icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सपुटारा मार्ग पर BMW ड्राइवर का स्टंट, वीडियो वायरल; पुलिस जांच शुरू

ડાંગ બ્રેકીંગ સાપુતારા ઘાટ માર્ગ પર લગ્ઝરી કાર નો સ્ટંટ કરતો વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ રીલ બનાવી વાયરલ થવાનો ચક્રમાં ત્રણ ઇસમો બનાવી રહ્યા હતા વિડિઓ ઘાટ માર્ગ પર BMW કાર ચાલક સ્ટંટ કરી બનાવી રહયા હતા વિડિઓ એક જાગૃત નાગરિકે વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ સ્ટંટ કરનાર કાર ચાલક બીજા લોકોની જાન જોખમ માં મૂકતું હોય એવી રીતે કાર ચલાવી સ્ટંટ કરી રહ્યો હતો કાર ચાલક પહેલા ખેતરમાં ધૂળ ઉડાવી અને ત્યાર બાદ સ્ટેટ હાઇવે પર પુરપાટ ઝડપે કાર હંકારી ભાગી ગયો વાયરલ વીડિયો આધાર ڪيترા સાપુતારા પોલીસે તપાસ હાથધરી
0
0
Report

540 वर्ष पुरानी जैन मूर्तियों की चोरी: क्राइम ब्रANCH ने दाहोद से तीन आरोपियों को गिरफ्तार किया

Vadodara, Gujarat:વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની પ્રાચીન મૂર્તિઓ સહિત કિંમતી ધાર્મિક આભૂષણોની ચોરીના ચકચારી કેસનો ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે... પોલીસ દાહોદના ત્રણ શાતિર આરોપીઓને મુકદામાલ સાથે ઝડપી પાડ્યા છે... 100થી વધુ CCTV કેમેરાની તપાસ બાદ આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે... અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી પંચધાતુની સુમતિનાથ અને શાંતિનાથ પ્રભુની આશરે 540 વર્ષ જૂની મૂર્તિઓ, ચક્ર, સોનાનું પ્લેટિંગ કરેલો ચાંદીનો મુગટ તેમજ ડાયમંડની માળાની ચોરી થયાના કારણે જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો... ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ અને અકોટા પોલીસની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી... ટેકનિકલ સર્વેલન્સ, માનવ સૂત્રો અને શહેરભરના 100 જેટલા CCTV કેમેરાના ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ મેળવી હતી.તપાસ દરમિયાન જાણવા મળી હતું કે આરોપીઓ ચોરીનો મુદ્દામાલ થેલામાં ભરી દાહોદ તરફ ભાગવાના હતા... જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે નગોલ્ડન ચોકડી વિસ્તારમાં કોર્ડન ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અકોટા પોલીસ સ્ટેશનમાં 331(4) અને 305(A) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે... આરોપીઓએ અગાઉ અન્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા છે કે કેમ તે તપાસ ચાલુ છે... હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ છે, તſથના_OTHER તાર જોડવા પોલીસ તપાસ આગળ बढ़ાવી રહી છે...
0
0
Report

बीजेपी के राज्यसभा उम्मीदवार मुकेश Rathwa को समर्थकों का असीम समर्थन मिला

Karantha, Gujarat:છોટાઉદેપુર જિલ્લાના કવાંટના યુવા નેતા મુકેશભાઈ રાઠવાનું નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થતા તેમની સમર્થકો, મિત્રો, શુભેચ્છકો અને આગેવાનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. આજૅ તેઓ નર્મદાના રાજપીપલા મા હતા ત્યાં શુભેચ્છાઓ પાઠવી તેમના उज્જવળ રાજકીય ભવિષ્ય માટેશુભકામનાઓ વ્યક્ત કરી🙏 હતી. આ પ્રસંગે મુકેશભાઈ રાઠવાએ તેમને શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રો, કાર્યકરો, સમાજના આગેવાનો તથા શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના મોવડી મંડળે તેમના પર વિશ્વાસ મૂકી રાજ્યસભા માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, તે બદલ તેઓ પક્ષના ઉચ્ચ નેતૃત્વના ઋણી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણભાવથી નિભાવશે તેમજ આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતના વિકાસ અને લોકોના પ્રશ્નોને રાજ્યસભામાં અસરકારક રીતે રજૂ કરવા સતત પ્રયત્નશીલ રહેશે. તેમને ફરી એકવાર પક્ષના મોવડી મંડળ, કાર્યકરો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરી સૌના આશીર્વાદ અને સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
0
0
Report
Advertisement

