383001
સાબરકાંઠા જિલ્લામાં અદ્વિતીય ઘટના: 10 કલાકે નોધાયેલ પાણીની આવક
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લામાં જળાશયમાં આજે સવારે 10 કલાકે નોધાયેલ પાણીની આવક 32.32 ટકા ભરાયેલ ગુહાઈ જળાશયમાં 225 કયુસેક પાણીની આવક 35.64 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 340 કયુસેક પાણીની આવક 9.69 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજ 2571 કયુસેક પાણીની આવક 2571 કયુસેક પાણીની જાવક 95.14 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 900 કયુસેક પાણીની આવક 63 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 240 કયુસેક પાણીની આવક અને 240 કયુસેક પાણીની જાવક 41 ટકા ગોરઠીયા બેરેજમાં 3000 કયુસેક પાણીની આવક અને 3000 કયુસેક પાણીની જાવક0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
शहर के एक और इलाके में गड्ढे, AMC ने कार्रवाई की तैयारी बताई
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વધુ એક સ્થળે પડ્યો ભુવો શ્યામલ થી કેનયુગ ચાર રસ્તા રોડ પર પડ્યો ભુવો પ્રિયતી કોમ્પ્લેક્ષ પાસે ડ્રેનેજ ચેમ્બર નજીક padrઈયો ભુવો Amc દ્વારા ભુવાને પતરા મૂકી કોર્ડન કરવામાં આવ્યો જોકે કામ ક્યારે થશે તેના કોઈ ઠેકાણા નહિ ભુવો પડતા સ્થાનિક માટે સર્જાઈ હાલાકી0
0
Report
सूरत में टीएटी-एस शिक्षक पात्रता परीक्षा आज 84 केंद्रों पर आयोजित
Surat, Gujarat:એંકર:સુરત:રાજ્યમાં ધોરણ 9થી 12ના શિક્ષક બનવા માટેની જરૂરી લાયકાત લઈ માટેની ટાટ-સેકન્ડરી (TAT-S) પરીક્ષા આજે યોજાઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે આ મહત્વની પરીક્ષામાં સુરતના કુલ 84 કેન્દ્રો પર 15,958 જેટલા ઉમેદવારો ભાગ લીધી છે. પરીક્ષા બે સેશનમાં (બે તબક્કામાં) યોજવામાં આવશે. જેમાં પેપર-1 સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી અને પેપર-2 બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાની કડક ગાઇડલાઇન મુજબ, ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના 45 મિનિટ પહેલાં જે-તે કેન્દ્ર પર ફરજિયાત આવી જવાનું રહેશે, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય.84 બિલ્ડિંગमध्ये 806 બ્લોક તૈયારસુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 84 બિલ્ડિંગોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોની બેઠક વ્યવસ્થા માટે કુલ 806 બ્લોક તૈયાર કરાયા છે. પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી અધિકારીઓ દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે.0
0
Report
सूरत रेलवे ओवरब्रिज पर नशे में युवक का स्टंटबाज़ी, मौत के खतरे से घिरा
Surat, Gujarat:સુરતના રેલ્વે કીમ ઓવરબ્રિજ પર ફરીવાર સ્ટંટબાજી ના દ્રશ્ય. રેલ્વે ઓવરબ્રિજ ઉતરતી સીડી પર સ્ટંટબાજીના દ્રશ્ય. નશાની હાલતમાં યુવકે સ્ટંટબાજી કરી બાજીના દ્રશ્ય સામે આવ્યા. જીવના જોખમે નશાની હાલતમાં યુવકે સ્ટંટ બાજી કરી હોવાની વિગતો સામે આવી.0
0
Report
Advertisement
गांधीनगर नगर निगम चुनाव की तैयारियाँ तेज, कांग्रेस कार्यालय में बड़े कदम
