Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠા જિલ્લામાં અદ્વિતીય ઘટના: 10 કલાકે નોધાયેલ પાણીની આવક

Aug 31, 2024 06:05:27
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં જળાશયમાં આજે સવારે 10 કલાકે નોધાયેલ પાણીની આવક 32.32 ટકા ભરાયેલ ગુહાઈ જળાશયમાં 225 કયુસેક પાણીની આવક 35.64 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 340 કયુસેક પાણીની આવક 9.69 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજ 2571 કયુસેક પાણીની આવક 2571 કયુસેક પાણીની જાવક 95.14 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 900 કયુસેક પાણીની આવક 63 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 240 કયુસેક પાણીની આવક અને 240 કયુસેક પાણીની જાવક 41 ટકા ગોરઠીયા બેરેજમાં 3000 કયુસેક પાણીની આવક અને 3000 કયુસેક પાણીની જાવક
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JDJAYESHBHAI DOSHI
Mar 20, 2026 09:00:11
Gujarat:नर्मदा परिक्रमा के भक्तों के लिए आज_good_news_ Продолжение: पिछले रात पंचकौशी परिक्रमा के समय तूफ़ान के कारण रोकी गई परिक्रमा अब पुनः शुरू कर दी गई है। नर्मदा परिक्रमा 19 मार्च की सुबह से चल रही है। अब तक 15,000 से अधिक परिक्रमा-वासी परिक्रमा कर चुके हैं। 19 मार्च की रात लगभग 8:30 बजे तूफ़ान के साथ हवाओं के कारण श्रद्धालुओं को असुविधा न हो, यह सुनिश्चित करने के लिए नर्मदा जिले के प्रशासन ने मदद की। इस दौरान पथ के सामने पुल को बंद किया गया था और boats भी रोकने के आदेश दिए गए थे, किन्तु एक घंटे बाद हवा धीमी होने पर फिर से परिक्रमा शुरू करवाई गई। सामान्य तौर पर परिक्रमा चलती रही और सोशल मीडिया पर परिक्रमा बंद होने की अफवाहें गलत साबित हुईं। प्रशासन ने भक्तों से लाभ उठाने के लिए परिक्रमा जारी रहने की अपील की है। बाइट्स: 1. भावेश वसावा (परिक्रमा गाइड) 2. राजेश्री झोशी (परिक्रमा वासी) 3. तपस्वी कुमार (परिक्रमा वासी)
949
comment0
Report
MDMustak Dal
Mar 20, 2026 08:50:44
Jamnagar, Gujarat:જામનગર જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે સર્જાયેલા ભારે તોફાનના પગલે ખેડૂતોની દશા ખૂબ જ દયનીય બની છે. ગ્રામ્ય પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા અને બરફની ભાંસણના પગલે ખેડૂતના ઉભા પાકનો સોથ વળી_G0_ો ગયો છે. જામનગરમાં ઝી 24 કલાકની ટીમ દ્વારા ગ્રાઉન્ડ જીરો પર મીની વાવાઝોડા બાદ ખેડૂતની પરિસ્થિતિ વિશે વ્યથા જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વિઓ : 01 હવામાન વિભાગની આગાહી મુજબ જામengwaરના વાતાવરણમાં ગઈકાલે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો અને એકાએક અંદાજે 80 થી 100 ની ઝડપમાં પવન અને વાવાઝોડાના પગલે જિલ્લા પરિસ್ಥિતિ ગંભીર બની હતી. વિઓ : 02 ત્યારે પૂર્વવર્તી પવન સાથે વરસાદી ઝાપટા અને અમુક વિસ્તારોમાં બરફના કરાના પણ આવતા થતા ધરાવેલા કારણોસર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વિઓ : 03 જામનગર જિલ્લામાં ગઈકાલે પડેલા માવઠા અને તોફાની વાવાઝોડાના પગલે ગ્રામીણ વિસ્તારોમાં ઘઉં, જીરું, ડુંગળી, વટાણા, મકાઈ સહિત અનેક પાકોનું નુકસાન થયું છે. ખેતરોમાં રહેલા પાથરાઓ વાવાઝોડાના ભારે પવનના પગલે ઉડીને બીજાના ખેતરોમાં અને અન્ય સ્થળે જતા પાકનું નુકસાન થયું છે. સતત માવઠા અને પાકના નુકસાનીના માટજે ખેડૂત રાજ્ય સરકારમાંથી તરત સર્વે કરીને નુકસાન ચુકવવા માંગ કરી રહ્યો છે.