नवसारी महापालिका ने स्मार्ट मीटर कार्यक्रम शुरू किया; मेयर के घर पर भी लगा स्मार्ट मीटर

Navsari, Gujarat:નવસારી મહાનગર પાલિકા દ્વારા લગાવવામાં આવresoતી સ્માર્ટ મીટર વિશે વર્તમાન માહિતીમાં હવે જાણવા મળ્યું છે કે નવસારી શહેરમાં 18878 મીટર લગાવવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજે નવસારી મહાનગર પાલિકા ના મેયર અને શહેરના પ્રથમ નાગરિક અશોક ધોરાજિયાના ઘરે રેગ્યુલર મીટર કાઢી, નવા અપડેટ્સ સાથે સ્માર્ટ મીટર લગાડ્યાં હતાં. મોબાઇલ એપ્લિકેશન સાથે જોડાયેલા સ્માર્ટ મીટરથી રોજના વપરાશની માહિતી મળી શકશે. ડિજિટલ સ્માર્ટ મીટરની ઝડપ રેગ્યુલર મીટર જેટલી જ હોવાનું કહીને લોકોને સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરવામાં આવી હતી. મહાપાલિકાના મેયરે તમામ કોર્પોરેટરોના ઘર અને સંગઠનની પદાધિકારીઓના ભીના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાનો અનુરોધ કર્યો હતો.
0
0
Report

प्रधानमंत्री मोदी! दमन यात्रा: नमो एयरपोर्ट और नमो अस्पताल के साथ 56 विकास परियोजनाओं का उद्घाटन

Vapi, Gujarat:એન્કર- સંઘપ્રદેશ દમણમાં આવતી કાલે દેશના વડાપ્રધાન Narendra Modiની મહત્વપૂર્ણ મુલાકાત યોજાવા જઈ રહી છે. વડાપ્રધાનના હસ્તે આશરે 2970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અને પ્રસ્તાવિત કુલ 56 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવતીકાલે દમણ નમો નમો થઈ જશે.IGA હા આ મુલાકાતની સૌથી મોટી વિશેષતા એ છે કે દમણના ડોમેસ્ટિક એરપોર્ટને હવે "નમો એરપોર્ટ" નામ આપવામાં આવ્યું છે, જ્યારે દમણની જાણીતી મરવડ હોસ્પિટલ પણ હવે "નમોHospital" તરીકે ઓળખાશે. વડાપ્રધાનના આગમનને લઈને બંને મહત્વપૂર્ણ યોજનાઓના નામ નરેન્દ્ર મોદીના નામ સાથે જોડાતા દમણવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર દમણમાં તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે વડાપ્રધાન સતત આઠમી વખત સંઘપ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે.
0
0
Report