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીનો ધમધમાટ ગાંધીનગર કોંગ્રેસ કાર્યાલય પર મહત્વની બેઠક પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની બેઠક ઠાકોર સમાજ ના આગેવાનો સાથે યોજાઈ બેઠક મહાનગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે બેઠક માં ચર્ચા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ચૂંટણી ની તૈયારીઓ થઈ છે સિનિયર પદાધીકારીઓને ને જવાબદારી સોંપી છે સામાજીક રીતે તમામ ਵોર્ડ કોંગ્રેસ કાર્યકર મત માંગે તે માટે વ્યવસ્થા નું પેપરવર્ક પૂરૂ થયું છે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પ્રચાર કરશે ભાજપની રણનીતિ થી અમે વાકેફ છીએ લીગલ ટીમ ની તૈયારીઓ કરી છે ભૂતકાળ માં બન્યું છે કોંગ્રેસ ની બેઠક માટે હોલ આપે તો હોલ કેન્સલ થાય પોલીસ નું દબાણ હોય છે ફોર્મ ન ભરવા માટે ধમকি અપાય છે ફોર્મ ભર્યા પછી ઉઠાવી જવાના બનાવ બન્યા છે ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર કરીશું બાઈટ - જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ કોંગ્રેસ0
0
Report
मोर्बी के छोटे कारोबारियों की मांगें सुनने के लिए मंत्री कांतिभाई अमृतिया पहुंचे
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીમાં નાના ધંધાર્થીઓની રજૂઆત સાંભળવા સ્થળ પર પહોંચ્યા મંત્રી કાંતિભાઈ અમૃતિયા લીલું વેચતા નાના વેપારીઓ પાસેથી ઉઘરાણા કરાતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો महિલाओंની રજૂઆત સાંભળવા મંત્રી કાંતિભાઈ अमૃતિયા સ્થળ પર પહોંચ્યા નાના ધંધાર્થીઓాతో રૂબરૂ મુલાકાત કરી સમસ્યાઓ જાણી ગેરરીતે પૈસા લેવાયા હોય તો પરત અપાવવાની કાર્યવાહી કરવા સૂચના રોઝ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીઓની રજૂઆતને ગંભીરતાથી સાંભળી0
0
Report
भरूच के आलिया इलाके में आशियाना कॉम्प्लेक्स की गैलरी गिरने से हड़कम्प; कोई जनहानि नहीं
Bharuch, Gujarat:ભરૂચ 브ેકિંગ ભરૂચના આલી વિસ્તારમાં આશિયાના કોમ્પલેક્સમાં ગેલેરીનો ભાગ તૂટી પડ્યો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે આવેલા કોપલેક્સમાં ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી ગેલેરીનો કાટમાળ નીચે પડતાં નાસભાગ મચી ગઈ નીચે પાર્ક કરાયેલી બે રિક્ષાઓને કાટમાળ પડતાં નુકસાન થયું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નહીં જર્જરિત ઈમારતોને અપાતી નોટિસ બાદ કાર્યવાહી સામે ફરી સવાલો ઉઠ્યા જોખમી ઈમારતોનો સઘન સર્વે કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી0
0
Report
Advertisement
अAMBाजी यात्रा में 40 लाख भक्त, स्वास्थ्य केन्द्रों की व्यवस्था पूरी तरह सक्रिय
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પુનમ નાં મેળા માં 40 લાખ જેટલાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડવાના છે. અને સાથે મોટી સંખ્યામાં નાના મોટા અનેક વાહનો ની પણ અવર-જવર રહેશે ત્યારે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ એક ગામમાં એકત્રીત થતા હોય તો આરોગ્ય વિભાગે તેમના સ્વાસ્થ્ય થી ચિંતા કરી છે. ને આ તમામ યાત્રીકો આવવા ના રૂಟ ઉપર 27 જેટલાં આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આજે આ બાબત ને લઇ બનાસકાંઠા જીલ્લા ના ઇન્ચાર્જ સી.ડી.એમ .