383001
વૈજનાથ દાદાને ચૌદશે કલર વડે ત્રિશુલ અને શિવલિંગ બનાવ્યા અને શણગાર અર્પણ કર્યો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ દાદાને ચૌદશે કલર વડે ત્રિશુલ,શિવલિંગ અને ૐ ની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.દાદાને 56 ભોગ ધરાવાયો હતો.આ શણગારનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ ચૌદશેને રવિવારે રાયગઢ ગામે વૈજનાથ દાદાને શિવજીને યુવાનોએ અઢી કલાકમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરીને ત્રિશુલ એમાં શિવલિંગ અને ૐની પ્રતિકૃતિ બનાવીને શણગાર બનાવી અર્પણ કરવામાં આવ્યો છે.તો દાદાને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सुरेंद्रनगर थानगढ़ में देशी शराब पॉटलों की बिक्री का वीडियो वायरल, पुलिस पर सवाल
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર દેશી દારૂની પોટલીઓના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરના થાનગઢમાં જોવા મળ્યા થાનગઢ રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોય અને જાણે દેશી દારૂ વેચાણ કરવાની છૂટ મળી હોય તેવું લાગી રહ્યું છે એક મહિલા અહીં દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરી રહી હોવાનું વીડિયોમાં જણાઈ આવે છે પોટલીઓ દેશી દારૂની હોવાનું જણાઈ રહ્યું છે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટનાને લઈને સ્થાનિક పోలీసની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો0
0
Report
गुजरात स्थापना दिवस पर इंदुलाल याज्ञिक की प्रतिमा पर पुष्पांजलि, बीजेपी ने किया सम्मान
Ahmedabad, Gujarat:ગુજરાત રાજ્ય અલગ થયું અને દેશમાં નવા રાજ્યની સ્થાપના થઈ. ૧ મે ૧૯૬૦ નો એ દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે આજે ગુજરાતનાં ૬૬ માં સ્થાપના દીનના સ્વતંત્ર ગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુચાચા ની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી. શહેરના નહેરુ બ્રિજના પૂર્વે આવેલ ગાર્ડનમાં ભારત જનતા પાર્ટી શહેર પ્રમુખ અને કેટલાક નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.0
0
Report
उमिया माता की भव्य नगरयात्रा ने उंझा में मची धूम: लाखों ने देखी बाबा की पूजा
Mehsana, Gujarat:ઉંઝામાં જગતજનની મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા વૈશાખી પૂર્ણિમાના શુભ દિને ‘જય જય ઉમિયા’ના નાદથી ગુંજ્યું શહેર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ કરાવ્યું પ્રસ્થાન નગરયાત્રાના ૮ કિલોમીટર લાંબા રૂટ પર સાડીઓ બિછાવી કરાયું માનું સ્વાગતમાતાજી નગરચર્યાએ નીકળતા ઊંઝાના વેપારીઓએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખ્યા લાખો શ્રદ્ધાળુઓએ પ્રત્યક્ષ અને સોશિયલ મીડિયા(m) માધ્યમથી કર્યા લાઈવ દર્શન ૫૦૦થી વધુ ઉમા સેવકોએ ખડેપગે રહી આ ભવ્ય નગરયાત્રાને બનાવી સફળ આંકર- કડવા પાટીદાર સમાજની કુળદેવી અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ઊંઝામાં जगતજનની મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. વૈશાખી પૂર્ણિમાના પવિત્ર અવસરે માતાજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર ઊંઝા શહેર “‘જય જય ઉમિયા’’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. મા