धोलका की शिक्षिका की हत्या: पति ने किया अपराध, पुलिस ने भेद उजागर

Ahmedabad, Gujarat:અમદાવાદ જિલ્લોના ધોળકામાં બનેલી એક શિક્ષિકાની હત્યાના કેસમાં પોલીસે ભેદ ઉકેલ્યો છે. વસ્તી ગણતરીની કામગીરી માટે ગયેલી શિક્ષિકા અચાનક ગુમ થતા પરિવારજનો અને પોલીસ ચિંતામાં મુકાયા હતા. પરંતુ તપાસ આગળ વધતા હકીકત સામે આવી કે હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ તેમના પોતાના પતિતે કરી હોવાનો ખુલાસો થયો છે. શું હતો સમગ્ર મામલો? કેવી રીતે આરોપીએ ગુનાને છુપાવવા ગુમાનું નાટક રચ્યું? આ ખાસ અહેવાલ. ધોળકાની શિક્ષિકા રીનાબેનની હત્યાના કેસમાં પોલીસ મહત્વની સફળતા મેળવી છે. શરૂઆતમાં રીનાબેન ગુમ થયાની ઘટના તરીકે સામે આવેલા આ કેસમાં તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ કડીઓ મળી આવી હતી. પોલીસની સઘન તપાસ અને ટેકનિકલ પુરાવાઓના આધાર પર આખરે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પુરાવાઓમાં ખુલ્યું કે રીનાબેનના પતિ બળદેવ ઝાલાએ જ પોતાની પત્નીની હત્યા કરી હતી. બળદેવ ઝાલા પોતે પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દંપતી વચ્ચે લાંબા સમયથી ઘરેલું વિવાદ અને ઘરનાં નિર્ણયોમાં મતભેદ ચાલતા હતા. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી આરોપીએ આ ખૂंखાર પગલું ભર્યું હોવાનું પોલીસ માનતી રહી. વી.ઓ. 2 પોલીસના જણાવ્યા અનુસાર, બળદેવ ઝાલાએ પોતાની Preferred?િતીની હત્યા કર્યા બાદ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા બાદ રીનાબેનની લાશને ઝાડીઓમાં ફેંકી દેવવામાં આવી હતી જેથી ગુનાનો ભેદ બહાર ન આવે. એટલું જ નહીં, આરોપીએ સાસરિયાઓ અને અન્ય પરિવારજનોને ગેરમાર્ગે દોરવાના લઈને રીનાબેન ગુમ થયાનું નાટક પણ કર્યું હતું. પરંતુ પોલીસની તપાસ સામે આરોપીની ચાલાકી ટકી શકી નહીં. સતત પૂછપરછ, હકીકતોની ચકાસણી અને મળેલા પુરાવાઓના આધારે આખરે બળદેવ ઝાલાની સંડોવણી સામે આવી. ત્યારબાદ ધોળકા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઈટ પ્રકાશ પ્રજાપતી, ડીવાયએસপি અમદાવાદ ગ્રામીણ રીડ કરી લેખન માં ફક્ત ખરાબ બનાવટી વ્યાખ્યા દૂર રાખવી ફાઇનલ વીઓ એક તરફ સમાજને શિક્ષણ આપતા શિક્ષક દંપતિ અને બીજી તરફ ઘરેલુ વિવાદનું ભયાનક પરિણામ. ધોળકાની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઘરકંકાસ અને સંબંધોમાં વધતી કડવાશ ક્યારેક ગંભીર ગુનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવાલા નાંખ્યા જતા કિસ્સાનો ખુલાસો પોલીસ કરી રહી છે.
0
0
Report
Advertisement

शहर में एक बार फिर नोकरी चोरी: तीन आरोपी गिरफ्तार, 18,45,845 रु. का माल बरामद

Ahmedabad, Gujarat:शहर में फिर एक बार नोकर चोरी की घटना सामने आई है। पूर्व क्षेत्र में एक कंपनी के मालिक की जानकारी के बिना माल चोरी की गई, जिसके बाद कंपनी के कर्मचारियों को पुलिस ने गिरफ्तार किया है। चोर कर्मचारी से अलग-अलग स्पेयर पार्ट्स मिले और कुल 18,45,845/- का माल बरामद किया गया। पुलिस ने गिरफ्तार आरोपियों के विरुद्ध कानूनी कार्रवाई शुरू कर दी है। आरोपी सलहिल रमેશभाई गजेरा, संकेत पांसेरिया और सहयोगी द्वारा कंपनी से डि^जी^टल मीटरो, डि^जी^टल 스타टर, 스타्टर पैनल और प्रोग्रामर मशीन जैसी वस्तुएं चुराई गईं, जिससे कंपनी के सॉफ्टवेयर केpirated संस्करण तैयार किया जा रहा था। प्रकरण में अग्रिम जांच जारी है और अन्य धाराओं के साथ आगे की कार्रवाई की जाएगी।'
0
0
Report

राज्य में अगले 6 दिनों तक बारिश की संभावना, गुजरात तट पर लहरें तेज

Dwarka, Gujarat:हवामान विभाग द्वारा राज्य में आगामी 6 दिनों तक बारिश की आगााही व्यक्त की गई है। वेस्टर्न डिस्टर्बन्स की सक्रियता के चलते गुजरात के कई क्षेत्रों में वातावरण में पलटाव आएगा। हवामान विभाग ने राज्य में 40 से 50 किलोमीटर की गति से पवन फोकाव की भी चेतावनी दी है। धारा बल के अनुसार द्वारका के दरीयाकिनारे में समुद्र में भारी करंट बना रहा। गोमती घाट पर समुद्र की लहरें 10 से 12 फीट तक ऊँची उठती दिखी। इसके साथ ही गर्मी से बचने के लिए गोमती घाट पर यात्रा कर रहे पर्यटक इन तेज़ मौजों का आनंद लेते दिखे। साथ ही हवामान विभाग ने केरळ में आज से मानसून के विधिवत आगमन की संभावना व्यक्त की है।
0
0
Report
Advertisement

