Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠા જિલ્લામાં અદ્વિતીય ઘટના: 10 કલાકે નોધાયેલ પાણીની આવક

Aug 31, 2024 06:05:27
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં જળાશયમાં આજે સવારે 10 કલાકે નોધાયેલ પાણીની આવક 32.32 ટકા ભરાયેલ ગુહાઈ જળાશયમાં 225 કયુસેક પાણીની આવક 35.64 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 340 કયુસેક પાણીની આવક 9.69 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજ 2571 કયુસેક પાણીની આવક 2571 કયુસેક પાણીની જાવક 95.14 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 900 કયુસેક પાણીની આવક 63 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 240 કયુસેક પાણીની આવક અને 240 કયુસેક પાણીની જાવક 41 ટકા ગોરઠીયા બેરેજમાં 3000 કયુસેક પાણીની આવક અને 3000 કયુસેક પાણીની જાવક
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Mar 02, 2026 08:22:26
Rajkot, Gujarat:ईरान और ईзরायल बीच ચાલતા તીવ્ર સંઘર્ષને કારણે વૈશ્વિક વેપારમાં વ્યાપક અસર પડી રહી છે. આ યુદ્ધની અસર ભારતીય ઉદ્યોગોમાં વિવિધ ક્ષેત્રો પર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટ ખાતે મોટા પ્રમાણમાં કાર્યરત MSME (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રના કેન્દ્રમાં તેની અસર વધુ તીવ્ર જોવા મળી શકે છે. રાજકોટના ઉદ્યોગો, જેમ કે એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો પાર્ટ્સ, ઝવેલરી અને સિરામિક્સના નિકાસ પર આ યુદ્ધને કારણે મોટા અવરોધો ઊભા થયા છે. જેનાથી અનેક વેપારીઓને આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે રેડ સી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના જળમાર્ગોમાં વ્યવહાર અસ્થિર બન્યો છે. આ કારણે ભારતીય નિકાસકારોને શિપિંગ ખર્ચમાં 15 થી 20 ટકાનો વધારો અને ડિલિવરીમાં 15 થી 20 દિવસનો વિલંબ થઈ શકે તેમ છે. રાજકોટના MSME ઉદ્યોગો, જે મિડલ ઈસ્ટ તેમજ યુરોપ અને અમેરિકા તરફના નિકાસ પર આધારિત છે, તેમને આ અવરોધોના કારણે ઓર્ડર કેન્સલેશન અને વધુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો સામનો કરવો પડી શકે છે. ઉદાહરણ તરીકે, રાજકોટના એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ ઉદ્યોગો, જે વાર્ષિક અબજો રૂપિયાની નિકાસ કરે છે, તેમને કેપ ઓફ ગુડ હોપ માર્ગે રૂટ બદલવાને કારણે વધારાનો ખર્ચનો ભાર વહન કરવો પડી શકે છે. આ સંઘર્ષને કારણે તેલના ભાવમાં વધારો થયો છે, જેની અસર MSMEના ઇનપુટ કોસ્ટ પર પડી રહી છે. પેટ્રોલિયમ આધારિત કાચા માલના ભાવ વધવાથી સિરામિક્સ, કેમિકલ્સ અને 텍સ્ટાઇલ્સ જેવા ક્ષેત્રોમાં માર્જિન ઘટી શકે છે. જો આ તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેલના ભાવની અસર ઇનપુટ કોસ્ટ અને વર્તમાન સ્થિરતા પર પડશે. આ યુદ્ધની અસર માત્ર આર્થિક જ નહીં, કેટલાક દેશોના વેપાર ક્રિયા-પ્રણાલીઓ પર પણ અસર કરે છે અને રાજકોટ જેવા ઉદ્યોગ કેન્દ્રોને તેની વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:22:13