ઉમિયાના દર્શન કરવા અને વધામણાં કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વીઓ- વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી. જે બાદ મા ઉમિયા દિવ્ય રથમાં બિરાજમાન થયા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા દ્વારા લીલી ઝંડી આપી નગરયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉમા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૪ કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં ૫ દિવ્ય ધજાઓ, ગજરાજ, અશ્વ સવારો અને ૧૬૫ જેટલા વિવિધ સામાજિક સંદેશ આપતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નગરયાત્રાના ૮ કિલોમીટર લાંબા રૂટ પર શ્રદ્ધાળુઓ દ્વારા સાડીઓ બિછાવીને માતાજીનું અનોખું અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન માટે ઊંઝાના તમામ વેપારીઓ અને APMC માર્કેટે સ્વયંભૂ પોતાના વેપાર-ધંધા બંધovne અજવાઈ હતી. ૫૦૦થી વધુ ઉમા સેવક ભાઈ-બહેનોએ ખડેપગે રહીને ભક્તો માટે ચા-નાસ્તા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા સંભાળી હતી. બાઈટ- બાબુભાઈ પટેલ-પ્રમુખ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન બાઈટ-રમેશ મેરજા-ગુજરાત યાત્રાધામ વિકાસ bóૃડના સચિવ બાઈટ-ભુપેન્દ્રસિંહ ચોકડાસમા-પૂર્વ મંત્રી બાઈટ-હરિભાઈ પટેલ-લોકસભા સંસદ તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા0
0
Report
Advertisement
आनंद के रेलवे अंडरपास का उद्घाटन 15 दिनों में नहीं हुआ तो लोग आंदोलन करेंगे
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં અમિના મંઝીલ પાસે દસ કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલા રેલ્વે અંડર પાસ છેલ્લા ચાર માસથી વધુ સમયથી તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં નહી આવતા સ્થાનિક રહીસોને બે કિલોમીટરનો લાંબો ફેરો ફરી અવર Javર કરવી પડતી હોઈ સ્થાનિક અપક્ષ કોર્પોરેટરએ જો અંડરપાસનું આગામી દસથી પંદરૂદિવસમાં લોકાર્પણ કરવામાં નહી આવે તો જનતાને સાથે રાખીને જનતા લોકાર્પણ કરી અંડરપાસને ખુલ્લો મુકવાની ચિમકી આપી છે. વીઓઃ આણંદ શહેરમાં અમિના મંઝાળ,પાધરીયા,ગામડી સહિતનાં વિસ્તારનાં લોકોને આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ સહીત બજારમાં આવવા માટે aminા મંઝીલ રેલ્વે ફાટક ક્રોસ કરી અવર જવર કરવી પડતી હતી,અને ફાટક બંધ હોવાનાં કારણે લોકોનાં સમયનો વ્યય થતો હતો તેમજ માર્ગ પર ટ્રાફિકજામ થતો હતો જોઇને 25 ફેબ્રુઆરી 2025નાં રોજ વર્ચ્યુઅલ ખાતમુર્હુત કરી ફાટક નં.260ને બંધ કરીને દસ કરોડનાં ખર્ચે રેલ્વે અંડર પાસનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.જે અંડરપાસ છેલ્લા ચાર માસથી તૈયાર થઈ ગયું હોવા છતાં પશ્ચિમ railroade તંત્ર દ્વારા અંડર પાસને ખુલ્લો મુકવામાં આવતા નથી,જેના કારણે સ્થાનિક રહીસોને બે કિલોમીટરનો ફેરો ફરીને અવરજવર કરવી પડતી હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, વીઓઃ રેલ્વે અંડર પાસ તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં નહી આવતા સ્થાનિક કોર્પોરેટર મહેશ વસાવાએ ચિમકી ઉચ્ચારી છે કે જો આગામી દસથી પંદર દિવસમાં આ અંડર પાસનું લોકાર્પણ કરવામાં નહી આવે તો જનતાને સાથે રાખીને