939
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 08:41:29
1015
comment0
Report
PTPremal Trivedi
Mar 20, 2026 08:17:56
Patan, Gujarat:પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા એ ખેતીના પાક નુ સુથ વાળ્યો અને ફરી એક વાર કુદરતી આફતો નો સામનો કરવો પઢ્યો છે. પાટણ જિલ્લા મા હવામાન વિભાગ ની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ખેડૂતોએ ખેડ,ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચા કરી તમાકુના પાકનો વાવેતર કર્યો અને ઉનાળાની કાળજીાળ ગરમી ની શરૂઆત થતા ખેતરોમાં તમાકુની કાપણી કરી ખેતર મા તડકે ચૂકવવા મુકતા અને અચાનક છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને કમોસમી માવઠું વરસતા તમાકુના પાકનો શોથ વળી જવા પામી ગયું છે. મોંઘા ભાવ ની ખેડ અને ખાતર મેળવવાં માટે કલાકો અને દિવસો સુધી લાઈનમા ઓભા રહી ખાતર મેળવ્યું અને પાક વાવેતર કર્યું અને હાલ કુદરતી મારરૂપે કમોસમી માવઠા વરસવા ને લઇ ખેડૂત બિચારો અને બાપડો બની રહેવા પામ્યો છે. પાક વાવેતર સમયે ખેડૂત ને આશાઓ હતી કે તમાકુના ભાવ 1800 થી 2000 રૂપિયા મળશે પણ કમોસમી વરસાદ ને લઇ તમાકુના પાક ને ભારે नुकसान થયું છે સાથે જ તમાકુના પાન પર થી નિકોટિન પાણીમાં ધોવાઈ જતા હવે 700 થી 800 નો ભાવ મળે તો પણ ઘણું ખોટું લાગી રહ્યું છે. આ કારણે ખેડૂતોએ સરકાર સામે મીટ કરીને સર્વે કરવામાં આવીને યોગ્ય વળતર આપવાનું બેંકી રાખ્યું છે. પાટણ જિલ્લા મા તમાકુ નું વાવેતર 9,235 હેક્ટર મા ઊતરાવ્યું હતું. બાઈટ 1 મથુરજી ઠાકોર. ખેડૂત બાઈટ 2 અમૃતજી ઠાકોર. ખેડૂત બાઈટ 3.દીવેન્જી ઠાકોર. ખેડૂત
983
comment0
Report
DRDarshal Raval
Mar 20, 2026 07:19:39
Ahmedabad, Gujarat:ईरान इज़रायिल युद्ध की अगरबत्ती पर असर घरों और मंदिरों में प्रकट होती अगरबत्ती महंगी हो सकती है ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચર એન્ડ ડીલર એસોસિએશન દ્વારા કરાઈ જાહેરાત युद्ध शुरू होने पर 1 अप्रैल से एसोसिएशन अगरबत्ती के भाव में 20 प्रतिशत वृद्धि करेगा ईरान इज़रायल युद्ध 20 दिनों से चल रहा है और भारतीय उद्योग पर असर अलग-अलग उद्योगों के बाद अब अगरबत्ती उद्योग में भी असर युद्ध के कारण ईरान से आने वाला रॉ मटेरियल की कमी और कीमत बढ़ने से अगरबत्ती उद्योग पर असर असर के चलते व्यापारियों ने आज और कल दो दिन बंद की घोषणा एसोसिएशन की घोषणा के चलते व्यापारियों ने बंद किया हुआ अलग-अलग रॉ मटेरियल में कीमत बढ़ने से कारोबार बंद हो सकता है अहमदाबाद में 300 से अधिक गुजरात के 700 से अधिक व्यापारी एसोसिएशन में रजिस्टर्ड जबकि 700 सहित लगभग 2000 व्यापारी और 55 हजार से अधिक कारीगर प्रभावित अगरबत्ती उद्योग में सबसे अधिक महिलाएं काम करती हैं व्यापारियों ने युद्ध रोकने की मांग की अगर युद्ध शुरू हुआ तो 1 अप्रैल से अगरबत्ती एसोसिएशन अगरबत्ती के भाव बढ़ाने की घोषणा
