Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠા જિલ્લામાં અદ્વિતીય ઘટના: 10 કલાકે નોધાયેલ પાણીની આવક

Aug 31, 2024 06:05:27
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં જળાશયમાં આજે સવારે 10 કલાકે નોધાયેલ પાણીની આવક 32.32 ટકા ભરાયેલ ગુહાઈ જળાશયમાં 225 કયુસેક પાણીની આવક 35.64 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 340 કયુસેક પાણીની આવક 9.69 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજ 2571 કયુસેક પાણીની આવક 2571 કયુસેક પાણીની જાવક 95.14 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 900 કયુસેક પાણીની આવક 63 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 240 કયુસેક પાણીની આવક અને 240 કયુસેક પાણીની જાવક 41 ટકા ગોરઠીયા બેરેજમાં 3000 કયુસેક પાણીની આવક અને 3000 કયુસેક પાણીની જાવક
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Mar 19, 2026 11:32:12
Ahmedabad, Gujarat:ઊન ગામે આજે અજંપા ભરિ શાંતિ જોવા મળી . આંતરજાતિય લગ્નના પગલે સર્જાયેલા વિવાદમાં બુધવારે ઊન ગામ પર ચોક્કસ સમાજના લોકોએ હુમલો કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસતાં પોલીસે બળ દાખવી ફરજ પડી હતી. આ ઘટનામાં પોલીસને ૧૬ લોકો સામે નામાંજોગ અને ૧૦૦૦ લોકોના ટોળા સામે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનું ગુન્હો નોધી તપાસ આદરી છે. આ દૃશ્યો બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઊન ગામના છે. ગામના ચોકને રસ્તાઓ પર પડેલા પથ્થરોથી ટોળાએ કરેલો હુમલો કેટલો ભયાનક હતો તેનો સાક્ષી નાગરિકોની આંખો અને ચહેરા પરથી સ્પષ્ટ સમજી શકાય છે. મુદ્દો આંતરજાતીય લગ્નનો હતો. માર્ચ ૨૦૨૪માં આંકારોની પુત્રીએ પ્યાર કરેલા યુવક સાથે લગ્ન કર્યા, જેમને પરત લેવાના કારણે ગામમાં તણાવ ઉભો થયો અને આને કારણે હુમલો થયો. પ્રશ્ને આ સમયમાં યુવકના માતા-પિતાને અને સ્થાનિક આગેવાનોના નિવેદન આ ભવિષ્યના પગલે તાલુકો પોલીસ છાવણીમાં છે. પોલીસ આંચકરમાં ૧૦૦૦ના ટોળા સામે ગુફા-ફરજીની કલમોથી કાર્યવાહી કરી છે. આગામી કોર્ટમાં આરોપીઓнэ રજૂ કરવામાં આવશે.
746
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 19, 2026 11:31:41
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે આવેલા અચાનક વાવાઝોડાએ ખેડૂતોને ભારે نقصان પહોંચાડ્યું છે. ખાસ કરીને ચણાના પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં વહેલી સવારમાં જોરદાર પવન સાથે વાવાઝોડું આવતા ખેતરોમાં ઉભેલો ચણાનો પાક જમીન પર પડી ગયો હતો. ખેડૂતોએ જે પાકને હલવારમાં નાખવાની તૈયારીમાં હતા, તે જ સમયે આ કુદરતી આફતે કર્યા છે. અંદાજે 30 થી 40 ટકા સુધી ચણાનો પાક ખેતરમાં વેરવિખેર થઈ જતાં ખેડૂતો чિંતામાં મુકાયા છે. વાવાઝોડા પછી વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ખેતરોમાં પહોંચીને બચેલા પાકને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા ખેડૂત માટે આ પાક “મોઢામાં આવેલું કોડિયું” સમાન હતો, પરંતુ અચાનક આવેલા વાવાઝોડાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. “અમારો પાક તૈયાર હતો, હવે મોટું નુકસાન થયું છે. સરકાર મદદ કરે તે જરૂરી છે.” ખેડૂતો-government પાસે માંગ કરી રહ્યા છે કે બચેલા પાકની ખરીદી ઊંચા ભાવે અથવા ટેકાના ભાવે તાત્કાલિક કરવામાં આવે, જેથી તેમને થયેલા نقصانમાંથી થોડું રાહત મળે. હાલ ખેડૂતો સરકાર તરફ આશા રાખીને બેઠા છે કે આ નુકસાનમાં તેમને યોગ્ય સહાય મળશે.