અંડરપાસનું જનતા ઉદ્દધાટન કરવામાં આવશે, વીઓઃ આ ગરનાળુ અંડરપાસ નિર્માણનાં કારણે ગત ફેબ્રુઆરી 2024માં ખાતમુર્હુત કર્યા બાદ ફાટક નંબર 260 કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવતા ઇસ્માઇલ નગર, અમીના મંઝિલ, પાધરિયા અને ગામડીના દૈનિક 5 હજારથી વધુ વાહનચાલકોને ઓવરબ્રીજ પર થઈને બે કિલોમીટરનો લાંબો ફેરો ફરીને અવરજવર કરવી પડી છે,તેમજ ડીલીવરીનાં કેસ હોય કે બિમારનેHospitlલમાં લઈ જવા માટે પણ લાંબો ફેરો ફરવો પડે છે,બાળકનો શાળામાં જવા માટે પણ લાંબો ફેરો ફરવો પડે છે. બે વર્ષનાં નિર્માણ કાર્ય બાદ હાલમાં છેલ્લાં ચાર માસથી અંડર પાસની કામગીરી પુરોત્તરે પૂર્ણ થઈ ગઈ છે,તેમ છતાં કોઈ અકળ કારણોસર અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવતું નથી,જેનાં કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે,અને લોકો લોકાર્પણની રાહ જોતા થાકી ગયા છે. વીઓઃ આ અંડર પાસનું લોકાર્પણ કરવામાં આવે તો પાંચ હજારથી વધુ વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સામરખા ચોકડી તરફથી આવતાં નાના વાહનોને પણ જૂના બસ સ્ટેશન વિસ્તાર જવા માટે આ માર્ગ સરળ રહેશે. જેના કારણે ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રાફિક ધટતા ત્યાં પણ ટ્રાફિકજામની સમસ્યાનું નિરાકરણ આવશે. વીઓઃ 10 કરોડ ઉપરાંતના ખર્ચે અંડર ગ્રાઉન્ડ railroad ગરનાળાનું કામ પૂર્ણ થતા અંડરपासનું આગામી દસ થી પંદર દિવસમાં લોકાર્પણ કરી અંડરપાસને અવરજવર માટે ખુલ્લુ મુકવા માટે અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા અને સામાજીક કાર્યકર તૌસીફ હાફેઝીએ પશ્ચિમ રેલ್ವેનાં ડીઆરએમ સમક્ષ માંગ કરી છે,અને જો આગામી દસથી પંદર દિવસમાં અંડરપાસનું લોકાર્પણ કરવામાં નહી આવે તો સ્થાનિક જનતાને સાથે રાખી અંડરપાસનું જનતા લોકાર્પણ કરી અંડરપાસને અવરજવર માટે ખુલ્લુ મુકીને બનાવવાની ચિમકી ઉચ્ચાર્ઇ છે. આ અંડર પાસ ખુલ્લો મુકાવાથી ખાટકી વાડથી ઈસ્માઈલનગર, નૂતનનગર તરફ અવરજવર કરતા લોકોને લાંબો ફેરો ફરવાથી મુક્તિ મળશે અને સરળતાથી લોકો અવરજવર કરી શકશે. બાઈટઃ મહેશ વસાવા (કોર્પોરેટર) બાઈટઃતૌસીફ હાફેજી (સામાજીક कार्यકર) બુરહાન પઠાણ0
0
Report
जामनगर महानगर पालिका चुनाव में भाजपा ने इतिहास रचा
Jamnagar, Gujarat:જામનગર મહાનગર પાલિકાની યોજેલ ચૂંટણીના પરિણામોમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા અને લઘુમતી બહુમતી ધરાવતા વોર્ડ નંબર એકમાં આઝાદી બાદ સૌથી વધુ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોની પેનલનો ભવ્ય વિજય થયો છે અને જામનગરના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. જામનગર મહાનગરપાલિકામાંાયેલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને જામનગર શહેરના કુલ 16 વોર્ડમાંથી 64 બેઠકોમાં 50 બેઠકો મળી હતી જ્યારે આ વખતે ચૂંટણીમાં 64માંથી 60 બેઠકો મેળવી ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે. જામનગર શહેરમાં વોર્ડ નંબર એક કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ખાસ બંદર તેમજ માછીમારી વ્યવસાય આધારિત છે. આ વિસ્તાર જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને આઝાદી પછીથી સતત કોંગ્રેસના નગરસેવકોનું આ વોર્ડમાં રાજ રહેતું હતું. પરંતુ કોંગ્રેસ ક્યાંકને ક્યાંક આ વિસ્તારનો વિકાસ કરવામાં નિષ્ફળ ગઈ છે અને પ્રાથમિક સુવિધાઓથી આ વિસ્તારના લોકોએ હંમેશે વંચિત રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ગઢ માનવામાં આવતા વિસ્તારમાં આ વખતે વિકાસની લહેર જોવા મળી અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને જાકારો આપી લઘુમતી પ્રભુત્વ ધરાવતા આ વોર્ડના સ્થાનિકો દ્વારા વિકાસની રાજનીતિને પસંદ કરીને আমર મહેન્દ્રભાઈ મોદી, ઈસ્માઈલ કાદરભાઈ მანનેક (વકીલ), ઝરીનાબેન હાજીભાઈ સુંભણીયા, સારાબેન ઉમરભાઈ ચમાડીયા નામના ભારતીય જનતા પાર્ટીના બે મહિલા અને બે પુરુષોની પેનલને જંગી બહુમતીથી વિજય અપાવી દીધો છે. વિવેाचन: 02 જામનગર મહાનગરપાલિકામાં છેલ્લાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું આવ્યું છે અને પૂર્વ ચૂંટણીમાં પાર્ટીના બે યુદ્ધ ચૂંટણી હવાલા 64 બેઠકોમાંથી 50 બેસી હતી જ્યારે આ વખતે 60 બેઠક જીતીને ઇતિહાસ રચી દીધો. વિસતારો: 03 લઘુમતિ સમાજના મત भाजપાને ન મળતા હોવાનો અનેક બાબતો સામે અવકાશ આવે છે. પરંતુ આ વાતને તદ્દન ઉલ્ટી સાબિત કરીને જામનગરના વોર્ડ નંબર એકમાં લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તારોએ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને પસંદ કરી કોંગ્રેસને જાકારો આપી અને ભાજપના ચારેય ઉમેદવારોને જીત અપાવી. વિસતારો: 04 જ્યારે વોર્ડ નંબર એકમાં લોકલ લોકોના બંદર પરથી રોજગારી મળે અને માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ રોડ-રુટ, ગટર, લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ભાજપના ચૂંટણીન નગર સેવકો આહવાન કરે છે. બાઇટ: બેના કથ્રી (જામનગર શહેર ભાજપ mezz) બાઇટ: ઈસ્માઈલ માણેક (વોર્ડ 1 ભાજપ નગરસેવક) બાઇટ: ઉમર ચમડીયા (વોર્ડ 1 ભાજપ આગેવાન) બાઇટ: શબિર સોઢા (વોર્ડ 1 સ્થાનિક રહેવાસી)0
0
Report
विसावदर में एट्रोसिटी एक्ट के तहत मामला दर्ज, राम मंदिर प्राणप्रतिष्ठा महोत्सव तनाव पैदा
Junagad, Gujarat:વિસાવદર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનૉ નોંધાયેલો. ૨૭-૨૮ એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે, જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનો આયોજન કરેલું હતું. રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવાદ સર્જાયો છે. જમણવારમાં અલગ બેસવા અને વાસણો લાવવા ફરમાન કરાયું. અનુચુચિત સમાજના લોકોને અપમાનિત કર્યાનો ગંભીર આક્ષેપ અનેક થયો. પાંચ આયોજકો વિરુદ્ધ વિસાવદર પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધવી. આજ્યભાઈ બોરીચાએ આયોજકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી. આરોપીઓમાં બાબુભાઈ હપાણી અને નરેન્દ્ર સિરોયાનો સમાવેશ છે. રમણીકભાઈ સોરઠીયા અને અતુલ સિરોયા સામે પણ ગુનો. ફુલા સિરોયા સહિત અન્ય આયોજકો போலீસ તપાસ હેઠળ છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી તપાસ તેજ બનાવાઈ છે. સાક્ષીઓના નિવેદનો નોંધીને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા. આરોપીઓને નોટિસ પાઠવી પોલીસ દ્વારા પૂછપરછ હાથધર્લાઈ. એસ.પી.એ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવા આદેશ આપ્યો છે.0
0
Report
Advertisement
