Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો

Aug 21, 2024 10:02:37
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ વદ એકમને કલર વડે ત્રિશુલ ,ઓમ અને સાથિયાનો શણગાર કરાયો હતો. હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ દાદાને મંગળવારે શ્રાવણ માસમાં શિવજીને વિવિધ કલરનો ઉપયોગ કરીને ત્રિશુલ,ઓમ,સાથિયો અને શિવલિંગ બનાવીને જ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.તો હનુમાનદાદાને રાખડી નો શણગાર કરવામાં આવ્યો હતો.તો ધૂપ આરતી અને દીપ આરતી કરવામાં આવી હતી.તો સુંદર શણગારમાં સજેલા વૈજનાથ દાદાના દર્શન કરીને ગ્રામજનો અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Jan 25, 2026 13:04:37
Ahmedabad, Gujarat:एकर: अहमदाबाद ग्रामीण की असलाली पुलिस को 26 जनवरी की पेट्रोलिंग के दौरान बड़ी सफलता मिली है। असलाली पुलिस द्वारा पकड़े गए लोगों से अवैध घुसपैठ के एक बड़े रैकेट का पर्दाफाश हुआ है। 26 जनवरी की चेकिंग के दौरान असलाली पुलिस को बड़ी सफलता—“अवैध घुसपैठ मामले में बड़े रैकेट का खुलासा”—जांच में सामने आया कि पकड़े गए लोग चंडोला तालाब में डिमोलिशन के समय शिफ्ट हुए थे। 3 बच्चों सहित कुल 7 लोगों को पुलिस ने पकड़कर कार्रवाई की। इन लोगों को देखकर ये बांग्लादेशी नागरिक हैं, जो पिछले 10 वर्षों से अहमदाबाद में डेरा जमाए हुए थे। चंडोला तालाब डिमोलिशन के बाद AMC ने अतिक्रमण हटाने की कार्रवाई की, तब वे नहीं पकड़े गए, 8 महीने बाद पकड़े गए। 26 जनवरी को अलर्ट पर रही असलाली पुलिस ने संदिग्धों को पकड़कर पूछताछ की, जिसमें उन्होंने खुद को बांग्लादेशी नागरिक बताया और बताया कि वे नाज गांव में रहने के लिए शिफ्ट हुए थे। पुलिस ने 3 बच्चों सहित एक महिला, एक युवक और एक किशोर के खिलाफ कार्रवाई की। बाइट: ओम प्रकाश जाट, एसपी, अहमदाबाद ग्रामीण। नाज गांव के वाड़ी इलाके में कालोन सोलिमान मोल्ला, मोहम्मद आराफात और रिबा खातून को तीन बच्चों सहित हिरासत में लिया गया। उन्होंने खुद को बांग्लादेशी नागरिक बताया। पति अकरम खान के तारापुर में होने की जानकारी मिलने पर उसे भी पकड़ लिया गया। पूछताछ में बड़ा रैकेट सामने आया। उन्होंने बताया कि वे बांग्लादेश से भारत आकर सतखीरा बॉर्डर के रास्ते चले और बसीरहाट पहुंचे; वहां से टैक्सी, ट्रेन के जरिये अहमदाबाद के कालूपुर रेलवे स्टेशन पहुंचे; कालूपुर रेलवे स्टेशन से चंडोला तालाब आए, जहां वे पिछले दस वर्षों से रहते थे। अप्रैल 2025 में AMC ने चंडोला तालाब और आसपास अतिक्रमण हटाने की कार्रवाई की, फिर वे चुपके निकल गए और ढाई महीने पहले नाज गांव की सीमा में आकर रहने लगे, जहां वे कचरा बीनते थे। इनके पास भारतीय नागरिकता के वैध दस्तावेज नहीं मिले। खुद को अवैध तरीके से बंग्लादेश से भारत आने की बात स्वीकार करने पर असलाली पुलिस ने गिरफ्तारी कर कानूनी कार्रवाई की और बड़े रैकेट से जुड़ी जानकारी हासिल की। एक एजेंट की जानकारी मिलने पर पूरे रैकेट की जांच शुरू हो गई। चंडोला तालाब डिमोलिशन के दौरान शहर पुलिस ने कई घुसपैठियों के खिलाफ कार्रवाई की, लेकिन कुछ लोग स्थानांतरित हो गए या चोरी-छिपे शिफ्ट हो सके। अब 3 बच्चों सहित 7 घुसपैठिए पुलिस के हत्थे चढ़े हैं। दर्शल रावल Z 24 कलाक, अहमदाबाद
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 25, 2026 12:33:59