676
comment0
Report
URUday Ranjan
Mar 19, 2026 10:15:25
Ahmedabad, Gujarat:ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૨.૧૦ કરોડની નકલી નોટ જપ્ત કરવાનો મામલો. જપ્ત કરેલી ફોર્ચ્યુનર કાર Pradeep Jotangia ના નામની હોવાનું કહ્યું ગયું. જપ્ત કરેલી ફોર્ટ્યુનર કારમાં લાકડાની ચાકડી મળી આવી. ગાડીમાં કોણ હતું અને કોની ચાકડી છે તે અંગે અનેક સવાલો. નકલી નોટની હેરાફેરી મામલે સૌથી મોટા સમાચાર. ફોર્ચ્યુનર કાર માંથી એક મહિલા સહીત છ લોકોની ધરપકડ થઈ. સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં ફેરફાર થઇ હતી. સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ. સત્યમ યોગ ફાઉન્ડેશનના અન્ય લોકોની પણ ધરપકડ. પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટ રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષો થી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચાલુ કર્યો હતો.
1076
comment0
Report
PAParakh Agarawal
Mar 19, 2026 10:15:14
Ambaji, Gujarat:આજ થી આદ્યાશક્તિ ની આરાધના નો પર્વ ચૈત્રીની નવરાત્રિ નો પ્રારંભ થયો છે. અને સાથે સિંધિ સમાજ ના ચેટીચાંદ નો પર્વ છે. આજ થી હિન્દુઓ ના નવા વર્ષ ની સાથે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વહેલી સવાર થી યાત્રીકો નો ઘોડાપુર ઉમટ્યો હતો. જેમ મંગળા આરતી માં હજારો ની સંખ્યામાં ભક્તો એ આરતી નો લાભ લીધો હતો ત્યાર બાદ મંદિર પરીસાર માં જ નવરાત્રી ના નવ દિવસ માટે ગટસ્થાપન વીધી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અધીક કલેકટર ના ઉપસ્થીતી માં કરવામાં આવ્યુ હતુ. આ ગટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત કરી જવેરા વાવી ગટ સ્થાપન કરાયા બાદ વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. ને આ જવેરા 9 માં દિવસે જોતા આવનારા વર્ષ ની વૃદ્ધિ અંગેના અનુમાન લગાવવામાં આવે છે. જોકે યાત્રીકો ના ઘસારા ને પહોંચી વળવા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન ની પણ ખાસ સુવિધા સાથે સુરક્ષા ગોઠવવામાં આવી છે. જ્યારે મંદિર નો નૃત્ય મંડપ માં વર્ષો ની પરંપરા મુજબ જય અંબે ની અખંડ ધુન પણ આજ થી શરુ કરવામાં આવી છે જેને લો 24 કલાક અવિરત ચાલુ રહેશે અને 10માં દિવસે પુર્ણાહુતી થશે. બાઇટ-1 કૌશીકમોદી(અધીક કલેકટર અને વહીવટदार,મંદિર)અંબાજી. તેમજ આગામી 21 અને 22 માર્ચે અંબાજી મંદિર ના ચાચરચોક માં અંબાજી ઉત્સવ નો વિશેષ આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન અને ગરબા ની રમઝટ બોલવામાં આવશે.
