icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जामनगर महानगरपालिका की एस्टेट शाखा टीम पर जानलेवा हमला

Jamnagar, Gujarat:જામનગર મહાનગરપાલયની એસ્ટેટ શાખાની ટીમ અંબર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધીના વિસ્તાર નીચે આવેલા બાવરી વાસમાં દબાણ દૂર કરવાની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ નોંધાવી ટીમ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વીઆો : 01 પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ ટીમના સભ્યો પર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો તેમજ પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એસ્ટેટ શાખાના વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ અને મહીપત દાયદુયા ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. વીઆો : 02 ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વીઆો : 03 જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેનીંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, અને શાસક પક્ષના નેતા અમર મોદી, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત કર્મચારીઓના પર હુમલા ની ઘટના બાદ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.
0
0
Report

ACB ने क्लर्क रवि मनसुखभाई भाड़िए को 3000 रुपये रिश्वत लेते रंगे हाथ पकड़ लिया

Dwarka, Gujarat:દેશભેરояд્ધ્લા ગુજરાતના કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઈ ભરાડિયાને ACBની ટીમે આજરોજ રૂ. 3000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો.. ફરિયાદીના అసીલોની ખેતીની જમીન અંગે 'ગામ નમૂના નં-૭' માં તગાવીનું લેણું બાકી નથી તેવું પ્રમાણપત્ર મેળવવાનું હતું. આ પ્રમાણપત્ર સમયસર કાઢી આપવાના બદલામાં ક્લાર્કે પ્રતિ પ્રમાણપત્ર રૂ. 1000 લેખે કુલ 3 પ્રમાણપત્રના રૂ. 3000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે આજે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસ ખાતે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. 3000 સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતું.
0
0
Report

पश्चिम रेलवे: सुरत एलिवेटेड रोड में अस्थायी स्टेजिंग से हादसा टला, यात्री सेवाएं सुरक्षित

Surat, Gujarat:પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેક દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે.. સુરત MMTH ફેઝ-II એલિવેટેડ રોડ પ્રોજેક્ટમાં પિયર SP-31 ખાતે બાંધકામ દરમિયાન ઘટના પિયર કેપના કોંક્રીટીંગ સમયે ટેમ્પરરીસ્ટેજીંગનો મધ્ય ભાગ નીચે બેસી ગયો સ્કેફોલ્ડિંગ પાઇપના સાંધા ખસી જતાં ભીના કોંક્રિટના વજનથી ખલેલ સર્જાઈ ઘટનાની તારીખ 17 મે 2026ના રોજ જૂના ગુડ્સ યાર્ડ વિસ્તારમાં બની અસરગ્રસ્ત સ્થળ પ્રોજેક્ટના नियંત્રિત અને કોર્ડન કરાયેલા વિસ્તરમાં હતો ઘટનાથી ટ્રેન વ્યવહાર કે રેલ્વે સેવાઓ પર કોઈ અસર નહીં મુસાફરોની અવરજવાર સંપૂર્ણપણે યથાવત રહી ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની નોંધ થઈ નથી માહિતી મળતાં જ કામ તાત્કાલિક ધોરણે બંધ કરાયું સુરક્ષા માટે સ્થળ પર બેરીકેટીંગ કરી વિસ્તાર સીલ કરાયો અસરગ્રસ્ત भागમાંથી છૂટો સામાન તાત્કાળ દૂર કરવામાં આવ્યો સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ મુજબ અગાસ્‌સરસ્ત માળખું તોડી પાડાયું ટેમ્પરરી ડિઝાઇનની સંપૂર્ણ ચકાસણી બાદ જ કામ ફરી શરૂ થશે પ્રોજેક્ટ પર સતત સુરક્ષા અને ગુણવત્તાની દેખરેખ રાખવામાં આવી રહી છે પાસ્ચિમ રેલ્વેએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સેવા પર કોઈ અસર થઈ નથી અને તમામ કામગીરી કડક સુરક્ષા ધોરણો હેઠળ કરવામાં આવે છે
0
0
Report
Advertisement

अहमदाबाद के आनंदनगर और माधुपुरा थाने के लिए चार मंजिला आधुनिक भवन का भूमिपूजन

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરનો વિસ્તાર વધવાની સાથે પોલીસની હદ પણ વધી રહી છે. સમયની સાથે નવા પોલીસેસ્ટેશન ભવનોની પણ જરૂરિયાત ઊભી થતા નવા ભવનો બનાવાઈ રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં આનંદનગર અને માધુપુરા પોલીસ સ્ટેશનના નવા ભવનો નિર્માણ કરવા માટેના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા. રાજ્યના dgp અને શહેર પોલીસ કમિશ્નર એવા જીએસ મલિક, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા અને વેજલપુર ધ આત સભ્ય અમોત ઠાકરના હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવી. તમામ अत्यાધુનિક સુવિધાઓ સાથેના ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના નવા ભવનો તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે આનંદનગર પોલીસ સ્ટેશન હાલ ભાડાની મિલકતમાં કાર્યરત છે. જયારે માધુપુરા પોલીસ સ્ટેશન નવીનીકરણ માંગી રહ્યું છે.
0
0
Report
Advertisement