1089
comment0
Report
NBNARESH BHALIYA
Mar 20, 2026 06:52:39
Jetpur, Gujarat:એન્કર:-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગઈ કાલે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને જેતપુર શહેર અને તાલુકાના વિરપુર, પીઠડીયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મોટોંા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાકો જમીન પર ઢળી પડ્યા છે. જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ........ વિઓ:-જેતપુર પંથકમાં ગઈ કાલે બપોર બાદ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.ખેતરોમાં ઊભેલો ઘઉંનો પાક ઢળી પડ્યો છે. સાથે ચણાનો પાક કાપીને પાથરા ખેતરમાં મુકાયો હતો, ત્યારે અચાનક વરસાદ ખાબકતા ચણો પલળી ગયો અને ભારે પવનના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં ફેલાઈ ગયા હતા.ઘઉં, ચણા, જીરું, ધાણા અને મકાઈ જેવા પાકોમાં ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ જ્યારે લણણીનો સમય આવ્યો હતો, ત્યારે કુદરતના આ પ્રહારે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે ઢળી પડેલો અને પલળી ગયેલો પાક સડી જવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ........ વિઓ:-કમોસમી માતથાના કારણે ચણાનો પાક સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે,ખેડૂતોએ ચણાની કાપણી કરીને પાથરા ખેતરમાં મુક્યા હતા, પરંતુ વરસાદ પડતા ચણો બગડી ગયો,વાવાઝોડાના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં જતાં રહ્યા અને ઘણા સ્થળોએ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.ખેડૂતે એક વિઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ કર્યો હતો, પરંતુ પાક બગડતા હવે મોઢે આવેલા કોળિયો છીનવાઈ ગયો है. ...... બાઈટ:- સંજયભાઈ વાઘસિયા (ખેડૂત), ....... વિઓ:-ઘઉંના પાકમાં પણ ભારે નુકસાન નોંધાયું છે,ખેડુતોના કહેવા મુજબ ઘઉંનો પાક તૈયાર હતો અને હવે માત્ર લણણી બાકી હતી. પરંતુ વાવાઝોડા સાથે માવઠું પડતા પાક જમીન પર ઢળી ગયો છે.ખેડુતોએ એક વિઘે અંદાજે 10 થી 12 હજારનો ખર્ચ થયો હતો, પરંતુ હવે પાક પલળી જવાથી ઘઉં કાળા પડી જવાની ભીતિ છે. આવી સ્થિતિમાં મજૂરી ખર્ચ પણ નિકલે તો નથી અને ખેડૂતોએ પલળી ગયેલા પાકને ખાતર બનાવવાનું વારો આવ્યો છે. .... બાઈટ:- મુકેશભાઈ (ખેડૂત), ...... વિઓ:-ખેડેતુરો સરકાર પાસે તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આ આર્થિક સંકટમાંથી તેમને થોડી રાહત મળી શકે. ,..... વૉક થ્રુ નરેશ ભાલીયા
993
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 06:16:17