Dahod, Gujarat:દાહોદ પેથાપુર ગામમાં યુવતીની નિર્મમ હત્યાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે. પેથાપુર ગામના પાણિયા તળાવના કિનારે યુવતીનો લોહીથી લથબથ હાલતમાંfried બીજી તરફ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મૃતક યુવતીની ઓળખ સોનમ બેન પણદા તરીકે કરી છે. સોનમ પાણિયા ઇનામી ગામની રહેવાસી હતી અને વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. মৃতદેહના ગળાના ભાગે ધારદાર હથિયારથી હુમલા કરાયેલા સ્પષ્ટ નિશાન મળતા આ બનાવ હત્યાનો હોવાનું પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. માલિકીની ચડતી તપાસ દરમિયાન બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા એՖએસએલની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આરોપી સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારબાદ તપાસનો ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે આ ઘટનાની તપાસ ચાલી રહી હતી તે દરમ્યાન પેપ્લી આંકમાં આ પ્રકારની વધુ માહિતી સામે આવી છે. પેથાપુર ગામના જ રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા ભોલા વાલ્મિકી નો મૃતદેહ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રંગપુરા ગામ નજીક આવેલા એક ડેમ પાસે બબૂલના ઝાડ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ઝાબુઆ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મૃતદેહની મોટરસાયકલ પણ ઘટનાસ્થળ નજીકથી મળી આવી હતી. મૃતદેવની ખિસ્સામાંથી મળેલા મોબાઇલ નંબરના આધારે પોલીસ સાળા સુધી પહોંચી કોલસા દ્વારા ઓળખની પુષ્ટિ કરી હતી. શંકા અને તપાસ મુજબ યુવતી સોનમ પન્મદા આગળની દોષણામાં દુષ્કર્મ આચર્યું હોવાના આંકણ છે. સાથે સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે નર્સ સોનમ અને પેથાપુરના રહેવાસી મનોજ ઉર્ફે ભોલા વાલ્મિકી વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. હાલ ચાકલિયા પોલીસ સોનમના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી હોવાનું અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદ મોકલી આપ્યું છે. તપાસના વ્યાપમાં પ્રેમ સંબંધોની આશંકા વચ્ચે મોટો પ્રશ્ન એ ઊભો થઈ ગયો છે કે આ બંને મૃત્યુ વચ્ચે સીધો સંબંધ હતો કે નહીં, અથવા માત્ર સંયોગ છે. આ તમામ પ્રશ્નોના જવાબો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 25, 2026 12:05:31
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રામ્યની असલાલી પોલીસને 26 જાન્યુઆરીના પેટ્રોલિંગ દરમ્યાન બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ સર્જાયો. પરંતુ આ ઘટનામાં અસલાલી પોલીસ દ્વારા પકડાયેલ/shખ્સો દ્વારા ઘૂસણખોરીના મોટો રેકેટ પર્દાફાશ થયો. તપાસમાં પકડાયેલા શખ્સો ચંદોળા તળાવમાં ડિમોલેશન સમયે શિફ્ટ થયા હોવાનું paiલુ આવ્યું. કુલ 7 લોકોમાં 3 બાળકો સહીત મહિલાઓઅને યુવાનો પકડાયા. પકડાયેલા શખ્સોએ બાંગ્લાદેશી હોવાની કબૂલાત કરી અને જણવ્યું કે તેઓ પાછલા દસ વર્ષથી અમદાવાદમાં અડ્ડો જમાવી રહ્યા હતા. એસેલી ગામમાં વસતા રહેલ આ શખ્સો ચંડોળા તળાવની ડિમોલેશન બાદ સ્થળાંતર કરીને રહેઠાણો સ્થાયી કરતા હતા. બાસીરહાટથી કલકતા railway station સુધી ટ્રાન્શન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા અને ડિમોલેશન એરિયા નજીક આશરે અઢી મહિના પહેલા પોતાની સીમમાં આવ્યા હતા. તપાસમાં જાણિંગ પ્રમાણે આ રેકેટ કાવતરાની વિગતો મળી આવી હતી. છેલ્લી માહિતી મુજબ આ સમયે ત્રણ બાળકો સહીત કુલ 7 લોકોને પકડી લેવામાં આવ્યા હતા. વધુમાં, આરોપીઓના ગામ અને પુરાવા સાચવવાના કાર્ય ચાલતા હોવાથી થોડા સમય માટે કેસ આગળ વધારવામાં આવ્યો છે.
