિન્ડર આપવાનું આખરે બંધ કરવામાં આવ્યું છે કોમર્શિયલ સિલિન્ડર નો સંગ્રોહ હવે આઠ અધિક ન આવતો હોવાનો વાત પણ કરી રહ્યા છે હવે માત્ર ઘરેલુ સિલિન્ડર જ આપવામાં આવી રહ્યા છે અને જો લાંબા સમય સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો મહેસાણા ની મોટાભાગની હોટલોમાં તાળા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે બાઈટ-સતનામ સિંઘ-પ્રમુખ હોટલ એસોસિએશન મહેસાણા બાઈટ-રાકેશ શાહ-મેનેજર ગેસ એજન્સી હાલમાં તો મહેસાણા ની હોટલ ઉપર આ યુદ્ધની અસર નહિતી જોવા મળી રહી છે પરંતુ જો આગામી દિવસોમાં યુદ્ધ વધુ લંબાઈ તો મહેસાણા ના હોટલ સંચાલકોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવી શકે છે અને પોતાની હોટલોને બંધ કરવી પડી શકે છે તેમ કહીએ તો નવાઈ નહીં તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
995
comment0
Report
DMDURGESH MEHTA
Mar 17, 2026 18:04:01
Gandhinagar, Gujarat:गांधीनगर Patan की घटना पर भाजपा के मुख्य प्रवक्ता डॉ. अनिल पटेल का बयानPatan की घटना बहुत गंभीर और चिंताजनक है घटना के बाद स्थानीय पुलिस तंत्र ने कार्रवाई की है पुलिस की कार्यवाही सराहनीय है इस घटना की जानकारी मुझे मिली है और मीडिया में भी देखा गया है यह घटना किसी दो व्यक्तियों के निजी दावे के कारण नहीं बल्कि समूह बनाकर अंजाम दी गई है स्थानीय तंत्र और एलसीबीआई ने तुरंत कार्रवाई की है गुजरात सरकार मुख्यमंत्री भूपेंद्र पटेल और हर्षभाई के नेतृत्व में अब सामाजिक तत्वों पर कार्रवाई कर रही है ताकि कोई असामाजिक तत्व बचे नहीं इस प्रकार के कानून हाथ में लेने वाले के खिलाफ सरकार की नीति कड़क है दोनों पक्षों पर कानूनी कार्रवाई होगी कांग्रेस के आरोप नई बात नहीं है देश में गुजरात में कानून और व्यवस्था बेहतर है गुजरात की जनता ने भाजपा को समर्थन दिया है कांग्रेस के असामाजिक तत्वों के विरुद्ध जो गतिविधियाँ थीं अहमदाबाद के लतीफ, बीबला शेख, वडोदरा के राजू आदि 1990-1995 में गुजरात के हर जिले की पहचान असामाजिक तत्वों और गैंग से होती थी मुख्यमंत्री के नेतृत्व में कोई गैंग नहीं है यह घटना दो व्यक्तियों और उनके समर्थकों के छोटे-छोटे समूहों की लड़ाई है और अब तक तीन लोगों को गिरफ्तार किया गया है आने वाले समय में गिरफ्तारी की रणनीति जारी रहेगी
1100
comment0
Report
URUday Ranjan
Mar 17, 2026 16:31:56
Ahmedabad, Gujarat:અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં એક મકાનમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારીના નામે ડરાવી, તેમના બેંક એકાઉન્ટ જોખમમાં હોવાનું કહી ડોલર પડાવતી આ ગેંગના 4 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. આ કૌભાંડના તાર ચાઈનીઝ ગેંગ અને અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. કેવી રીતે ચાલતું હતું આ આખો નેટવર્ક? જોઈએ આ અહેવાલમાં... વીઓ : 01 અમદાવાદ સાયબર ક્રાઈમની ગિરફતમાં ઉભેલા આ 4 શખ્સો છે કુશ પટેલ, હર્શ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત. જેઓ ન્યૂ ચાંદખેડાના સોપાન હાઇટ્સમાં ભાડાનું મકાન રાખી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા. આરોપીઓ આઈવીઆર (IVR) કોલ મારફતે કેનેડાના લોકોને ફોન કરતા અને પોતે 'કેનેડા રેવન્યુ એજન્સી' ના અધિકારી હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને ડરાવતા કે તેમનું ટેક્સ ફ્રી એકાઉન્ટ કોઈએ લોગિન કર્યું છે અને તેમના ડોલર ચોરાઈ રહ્યા છે. વિશ્વાસ જીતવા માટે તેઓ ખોટી ડિજિટલ આઈડી પણ બતાવતા હતા. બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી, સાયબર ક્રાઈમ બ્રાન્ચ , અમદાવાદ વીઓ : 02 આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે ફાલ્ગુન પટેલ અને શિવાંગ ધાસમાના જેઓ હાલ ફરાર છે. ફાલ્ગુન અગાઉ ઉદયપુર અને ચંદીગઢમાં પણ આવા જ કોલ સેન્ટર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તે માણસો હાયર કરી તેમને ট্রેનિંગ આપતો હતો. આ ગેંગ अत्यંત શાતિર હતી, તેઓ પકડાઈ ન જાય તે માટે દર મહિને જગ્યા બદલી નાખતા હતા. ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સેન્ટરમાંથી રોજના 200 કોલ થતા હતા, જેમાંથી 5 લોકો શિકાર બનતા હતા. ટેલીકોલરને 100 ડોલરની ઠગાઈ પર 2 ડોલરનું ઈન્સેન્ટિવ આપી લાલચ આપવામાં આવતી હતી સાથે જ 20 હજાર ના પગાર પણ આપવા માં આવતો હતો બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી, સાયબર ક્રાઈમ બ્રાન્ચ , અમદાવાદ વીઓ : 03 પૈસા પડાવવા માટે આરોપીઓ ત્રણ રસ્તા અપનાવતા હતા ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટો કરન્સી અને કેનેડાના મ્યુલ ઇાઉન્ટ્સ. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, નાણાંની હેરફેર માટે તેઓ ચાઈનીઝ ગેંગનો ઉપયોગ કરતા હતા, જેમાં 40 ટકા હિસ્સો ચાઈનીઝ ગેંગને મળતો હતો. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસિ ઘટના સ્થળેથી 6 લેપટોપ, 5 મોબાઈલ અને સ્ક્રિપ્ટ સહિત 1.87 લાખનું મુદ્દામાલ જપ્ત કર્યો છે. શિવાંગ પોતાના ઘરે બેસીને આ આખા ઓપરેશનને હેન્ડલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ હવે આ કેસમાં ચinyiંગ ગેંગના મૂળ સુધી પહોંચવા અને કેટલા ડોલરની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ તેજ કરી રહી છે
1079
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 17, 2026 15:18:46
1000
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 14:48:19
Surat, Gujarat:સુરત ક્રાઇમ બ્રાંચની કામગીરી પેરોલ જમ્પ આરોપી દમણથી ઝડપાયો આરોપી સુરત અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ બનાવવામાં સંડોવાયેલો હતો લેન્ડ ગ્રેબીંગ કેસમાં સંડોવાયેલ અને પેરોલ જમ્પ કરનાર આરોપી સંજયભાઈ ઉર્ફે એસ.કે. જવાહર શાહની ધરપકડ સુરત શહેર ક્રાઇમ-branchે દમણ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીએ સુરત અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી વર્ષ 1961 અને 1967ના દસ્તાવેજોના વોલ્યુમ અને રજીસ્ટરોમાં ફેરફાર કરી બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે: આરોપીએ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પટાવાળા તરીકે કામ કરતા પ્રકાશ રાઠોડ મારફતે જૂના રેકોર્ડ બહાર કાઢાવ્યા હતા ત્યારબાદ દસ્તાવેજોમાં ફેરફાર કરી બોગસ દસ્તાવેજો બનાવી ફરીથી રેકોર્ડમાં મૂકી દીધા હતા આ બોગસ દસ્તાવેજોની નકલ કાઢી બજારમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે જમીનના સોદા કર્યા હતા આ મામલે વર્ષ 2022માં અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદમાં સુરત ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. સુરત કોર્ટ દ્વારા તા. 07/07/2022ના રોજ રૂ. 70,00,000 દંડ બદલ 1 વર્ષ 2 માસની સજા ફટકારવામાં આવી હતી. આ સજા દરમિયાન આરોપી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. વર્ષ 2023માં આરોપીએ પિતાની મિલ્કતની વારસાઈ પ્રક્રિયા માટે ગુજરાત હાઈકોર્ટેમાંથી 17 દિવસની પેરોલ રજા મેળવી હતી. પરંતુ: પેરોલ પૂર્ણ થયા બાદ જેલમાં પરત્તા હાજર રહ્યો નહોતો અને પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. આ બાબતે લોજનજેલના જેલર દ્વારા અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
1079
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 14:48:08
Surat, Gujarat:સુરત :- NO DRUGS IN SURAT CITY અભિયાન હેઠળ કાર્યવાહી ગાંજાનો કેસ શોધી કાઢતી લિંબાયત પોલીસ લિંબાયત પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની અરજી હાથ ધરી . પ્રફુલ ઉર્ફે સોનુ ભિખુભાઈ પટેલની ધરપકડ બાતમી મળી હતી કે લિંબાયતના गणેશનગર-1 વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના મકानમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. દરોડા દરમિયાન આરોપી ઝડપાયો બાતમીના આધારે પોલીસે ગણેશનગર-1, પ્લોટ નં. 93/બી ખાતે દરોડો પાડયા તપાસ કરતા પ્રફુલ ઉર્ફે સોનુ ભિખુભાઈ પટેલ નામના ઇસમને 84 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ તેણે કહીએ કે તેને ગાંજાનો જથ્થો ઉધના વિસ્તારમાં રહેતા “કાળો” નામના વ્યક્તિ પાસેથી મળતો હતો, જે તેની પાસે આવીને ગાંજો આપતો હતો. આ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