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ફરી એકવાર પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જામનગર રોડ પર આવેલા અમી હાઇટ્સ વિસ્તારના રહિશોને આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. છેલ્લાં ઘણા સમયથી અહીં રોડ-રસ્તાની ખરાબ હાલतને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદી મોસમ હોય કે સામાન્ય દિવસો, ખાડાઓથી ભરાયેલા રસ્તાઓ લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, જેના કારણે રાત્રિના સમયે અકસ્માતની ભીતિ વધે છે. સાથે જ સિટીબસની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગંદકી ફેલાઈ રહી છે અને આરોગ્ય અંગેની ચિંતા પણ ઊભી થઈ છે.આ તમામ મુદ્દાઓને લઈ સ્થાનિકોએ એકજૂટ થઈ તંત્ર સામે રોષ પેઠ્યો હતો અને તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી. રહિશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે समस्यાઓ દૂર ન થતાં પાણીવાળે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. હવે જોવું રહ્યું કે તંત્ર આ રજૂઆતને કેટલા ગંભીરતાથી લે છે અને લોકોને રાહત મળે છે કે નહીં.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 02, 2026 08:21:59
Surat, Gujarat:સુરત વરાછા વિસ્તારમાં પરણીતા એ કર્યો આપઘાત સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ ρηો કસવા એ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો આ બાબતે વરાછા પોલીસમાં આત્મહత్యાની દુશ્મિના બદલે ગુનો નોંધાયો છે વરાછા प्रहरीले આપઘાત કરનાર પરણિતાના પતિ અને સસુરની ધરપકડ કરી પતિ લક્ષ્મીનارشાયણ કુશવાહાની ધરપકડ સસરા મુરલીધર કુશવાહાની ધરપકડ પોલીસે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યું છે કે લગ્ન સમયે પાંચ લાખ રૂપિયા અને એક મોટર સાયકલ આપી હોવા છતાં પણ વારંવાર રૂપિયાની માંગણી કરાતી હતી માનસિક ત્રાસ આપી વધુ બે લાખ રૂપિયા લઈ આવવા માટે જણાવવામાં આવ્યું હતું પરણિતાના પરિવારજનો એ ન્યાયની માંગ કરી
0
comment0
Report
ARAlkesh Rao
Mar 02, 2026 08:19:04
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0203 ZK BNK ASHUBH HOLI PKG સslગ- અશુભ હોળી આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકોએ આ રંગોથી ભરેલો આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની 214 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે...ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવી નથી... છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો હોળી મનાવતા નથી...આવો જોઇએ અમારા આ ખાસ અહેવાલમાં બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ,આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા arચના કરી હતા રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક गांवમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગીશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબاهی સર્જાઈ આ આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને SOME मकાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોळी પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે બાઈટ-1-રણછોડભારથી ગોસ્વામી -પૂજારી રામેશ્વર મહાદેવ મંદિર ( અમારા ગામમાં 200 વર્ષની વધુ સમયથી હોળી નથી