सूरत पुलिस ने मशाल रैली का आयोजन किया, मुख्यमंत्री हरष संघवी समेत भाजपा नेता जुटे
Surat, Gujarat:સુરત બ્રેક સુરત પોલીસ દ્વારા મશાલ રેલીનું આયોજન વાય જંકશન ખાતે આયોજન કરાયું પોલીસ સહિત લોકો મશાલમાં જોડાયા નો ડ્રગ્સ સહિત ના સ્લોગન પર mashal સળગાવાય નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના भाजपा ના નેતા જોડાયા0
0
Report
AMC के 100 जंक्शन प्रोजेक्ट: 37 बने, 12 पर काम, 76 पर लेफ्ट-टर्न फ्री
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ટ્રાફિક સુધારણા માટે AMCનો 100 જંકશન ડેવલપમેન્ટનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 37 જંકશન તૈયાર, 12 પર કામ ચાલુ – 76 સ્થળોએ ‘લેફ્ટ ટર્ન ફ્રી’થેથી ટ્રાફિક મૂવમેન્ટમાં રાહત અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટ્રાફિક મૂવમેન્ટ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે શહેરના ટ્રાફિકથી સૌથી વધુ પ્રભાવિત એવા 100 જંકશનોના ડેવલપમેન્ટનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ટ્રાફિક સર્વે કરાવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે તેમજ ટ્રાફિક પોલીસ વિભાગની જરૂરી NOC મેળવી જંકશન ડેવલપમેન્ટની કામગીરી અમલમાં મુકાઈ રહી છે. અત્યારસુધીમાં કુલ 37 જંકશનોનું સફળતાપૂર્વક ડેવલપમેન્ટ પૂર્ણ કરી લીધું ગયું છે. જ્યારે 12 જંકશનો પર કામ પ્રગતિમાં છે. બાકીના જંકશનો માટે સર્વે અને ડિઝાઇનની કામગીરી ઝડપી ગતિએ આગળ ચાલી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રાફિકની અવરજવર સરળ બનાવવાનો, અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. તે ઉપરાંત, શહેરના વિવિધ વ્યસ્ત જંકશનો પર ‘લેફ્ટ ટર્ન ફ્રી’ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે વાહનચાળકોને ટ્રાફિક સિગ્ણલ પર ઓછો સમય રોકાવું પડે છે અને ટ્રાફિકનું દબાણ ઘટે છે. અત્યાર સુધીમાં કુલ 76 જંકશનો પર લેફ્ટ ટર્ન ફ್ರೀ સુવિધા સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચાલુ વર્ષ દરમિયાન રોડ સેફ્ટી અને માર્ગદર્શક ચિહ્નો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં રોડ પર સેન્ટર લાઈન, કર્બલાઈન, ઝેબ્રા ક્રોસિંગ, એડ્જ લાઈન તેમજ સ્ટેન્સિલ વર્ક સહિત કુલ 1,19,000 ચો.મી. વિસ્તારોમાં થર્મોપ્લાસ્ટિક પેઇન્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇન્ફોર્મેટરી, કૉશનરી, મૅન્ડેટરી અને ડિરેક્શનલ બોર્ડ સહિત આશરે 6900 જેટલા ટ્રાફિક સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. જે વાહનચાલકોને માર્ગદર્શન આપવાના સાથે સલામતીમાં પણ વધારો કરે છે. AMC દ્વારા હાથ ધરાયેલા આ વિવિધ પ્રયાસો શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા તરફનો મહત્વપૂર્ણ પગથિયું સાબિત થઈ રહ્યું છે.0
0
Report
Morbi: उधारी के अत्याचार से होटल व्यवसायी ने आत्महत्या; सात आरोपी गिरफ्तार