अहमदाबाद में महिला PSI के खिलाफ मारपीट का मामला: सोनल राठोड़ सस्पेंड

Ahmedabad, Gujarat:अहमदाबाद में एक महिला PSI के खिलाफ मारपीट की शिकायत दर्ज हो गई है। एक प्रज्ञाचक्षु वृद्ध द्वारा महिला PSI के खिलाफ मारपीट और धमकी के गंभीर आरोपों के साथ शिकायत दर्ज कराई गई है। गुजरात विश्वविद्यालय पुलिस थाना में सोनल राठोड़ नामक महिला PSI के खिलाफ मामला दर्ज किया गया है और जांच शुरू हो चुकी है। घटना के चलते ग्राम्य एसपी ने महिला PSI को सस्पेंड किया है। पूरी घटना की सच्चाई क्या है, यह जानना जरूरी है। वी.ओ.1: अहमदाबाद के वेजलपुर इलाके में रहने वाले एक व्यक्ति ने अपनी кабिन पर छोटे बच्चे को चेनने की कोशिश का आरोप लगाते हुए तकरार की और पुलिस को सूचना दी। इसके बाद जहां सेवक ने दोनों पक्षों के बीच बहस हुई और बच्चे के पिता ने 112 पर कॉल कर दिया। पुलिस ने गुजरात यूनिवर्सिटी पुलिस थाना में लाकर सोनल राठोड़ व उनके पति पर मारपीट का आरोप लगाया। मीडिया में वायरल वीडियो का भी उल्लेख है। बाइट- गुपालभाई दरजी- शिकायतकर्ता। वी.ओ.2: घटना के बाद दो दिन बाद गुपालभाई ने फिर से शिकायत दर्ज कराई। गुजरात यूनिवर्सिटी पुलिस ने पीएसआई सोनल राठोड़ और उनके पति के खिलाफ भारतीय दंड संहिता और दिव्यांग व्यक्ति अधिनियम से जुड़े प्रावधानों के तहत ग़रद दर्ज किया है और सभी आरोपों की जांच शुरू होगी। वरीयत: ग्राम्य एसपी ने सोनल राठोड़ को सस्पेंड कर दिया है। बाइट- एच.ए.म. कणसागराः एसीपी, बी डिविजन, अहमदाबाद। वी.ओ.3: वास्तविक जांच जारी है। प्रारंभिक जांच में सामने आया कि महिला PSI समझौते के लिए गुपालभाई को घर तक पहुँचे थे, जिसका वीडियो वायरल हुआ। दूसरी ओर गुपालभाई ने भी दो दिन बाद ही शिकायत क्यों दर्ज कराई, इस पर भी पूछताछ हो रही है।"
0
0
Report

राजकोट नगर निगम ने प्री-मानसून तैयारी शुरू कर दी; वार्डवार पानी निकासी की समीक्षा

Rajkot, Gujarat:એન્કર - ચોમાસા પહેલા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે રાજકોટ શહેરના તમામ 18-18 વોર્ડમાં પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વોકળા સફાઈ, વરસાદી પાણી નિકાલ سمیتની સગવડો કેવી છે અને કઈ રીતે પાણી નિકાલ કરવામાં આવે તો વોટર લોબિંગ થતું અટકાવી શકાય તેની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટના મેયર ડો. નેહલ શુકલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવીતી હોય છે પરંતુ આ વખતે તમામ અધિકારીઓને દરેક વોર્ડમાં પ્રિમોન્સૂનની કામગીરી કેટલી થઈ છે અને કઈ રીતના કરવામાં આવી છે તે પોતાના વોર્ડના કોર્પોરેટર સમક્ષ આજે બતાવવાની છે તમામ કોર્પોરેટરો પોતાના વોર્ડમાં વોકળા સફાઈ અને વરસાદી પાણીના નિકાલ માટે કેવી સુવિધા છે તેની સમીક્ષા કરી રહ્યા છે સામાન્ય રીતે ચોમાસામાં પાણીનો નિકાલ ન થતો હોવાથી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થતી હોય છે હવે આ સમયે પાણી નિકાલ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
0
0
Report