998
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 19, 2026 10:11:29
Gujarat:નર્મદા ની પંચકોશી પરિક્રમા નો આજે પ્રારંભ થયો છે ગત રાત 12 વાગ્યા થી શરૂ થયેલ પરિક્રમા માં સવારે 11 સુધી માં 10 હજાર ભક્તો એ પરિક્રમા કરી. આજથી નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ સંત સમિતિ ના પ્રમુખ સિદ્ધએશ્વર સ્વામી એ કરાવ્યો ચાલુ વર્ષે 15 લાખ કરતા વધારે પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ છે. કાળઝાળ ગરમી પડી રહી હોવાથી આ વખતે ચારેય ઘાટ ખાતે 200 લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ અને જયભોલે ગ્રુપ દ્વારા તમામ આવનારા ભક્તો માટે ચા નાસ્તો અને જમવા માટે ની વ્યવસ્થા બનાવવામાં આવી છે. ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, શહેરાવ તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે. આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉઇલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બ્લૂથ, પીવાના પાણીની સુવિધા, ડી. જી. સેટ, સાયનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઈનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાંદોદ ઘાટ, તાલુકાના રામપુરા કીડી-મંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો તા.19મી માર્ચથી પ્રારંભ થયો 17 એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે ત્યારે તંત્ર દ્વારા આના બધા ભક્તો માં સુવિધાઓ કરવામાં આવશે આજે પરિક્રમા પહેલાજ દિવસ માં 10 હજાર થી વધુ ભક્તો એ પરિક્રમા કરી અને આવનારા દિવસોમાં ભક્તો ની સંખ્યામાં વધારો થશે.
1058
comment0
Report
BPBurhan pathan
Mar 19, 2026 10:11:16
Anand, Gujarat:એંકર -આણંદ શહેર સહિત જિલ્લા ભરની 1900 આંગણવાડીની ત્રણ હજારથી વધુ મહિલા કર્મચારીઓની હડતાળના આજે બીજા દિવસે આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે ધરણા કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને પ્રશ્નોનાં નિરાકરણ નહી આવેતો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારે હતી. વીઓઃરાજ્યભરની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પગારમાં વધારો તેમજ અધ્યતન મોબાઇલફોન સહીતની વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે,આણંદ જિલ્લામાં 1900 આંગણવાડીની ત્રણ હજારથી વધારે મહિલા કર્મચારીઓ પણ હડતાલમાં જોડાતા જિલ્લા ની તમામ આંગણવાડીઓ આજે સતત બીજા દિવસે ઝડબેસલાક બંધ રહી હતી,આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે એકત્ર થયેલી મહિલા કર્મચારીઓએ ધરણા કર્યા હતા અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે જ આંગણવાડી કર્મચારીઓએ સરકાર સામે ફરી એકવાર રણશિંગુ ફૂંક્યું છે.આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો, સ્માર્ટ મોબાઇલ ફોન પૂરા પાડવા અને કાયમી કરવા સહિત કુલ સાત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી કર્મચારીઓ લાંબા સમયથી આ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે.મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકાર વિવિધ ક્ષેત્રોમાં આંગણવાડી કર્મચારીઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમનું વેતન અન્ય કર્મચારીઓની સરખામણીમાં ખૂબ ઓછું છે. સાત મુદ્દાઓની માંગણીઓમાં પગાર વધારો એ તેમની મુખ્ય માંગ છે. તેમજ વેતન વધારો, વર્ષ 2022માં આપવામાં આવેલા વચન મુજબ નવી મોબાઇલ સુવિધા,નિવૃત્તિ વય 60 વર્ષ કરવાની, બાળકોના પોષણ આહારના દરમાં વધારો, વર્ષ 2019 બાદના વધારાઓ અમલમાં મુકવા, તેમજ ઓનલાઈન કામગીરીમાંથી રાહત અથવા યોગ્ય વેતનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોના ભાડા અને અન્ય બિલોની સમયસર ચૂકવણી તથા હેલ્પરોને યોગ્ય વેતન આપવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. વીઓઃ મહિલા કર્મચારીઓએ ચેતવણી ઉચ્ચાવી હતી કે જો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરશે અને ગાંધીનગર તરફ કૂચ કરવાની પણ तैय ારી દર્શાવી છે.
