Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર તાલુકા કિસાન સંઘનો ત્રિવાર્ષિક સભા યોજાઈ,નવીન કારોબારીની રચના અને દાતાઓનું સન્માન કરાયું

Sept 01, 2024 15:19:04
Himatnagar, Gujarat

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી જેમાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી તો દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે રવિવારે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી.જેમાં 20 સભ્યોની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 09, 2026 10:16:35
Rajkot, Gujarat:રાજકોટમાં આંતરરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે મહિલા દિવસ પર વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ રાજકોટમાં એક સામાજિક કાર્યકરે દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ કરી છે. શહેરની સરકારી હોસ્પિટલ અને ઝનાના હોસ્પિટલમાં વુમન્સ ડેના દિવસે જન્મેલી બાળાઓને સોનાની ચૂક આપી સન્માનિત કરવામાં આવી છે. સોનાના ભાવમાં ગમે તેટલો વધારો થાય છતાં આ સેવા અને દીકરીઓ પ્રત્યેનો આદર સતત ચલાવવા બુધ્ધિ વ્યક્ત કરવામાં આવી છે. દીકરી જન્મે ત્યારે સમાજમાં ખુશી અને ગૌરવનો માહોલ સર્જાય તે માટે કરવામાં આવતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 09, 2026 10:16:21
Rajkot, Gujarat:राजकोट में दक्षिण गुजरात कांग्रेस की राजनीति में एक महत्वपूर्ण चर्चा का विषय बना है। कांग्रेस के वरिष्ठ नेता इंद्रनील राजगुरु की निवृत्ति का निर्णय सामने आया है, जिससे मनपा चुनाव से पहले राजनीतिक घेरों में अनेक चर्चाएं और अटकलबाजियाँ शुरू हो गई हैं। विशेषकर दक्षिण गुजरात कांग्रेस में उनके प्रभाव को देखते हुए इस निर्णय को लेकर कई प्रश्न उठ रहे हैं। इस पूरे मामले में अब कांग्रेस के वरिष्ठ नेता डॉ. हेमांग वसावडा के बयान सामने आए हैं। डॉ. वसावडा ने इंद्रनील राजगुरु के निर्णय को उनका व्यक्तिगत फैसला माना है और स्पष्ट किया कि किसी व्यक्ति द्वारा निवृत्ति अथवा राजीनामा देना उसका व्यक्तिगत विषय है और इसके बारे में सार्वजनिक रूप से टिप्पणी करना उचित नहीं है। उन्होंने कहा कि राजनीति में समय-समय पर ऐसी स्थितियाँ बनती रहती हैं और अतीत में भी जब कांग्रेस के अनेक बड़े और प्रभावशाली नेताओं ने राजीनामा दिया या सक्रिय राजनीति से दूर हुए, तब शुरू में कई प्रकार के कयास बनते थे, लेकिन समय के साथ कांग्रेस ने हर परिस्थिति को संभाला और अपनी संगठनात्मक गूठन مضبوط कर ली। उन्होंने कहा कि समय के साथ परिस्थितियाँ बदलती हैं और दल समयानुसार अपने संगठन को मजबूत करने के लिए नए निर्णय लेते हैं। मनपा चुनाव को ध्यान में रखकर कांग्रेस आगामी दिनों में अपनी रणनीति बनाएगी। डॉ. हेमांग वसावडा ने विश्वास व्यक्त किया कि क्षेत्रीय कांग्रेस परिस्थिति को ध्यान में रखते हुए उचित समय पर उचित निर्णय लेगी और आने वाले दिनों में पार्टी की गाथनी तथा चुनाव के लिए रणनीति स्पष्ट होगी।
0
comment0
Report
NRNidhiresh Raval
Mar 09, 2026 10:15:56