Morbi, Gujarat:મોરબીમાં હોટલના ધંધાથી રૂપિયાની જરૂરિયાત માટે વ્યાજે લોન લીધા હતા અને બોલા મુજબ લોકોએ એમણે ચૂકવવું પડતું વ્યાજ ઋણના રૂપમાં આપણને નક્કી કર્યુ હતું. છતાં પણ તેમના પાસેથી મૂડી અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી છોડી તેમની સાથે ભારે ધમકી એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી કર્ણાયણ વ્યાજધારીના ત્રાસથી કંટાળીને આ આધેટે નાથે આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ 7 શખ્સી સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસએ ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે. સમગ્ર મામલે અન્ય આરોપીઓની ધરપકડની ક્ષણતર્જી ચાલી રહી છે. મહીંજરીમાં આલાપ રોડ પર રહેવાસી અશ્વિનભાઈ બાદ અન્ય નંન્દીધારીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં; કુલ પૂછાઈ 70 લાખ કરતાં વધુ રૂપિયા વ્યાજે લીધા હતાં. આરોપીઓ દ્વારા મોબાઇલ ફોન, ઘરની દસ્તાવેજો આદિ હથિયાર તરીકે ઉપયોગ કર્યા જતા હતા, જેના કારણે આ યુદ્ધભાઈએ આબ્રત્તા સત્તાવાળી નફરતથી આકરી પગલુ લીધુ હતું.0
0
Report
Advertisement
बनासकांठा के प्राथमिक शिक्षक संघ में भ्रष्टाचार के आरोप, पारदर्शिता के लिए धरणा
Palanpur, Gujarat:3004 ZK BNK VIVAD RELLY PKG સ્લગ-વિવાદ રેલી બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઊગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલેલા ગેરરીતિના આક્ષેપોને લઇને હવે શિક્ષકો ખુલીને મેદાનમાં આવી ગયા છે. આજે બનાસકાંઠા જિલ્લાના અંદાજે 700 જેટલા શિક્ષકોોએ એકજૂટ થઈ રેલી યોજી અને જિલ્લા ਰજીસ્ટાર કચેરી સામે ધરણા પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી હતી, શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી મંડળીમાં ગેરરીતિઓ ચાલી રહી છે…અને અનેકવાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં કોઈ ટાઢો કામગીરી થઈ નથી. ન્યાય નહી મળે તો શિક્ષકો અમરનાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઊંચારી છે. બનાસકાંઠામાં 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી હહેવાલ રજુ ન થતા શિક્ષકોમાં રોષ વધતો રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજીસ્ટારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજી મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે…અને જો ન્યાય નહીં મળે તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતેaminરોત ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે… અલાખેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
आहमदाबाद की महिला छोटे सामान बेचकर गुज़ारा, वायरल वीडियो के बाद गिरफ्तारी
Ahmedabad, Gujarat:અમદાવાદ છૂટક વસ્તુઓનું વેચાણ કરી ગુજરાન چلાવતી మహిళાનો વિડિઓ વાઈરલ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાએ રાયપુર વિસ્તારમાંથી જપ્ત કરી હતી મહિલાની લારી શ્રમજીવી મહિલા રજૂઆત માટે પહોંચી હતી દાણાબૃહિત ખાતે લારી નહીં છોડો તો દારૂનો ધંધો કરવાની મહિલાની ચિંમકી દારૂ વેચો તો સરકાર કઈ નહીં કરે પણ મજૂરી કરશો તો દંડ કરશેની લાગણી વ્યક્ત કરી પોલીસે મહિલાની amc પ્રાંગણમાંથી અટકાયત કરી0
0
Report
द्वारका-मीठापुर में अवैध अतिक्रमण हटाकर 532 वर्ग मीटर सरकारी जमीन कब्जा मुक्त