ઓ ડૉ વાય કે઼ મકવાણા ની અધ્યક્ષતા માં વિવિધHospitlलों માં સ્ટાફ બેઠક લઇ ને યાત્રીકો ની હેલ્થ બાબતે સુચનો કરવામાં આવ્યા હતા. ત્યાર આંAmbાજી-દાંતા-હડાદ-માકડી સહીત ના રેફરલ હોસ્પિટલ અને સબડિસ્ટીક હોસ્પિટલ માં આરોગ્ય લક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ તમામ રોગો ના નિષ્ણાંત તબીબો ની ટીમો સાથે પેરામેડીકલ સ્ટાફ ની મોટી સંખ્યામાં ફાળવણી કરવામાં આવી છે. જેમાં ખાસ કરી ને અકસ્માત સાથે હાર્ટ ને લગતી બિમારી ને લઇ વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવyu. સાથે દાંતા હોસ્પીટલ ખાતે આગ ની મોકર્ડીલ કરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. બાઇટ-1 ડૉ વાય કે મકવાણા(ઇન્ચાર્જ,સી.ડી.એમ.ઓ)બનાસકાંઠા0
0
Report
अंबाजी मंदिर के भव्य मेला: 52 गज धजा समेत 5 मीटर धजा शिखर पर चढ़ी
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલ થી ભાદરવી પુનમ નો મળા મેળો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે તે પુર્વે આજ થી જ અંબાજી ખાતે મેળા નો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાંક સંઘો ભીડ ભાડ થી બચવા વહેલાં ધજા ચઢાવતા જોવા મળ્યા હતા અને વહેલી સવાર થી જ અંબાજી મંદિર પરીસર હજારો શ્રદ્ધાળુઓ દ્વારા બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજતુ જોવા મળ્યુ હતુ. જ્યારે છેલ્લા 33 વર્ષ થી મેળા પુર્વે 52 ગજ ની ધજા લઇ ને અમદાવાદ થી અંબાજી પહોંચતું વ્યાસ ვાડી પગપાળાં સંઘ આજે અંબાજી પહોંચી માં અંબે ને ધજા અર્પણ કરી હતી.glomerate અંબાજી મંદિર ના શિખર ઉપર 5 મીટર ની જ ધજા ચઢાવવાની હોવાથી વ્યાસવાડી સંઘ દ્વારા 52 ગજ ની ધજા સાથે 5 મીટર ની ધજા પણ આ વખત મોટી ધજા સાથે પ્રથમ વખત સામેલ કરી હતી જેમાં 52 ગજ ની ધજા મંદિર માં અર્પણ કરી 5 મીટર ની ધજા મંદિર ના શિખરે ચઢાવી હતી . બાઇટ-1 આશીષ શર્મા(સંચાલક,વ્યાસવાડી પગપાળાં સંઘ)અમદાવાદ જ્યારે કેટલાંક શ્રદ્ધાળુઓ નવરાત્રી માટે હમણાં થી જ માં અંબે ની અખંડ જ્યોત સાથે લઇ જઇ સમગ્ર શ્રાધ્ધ દરમીયાન તેને જળહળતી રાખશે અને તેને નવરાત્રી માં ગામ ના મંદિરે માતાજી ની સ્થાપના દરમીયાન તે જ્યોત નું પુજન કરશે. બાઇટ-2 કમલાબેન બારીયા(શ્રદ્ધાળું)દાહોદ આજે એન આર આઇ જે લંડન માં સ્થાઇ થયેલાં છે તેઓ પણ માતાજી ના ધજા લઇ અંબાજી પહોંચ્યા હતા ને મંદિરે ધજા લઈને પહોંચતા 52 ગજ ની ધજા શિખરે ચઢતી ન હોવાના કારણે મંદિર ને પુજા અર્ચના કરાવી 52 ગજ ની ધજા પરત લંડન લઈ જઇ ને નવરાત્રી દરમીયાન તેનું પુજન કરશે. બાઇટ-3 કુશરાવકુમાર (એન.આર.આઇ શ્રદ્ધાળું)લંડન વોકથ્રુઃ-મહેન્દ્ર અગ્રવાલ,ન્યુઝ18ગુજરાતી,અંબાજી0
0
Report
बनासकांठा में डीसा-भिलड़ी हाईवे पर ट्रकों की भिड़ंत, दो युवकों की मौत मौक़े पर, एक घायल
Palanpur, Gujarat:બનાસકાંઠા... ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સાંડીયા ગામ નજીક બે ટ્રકો અથડાતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત અકસ્મતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ અકસ્મતની જાણ થતા 108 અને 112ની ટીમ દોડી આવી mourતકોના મૃતદેહ ભીલડી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા અકસ્મતને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ અકસ્મતનું કારણ જાણવા ભીલડી પોલીસ તપાસ શરૂકરી0
0
Report
Advertisement