0
comment0
Report
ARAlkesh Rao
Jan 25, 2026 12:04:59
Palanpur, Gujarat:નોધ-ફીડ TVU 66 થી આપેલ છે સ્લગ-બંધારણ. બનાસકાંઠા જીલ્લાના ડીસા ખાતે આજે રબારી સમાજ દ્વારા મહા સંમેલન બોલાવવામાં આવ્યું હતું.. આ સંમેલનમાં બનાસકાંઠા સહીત વાવ-થરાદ, પાટણ અને રાજસ્થાનમાં વસતા રબારી સમાજના લોકો જોડાયા હતા અને સમાજમાં પ્રસરી રહેલા કુરિવાજોને જડમૂળથી તિલાંઝલિ આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.અને सामાજિક કુરિવાજો દૂર થાય અને સમાજ શિક્ષણ તરાપ આગળ વધે તે માટે 11મુદાનું ઐતિહાસિક બંધારણ ઘડાયું હતું અને તેને Амલમાં મુકાયું હતું. ઉત્તર ગુજરાતમાં વસતા રબારી સમાજ માટે આજે સોનાનો સુરજ ઉગયો છે.. વર્ષો થી કુરિવાજોની બેડીઓમાં બંધાયેલા રબારી સમાજને પ્રગતિના પંથ પર લઇ જવા માટે રબારી સમાજના આગેવેને આજે એકત્રિત થઈને સમાજમાં પ્રસરી ગયેલા કુરિવાજોને દુર કરવા માટે ડીસા ખાતે વિશાલ સંમેલન બોલાવ્યું હતું. આ સંમેલનનો હેતુ સમાજમાં રાજકીય મતભેદ ભૂલી સમાજના નાનામાં નાના વ્યક્તિ વિષે વિચારી સમાજને પ્રગતિના પંથ પર લઇ જવાનો હતો. ખુબ જ મહેનતુ માનવામાં આવતા રબારી સમાજમાં تعليمના અભાવે કુરિવાજોના મૂલિયા ખુબ ઊંડા ઉતરી ગયા હતા. જે આજના આધુનિક યુગમાં સામાજિક પ્રગતિમાં અવરોધ રૂપ બનતા હતા.. ત્યારે રબારી સમાજના આગેવાનોએ સમાજને આ કુરિવાજોથી દુર કરી પ્રગતિના પંથે લઇ જવા માટે સામાજિક સંમેલન બોલાવીને સામાજિક બંધારણ નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો.. જેમાં લગ્નોમાં થતા ખોટા ખર્ચ અટકાવી તેના સમાજના બાળકોને શિક્ષણ અપાવવા માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. ડીસા ખાતે યોજાયેલા આ મહા સંમેલનમાં Thousandsની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પાડી ગયા હતા.. અને હવે સામાજિક પ્રસંગો, મરણ પ્રસંગો, લગ્ન પ્રસંગો જેવા પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચને બંધ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રબારી સમાજના ઉત્તર ગુજરાતના બે મોટા નેતાઓ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ખુબ જ મહેનત કરવામાં આવી રહી હતી. લાઈવ સ્પીચ-રત્નસિંહ દેવાસી-રાણીવાડા ધારાસભ્ય રાજસ્થાન (સમાજ એક થાય અને શિક્ષણ તરફ આગળ વધે этот આ બંધારણ જરૂરી છે) લાઈવ સ્પીચ-માવજીભાઈ દેસાઈ – ધારાસભ્ય, ધાનેરા (દરેક તાલુકાની રબારી સમાજની શિક્ષણ સંસ્થાઓ માટે હું 11 -11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરूँ છું) લાઈવ-સ્પીચ-ગોવાભાઈ રબારી પૂર્વ ધારાસભ્ય (એક સમાજ એક રિવાજ અને એક બંધારણ ખુબજ જરૂરી હતું) આજે ડીસા ખાતે યોજાયેલા રબારી સમાજના આ મહા સંમેલનમાં માવજીભાઈની સાથે કદમથી કદમ મિલાવીને રબારી સમાજને કુરિવાજ રૂપી અંધકારમાંથી દુર કરી શિક્ષણના પ્રકાશમાં લાવવા માટે ગોવાભાઈ દેસાઈ દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.. ગોવાભાઈ દેસાઈ જે રબારી સમાજના આગેવાન નેતા છે તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે યોજાયેલું આ સંમેલન સમાજમાંથી કુરિવાજોને દુર કરશે અને તેના લીધે સમાજ આગામી સમયમાં ચોક્કસ પ્રગતિ કરશે. બાઈટ-1-સંજય રબારી-આગેવાન -હિન્દી ( આજે આતિહાસિક બંધારણ ઘડાયું છે જેનો ફાયદો સમાજને હશે) બાઈટ-2-અવનીબેન આલ-પ્રોફેસર અને મહિલા આગેવાન-હિન્દી બાઈટ (અમારા સમાજના અનેક કુરિવાજોને આજે તિલાંજલિ આપાઈ છે મહિલાઓને સશક્તિકરણ કરવા ઉપર ભાર મૂકી બંધારણ કરાયું છે) બાઈટ- 3-ગોવાભાઈ દેસાઈ – પૂર્વ ધારાસભ્ય, ડીસા-હિન્દી ગુજરાતી