1077
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 19, 2026 10:11:05
Surat, Gujarat:એંકર સુરત: શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત ચિંતા વધારી રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં વરઘોડા સમયે નાચતી વખત સમીર રાઠોડ નામના 37 વર્ષિય મહાનગરપાલિકાના સરથાણા ઝોનના વર્ગ-૪ કર્મચારી અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ડીંડોલીની અંબિકા સોસાયટીમાં રહેતા સમીર રાઠોડ સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનમાં વર્ગ-૪ના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. વરઘોડામાં મિત્રો અને sસંગઠીconnexion સાથો-સાથ નाचતી વખતે સમીરભાઈ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. હોસ્પિટલ પહોંચી જતા ફરજ પરના ડૉક્ટરો અનુસાર તેમને મોત મળી ગયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું માનવામાં આવે છે. મારુ્ડુ પરિવાર પર આભફાટી પડ્યું છે. ડીંડોલી પોલીસ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ રહી છે અને કાર્યવાહી હાથ ધરાઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ मौतનું સચોટ કારણ જાણી શકાય છે.
1059
comment0
Report
CPCHETAN PATEL
Mar 19, 2026 10:10:46
Surat, Gujarat:અપડેટ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા નકલી નોટો પડાવવામાં મામલે મોટો ખુલાસો. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા થતી હતી હેરાફેરી. નોટોની સપ્લાય માટે કારમાં આયુશ મંત્રાલયના નામનો ઉલ્લેખ. ગવર્મેન્ટ ઓફ ઈન્ડియా લખેલી ગાડીમા હેરાફેરી ક્રાઈમ બ્રાંચે આમદવાદ અને સુરતમા કરી કાર્યવાહી. અમદાવાદમા 2.10 કરોડની નકલી નોટો. સુરતમા 80 લાખની નોટો કરી કuibડજે. ક્રાઈમ બ્રાંચે 6 ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતના વરાછા નોટો છાપવાનાુ પ્રિન્ટીંગ મસીન કજબે. સુરતમાં નકલી નોટ છાપવામાં આવી હતી. અમદાવાદમાં રૂપિયાની ૪૦ હજાર લથડી વધુ નોટ જપ્ત કરવામાં આવી. સુરતમાં પ્રિન્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા. સુરતમાં જ્યાં નોટ ચાલવામાં આવી હતી ત્યાં પણ કાર્યવાહી કરવાના આવશે વોક થ્રુ..ચેતન
1092
comment0
Report
MDMustak Dal
Mar 19, 2026 10:10:35
Jamnagar, Gujarat:રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. ત્યારબાદ ટાઉનહોલ ખાતેના કાર્યક્રમ માંથી જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભेંટ આપવામા આવી હતી. જો કે મુખ્યમંત્રી જામનગર વ્યાસમાં આવતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ ટેકનિકલ કારણોસર મુખ્યમંત્રીનું વિમાન ગાંધીનગર ખાતેથી ઉડાન ન ભરતા તેઓ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા. વિઓ : 01 શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૮૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.૬૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્યુલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. რომლის થકી યાર્ડમાં જ ખેડૂતોનેühm નવસારી શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે. વિઓ : 02 કેબિનેટ મંત્રી મોઢવાડિયાએ ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળે, તેમની મહેનતનું sસાન હોય તે માટે MSP વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. અતિવૃષ્ટિ ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે. આ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને સહાય આપી આર્થિક ટેકો પૂરો પાડે છે. સરકારનો ઉદ્દેશ માત્ર રાહત આપવાનો નથી પરંતુ ખેડૂતોને ફરી ઊભા થવામાં મદદરૂપ બનાવાનો છે. વિઓ : 03 કાર્યક્રમમાં હાપા એપીએમસીના હોદ્દેદારો દ્વારા કેબિનેટમંત્રી મોઢવાડિયાનું ફૂલહાર અને હળની પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, એપીએમસીના સભ્યો, અધિકારીઓ, અગ્રણીઓ, તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વિઓ : 04 ત્યારબાદ ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભવો ઉપસ્થિતિમાં જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભેંટ આપવામા આવી હતી. જેમાં લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તે મુખ્ય કામોમાં શહેરમાં રૂ.૧૪૪.૮૫ાળેખના ખર્ચે ઓક્સીજન પાર્કનું નિર્માણ, રૂ.સો૧,૦૮૧ લાખના ખર્ચે ગુલાબનગર ખાતે આઈ.ટી.આઈનું બિલ્ડીંગ બનાવવાનું કામ, શાળાના નવા બિલ્ડિઙગો, રૂ.૪૨૫૫.૭૪ લાખના ખર્ચે સાધના કોલોની ખાતે ૩૭૨ મકાનોનું પુનઃનિર્માણ, ગૌરવપથ, સબ સેન્ટરોના કામોનો સમાવેશ થાય છે. બીટ : અર્જુનભાઈ मોઢવाडિયા ( કેબિનેટ મંત્રી )
1050
comment0
Report
NDNavneet Dalwadi
Mar 19, 2026 10:08:23
Bhavnagar, Gujarat:ભાવનગરમાં અશાંતધારો લાગુ છતાં નામ તબદીલ કરવામાં ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ. એની વચ્ચે ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી બનતા સમયે અશાંત મિલકતોના ખરીદ-વેચાણમાં સ્થળ પરના સર્વે અને પોલીસના રિપોર્ટ બાદ આખરી નિર્ણય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હાથમાં હોય છે. કોઇપણ મિલકતના ખરીદ-વેચાણમાં SDMની પૂર્વ મંજૂરી બાદ જ દસ્તાવેજ થાય છે.. જેમાં માત્ર હિન્દુ અને મુસલિમ સામસામે ખરીદ-વેચાણ કરે તો જ નહિ પરંતુ એક જ ધرمના બે વ્યક્તિ પણ ખરીદ-વેચાણ કરે તો પણ SDMની મંજૂરી ફરજિયાત છે. ભાવનગરમાં અશાંતધારો અમલી બન્યા બાદ મંજૂરી માટેmonthsના વિલંબ તેમજ નામંજૂર થવાનો આક્ષેપ વચ્ચે SDMની મંજૂરી આપવા માટે વચેટિયાઓ ફૂટી નીકળ્યા છે. અશાંત વિસ્તારના વિદેશથી લાખો રૂપિયા લઈ મંજૂરી મળી એમના અનેક કિસ્સાઓ ચર્ચિત બનાવવામાં આવ્યા હતા. ત્યારે આજે શહેરના ક્રિસેન્ટ સર્કલ સહિતની મિલકત અતુલકુમાર મહેન્દ્રકુમાર કામદારની માલિકીની કહેવાય છે અને તેવા પરિસરમાં SDM પ્રતિભા દહિયાના મોમીન નામના ડ્રાઈવર દ્વારા હરિયાળા પ્લોટ વિસ્તારમાં 21/B 1250.8 ચَو મીટરરમાં 8 દુકાનો અતિલકુમાર કામદારની માલિકીની હોવાનું અને તેમના દ્વારા પ્રભુદતસતળાવ શિશુવિહારમાં રહેતા સલીમભાઈ ઈબ્રાહીમભાઈ વાત ગનીયાણીને વેચાણથી આકારના વિવાદમાં બોલાતી લીલીને SDMના મોમીન નામના ડ્રાઈવર દ્વારા મંજૂરી મળી આપવા માટે અરજદાર પાસે 14 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની વાતો વોટ્સઅપ ચેટ, ઓડિયો અને સીસીટીવી ફૂટેજ વાયરલ થવાના કારણે આ પ્રકરણ ચર્ચાયેલ બનાવ બન્યું છે. SDMના ડ્રાઈવર દ્વારા લાખો રૂપિયા લઈ SDMની મંજૂરી આપી દેવાના આક્ષેપથી અધિકારીમાં શંકા વધે છે; contractual ડ્રાઈવર કક્ષાના વ્યક્તિ પણ લાખો રૂપિયા અધિકારીના નામે વસૂલ કરે તે વાત સામે હવે ઉત્તિર્ણી પાંખો ઊભી થઈ રહી છે. આગામી દિવસોમાં આ પ્રકરણ સાથે જોડાયેલી ભ્રષ્ટાચારની વધુ ઘટના બહાર આવી શકે એવી શક્યતા વર્તાઇ રહી છે.ahalike આ અંગે સંબંધિત અધિકારીઓ પણ ગોળ ગોળ જવાબો આપી રહ્યા હતા. બાઈટ : પ્રતિભાબેન દહિયા, એસ.ડી.એમ, ભાવનગર. બાઈટ : મનીષકુમાર દૂરસલ, કલેક્ટર, ભાવનગર. બાઈટ : ઘોઘારીભાઈ, SDM શાખા અધિકારી, ભાવનગર.