પ્રગટાવી, સાધુ સંતોના શ્રાપના કારણે હોળીના દિવસે ગામમાં આગ લાગી જતી..) બાઈટ-2-ઇ indrસિંગ વાઘેલા-સ્થાનિક ( વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં આગ લાગવાથી ખૂબ nusાનION થયું ત્યારથી ગામમાં હોળી પ્રગટાવતાં નથી..) રાંમસણ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલો એ જણાવ્યા મુજબ 214 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઊઠે છે આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે તો એમને પણ દુખ થાય છે કે આમરા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે. બાઈટ-3-પ્રવીણજી ઠાકોર -સ્થાનિક (અમારા ગામમાં વર્ષોથી હોળી મનાવવામાં આવતી નથી..અમે હોળી જોવા બીજા ગામમાં જઈએ છીએ.) બાઈટ-વિરાજી ઠાકોર-સ્થાનિક ( વર્ષોથી ગામમાં હોળી નથી માનવતા એ પરંપરા ચાલી આવે છે અને ચલતી રહશે ) વર્ષો પહેલા પહેલા બનેલી ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે .જોકે આ ગામ હોળીનો તહેવર નથી ઉજવતું પરંતુ ધુળેટીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક મનાવે છે. અલ્કેશ રાવ -બનાસકાંઠા મો -9687249834
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:18:39
Rajkot, Gujarat:રાજકોટ શહેર સાથે જોડાયેલી એક ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. શહેરના એક પરિવારના ચાર સભ્યો પૈકી ત્રણ સભ્યો હાલ Dubai ના બર દુબઈ વિસ્તારમાં રોજગાર માટે સ્થાયી થયા છે. પિતા, પુત્ર અને પુત્રી છેલ્લા ત્રણ વર્ષથી ત્યાંની એક ખાનગી રેસ્ટોરન્ટમાં નોકરી કરી રહ્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે,આ દરમિયાન ટર્મિનલ 3 ખાતે થયેલા હુમલાની ઘટનાએwhole પરિવારજનોમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે. પરિવાર જે વિસ્તારમાં રહે છે તે સ્થળેથી આશરે 20 કિલોમીટર દૂર આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે સમાચાર મળતા જ રાજકોટમાં રહેતા સગાસંબંધીઓના પણ શ્વાસ અટકી ગયા હતા,સદભાગ્યે, પ્રાથમિક માહિતી મુજબ પરિવારના ત્રણેય સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ ઘટનાની ગંભીરતાને કારણે હજુ પણ ચિંતા યથાવત છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે,સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની બાકી છે. પરંતુ વિદેશમાં રોજગાર માટે ગયેલા ગુજરાતીઓ માટે આ ઘટના ફરી એક વખત સુરક્ષા મુદ્દે સવાલો ઊભા કરી રહી છે.
0
comment0
Report
BPBurhan pathan
Mar 02, 2026 07:02:06
Anand, Gujarat:એન્કરઃ આણંદ જિલ્લામાં ટામેટાનો મબલખ પાક થયો છે. જેની સામે બજારમાં ટામેટાના ભાવ તળિયે બેસી ગયા છે.જેને લઈને ખેડુતોને રડવાનો વારો આવ્યો છે,ખેડુતોને ટામેટાનો ભાવ મળતો નથી.quette મફતના ભાવે ટામેટા વેચવાની નોબત આવતાં ખેડુતોને હાલે વીઘે 5 થી 8 હજારની ખોટ વેઠવાનો વારો આવ્યો છે,જેથી ખેડુતોોએ ડાંગર ધઉ જેવા પાકની જેમ ટામેટાનાં પાકમાં પણ ટેકાનાં ભાવ જાહેર કરવા માંગ કરી છે,જેથી ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે સોજન્ીાત્રા પંથકમાં ચાર હજારથી વધુ હેકટર જામીનમાં ખેડુતોએ ટામેટાનો પાક કર્યો હતો અને સારો ઉતાર મળતા ખેડુતોને આ વર્ષે સારી આવક થવાની આશा જાગી હતી