બાઈટ ( આ બંધારણથી વર્ષે 100 કરોડથી વધુ રૂપિયા જે ખોટા ખર્ચમાં જાયٺા હતા તે બચશે અને સમાજ શિક્ષણમાં વિકાસ કરશે બાઈટ-4-માવજીભાઈ દેસાઈ -ધારાસભ્ય ધાનેરા-હિન્દી ગુજરાતી ( આ બંધારણ સમાજમાં ક્રાંતિ લાવશે અને સમાજને આગળ લઈ જશે) બાઈટ-5-સંજયભાઈ દેસાઈ -પ્રદેશ ભાજપ મંત્રી અને આગેવાન રબારી સમાજ -હિન્દી ગુજરાતી ( આ બંધારણની અમલવારી કરાવવા માટે મહિલાઓને નેતૃત્વ સોંપાયું છે આ અધભુત નિર્ણય છે) બાઈટ-6-નિર્મલ દેસાઈ-નાનો બાળ添ક Tradેસનલ રબારી ડ્રેસ વાળો ( બંધારણથી કરોડો રૂપિયા બચશે અને મારી માંગ છે કે એક યુનિવર્સિટી બનાવવામાં આવે જેથી સમાજમાં શિક્ષણ વધે) બાઈટ-7-રતન દેવાસી-ધારાસભ્ય રાણીવાડા -રાજસ્થા pantalon-હિન્દી બાઈટ ( સમાજના વિકાસ માટે બંધારણ અતિ જરૂરી છે.આ બંધારણ આવેલ પેઢી માટે કામ કરશે) *રબારી સમાજનું 1 1મુદાનું બંધારણ* 1-જન્મ પ્રસંગ ... (વધુ સામાજિક નિયમો આજે મહિનાઓમાં પ્રસ્તુત છે) ... 5-. આણું : આણું તેડવા બે વ્યક્તિએ જ જવું, ઓણાતીને ૧૧૦૦/- રૂપિયા થી વધુ ઓઢામણું આપવું નહીં … 6- છુટાછેડા : કુંવારા સગપણ ના ૨,૫૦,૦૦૦/- રૂપિયા લગ્ન કરેલ હોય અને બાળક ન હોય તો ૫,૦૦,૦૦૦/- રૂપિયા … 7-. શિક્ષણ ક્ષેત્રે દીકરો-દીકરીઓને ઓછામાં ઓછુ કોલેજ સુધીનું શિક્ષણ ફરજીયાત આપવું, પરિવારની શિક્ષણ સંસ્થા અને કોચિંગ ક્લાસ શરૂ કરવા જેથી બહાર શહેરોમાં જઈ શકતા ન હોય. 8- સમૂહલગ્ન પ્રસંગ : દરેક તાલુકામાં સમૂહલગ્નની શરૂઆત કરવી. 9- વ્યસન : સમાજના પ્રસંગોમાં નશાની વસ્તુઓનો ઉપયોગ નહીં. 10-. મરણ પ્રસંગ : મરણ સમયે આહાર અને પ્રસંગો સદંતર સદૈવ સરળ રાખવા. 11- અન્ય : હવન, ખેલાદીન બંધ, પ્લાસ્ટિક કપ ન ધરાવવો. ખાસ નોંધ : આ સામાજીક બંધારણ ત્રણેય જીલ્લાઓના જુદા-જુદા ગામોમાં ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત આગેવા અને રાજકારણીઓની ભલામણો વચ્ચે સમાનતા અને શિક્ષણ તરફ આગળ વધવાના ઉદ્દેશ્ય સાથે. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
SVSANDEEP VASAVA
Jan 25, 2026 11:49:41
Surat, Gujarat:સુરતના ધામડોદ ખાતે આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટીમાં પ્રજાસત્તાક દિન પૂર્વે દેશભક્તિનો ગૌરવભર્યો માહોલ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો રાષ્ટ્રધ્વજ આજે ગર્વભેર લહેરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી દ્વારા 45 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને લહેરાવી દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક દિગ્ગજો હાજર રહ્યા. વિઓ... સુરત જિલ્લા ના ધામડોદ સ્થિત આવેલ સ્થિત પી.પી. સવાણી યુનિવર્સિટીમાં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભવ્ય અને ગૌરવમय કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમineann દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ 45 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને લહેરાવી દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા તિરંગાનો ગૌરવ સ્થાપિત કર્યું. રાષ્ટ્રગાનની ધૂન વચ્ચે આણ, ભાર અને શાન સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જેને જોઈ સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. કાર્યક્રમમાં એન્ટી ટેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને માજી મંત્રી બિટાસિંગ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય ગણપત વસાવા, ધારાસભ્ય મુકેશ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પી.