गुजरात विश्वविद्यालय के पूर्व कुलपति निरजा गुप्ता के निजी बिल पर विवाद, NSUI विरोध
Ahmedabad, Gujarat:અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા કથિત ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાયા છે. વિદેશ પ્રવાસ દરમિયાન કરાયેલી લિપસ્ટિક, આઈલાઈનર, સેફોરા અને ઝારા સ્ટોરની અંગત ખરીદીના બિલો યુનિવર્સિટીમાં રજૂ કરાયા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. વીoldo 1 ઈન્દ્રવિજયસિંહ ગોહિલ (પૂર્વ સિન્ડિકેટ સભ્ય, ગુજરાત યુનિવર્સિટી): વીઓ 2 સમગ્ર મામલે હાલનિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી કાર્યરત છે. પરંતુ આ અંગત બિલો સામે આવતાં જ NSUI દ્વારા યુવનિવર્સિટી ખાતે ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. NSUIએ માંગ કરી છે કે કમિટી ત્રણ महिनાની મુદતની રાહ જોતા વગર તાત્કાલિક રિપોર્ટ આપે અને પૂર્વ કુલપતિ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. NSUI ના ટીક ટેક સમાજિક મુદ્દાઓ પર ટીકાઓ કરી રહ્યા છે.0
0
Report
राजकोट महापालिका के मटकी फोड़ प्रकरण में 32 लाख खर्च का आरोप
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાએ જન્માષ્ટમી તહેવારના પ્રસંગે મટકી ફોડ કાર્યક્રમ કરે છે તે અંગે 32 લાખના ખર્ચનો આરોપ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ લગાવ્યો હતો. દિલ્હે સમયે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલીિકાએ 17 લાખના શોર્ટ ટેનડર બહાર પાડ્યું હતું, જેમાં 2 લાખનો વધારાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂરું થયા પછી સસંસ્થિતસંસ્કૃતિક વિભાગ દ્વારા 32 લાખનો બિલ રજૂ થયો છે અને ચુકવણું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બિલ વધારાના આ ભોગોમાં 15 લાખ રૂપિયાની પેટીસ રાજકોટવાસીઓને ખવડવામાં આવી હોવાનું પણ બિલમાં દર્શાવવામાં આવ્યું છે. ઓરકેસ્ટ્રા, સ્ટેજ, ડો. જેવી વસ્તુઓ ટેન્ડરમાં આવતી હતી. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ ઉપર સત્યતા અંગે નિક્કૃતતા રહેતી નથી; તેમણે સ્પષ્ટતા આપવી જોઈએ અને બિલ મિડિયા સામે જાહેર કરવું જોઈએ તેવી માંગ છે. તપાસના નામે કમીટીઓ બનાવવામાં આવે અને તપાસનું નાટક ન હોવા દેવામાં આવે તેવીતા રહેશે. આ અંગે ટિકિટેક - ડો. હેમાંગ વસાવડા, પ્રદેશ નેતા, કોંગ્રેસ.0
0
Report
वलसाड के उमरगाम में सार्वजनिक स्थान पर युवक ने तेज हथियार से गला काटने की कोशिश; अस्पताल में भर्ती
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં ઉમરગામમાં જાહેરમાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ વોર્ડ નંબર-3ના ગોકુલધામ પાસે ચકચારી ઘટના અજાણ્યા યુવકે તીક્ષ્ણ હથિયારથી ગળા પર ઈજા પહોંચાડી બચાવવા દોડી આવેલા લોકો પર હુમલાનો પ્રયાસ કર્યો ઘાયલ યુવક લોહીલુહાણ હાલતમાં δρόપર ઢળી પડ્યો સ્થાનિકોએ એમ્બ્યુલન્સ મારફતે યુવકને હોસ્પિટલ ખસેડ્યો યુવકની ઓળખ અને ઘટનાનું કારણ જાણવા ઉમરગામ સીટી પોલીસ તપાસ શરૂ0
0
Report
Advertisement
राजकोट महापालिका पर दारू और जुआ के आरोप, विपक्ष ने कड़ी कार्रवाई की मांग