1080
comment0
Report
NJNILESH JOSHI
Mar 19, 2026 09:03:16
Vapi, Gujarat:1904ZK_RATNAGIRI_MANGO_HIGH_PRICE વાપીના એફટીપી ફોલ્ડરમા ફિડ છે એન્કર. ફળો ના રાજા કેરી ની સીજન શરૂ થવા ની ઘડીયો વાગી રહી છે ....જોકે વલસાડ જિલ્લા મા થી પસાર થતા નેશનલ હાઇwaye પર અત્યાર થીજ કેરી ની સીજન શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ...વાપી અને જિલ્લા ના હાઇવે પર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અત્યાર થી કેરી ની બજાર શરૂ થઈ ગઈ છે ...જોકે હજુ_Local વલસાડની કેરી ની સીજન મોડી શરૂ થવા ની હોવા થી મહારાષ્ટ્ર ના રત્નાગિરી અને દેવગઢની કેરીઓ ખુબજ ઊઁچા ભાવે વેચાઇ રહી છે ..જેના ભાવ સાંભળી ને મીઠી કેરી ખાટી લાગી શકે છે . વલસાડ જિલ્લો દુનિયાભરમા વલસાડી આફૂસ કેરી માટે γνωીતો છે ...દર વર્ષે કેરી ની સીજન મા કરોડો રૂપિયા ની કેરીઓ સ્વાદ ના શોખીનો આરોગી જાય છે ...જોકે હજુ વલસાડી આફૂસ કેરી ની સીજન એક દોઢ મહિના પછી શરૂ થશે પરંતુ અત્યારે જિલા ના હાઇવે પર કેરી ની હાઇવે બજાર પૂર.બહાર મા ખીલી ગઈ છે ...દર વર્ષે વાપી થી વલસાડ સુધી હાઇવે પર ભરાતી કેરીની બજાર તો અત્યારે ભરાઈ ગઈ છે .પન બજાર મા.વલસાડી આફૂસ ની જગ્યા અત્યારે સીજન ની શરૂઆત મા મહારાષ્ટ્ર ના રત્નાગિરી અને દેવગઢ ની કેરીઓ એ લઈને લીધી છે ..જિલ્લા મા 4 મહિના સુધી ભરાતી આ બજાર મા.અત્યારે વેચાઇ રહેલી કેરીઓ ના ભાવ આસમાને છે ...સીજન મા જે કેરીઓ मણ ના ભાવે વેચાય છે ....તે શરૂઆત મા ડઝન ના ભાવે વેચાઈ રહી છે ...તેમ છતા ઊંચા ભાવ ની કેરીઓ ખરીદનાર સ્વાદ ના શોખીનો મલી રહે છે ... મહત્વપૂર્ણ છે કે કેરીના મીઠા સ્વાદ ના શોખીનો કેરી ખરીદી ને સ્વાદ માણવા આતુર છે ....જોકે અત્યારે બજાર મા જે ભાવે કેરી વેચાઇ રહી છે ...તેના ભાવ સમ્ભાડિ ને સ્વાદ ના શોખીનો ને કેરી નો મીઠો સ્વાદ ખાટો લાગી શકે છે ...કારણ અત્યારે રત્નાગિરી અને દેવગઢ ની કેરીઓ ડઝન ના 1200 થી લઈ 1500 રૂપિયા સુધી વેચાઇ રહી છે ..સીજન માઁ જે કેરી 600.થી લઈ ને 800.રુપીયે મણ વેચાય છે તે અત્યારે તેટલા ભાવ મા તો ડઝન કેરી પણ નથી મળતી..પરંતુ...તેમ છતા સ્વાદ ના શોખીનો કચવાતા મને ઊંચા ભાવ ની કેરી ખરીદી સ્વાદ માણે છે .... બાઈટ:1 नसरુદ્દीन खान વેપારી બાઇટ: 2 અકબર અલી વેપારી બાઇટ: 3 מયંક पटेल ગ્રાહક Nilesh Joshi ji Media Vapi FTP/VAPI/MARCH26/19.03.26/1903ZK_RATNAGIRI_HAFUS_PRICE_HIGH/3BYTE/2VISUAL
1036
comment0
Report
CPCHETAN PATEL
Mar 19, 2026 09:02:34
1078
comment0
Report
URUday Ranjan
Mar 19, 2026 08:45:13