પી. સવાણી યુનિવર્સિટીમાં દેશભრში થી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમ વધુ મજબૂત બને તે હેતુથી યુનિવર્સિટી દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાજર વિદ્યાર્થીઓ યુવાનોને વ્યસન થી દુર રહેવા નાયબ મુખ્યત્વેએ અપીલ કરી હતી. તો મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા મેહનમ બીttä સિંહે પણ દેશ પ્રેમ અંગે સંદેશ આપ્યો હતો. સ્પીચ ૧.૨.૩ :- હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) બાઈટ :- મનિંન્ડરજીત સિંહ ઊર્ફે બીતા સિંગ (ઓલ ઈન્ડિયા એન્ટી ટેરિરિસ્ટ ફ્રન્ટ)
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Jan 25, 2026 11:49:28
Sundar Nagar, Himachal Pradesh:એન્કર : સુરેન્દ્રનગર શહેર ખાતે સી. યુ. શાહ પ્રજ્ઞાનચક્ષુ સેવા કુંઝ દ્વારા અંધ બહેોનાના સર્વાંગી વિકાસ અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે એક વિશિષ્ટ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યની અંધ બાળાઓ માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાનામાંથી અંધ બહેે તથા બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વી.ઓ. - ૧ : આ વાનગી સ્પર્ધા દ્વારા અંધ મહિલાઓ પણ સામાન્ય મહિલાઓની જેમ દરેક ક્ષેત્રે આગળ વધી શકે, આત્મનિર્ભર બની શકે અને પોતાની ક્ષમતાનો પરિચય આપી શકે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોએ પોતાની કુશળતા અને પ્રતિભા દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા દર્શકોને પ્રભાવિત કર્યા હતા. આ સાથે કાર્યક્રમમાં વિજેતા બાળાઓને પુરસ્કાર વિતરણ કરવામાં आया હતો તેમજ સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપતા સેવાર્થીઓ અને સંસ્થાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. સંસ્થાની 20 બાળાઓ તેમજ રાજ્યની અલગ અલગ સંસ્થાઓની મળીને કુલ 70 થી વધુ બાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળાઓ દ્વારા પાવભાજી, પુલાવ, સલાડ અને પાપડનું મેનુ બનાવવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય અંધ વિભાગમાં પ્રથમ નંબરે મનીષા અઘારાને 6000નું અને સંપૂર્ણ અંધ વિભાગમાં અમદાવાદની પંચાલ જાનકીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તેને રૂપિયા 7000 નું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ અંધમાં બીજા નંબરે સિંધી ભાટિયા 6000 અને ત્રીજા નંબરે આશા પરમાટાને 5000નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અંધ બહેન્ઓની સેવા કરતી સંસ્થાઓના સંચાલકોને પણ એવોર્ડ અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. *બાઈટ - ૧ : પદ્શ્મષ્રી મુકતાબેન ડગલી, પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંઝ સંસ્થા, સુરેન્દ્રનગર* વી.ઓ. - ૨ : કાર્યક્રમ દરમિયાન પ્રતિષ્ઠિત ‘લુઈ બ્રેઇલ એવોર્ડ’ અંતર્ગત રૂ. ૧ લાખના ચેક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ‘પંડિત સુખલાલ પુરસ્કાર’ અંતર્ગત રૂ. ૫૧,૦૦૦નો ચેક અંધ બહેનોની સેવા કરતી ફાઉન્ડેશન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે સાથે લુઈ બ્રેઇલ પુરસ્કાર અને પંડિત સુખ લાલજી પુરસ્કાર સહિતના એવોર્ડનું પણ વિતરણ તેમજ સેવાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. *બાઈટ - ૨ : માવી મીના, ભાગ લેનાર વિદ્યાર્થીઓ, પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા, સુરેન્દ્રનગર* *બાઈટ - ૩ : જયશ્રીબેન દેસાઈ, ગેસ્ટ, સુરેન્દ્રનગર* *બાઈટ - ૪ : હેમાનશિબેન, निर्णायक* *બાઈટ - ૫ : ઈન્દુ શેખવા, ભાગ લેનાર બાળા, રાજકોટ*