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જ હવે દારૂ અને જુગારના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. ભાજપના જ સ્ટેન્ડિંગ કમിറ്റി સભ્યોએ RMCની સરકારી જમીન પર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. અને આ આક્ષેપોને હવે વિપક્ષ નેતા દીપ્તીબેન સોલંકીએ પણ સમર્થન આપ્યું છે. આક્ષેપ છે કે મહાનગરપાલિકાના ખાલી પ્લોટ અને સરકારી જમીન પર દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વાહન પાર્કિંગની જગ્યાએ વાહનોની આડશમાં જુગાર રમાતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારી જમીન પર જ દેશી દારૂ પીવામાં આવતો હોવાના આક્ષેપથી તંત્ર સામે સવાલો ઉભા થયા છે. એક તરફ મહાનગરપાલિકા વિકાસના કામોની વાત કરે છે. તો બીજી તરફ તેની જ ખાલી પડેલી જમીનોમાં આવી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેને વિપક્ષે શરમજનક ગણાવ્યું છે. વિપક્ષની માંગ છે કે RMCની તમામ ખાલી જમીનો અને આવા સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ કરવામાં આવે. અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની પણ વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે. હવે સવાલ એ છે કે ભાજપના જ સભ્યોના આક્ષેપો બાદ મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે. બાઈટ: દીપ્તીબેન સોલંકી, વિપક્ષ નેતા – RMC0
0
Report
अंबाजी यात्रा के लिए इलेक्ट्रॉनिक मीडिया सेवा कैंप, अर्वली में भक्तों को राहत
Modasa, Gujarat:સ્લગ :- પત્રકાર વિસામો એંકર :- સમગ્ર રાજ્ય માંથી ભાદરવી પૂર્ણિમાએ માં જગત જનનીના પ્રાગટ્ય દિવસના દર્શને લાખ્ખો ભક્તો પદયાત્રા એ જાય છે ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો ઉપર પણ અંબાજી જતા પદયાત્રીઓ નો અવિરત પ્રવાહ હાલ જઈ રહ્યો છે ત્યારે આ માઈ ભક્તોની સેવા માટે ચાલુ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો દ્વારા સેવા કેમ્પ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્દગાટન રાજ્ય મંત્રી પી સી બરંડા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભિખાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું ,આ વિસામામાં માઈ ભક્તો માટે મસાલા ખીચડી , શરબત , સવારે બટાકા પૌઆ અને ચા ની વ્યવસ્થા ઉપરાંત આરામ અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ ની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મોટી સંખ્યામાં માઈ ભક્તો આ વિકસાનો લાભ લઈ રહ્યા છે સતત છ દિવસ સુધી ચાલનારા આ વિસામામાં હજારો માઈ ભક્તો પ્રસાદ નો લાભ લઇ માં અંબાના ਚરણે અને શરણે જશે બાઈટ પી સી બરંડા રાજ્ય મંત્રી બાઈટ :- શૈલેષભાઈ પંડ્યા ( પ્રમુખ ઇલેક્ટ્રોનિક મીડિઆ એશોસિએશન અરવલ્લી )0
0
Report
सूरत के बाजार में आग का मामला: इरादतन आग लगाने की आशंका, कारोबारियों में दहशत
Surat, Gujarat:સુરત બ્રેક શ્યામ સંગીની માર્કેટ અગ્નિકાંડ મામલો ડીંડોલીના વિનોદ સાળવેની સંડોવણી અગાઉ માર્કેટિંગ કામ કરતો વિનોદ સાળવે પોલીસ પકડે તે પૂર્વે મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટ્યો આગ અકસ્માતે નહીં પરંતુ ઈરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાની આશંકા માર્કેટમાં કામ કરતા વિનોદ સાળવેને કોઈવેપારીએ નોકરીમાંથી છૂટો કર્યો હતો કે પછી કોઈ વેપારી દ્વારા તેને આગ લગાડવાની સોપારી આપવામાં આવી હતી0
0
Report
Advertisement