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: કળિયુગી માતાની મમતા લજવાઈ! લોકલાજની બીકે પાપ છુપાવવા તાજા જન્મેલા ફૂલ જેવા બાળકને ત્યજ્યું, એરપોર્ટ પોલીસસિવીલના CCTVથી ઉકેલ્યો ભેદ એન્કર : uhadya RANJAN અમદાવાદમાં માતા મમતાને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કોઠારી હોસ્પિટલ પાસે એક નિર્દોષ, તાજું જન્મેલું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી જતા ચકચાર મચી ગઈ હતી. પથ્થર દિલની માતાએ પોતાના પાપને છુપાવવા માટે લોકલાજની બીકે ફૂલ જેવા બાળકને રઝળતું મૂકી દીધું હતું. કાંઠા પોલીસને સીવીટીધી ફૂટેજની કડીઓ જોડીને ગણતરીના કલાકોમાં જ આ કળિયુગી જનતાને શોધી કાઢી છે. શું છે આ આખી કરુણ દાસ્તાન? જોઈએ આ ખાસ અહેવાલમાં... વીઓ : 01 ઘટનાની શરૂઆત થઈ 17 માર્ચ 2026 ના રોજ, જ્યારે એરપોર્ટ પોલીસને માહિતી મળી કે કોઠારી હોસ્પિટલ નજીક એક નવજાત બાળક બિનવારસી હાલતમાં પડ્યું છે. પોલીસે તાત્કાલિક બાળકને સુરક્ષિત સ્થળે ખસેડી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તપાસનો દોર શરૂ થયો સીસીટીવીફૂટેજથી. ડીસીટીવૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક મહિલા બાળકને મૂકીને જઈ રહી હતી. આ કડી પોલીસને સીવીલ hospital સુધી દોરી ગઈ. તો પરથી : વી એન યાદવ , એસીપી , જી ડિવિઝન વીઓ : 02 સિવિલ હોસ્પિટલના રેકોર્ડ અને સીસીટીવી તપાસતા ચોંકાવનારો ખુલાસો થયો. ગત 11 માર્ચના રોજ દીપા સાધનાની નામની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. 17 માર્ચના રોજ દીપાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું અને કમનસીબી જુઓ કે એ જ રાત્રે તેણે પોતાના બાળકને રસ્તા પર ત્યજી દીધું. પોલીસ તેને ઓળખી તેની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં જે વિગતો સામે આવી તે સમાજની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. વીઓ : 03 પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને પહેલા પતિથી બે બાળકો પણ છે. છૂટાછેડા બાદ વર્ષ 2018 માં તેના પડોશમાં રહેતા એક યુવકના પ્રેમમાં પડી હતી અને આ બાળક તે પ્રેમ સંબંધ થી હોવાનું ખુલ્યું છે. સમાજમાં બદનામી ન થાય અને પાપ છુપાવવા માટે તેણે આ માસૂમને રઝળતું મુક્યું હતું. હાલ એરપોર્ટ પોલીસે માતા સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને સિવિલ હોસ્પિટલના એન્ટ્રી ડેટાના આધારે આરોપી માતાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લોકલાજની બીકે તેણે બાળકને ત્યજી દીધું હતું. બાળકના પિતા અંગે પણ તપાસ કરી રહી છે ત્યારે પાપ છુપાવવા માટે જે ફૂલ જેવા બાળકને મોતને મોઢે ધકેલ્યું હતું. તે માસૂમ અત્યારે સુરક્ષિત છે પણ તેની જનેતા આજે કાયદા માં ફસાઈ છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1068
comment0
Report
Advertisement
Back to top