0
comment0
Report
PTPremal Trivedi
Jan 25, 2026 10:49:15
Patan, Gujarat:પાટણના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વીર મેઘમાયા સાતમની ઉજવણીના પ્રસંગે પાટણ પહોંચેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપીને સ્થાનીક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આડકતરી રીતે નિશાન સાધતા मેવाणીએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. વીર મેઘમાયા સાતમ નિમિત્તે પાટણના હાઈવે માર્ગ પરથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયા સહિતના અનુસૂચિત જાતિના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી બગવાડા દરવાજા પહોંચી ત્યાં બાબાસાહેબ આંબેડકારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. પરંતુ આ ઉજવણી વચ્ચે ચર્ચાનો વિષય બન્યું જીગ્નેશ મેવાણીનું વિવાદસ્પદ નિવેદન સામે આવવા પામ્યું હતું તાજેતરમાં અનુસૂचित જાતિના મહિલા પ્રમુખ જયા બેને શાહ દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડીયાને મારવાના આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે મૌન તોડતા મેવાણીએ જણાવ્યું હતું કે જે પણ માણસને મનમાં ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું, તે ફાંકો કાઢી નાખે. અમે ગુજરાતની સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ચણાનું ફુદું એ નહીં આવે! આ વિવાદના પ્રસંગે પાટણ કોગ્રેસનું રાજકારણ ગરમાયું હતું.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Jan 25, 2026 10:48:59
Gujarat:જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નર્મદા નદીની આજે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 450 મીટર એટલે કે લગભગ 1500ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદામૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું. અને ગામજનોદ્વારાભવ્ય Shવોભાયાત્રા કાઢી ભેગા મળી મહાપૂજા કરવામાં આવી હતી પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે.ત્યારે નર્મદા જયંતિ નમિતે નર્મદા જિલ્લામાં માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદે.. ના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા નર્મદા કિનારે નર્મદા માયાને સાડી અર્પણ કરવા માટે. સાથે સાથે દસથી વધારે નૌકાઓ ની મદદ લઈને શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે, જેમના કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતો ને મોટાપાયે નુકશાન પણ થયું હતું છતાં આ ગામના આ ગ્રામજનો નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા હોવાને કારણે મા નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી બાઈટ 1 સાવરીયા મહારાજ (સાધુ) બાઈટ 2 મિલિન્ડ તોડકર (શ્રદ્ધાળુ) બાઈટ 3 સુરેશ પટેલ (સ્થાનિક ) બાઈટ 4અરવિંદ પટેલ (સ્થાનિક )
0
comment0
Report
PAParakh Agarawal
Jan 25, 2026 10:48:47