958
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 17, 2026 14:47:59
Surat, Gujarat:સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બારડોલીના ઉતારા ગામે મીંઢોળા નદીમાં નાહવા ગયેલા યુવકોમાં બે યુવકોના ડૂબી જવાથી موت નિપજ્યા છે. આ બનાવથી સમગ્ર વિસ્તરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિઓ... સુરત જિલ્લા ના બારડોલીના ઉતારા ગામે કુલ પાંચ યુવકો મીંઢોળા નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન નદીના ઊંડા પાણીમાં જતા બે યુવકો અચાનક ડૂબી ગયા હતા. અન્ય સાથી યુકોએ બૂમાબૂમ કરતા તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ભારે મહેનત બાદ બંને યુવકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ಮೃತદુખ લોકોમાં એક બારડોલીના રામેશ્વર નગરનો લેખીરામ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. બીજો યુવક તેના ગામનો હરશ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાઈટ :- ઋષિ પટેલ (ઈંચા. ફાયર ઓફિસર - બારડોલી)
951
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 12:18:49
Surat, Gujarat:સુરત બ્રેક ગુજરાતમાં તૈયાર થતા હીરાને “સુરત કટ ડાયમંડ” નામે GI ટેગ મળ્યો સમગ્ર ડાયમંડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે સુરત ડાયમંડ એસોસિએશન અને EDII ના સહયોગથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ प्राप्त થાય છે હવે ગુજરાતમાં બનેલા હીરાને વૈશ્વિક ઓળખ અને કાનૂની સુરક્ષા મળશે આ સર્ટિફિકેટ સ્થાનિક ડાયમંડ ઉદ્યોગના પ્રમુખ જગદીશભાઈ ખુંટને એનાયત કરવામાં આવ્યું GI ટેગનો અર્થ ભૌગોલિક સંકેત છે, જે ખાસ વિસ્તારની વિશિષ્ટ વસ્તુને આપવામાં આવે છે “સુરત કટ ડાયમંડ” હવે વિશ્વ બજારમાં પ્રમાણિત ઓળખ સાથે વેચાઈ શકશે સુરતનો ડાયમંડ ઉદ્યોગ ભારતના લગભગ 90% પોલિશ્ડ હીરાનું ઉત્પાદન કરે છે GI ટેગથી ઉત્પાદનની ગુણવત્તા, વિશેષતા અને યુનિક ઓળખને માન્યતા મળે છે આ સિદ્ધિથી ડાયમંડ ઉદ્યોગને આર્થિક લાભ અને વૈશ્વિક માંગમાં વધારો થશે
1061
comment0
Report
LJLakhani Jaydeep
Mar 17, 2026 12:18:24
Dwarka, Gujarat:રાજકોટના લોધિકા તાલુકાના ગૌભક્ત અશોકભાઈ યાજ્ઞિક છેલ્લા ૨૩ દિવસથી કઠિન દંડવત પ્રણામની યાત્રા કરીને આખરે દ્વારકાધીશના શરણે આવી પહોંચ્યો છે. ગાય માતા પ્રત્યેની અતૂટ આસ્થા સાથે આ યુવાને લોધિકાથી દ્વારકા સુધીનું અંતર કાપીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. આ પદયાત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય ગાયને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો અપાવવાનો છે. ગાયો કતલખાને જતી બંધ થાય અને સમાજમાં ગૌરક્ષા પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ અશોકભાઈ યાજ્ઞિક કાળઝાળ ગરમી અને મુશ્કેલીઓની પરવા કર્યા વગર આ ભક્તિમય પદયાત્રા પૂર્ણ કરીেছে. જ્યારે દ્વારકા પહોંચતા યુવાને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગાયને રાષ્ટ્ર માતાનું સ્થાન નહીં મળે ત્યાં સુધી આવા જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ રહેશે. તેમણે ખાસ ચિંતા વ્યક્ત કરી કહ્યું કે હાલ ગાયોના પેટમાંથી ૫૦ થી ૬૦ કિલો જેટલું પ્લાટેસ્ટિક નીકળે છે જે તેમના મૃત્યુનું મુખ્ય કારણ બની શકે. આ યુવાને સરકારને નમ્ર વિનંતી કરી છે કે ગૌવંશના રક્ષણ માટે વધુ કડક પગલાં લેવામાં આવે અને રખડતી ગાયોના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવે, જેથી ગૌમાતાને ખરા અર્થમાં સન્માન મળી શકે.
1082
comment0
Report
Advertisement
Back to top