Surat, Gujarat:સુરત મીની વાવાઝોડા ને લઇ તારાજી સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન જંગલમાં વૃક્ષો તૂટી પડયા સુરત તેમજ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં અને ડાંગ જિલ્લામાં સાપુતારા,આહવા, વઘઈ અને સુબિર વિસ્તારોમાં નુકશાન ગઈકાલ ગુરુવારે રાત્રિના લગભગ ૯ વાગ્યાના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા અનેક ગામડાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે ખાસ કરીને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવુ પડયુ છે. આંબા સહીત ફળફળાદી પાકો માટે આ સમય અગત્યનો હોય છે ત્યારે ઝાડ પર લાગેલા કાચા આંબા પવનનાં જોરે તૂટિ પડતા ખેડૂતોને આર્થિક રીતે ઝટકો પાકનો મોટો નાશ થયો. આ પ્રકારનું અચાનક વાવાઝોડું આવતા વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠા પર પણ અસરસ અસર પડી હોવાનું જાણવા મળે છે, જ્યારે જાંગલ વિસ્તાર ઝાડો અને નાના માળખાઓને પણ નુકસાન થયું છે. વાતાવરણમાં થયેલા આ અચાનક ફેરફારને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય અને ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગની આગાહીની घटनાએ ફરી એક વાર કુદરતની આપત્તિ સામે ખેડૂતોની નાજુક પરિસ્થિતિને उजાગર કરી सरकारले યોગ્ય વળતર આપવા માંગ
1089
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 06:16:06
Surat, Gujarat:સુરતમાં 80 લાખની વસ્તી સામે સુરક્ષા વ્યવસ્થાનો ચિંતાજનક ચિત્ર બોમ્બ શોધવા માટે સમગ્ર શહેરમાં માત્ર એક જ સ્નિફર ડોગ ‘ગેલોપ’ સક્રિય બ્લાસ્ટની ધમકીઓ વચ્ચે એકલા ગેલોપ પર વધતો ભાર 2008ના સીરિયલ બомб કાંડની યાદો આજે પણ તાજી શાળાઓ અને સરકારી કચેરીઓને સતત બોમ્બ ધમકીઓ મળી રહી સુરત જેવા મેગા સિટીમાં સુરક્ષા તંત્રની મર્યાદાઓ બહાર આવી બોમ્બ ડિટેક્શન માટેના બે ડોગમાંથી એક ટ્રેનિંગમાં ગેલોપ પર આખા શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી 38 પોલીસ સ્ટેશન સામે ડોગ્સની સંખ્યા અત્યંત ઓછી નિયમ મુજબ 12 ડોગ્સ જોઈએ જ્યાં માત્ર 4 જ કાર્યરત ટ્રેકર ડોગ ‘પ્રિન્સી’ એકલી જ ચોરીના કેસોમાં દોડે છે કરીડોની ચોરીમાં પણ પ્રિન્સી પર જ નિર્ભરતા નાર્કોટિક્સ કેસોમાં ‘ડ્રેક’ એકલો જ લડે છે શહેરમાં રોજ 2 થી 3 ડ્રગ્સ કેસ સામે માત્ર એક ડોગ ડોગ સ્ક્વોડ પર વધતું કામનું દબાણ ચિંતાજનક બોમ્બ ડિસ્પોઝલ ટીમ હોવા છતાં સ્નિફર ડોગ મહત્વપૂર્ણ એક સમયે બે સ્થળે કોલ આવે તો પડકાર વધે પોલીસ ડોગ્સનું આયુષ્ય 10 થી 12 વર્ષ, ક્ષમતા પર અસર શક્ય સુરક્ષા મજબૂત કરવા નવા ડોગ્સની તાત્કાલિક જરૂર સુરતની સુરક્ષા હાલમુઠ્ઠીભર વફાદાર શ્વાનો પર નિર્ભર
1037
comment0
Report
NDNavneet Dalwadi
Mar 20, 2026 02:15:24