Sadhara, Gujarat:ગાંધીધામ શહેર ભાજપના મંત્રીના આત્મહત્યાથી સમગ્ર કચ્છમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ મામલે તેમની પત્ની દ્વારા આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 18 સામે ગુનો નોંધાયો છે. ગાંધીધામમાં भाजपाના મંત્રી દિપેશભાઈ ત્રિપાઠીના આત્મહત્યા મામલે તેમની પત્નીએ આદિપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ બાદ 18 સામે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ 18 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. આ અંગેની વિગતો અનુસાર દિપેશભાઈ ગાંધીધામમાં બાલાજી વેફરની એજન્સી ધરાવતા હતા, જેને કટારીયા એન્ટરપ્રાઇઝના સંચાલકો દ્વારા સમયસર માલ પહોંચાડવામા આવતો ન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો. એજન્સી એક મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો છે જ્યારે અન્ય પર વ્યાજની ઉઘરાણીનો આક્ષેપ કરાયો. આANDLE આદિપુર પોલીસ મથકે દિપેશભાઈના પત્ની દિપાબેન દિપેશભાઈ ત્રિપાઠીએ કરેલી ફરિયાદના આધારે આરોપીઓ કટારીયા એન્ટરપ્રાઇઝના વિપુલભાઈ (એસઆર), રૂપેશભાઈ, કલ્પેશભાઈ, અંકિતા મેડમ, કરણ ડાયાલાલ આહીર, આનંદ, નટુભા સોઢા, કલ્પેશ મુળજીભાઈ ઠક્કર, દર્શનભાઈ બળવંતભાઈ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ભાટી ઉર્ફે ધમો ક્રિપાલસિંહ, ચંદ્રસિંહ બાપુ, મુકેશ મિરાણી, હરેશ મીરાણી ગણેશ એજન્સી, હિતેશ રાજકોટીયા, ભીખાભાઈ, રોશની આનંદ ભટ્ટ, પ્રકાશ મોદી સહિત સામે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી ચાલી રહી છે; પ્રકાશ/modી ઝડપાઈ ગયો છે અને અન્ય 17 આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી થઈ રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 09, 2026 08:54:03
Ahmedabad, Gujarat:अहमदाबाद. ईरान इज़राय युद्ध की असर भारत में दिखावानी शुरू हुई. युद्ध बीच LPG गेस सप्लाय चेन खोरवाता स्टॉक गेस सिलिंडर स्टॉक कमो भयो. स्टॉक कम होवा से गेसने भाव में केंद्र सरकारें बढ़ाओ. भाव बढ़ता और स्टॉक घटता लोगन गेस की बॉटल लेवा लगया तलाब. गेस एजेंसी पर गेस बॉटल बुक करावां लोगन लाईन में लाग्या. Regular गेस बॉटल लैवा साथे दो गेस बॉटल धारक बने बॉटल रिफिल करावर्मा लाग्या. एजेंसी पर आवानार धारको गेस बॉटल बुकिंग नहीं होतां होवा तथा गेस बॉटल नहीं मिलती होवा के आरोप. तो दूसरी तरफे वेलगपुर में जय ज्वोत गेस एजेंसी द्वारा पोटा वाहन होवा तथा ग्राहकन ने तकलीफ नहीं पडती होवा की बात. कॉमर्शियल बॉटल में 20 प्रतिशत तक स्टॉक कमो जय, दिल्ली थे असर होई सके ते भी बात. भविष्य में स्टॉक घटे तो रेसिडेंट ने और उसमें एक बॉटल धारक ने प्रायोरिटी देवा बात. हाल एजेंसी द्वारा पूरा स्टॉक होवा की बात करीने लोगोने कोणों न करवा पेनिक न थवा करी अपील. हाल गेस बॉटल घटे नहीं खातिर ग्राहक बन बॉटल रिफिल करवाने करवा ट्रेंड देखायो.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 09, 2026 08:53:03