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે યાત્રિકો ને રહેણાંક માટે વધુ એક સુવિધા નો વધારો કરાયો છે આજે ગુજરાતના પૂર્વ ઉપમુસિયહ નીતિનભાઈ પટેલે કડવા અને લેઉઆ પાટીદાર સમાજની નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામ નુ લોકાર્પણ કર્યું હતું અંબાજીમાં આ નવનિર્મિત જય સોમનાથ ઉમિયા ધામ અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 70 જેટલા એસી રૂમ સાથે ભોજનાલય સાથેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉમિયાધામ માં માત્ર કડवा કે લેવા પાટીદાર જ નહીં પરંતુ દરેક જ્ઞાતિના યાત્રિકો રહેવા તથા જમવાની સુવિધા નો લાભ લઇ શકશે અંબાજીમાં વર્ષે એક કરોડ જેટલા શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહન દ્વારા આવતા હોય છે અને હાલમાં અંબાજી ખાતે 250 થી 300 જેટલી વિવિધ હોટલને ધર્મશાળાઓ અંબાજી ખાતે આવેલી છે અંબાજી આવતા યાત્રિકોને આ ઉમિયા ધામ થી રહેવા જમવા ની સુવિધામાં વધારો થશે જ્યાં ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ પાંચ માળના ઉમિયા ધામ અંબાજીના અન્ય હોટલ ગેસ્ટ હાઉસમાં સૌથી ઊંચી હાઈટ ઉપર હોવાથી ટેરેસ થી ઔંબાજી નો આખો વ્યુ જોઈ શકાય છે તે પણ એક વિશેષ આનંદદાયક બાબત જણાવી હતી
0
comment0
Report
DPDhaval Parekh
Jan 25, 2026 10:06:45
Navsari, Gujarat:નવસારીના આદિવાસી પટ્ટાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીને આજે 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ ST બસ સ્ટેશનને કેન્દ્રિય જળ શક્તિમંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પિત કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના આદિવાસી પટ્ટાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલી ખાતે લાંબા સમયથી ST બસ નિર્માણ થઈ રહ્યું હતું. આરસંખ્ય દ્વારા 3 કરોડના ખર્ચે નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું આ రోజు લોકાર્પણ কেন্দ্রિય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે કરવાયું હતું. 12 પ્લેટફોર્મ સાથે મુસાફરો માટે વેઇટિંગ રૂમ, ટ્રાફિક કન્ટ્રોલ રૂમ, પાસ રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમ, મહિલા કંડક્ટર રેસ્ટ રૂમ, શૌચાલય, CCTV કેમેરાની સુરક્ષા જેવી સુવિધાઓ સાથે તૈયાર થયેલા ચીખલી બસ ડેપોના લોકાર્પણ સમયે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે આદિવાસી તાલુકાને સુવિધાજનક બસ ડેપો મળ્યાના અભિનંદન સહિત GSRTC દ્વારા મુસાફરોને અપાતી વિવિધ સુવિધાઓ, ભાડામાં મળતી છૂટ જેવી અનેક બાબતો મુકીને ખેરગામમાં પણ નવીન ST બસ સ્ટેશન બનાવવાની તૈયારીની જાહેરાત કરી હતી.
0
comment0
Report
MDMustak Dal
Jan 25, 2026 10:06:29
0
comment0
Report
DRDarshal Raval
Jan 25, 2026 09:36:57
Ahmedabad, Gujarat:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી પ્રક્રિયા બેંગકોક થી અમદાવાદ હાઈબ્રિડ ગાંજા લાવનાર 4 લોકોને ની ધરપકડ કરવામાં આવી હતી 12 કરોડ 50 લાખ નો ગાંજો લઇ આવ્યા હતા શખ્સો બેંગકોક થી વાયા કુલા લાલપુર થી ને મલેશિયા એરલાઈનસ માં આવી ગયા હતા શખ્સો 3 આરોપીઓ પંજાબ અને એક વડોદરા નો રહેવાસી અજય પાંડે,સંદીપ રોની,મનપ્રિત ની ધરપકડ અમદાવાદ એરપોર્ટ પરથી 12.50 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત, 4 લોકોની કરાઈ ધરપકડ ચારેય આરોપીઓને ઝડપીને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો : અરજીોની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી... અહેવાલ મુજબ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત ડ્રગ્સ માફિયાઓના નિશાને આવ્યું છે. આરોપીશોએ વિદેશી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પકડાયો છે. બેંગકોકથી ફ્લાઇટમાં આવેલા મુસાફરોની ઊંડી તપાસ ચાલી રહી હતી. 