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૨૦/૦૩/૨૦૨૬. સ્ટોરી: ઍવીબી. એપ્રુવલ: અસાઈમેન્ટ. ભાવનગરના ઇતિહાસમાં અશાંતધારા ભંગનો પ્રથમ ગુન્હો નોંધાયો. એન્કર : અશાંતધારા ને લઈને ગુજરાતમાં અમદાવાદ બાદ ભાવનગર શહેરમાં બીજો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. શહેરના ક્રેસંટ વિસ્તારમાં તંત્રની પૂર્વ મંજૂરી વગર સાટાખત કરી મિલ્કતનુ વેચાણ કરાયું છે. જયારે ખરીદનાર પણ રૂપિયા ચૂકવી કબ્જો મેળવવા આવી જતા બંને સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. હિન્દૂ વ્યક્તિએ રહેણાંકી મકાનના સાટાખત કરી રૂપિયા 93 લાખમાં વિધર્મી ને મિલ્કત વેચી અશાંતધારાનો ભંગ કર્યો હતો. જે બાબતે સીટી મામલતદારાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પંચનામું કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વિઓ ૧: અશાંતધારા ના અમલ બાદ ભાવનગર શહેરમાં કોઈને કોઈ રીતે અશાંત મિલ્કતોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર અશાંતધારો લાગુ હોવા છતાં શહેરના 크ેસંટ વિસ્તારમાં મિલ્કતના સોદામાં થયેલી ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે. અશાંતધારાના નિયમોની એસીતેસી કરી એક મિલ્કતનું વેચાણ કરાયું અને સંપૂર્ણ ચુકવણી બાદ ખરીદદારે કબ્જો પણ મેળવી લીધો હતો, સમગ્ર મામલે એક્ષિક્યુટીવ મેજીસ્ટ્રેટેર દ્વારા ફરિયાદાર નોંધાવવામાં આવતા ઘોઘારોડ પોલીસે વેચનાર તેમજ ખરીદનાર બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જે બાબતેની તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા એલસીબી પોલીસના તપાસનો ધણઘમાટ શરુ થયો છે. વિઓ ૨: ભાવનગર શહેરના 크ેસંટ વિસ્તારમા રહેતા દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલે પોતાની માલિકીના પ્લોટ નં. 567-A નો અશांतધારો લાગુ હોવા છતાં ગેરકાયદેસર રીતે તંત્રની પૂર્વ મંજૂરી લીધા વગર અલારખભાઈ કાદરભાઈ ગીગાણી નામના વિધર્મી વ્યક્તિને સાટાખત કરી 93 લાખ રૂપિયામાં મિલ્કતનું વેચાણ કર્યું હતું, એટલું જ નહિ અશાંતધારા અમલી હોયા છતાં અલારખભાઈ ગીગાણી તેમના પરિવાર સાથે અહીં રહેવા આવી ગયા છે. તેમણે આ મકાન તા. 26/08/2025 ના રોજ ખરીદ્યું હતું અને સાટાખત પણ કરાવ્યા હતા, જોકે આ વિસ્તારમાં અશાંતધારા લાગુ હોવાનું છતાં મકાનના દસ્તાવેજો નથી બનાવાયા, પરંતુ પ્રાપ્ત કુલ કિંમત 93 લાખ મળ્યા બાદ મકાનનો કબ્જો અલારખભાઈ ગીગાણીને સોપી દેવામાં આવ્યો હતો. જે બાબતે અરજી મળતા પોલીસાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં રજૂ થયેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કરતા આ બાબતની વિધિવત મંજૂરી લેવામાં નહીં આવી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મો દ્વારા ખરીદનાર અને વેચનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રક્રિયામાં ગાંધીનગરના પબ્લિક ઓફિસર દ્વારા દસ્તાવેજોની તપાસ થતા અશાંતધારા ભંગના બે ગુન્હા નોંધાયા હોવાનું જાહેર થયું છે. આ બધાની તપાસ ચાલી રહી છે. બાઈટ : આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
1087
comment0
Report
Advertisement
Back to top