Surat, Gujarat:સુરત બ્રેક સુરત : ATS દ્વારા DWN બાયોસાયન્સ કંપનીના માલિક નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયાની ધરપકડ બાદ, વધુ બે મહત્વના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેઓ એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત એનાલજેસિક ડ્રગ એટોમિડેટ મલેશિયા અને થાઈલેન્ડ મોકલતા હતા. ધરપકડ થયેલા અન્ય આરોપીઓમાં રુદ્ર એન્ટરપ્રાઈઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડીયા અને જાની ફાર્માના માલિક ભૌતિક દામજીભાઈ પદમણીનો સમાવેશ થાય છે. ATS ની તપાસમાં ખુlö્યું છે કે ત્રણેય આરોપીઓ મલેશિયા અને થાઈલેન્ડના નાર્કો કાર્ટેલ્સના સભ્યો સાથે ગૂંથણ કરી ગુન્હાહીત વ્યવહાર ચલાવતા હતા. એટોમિડેટ એ.પી.આઇ.ને એલોવેરા પાવડર, ગીનોપોલ-૨૪ અને કાર્બોમોરના નમૂનાઓ તરીકે મીસલેબલીંગ કરવામાં આવ્યું હતું. ખોટા ડોક્યુમેન્ટ બનાવી કસ્ટમમાં મીસਡોક્યુમેન્ટેશન કરી તે મુંબઇ એરપોર્ટમાંથી એક્સપોર્ટ કરાયું. આ ડ્રગ્સ મલેશિયા અને થાઇલેન્ડ પહોંચતા હતાં, જેમાં નાર્કો કાર્ટેલના સભ્યોનો પણ સામેલ હતો. ATSએ મલેશિયા નાર્કો કાર્ટેલના સભ્ય mr. Chua Zhi Xuanને ટાર્ગેટ કરી તપાસ હાથ ધરી. Chua Zhi Xuanની સરનામું B2-42-18, Bayberry Tropicana Gardens, No.2A, Persiaran Surian, Tropicana Indah 47810 Petalling Jaya Malaysia હોયતાનું જાણવામાં આવ્યું. તેમની મોબાઇલ નં. 60-01054 92984 છે. જે ATSની તપાસમાં નોંધાઈ છે. આ ગુન્હામાં મલેશિયા અને થાયલેન્ડના અન્ય નાર્કો કાર્ટેલ સભ્યો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ટ્રેડિંગ ફોર્મ્યુલેશનમાં ખોટી લેબલિંગ અને મીસડોક્યુમેન્ટેશનનો ઉપયોગ કરતો નકલી નિકાસ જાળવણીનો મુદ્દો ATSએ ઉકેલ્યો. આ કેસમાં ભારત-વિદેશના નાર્કો નેટવર્કના જોડાણો ખુલાસા થયા છે. અત્યારે ATS તમામ આરોપીઓની પૂછપરછ અને પુરાવાઓ એકઠા કરવા માટે કાર્યવાહી કરી રહી છે. આ ધરપકડથી સુરતમાં ડ્રગ્સના ગેરકાયદે નિકાસની ચક્રવાહ્ય યોજના સામે મોટી સફળતા મળી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 09, 2026 08:52:52
Ahmedabad, Gujarat:અમદાવાદ ૯ માર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મની ૫ વર્ષની મુદત પૂર્ણ થવાના આખરી દિવસે માસિક સમાન્ય સભા યોજાઈ. જેમાં સભા શરૂ થતા પહેલા કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો પોતપોતાના ગ્રુપમાં હસી મજાક કરી ફોટો પડાવતા નજરે પડ્યા. કોંગ્રેસ કોર્પોરેટર લડેંગે ઔર જીતેંગે ના નારા લગાવતા નજરે પડ્યા , તો বিজেপા કોર્પોરેટર ભારત માતા કી જય ના નારા સાથે સભા ગૃહ ગજવતા નજરે પડ્યા. બાદમાં શરૂ થયેલી સભાની શરૂઆતમાં મેયર પ્રતિભા જૈનએ تمامی વિન્હગ્ન અધિકારીઓ કર્મચારીઓ સાથી અને વિપક્ષી કોર્પોરેટરો અને મીડિયાનો આભાર મનાય શૂન્યકાળની ચર્ચા વગર તમામ કામો મંજૂર કરી સભા બરખાસ્તીની જાહેરાત કરી. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧ થી ૨૬ ની ૫ વર્ષની મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકારે ચૂંટણીમાં નવા સાશકો ના ચૂંટાય ત્યાં સુધી amc ના પૂર્વ કમિશનર અને હાલ અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારની વહીવટદાર તરીકે નિકણુક કરી છે.