Dwarka, Gujarat:तीर्थनगरी द्वारका में अवैध निर्माण करने वालों के खिलाफ प्रशासन ने सख्त रुख अख्तियार कर लिया है। द्वारका-ओखा हाईवे पर स्थित वर्षों पुराने धार्मिक अतिक्रमण को जमींदोज करने का अभियान शुरू किया गया। माना जा रहा है कि जिला प्रशासन की यह कड़ी कार्रवाई अगले तीन दिनों तक जारी रह सकती है। आंकड़ों के अनुसार, नगरपालिका के सर्वे नंबर 32 से ₹40.60 लाख की कीमत का 232 वर्ग मीटर और सर्वे नंबर 34 से ₹52.50 लाख की कीमत का 300 वर्ग मीटर अतिक्रमण हटाया गया है। इस प्रकार, कुल 532 वर्ग मीटर सरकारी जमीन, जिसका बाजार मूल्य ₹93.10 लाख है, उसे कब्जे से मुक्त कराया गया है। द्वारका के बाद अब मीठापुर में भी प्रशासन ने अवैध निर्माणों का सफाया शुरू कर दिया है। समुद्र तट से महज 100 मीटर की दूरी पर स्थित धार्मिक अतिक्रमणों पर प्रशासनिक दस्ता टूट पड़ा。 मीठापुर के तटीय क्षेत्र में पुलिस के कड़े बंदोबस्त के बीच लगभग 2500 वर्ग मीटर की विशाल भूमि खाली कराई गई है। इस जमीन की अनुमानित कीमत ₹2.27 करोड़ आंकी गई है। द्वारका प्रांत अधिकारी और भारी पुलिस बल की मौजूदगी में हुई इस कार्रवाई से भू-माफियाओं और अवैध कब्जाधारियों में हड़कंप मच गया है। सुरक्षा के मद्देनजर फिलहाल पूरे इलाके में पुलिस का कड़ा पहरा तैनात कर दिया गया है।0
0
Report
Advertisement
सुरेंद्रनगर में पान दुकान मालिक पर दो-तीन व्यक्तियों ने हमला, CCTV वायरल, पुलिस जांच.
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રાજ અંડરબ્રિજ પાસે પાનની દુકાન ચલાવતા વેપારી ઉપર બે થી ત્રણ ઈસમો દ્વારા માર મારવા ના સીસીટીવી કેમેરા ના વિડીયા વાયરલ થયા રાજ અંડર બ્રિજ પાસે ગુલશન પાન પાર્લર ચલાવતા યુવક ઉપર બે થી ત્રણ ઈસમો દ્વારા પહેલા મરચા ની ભૂકી નાખી અને બાદમાં લાકડી અને પાઇપ વડે મારવામાં આવ્યો પ્રાથમિક તપાસમાં જાણવા મુજબ અંગત કારણ નો મનદુઃખ રાખી બે સકસો અને એક મહિલા દ્વારા બાર મારવામાં આવ્યો હોવાનું জানা મંી રહ્યો છે આ ઘટના અંગેના સીસીટીવી કેમેરા ના વિડીઓ ઉપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરૂપુ0
0
Report
Dwarka के Mithapur में सरकारी जमीन कब्जे हटाने के लिए बुलडोजर अभियान शुरू
Dwarka, Gujarat:ીયાત્રાધામ દ્વારકા બાદ હવે મીઠાપુર નજીક તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાકિનારાથી અંદાજે ૧૦૦ મીટરના અંતરે આવેલા બે ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મીઠાપુર પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં અંદાજે ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. ખુલ્લી કરાઇેલી જમીનની બજાર કિંમત આશરે ૨ કરોડ ૨૭ લાખ રૂપિયા જેટલી થવાની ધારણા છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો સખત પહેરો તૈનાત કરવામાં આવ્યો છે અને ગેરકાયદે બાંધકામો સામેની ઝુંબેશથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.0
0
Report
सूरत में हथियारबंद असामाजिक तत्वों का वायरल वीडियो, पुणे के इलाके में तनाव
Surat, Gujarat:સુરત... પુણા માં અસામાજિક તત્વો સક્રિય હાથમાં તલવાર લઈને ફરતા જોવા મળ્યા નવા કમેલો નજીકનો વિડિઓ વાયરલ વાયરલ વીડિયો માં અસમાજિક તત્વોં નું જોવા મળ્યું ઝુંડ ઝુંડમાં એકના હાથમાં જોવા મળી તલવાર જેવું હથિયાર સ્થાનિક વિસ્તારમાં પોતાનો રોફ ઊભો કરવાનો પ્રયાસ સ્થાનિક વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બની રહે તે માટેનો લોકોમાં ભય ઉભો કરવાનો પ્રયાસ વાયરલ વીડિયો ચો ઝી 24 કલાકપૃષ્ઠિ કરતું નથી0
0
Report
Advertisement