नव वर्ष के अवसर पर खुलासा: पति ने पत्नी की हत्या की, नौ साल बाद ब्लाइंड मर्डर का पर्दाफाश

Ahmedabad, Gujarat:નૉંધ: સ્ટોરી ને લગતા ફોટો વીડિયો 2c કર્યા છે એન્કર નવ વર્ષ…એક અકસ્માત મોત…અને બંધ થઈ ગયેલી તપાસ, પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક બાતમીએ સમગ્ર કેસનો ચહેરો જ બદલી નાખ્યો. સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળેલા મહિલાના મૃતદેહ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યાનો ભોગ બની હોવાનું બહાર આવ્યું છે. લગ્નના માત્ર ચાર મહિનામાં જ પતિએ પત્નીને મિલનમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પછી ગુનાને છુપાવવા ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. આખરે નવ વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી પતિને ધરપકડ કરી છે. જુવો શું છે સમગ્ર હકીકત. દુનિયામાં જે થયોય, તે ખબર થાય છે જ્યારે તપાસ નવી રૂપરેખા લઇ આવે. ભારતી પટેલ - એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ૧. વર્ષ 2017માં અમદાવાદના કલુપુર વિસ્તારમાં રહેતા મિનેશ સોલંકી સાથે કોમલબેનના લગ્ન થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ચાર મહિનાથી જ બંને વચ્ચે ઘરેલુ બાબતોને લઈને સતત ઝઘડા થતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પતિ મિનેશે તે સમયે જ પત્નીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી લીધો હતો. 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ પોતાની પત્ની કોમલને ફરવા લઇ ગયો હતો. દિવસભર અમદાવાદના અલગ અલગ સ્થળોએ ફર્યા બાદ રાત્રીમાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા. ત્યાં વાતચીત દરમિયાન મિનેશે પત્નીને અચાનક નદીમાં ધક્કો મારી દીધો અને ઘટનાને અકસ્માત જેવું સ્વરૂપ આપી ત્યારથી ફરાર થઈ ગયો. બીજા જ દિવસે રિવરફ્રન્ટ વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો, બીજી તરફ પતિએ kalupur પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. આથી આખો કેસ અકસ્માત મોત અને ગુમ થયેલી મહિલા ના કેસ તરીકે નોંધાયો હતો. ૨. નવ વર્ષ સુધી આ કેસ વળાંક ન_ACTIVITYવ્યો હતો. જેમાં Ahmedabad Crime Branchએ અચાનક એક માહિતી મળી કે આ અકસ્માત મોત પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું છે. ત્યારબાદ કલમબેનની ઓળખ કોમલબેન મિનેશભાઈ સોલંકી તરીકે થઈ. તપાસમાં શંકાની सોય સીધી પતિ મિનેશ સોલંકી સુધી પહોંચી. પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં અંતે તેણે પત્નીની હત્યા કરી હોવાનું આરોપ સામે આવ્યું અને તેને કસ્ટડીમાં લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને સોંપ્યો. ૩. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પતિ મિનેશ સોલંકી પહેલાંથી પણ અન્ય ગુનાઓમાં મુક રજીસ્ટર થયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા પછી તેણે પત્ની ગુમ થઇ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, સતત તપાસ અને જૂના પુરાવાઓ દ્વારા હવે બ્લાઈન્ડ મર્ડરનો રહસ્ય ઉકેલાયો.
0
0
Report

सूरत ब्रेकिंग: ऑलपाड के किमामली में टेम्पा कैबिन में आग, चालक सुरक्षित बाहर

Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ઓલપાડના કીમામલી ગામ નજીક આઈસર ટેમ્પાના કેબિનમાં લાગી આગ ટેમ્પાના કેબિનમાંથી ધુમાડા નીકળતા ચાલાક સુરક્ષિત બહાર નીકળી ગયો શોર્ટ સર્કિટ થી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે પોહચી ટેમ્પામાં લાગેલી આગ કાબુમાં આવી ટેમ્પા માં આગ ને પગલે લોક ટોળાંઓ એકત્રિત થયા કીમામલી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ટેમ્પામાં લાગી હતી આગ બ્લુ બર્ડ એક્સપ્રેસ (કુરિયર) કંપનીના ટેમ્પોમાં લાગી ટેમ્પો ચાલક રસ્તો ભૂલો પડી જતા ઓલપાડના કીમમાલી ખેતરાડી વિસ્તાર તરફ જતો રહ્યો હતો ટેમ્પો માં આગ લાગ્યા બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર.
0
0
Report
Advertisement