0
comment0
Report
RMRaghuvir Makwana
Mar 09, 2026 07:32:44
Botad, Gujarat:બોટાદ પંથકમાં આ વર્ષે ચણાના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું હતું, જેના પરિણામે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક પરાકષ્ટાએ પહોંચી છે. આજે સવારથી જ બોટાદ APMCમાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે યાર્ડની બહાર વાહनोની લાંબી લાઈનો જોવા મળી હતી. આજરોજ ટ્રેક્ટર, પીકઅપ ડાલા અને છકોટો રિક્ષા સહિત નાના-મોટા અંદાજે ૫૦૦ વાહનોની લાંબી કતારો લાગી હતી. આજે એક જ દિવસમાં અંદાજે ૨૦,૦૦૦ મણ ચણાની આવક નોંધાઈ છે ખેડૂતોને ચણાના પ્રતિ ૨૦ કિલોના ₹૯૭૦ થી ₹૧૦૩૦ સુધીના સારા ભાવ મળી રહ્યા છે. ચાલુ સિઝનમાં બોટાદ જિલ્લામાં અનુકૂળ વાતાવરણને કારણે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે. ખેડૂતોએ પાક સારો ઉતર્યો હોવાથી અને યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોવાથી તેઓ મોટી સંખ્યામાં પોતાનો પાક લઈને વેચાણ અર્થે આવી રહ્યા થયા છે. આવક એટલી મોટી છે કે યાર્ડનું મેદાન ટૂંકું પડતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 09, 2026 05:47:15
Surat, Gujarat:સુરત breached લાંબા समय બાદ સુરતમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ફકીર ચૌહાણ હાજર રહ્યા. પક્ષના સ્થાપક સભ્યની હાજરીએ રાજકીય ગરમાવો સર્જ્યો. આ સમયમાં સુરત મહાનગરપાલિકા ચૂંટણી નજીક હોવાથી તેમના આગમનને મહત્વનું સંકેત માનવામાં આવ્યો. પ્રોગ્રામ દરમિયાન ફકીર ચૌહાણે પાર્ટી કાર્યશૈલી સામે વર્ષો જૂની વેદનાઓ અને આક્રોશ વ્યક્ત કર્યો. તેમના નિવેદનથી સંગઠનમાં સોપો સર્જાયો અને ચર્ચા ગરમાઈ. ફકીર ચૌહાણ સૂચવે છે કે લેબ આધુનિક નથી અને વર્તમાન માળખું પૂરતું નથી. ઝોન સ્તરે ટેસ્ટિંગ યુનિટ્સ હોવી જોઈએ, મોટા શહેરને કેન્દ્રથી સંભાળવું મુશ્કેલ છે તેઓ કહે છે કે વર્તમાન રાજકીય સ્થિતિમાં કોઈ અસરકારક વિરોધ પક્ષ નથી. લદ્દાખની ઘટનાઓમાં લોકોોએ ઉદ્યોગો નઈ ઈચ્છતા હોવાનો સંકેત આપ્યો. સોનમ વાંગચુકની માત્ર એક જ માંગ છે. જે વિસ્તારના લોકો પર અસરકારક છે. ફકીર ચૌહાણ માને છે કે લોકોમાં યોગ્ય માહિતી ન હોવાથી સમસ્યાઓ વધી રહી છે. તેમની દૃષ્ટિએ સરકારનું પગલું સ્પષ્ટ અને અસરકારક છે. તેઓ ભાર આપે છે કે નાગરિકો અને અધિકારીઓ વચ્ચે સંવાદ આવશ્યક છે. ફકીર ચાઉહાણ માને છે કે RSS અને જનસંઘના કાર્યનું મૂલ્યાંકન હજી પૂરતું નથી. સહયોગ અને સંકલન દ્વારા વધુ અસરકારક કામગીરી કરી શકાય તે उनकी દૃષ્ટિ છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 09, 2026 04:48:22