પરંતુ ટામેટાનો પાક તૈયાર થતા બજારમાં વેચવાનાં સમયે જ ટામેટાનાં ભાવમાં કડાકો બોલાયો છે,અને ટામેટાનાં ભાવ ગગડીને પ્રતિ મણ 70 થી 80 રૂપિયા થઈ જતા ખેડુতোને રડવાનો વારો આવ્યો છે,ટામેટાનું ઉત્પાદન સારૂ મળતા ભાવ પણ સારો હશે તો આ વર્ષે પરિવારનાં સામાજીક પ્રસંગો સારી રીતે પતી જશે અને Santાનો શાળા કોલેજની ફી ભરી દેવાશે તેવી આશા હતી,પરંતુ ટામેટાનું પાક તૈયાર થતા બજારમાં વેચવા લઈને આ સમયે જ ટામેટાનો ભાવ ગગડી જતા ખેડુતોને પોક મુકી રડવાનો વારો આવ્યો છે. ત્રણ මාસ અગાઉ ٹماتےાનો એક કિલોનો ભાવ રૂ.60 થી 80 હતો. એટલે કે, એક મણદીખ રૂ.1200 થી 1600 ખેડૂતોને મળ્યા હતા. એક માસ પૂર્વે મણના 250 મળતાં હતાં. જયારે હાલની સ્થિતિમાં 3થી 4 રૂપિયે કિલો મુકતા એક મણના 70થી 80 રૂપિયા મળી રહ્યાં છે. પરિણામે ખેડુતોને ટામેટા વેચવા જવાના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નિકળતો નથી.જેને લઈને ખેડુતોને ટામેટાનાં પાક પાછળ કરેલો ખર્ચ પણ વળે તેમ લાગતું નથી. વિવ્ઋે ટામેટાના ઉત્પાદનમાં પ્રતિ વીધે 15 થી 20 હજારની આસપાસ ખર્ચ થાય છે.હાલના ભાવ પ્રમાણે ખેડુતોને વિધા દીઠ માત્ર 12થી 14 હજાર રૂપિયા મળે છે,જેથી ખેડુતોને પ્રતિ વિધા 5થી 8 હજારોની ખોટ વેઠવાનો વારો આવ્યો છે,. કેટલાંક ખેડૂતોએ પાક સહાય લઈને ટામેટી કરી હતી.તોવખે ખેડૂતોએ બેંક લોનના નાંણા ભરવા કયા થી આ પ્રશ્ન થઇ પડયો છે.ત્યારે ટામેટા પકવતા ખેડુતો માટે પણ સરકારને કંઇ વિચારણા કરવી જોઈએ તેવી અપેક્ષા ખેડુતો રાખી રહ્યા છે. હાલમાં સોજીત્રા પંથકમાં પરપ્રાતિય વેપારીઓ ધામા નાખી બેઠા છે,અને ટામેટાની ખરીદી કરી રહ્યાં છે,જેઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,બેંગ્લોર સહિત વિવિધ રાજયોમાં ટામેટાનું બમ્પર उत्पादन થવાનાં કારણે ટામેટાની આવક વધારે થતા ટામેટાનાં ભાવમાં ધટાડો થયો છે,હાલમાં સોજીત્રા પંથકનાં ટામેટા પંજાબ મોકલવામાં આવી રહ્યા છે,અને દરરોજ બે ટ્રક ભરીને ટામેટા પંજાબ જાય છે
0
comment0
Report
BPBurhan pathan
Mar 02, 2026 07:00:47
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 06:17:13
Modasa, Gujarat:સ્લગ :-શામળાજી હોળી એન્કર :-હોળી-ધૂળેટીના પવિત્ર પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ફાગણ સુદ ચૌદસ એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા છે. આજે ભગવાનને ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે સાંજે 6 :30 કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ પણ યોજાશે.શામળાજીમાં બે દિવસીય પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે વ્રતની પૂનમ બાદ આવતીકાલે દર્શનની પૂનમ છે. બધે, આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલનો મંદિર નો મંદિર ખુલવાનો સમય: સવારે 5:00 વાગે, ​મંગલા આરતી: સવારે 5:45 વાગે,​શણગાર આરતી: સવારે 8:00 વાગે,​રાજભોગ: સવારે 9:00 વાગે (ત્યારબાદ મંદિર બંધ થશે) ​રાજભોગ આરતી: સવારે 9:45 વાગે,​ઉત્થાપન (મંદિર ખુલશે): બપોરે 12:30 વાગે,​સંધ્યા આરતી: બપોરે 1:30 વાગે થશે મહત્વનું છે કે બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રીના 8:30 સુધી ઠાકોરજીની આગળની ઝાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ ઝાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગે થશે અને સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. આમ, હોળીના પર્વે શામળિયાના દર્શન માટે ઉમટતા ભક્તોએ ગ્રહણના આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને દર્શનનું આયોજન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