4 શંકાસ્પદ મુસાફરો પાસે કુલ 12.50 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજા પ્લાસ્ટિકના પેકેટમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો. ઝડપાયેલા ચાર આરોપીઓની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ અને કસ્ટમ્સ વિભાગની તપાસ મુજબ એક આરોપી વડોદરાનો રહેવાસી છે. બાકીના ત્રણ આરોપી પંજાબના હોવાનું ખુલ્યું છે. આ હોતા જિલ્લાના હેતુ અને નેટવર્ક વિશે તપાસ ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે વિદેશી હાઈબ્રિડ ગાંજાની ભારતના મોટા શહેરો અને ખાસ કરીને યુવા પેઢીમાં ભારે માંગ હોવાથી આ ગાંજા smuggling કરવામાં આવી રહી હતી. હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
0
comment0
Report
PTPremal Trivedi
Jan 25, 2026 09:36:47
Patan, Gujarat:સ્લગ માયા સાતમ એન્કર.. આજે આ અવસરે પાટણના વીર મેઘમાયા મંદિર ખાતે ભક્તિમય અને ગૌરવપૂર્ણ માદોલ જોવા મળ્યો હતો. પાટણના સુપ્રસિદ્ધ સહસ્ત્રલિંગ સરોવર માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ વીર મેઘમાયાની આજે પુણ્યતિથિ છે. મહા સુદ સાતમના આ પવિત્ર દિવસે પાટણવાસીઓ ''માયા સાતમ'' તરીકે ઉજવી રહ્યા છે જેમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા છે. બાઈટ ૧ -કિરીટ સોલંકી ( પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ) આજે આ અવસરે પાટણના વીર મેઘમાયો મંદિર ખાતે ભક્તિમય અને ગૌરવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સ્ટેજ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું જ્ઞાતિજનો દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું. "વીર મેઘમાયાનું બલિદાન માત્ર એક જ્ઞાતિ માટે નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ છે. આજે પાટણની જનતાએ એકજૂથ થઈને આ મહાન આત્માને વંદન કર્યા છે. બાઈટ ૨-જીગ્નેશ મેવાની (ધારાસભ્ય વડગામ ) બાઈટ ૩ -હિતેન્દ્ર પીઠડીયા ( પ્રદેશ અધ્યક્ષ અનુસૂચિત મોરચો )
0
comment0
Report
AKAshok Kumar
Jan 25, 2026 08:52:37
Junagadh, Gujarat:જૂનાગઢ પરમ દિવસ રાતના જે ઘટના બની હતી તેને લઈને જે કંઈ પણ ઘટના બની વેપારી તેમજ એસોસિયેશન દ્વારા આ બાબતે અમને અને પાર્ટીને રજૂઆત કરવામાં આવી હતી વેપારીઓ દ્વારા તેને લઈને અમે એસપીને છોડુ apresenta કરી આમાં જે પણ ব্যক্তিએ ખોટી રીતના વિચરણી કર્યું હોય તેનું પર યોગ્ય તપાસ થાય તેમજ યોગ્ય કાર્યવાહી કરે ભવિષ્યમાં આવા બનાવ ન બને કારણ કે વેપારી છે તે महાજન કહેવાય જ્યારે વ્યવહાર સંબંધિત તપાસ બાબતે સહકાર આપવો જોઈએ તે પણ યોગ્ય છે અને આ બાબતે પોલીસે પણ સહયોગ આપવો જોઈએ આ બાબતે પોલીસ હોય કે વેપારીઓ હોય તેમનો સહકાર છે તે સરકાર દ્વારા મળતો હોય જ્યારે વેપારીઓને તપાસ બાબતે સહકાર આપવો જોઈએ તે પણ યોગ્ય છે અને આ બાબતે સ્પ એ પણ પૂરતો સહયોગ આપ્યો છે આ બાબતે પાર્ટી તેમજ ધારાસભ્ય દ્વારા એસપીને સંપૂર્ણ વ્યાપારીઓને ન્યાય મળે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે વેપારીઓને ન્યાય મળે તેવી અમારી રજૂઆત પણ હતી જે વેપારીઓ ઉપર જે આવી રીતના થયો છે તે અમે દિલગીરી છીએ અને ભવિષ્યમાં તેમના ઉપર ના થાય તે પણ અમારી આ વિસ્તારની જવાબદારી છે આવું ક્યારે પણ ન બને કોઈપણ વ્યક્તિઓ સાથે કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે અને વેપારીઓ આ બાબતે સહમત થયા છે ત્યારે વેપારીઓ દ્વારા સંપૂર્ણ દુકાનો ખોલી અને શાંતિપૂર્વક વેપાર રોજગાર કરે તેવી વેપારીઓને રજૂઆત કરવામાં આવી વેપાર સાથે વ્યવહારને પણ સુધારીએ એવી વિનંતી કરતા જૂનાગઢના ધારાસભ્ય બાઈટ સંજય કોરડીયા ધારાસભ્ય જુનાગઢ અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
Advertisement
Back to top