राजकोट: आप पार्टी की पूर्व उम्मीदवार नंदनी बोसमिया की संदिग्ध मौत; असलम हुसैन पर हत्या का आरोप

Rajkot, Gujarat:રાજકોટ - જેતપુર પાલિકાની ''આપ''ની પૂર્વ ઉમેદવાર નંદની બોસમીયાનું શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે. આમ આદમી પાર્ટી માંથી નગરપાલિકાની ચૂંટણી લડી હતી. રાજકોટ ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પરિારા પરિશેષે એવી અબાદ બતાવી કે દાવાની જાન ઝાડમાં આવી ગઈ. મૂકાખૂબી રહ્યો હતો કે અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. મૃતકના વતન જેતપુર ખાતે અંતિમ સંસ્કાર માટે લાવ્યો गया, પીએમ રિપોર્ટ પછી મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે, પોલીસે તપાસ તેજ કરી.
0
0
Report
Advertisement

सूरत क्राइम ब्रांच ने एक साल से चोरी कर रहे मोबाइल-लैपटॉप चोर को गिरफ्तार

Surat, Gujarat:સુરત એક વર્ષથી નાસતા કિંમતી મોબાઇલ અને લેપટોપ ચોરીના ગુનાના આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો. મહીધરપુરા વિસ્તારમાં ઓફિસોમાં થયેલી ચોરીના કેસમાં આરોપી વોન્ટેડ હતો. paginator: 0 پکાડાયેલ આરોપી કુલદીપ ઉર્ફે કુલ્લુ ગુલાબસિંહ ઠાકુર (ઉ.વ. 23) હોવાનું સામે આવ્યું. ક્રાઈમ બ્રાંચે બાતમી અને હ્યુમન સોર્સના આધારે પાંડેસરા વિસ્તારમાંથી ધરપકડ કરી. વર્ષ 2025માં મહેક આઈકોન બિઝનેસ કોમ્પ્લેક્સની બે ઓફિસોમાં ચોરી થઈ હતી. ચોરીમાં 7 કિંમતી મોબૈલ ફોન અને 3 લેપટોપની ચોરી કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કિશન દુબે સાથે મળી ચોરીને અંજામ આપ્યાનો આક્ષેપ છે. કુલદીપ સામે અગાઉ મારામારી, ધાકધમકી, આર્મ્સ એક્ટ અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સુરજ કાલીયા ગેંગનો સાગરીત હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
0
0
Report

पंचमहाल में शराबघोटाला: होमगार्ड अधिकारी समेत 5 गिरफ्तार, कस्टडी

Godhra, Gujarat:પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. કાંકણપુર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાના ગેરકાયદેસર વેચાણના મામલે પોલીસ અને હોમગાર્ડ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓની સંડોવણી બહાર આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. કાંકણપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ 15 લાખ 20 હજાર રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો પોલીસના કબજામાં હતો. આ મુદ્દામાલની સુરક્ષા અને જાળવણી દરમ્યાન જ તેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર રણછોડ બારિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો બૂટલેગરને વેચાણ કર્યો હોવાનો આરોપ છે.આwhole કૌભાંડમાં નરેન્દ્ર બારિયાની સાથે અન્ય બે હોમગાર્ડ જવાનો અને एक જી.આર.ડી. જવાનની પણ સંડોવણી સામે આવી છે. પોલીસ તપાસમાં મળેલા પુરાવાઓના આધારે તમામની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતાં હોમગાર્ડ જવાન નરેન્દ્ર રણછોડ બારિયા, અન્ય બે હોમગાર્ડ, એક જી.આર.ડી. જવાન તેમજ બૂટલેગર પ્રવિણસિંહ રતનસિંહparerમા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મુદ્દામાલ તરીકે જપ્ત કરાઇેલી વસ્તુઓની સુરક્ષા અને જાળવણી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં રહેલો લાખો રૂપિયાનો દારૂ બૂટલેગર સુધી કેવી રીતે પહોંચ્યો અને આ સમગ્ર કૌભાંડમાં હવે કેટલા લોકો સંડોવાયેલા છે તે હવે તપાસનો વિષય બન્યો છે. હાલ તો પાંચ આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top