राजकोट के सांढ़िया पुल निर्माण में बड़ा विवाद, अधिकारी जांच शुरू

Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર નિર્માણ કરવામાં આવેલો સાંઢીયો પુલ વિવાદોમાં આવ્યો છે. 75 કરોડના બિલ કોર્પોરેશનમાં મંજૂરી અર્થે મૂકી દેવામાં આવ્યા અને લોકાર્પણ કરવાનો સમય આવ્યો અને અનેક ક્ષતિઓ સામે આવી. આગળ સ્થળ નિરીક્ષણ કરતા મેયર ડો. નેહલ શુક્લે અધિકારીઓનો ઉધડો લીધો હતો. અધિકારીઓએ પુલના કામ પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું અને લોકાર્પણ કરવાની તૈયારી બતાવી હતી. જોકે તંત્રને સ્થળ નિરીક્ષણ દરમિયાન ડિવાઈડરથી લઈને રોડની ગુણવત્તા સુધીની ત્રુટીઓ મળી આવી હતી. આ કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ એજન્સી ચેતન કન્ટ્રક્શન અને કન્સલ્ટન્ટ PMCને નોટિસ ફટકારી કામની ગુણવત્તા સુધારી ફરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ સાંઢિયા પુલના ખાતમુહૂર્ત થી લોકાર્પણ સુધીમાં અનેક વખત કરોડો રૂપિયાના કૌભાંડના આરોપો લાગ્યા છે. સાંઢિયા પુલ તો લોકાર્પણ માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સમŝ થવા માંગવામાં આવ્યા હતાં. ZEE 24 કલાક દ્વારા રિયાલિટી ચેકમાં ઘણા ખુલાસા થયા. ડામરમાં લોટે પાણી તથા લાકડા જેવી સ્થિતિ હૉવા અને રોડનો મજબૂતાઈ માપવામાં ચાવી દ્વારા તપાસમાં ખામી જણાય છે. આથી લોકાર્પણ માટે ઉતાવળ કરનારા અધિકારીઓએ નબળી કામગીરી કરી હોવાના મુદ્દાઓ સામે આવ્યા. કાશે, રાજકોટ શહેર કોંગ્રેસે બ્રિજના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પૂર્વ બોડીમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કૌભાંડો જાણી શકાયો હતો. કોઇ પણ કામ મંજૂર થાય ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળતી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂર થતા હોવા જેવા પ્રથા હતી. નિરીક્ષણ હેઠળ હજુ આરોગ્યસેવા આદર્શોને લઈને તપાસ ચાલુ છે. પોલીસ અને અન્ય આડિયાત્માઓને જવાબદાર ઠેરવાયા જોયા ન આવે તો વિશેષ તપાસ જરૂરિયાત રહેશે. વોક થ્રુ - ગૌરવ દવે
0
0
Report
Advertisement

सूरत के साईदरशन मार्केट में करोड़ों की धोखाधड़ी, 128 व्यापारी प्रभावित

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ SAMPLE એંકર: SUSURત:કાપડના હબ ગણાતા સુરત શહેરમાંથી ફરી ایکવાર કરોડો રૂપિયાની છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે. સુરતના સાઈદર્શન માર્કેટમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૨૮ જેટલા વેપારીઓ સાથે રૂપિયા ૨૦ કરોડની જંગી આર્થિક છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર ટેક્સટાઇલ_MARK ઘડીમાં ભારે રોષ અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વીઓ:1 ઠગબાજ વેપારીઓએ સાઈદર્શન માર્કેટના અસંખ્ય વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો કાપડનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ આ શાતિર ઠગો കോടി રૂપિયાનો માલ સગેવગે કરી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પેમેન્ટ ન મળતા અને વેપારીઓ ગાયબ થઈ જતાં ભોગ બનનાર ૧૨૮ વેપારીઓ ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. બાઈટ :કલ્પેશ_manિયા (ફરિયાદી)   વીઓ:2 આ આખી છેતરપિંડી અંગે ભોગ બનનાર વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે વેપારીઓની ફરિયાદના આધારે મુખ્ય આરોપીઓ નીતેશ અગ્રવાલ અને સુરેશ લાખણકીયા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આજે મોટી સંખ્યામાં ભોગ બનનાર કાપડના વેપારીઓ ન્યાયની ગુહાર લગાવવા માટે સુરત પોલીસ કમિશનરની કચેરીએ પહ‌ંચ્યા હતા. વેપારીઓએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. વીઓ:3 આરોપી નીતેશ અગ્રવાલ અને સુરેશ લાખણકીયાની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને વેપારીઓના फસાયેલા કરોડો રૂપિયા પાછા અપાવવામાં પોલીસ તંત્ર ઝડપી કાર્યવાહી કરે.હાલમાં પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રશાંત ઢીવરે -સુરત SAMPLE
0
0
Report
Advertisement
Advertisement
Back to top