0
comment0
Report
SSSapna Sharma
Mar 02, 2026 06:03:30
Ahmedabad, Gujarat:અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ચમત્કારી મંદિરમાં વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો માટે ખુલ્લું રહે છે. આ મંદિર ભ abbા રાણા નો છે. અહીં સંતાન પ્રાપ્તિ અને જેમના લગ્ન ના થતા હોય તેઓ દર્શન માટે આવે છે. અમદાવાદના ભાભા રાણા ના મંદિરે વહેલી સવારથી જ આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી. અહીં ભક્તો પોતાના નાના બાળકને દર્શન માટે લઈને આવ્યા. મંદિર સંચાલકોના જણાવ્યા મુજબ આ તે ભક્તો છે જે ગયા વર્ષે હોલીના દિવસે મંદિરે આવી ભabboના રહેલા સંતાન પ્રાપ્તિ ની માનતા Mani માનીને ગયા હતા. આ વર્ષે તેમની માનતા પૂરી થઈ અને તેઓ પોતાના બાળક સાથે ભાભા રાણા ના દર્શન માટે મંદિરે આવ્યા છે. આ મંદિર આશરેનો ૨૦ વર્ષ જૂનું છે ומ Gomtipur વિસ્તારામાં ખૂબ પ્રચલિત છે. અહીં બાબા રાણાની મૂર્તિ કાચી માટીમાંથી બનાવવામાં આવે છે. હોળી અને ધુળેટી એમ બે દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો આ મંદિરે પહોંચી માનતા માની છે. માનતા પૂરી થઈ ગયા બાદ બીજા વર્ષે તેઓ ચાંદીના ઘોડિયા અર્પણ કરવા આવે છે. બે દિવસ બાદ મૂર્તિ વિસર્જિત કરવામાં આવે છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 02, 2026 06:03:15
Ahmedabad, Gujarat:ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર માર્કેટ પર જોવા મળી યુદ્ધના ત્રણ દિવસ બાદ આજે ચોથા દિવસે માર્કેટ ખુલતા અસર જોવા મળી શુક્રવારે સ્થિતિ તંગ બન્યા બાદ વિવિધ દેશ અને બજાર સાથે આજે બજાર ખુલતા કડાકો જોવા મળ્યો માર્કેટ એક્સપર્ટના 5 ટકા ના કડાકો સામે દોઢ ટકાનો કડાકો જોવા મળ્યો જે સારી બાબત ગણાવી માર્કેટ ખુલતા શેર બજારમાં સેન્સેકસમાં 1000 પોઈન્ટ નો કડાકો જોવા મળ્યો જ્યારે નિફટીમાં 300 નો કડાકો જોવા મળ્યો ક્રૂડના ભાવમાં 12 ટકા નો વધારો જે લાંબા ગાળા સુધી રહે તો પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો જોવા મળી શકે લાંબા ગાળા સુધી યુદ્ધ શરૂ રહે તો માર્કેટ એક્સપર્ટ એ રોકાણકારો માટે ચિંતા વ્યક્ત કરી જોકે એક કે બે સપ્તાહમાં યુદ્ધ વિરામ લે તેવી શકયતા વ્યક્ત કરી એક કે બે સપ્તાહમાં યુદ્ધ વિરામ લે તો ભારતીય બજાર પર કોઈ અસર નહિ જોવા મળી જોકે વધુ સમય યુદ્ધ ચાલે તો ક્રૂડમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારો સાથે વિવિધ ક્ષેત્રે ભાવ વધારો જોવા મળે ઇરાનમાં સત્તા પલટો આવે અને યુદ્ધ વિરામ લે તો ભારતીય બજાર સ્થિર અને અસર વગરનું જોવા મળે ભારતનો ઇરાન સાથેનો વ્યાપાર ખોરવાયો ખાડી દેશોનો વ્યવહાર ખોરવાયો ખાડી દેશોમાં 1 લાખ ઉપર ભારતીય કામ કરે છે તેની રેમીટન્સ પર પણ અસર જોવા મળી
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top