Gujarat:નર્મદા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ શરૂ થયેલા સીસી રોડના કામોથીરાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આધુનિક સુવિધાઓનો વિકાસ વધુ ગતિ પકડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.જોકે જ્યાં સાંસદ મનસુખ વસાવા હોઈ અને જે અધિકારી અને પદાધિકારીઓ પર ન વર્ષે એવું ન બને સાંસદ મનસુખ વસાવાએ શહેર માં હરસિદ્ધિ મંદિર ના મકાનો તોડ્યા ત્યારે ભાજપ માં નેતાઓ ને કહ્યું કે બીજી ચિંતા પછી કરો પહેલા કલેકટર જોડે મળી આ મંદિર નું કમ્પાઉન્ડ ટોડી પાડ્યું છે એ કામ શરૂ કરાવો..પોતાના ભાજપ ના કાર્યકરો સંગઠન ને પણ કહ્યું જે કામ પ્રજાリンક્ષી હોઈ એ કામ કરો ...તો પ્રજા પ્રશનસા કરશે....રાજપીપલા માં બનેલ રિંગ રોડ માં અગ/Vાગે ભ્રષ્ટચાર થયો અને બીજી વાર આ રોડ પૂર્ણશ મોદી એ બનાવ્યો ..આજે વર્ષો થી રાજપીપલા અંકલેશ્વર નો રોડ બનતો નથી એમાં કોન્ટ્રાક્ટર ના માણસો એ અધિકારીઓ ને માર્યા અને કામ બન્ધ થયું એનો પણ હાલ પાંચ મહિનામાં કોર્ટ માં ઉકેલ આવી ગયો છે અને આ રસ્તા માં કોઈ ભ્રષ્ટાચાર ન થાય માટે હું જાતે નજર રાખવાનો છું ...ભાજપ સરકાર કેન્દ્ર માં અને રાજ્ય માં છે જ્યાં સુધી કોઈ કામ અટકશે નહિ અને મને નથી લાગતું કે હજુ કોઈ અન્ય સરકાર આવશે એટલે ભાજપ સરકારજ કામ કરશે અને આપડે કામ નું ધ્યાન રાખવું પડશે કહી પોતાની મન ની વાત સ્ટેજ પરથી કહી કરી દીઘી સ્પીચ...મનસુખ વસાવા (સાંસદ ભરૂચ)
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 09, 2026 04:48:11
Surat, Gujarat:સૂરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પાટીદાર અગ્રણી કે.કેએ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યત્વે સમાજમાં શિક્ષણ અને આરોગ્યની વર્તમાન સ્થિતિને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં કેટલીક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની કાર્યપ્રણાલી સામે ખુલીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકાર પાસેથી તગડી ગ્રાન્ટો મેળવે છે, પરંતુ તેનો સરેરાશ દુરુપયોગ કરી રહી છે. સમાજના નામે સંસ્થાઓ ઉભી કરીને પોતાના અંગત સ્વાર્થ સાધતા ટ્રસ્ટીઓ સામે આ બેઠકમાં ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારના નાણાં લઈને જે સંસ્થાઓ પોતાના ખાનગી માલિકીપણું ચલાવી રહી છે, તે પ્રથા હવે બંધ થવી જોઈએ. વધુમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, વર્તમાન સમયમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દિવસે ને गते આર્થિકikti રીતે મોંઘી થઈ રહી છે, જે કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. સંસ્થાઓ હોવા છતાં પાટીદાર સમાજના સામાન્ય લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે વાસ્તવિક લાભ મળવો જોઈએ તે મળી રહ્યો નથી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ એક નવા પાટીદાર સમાજ નામના સંગઠનની રચના કરવામાં આવશે, જે નિઃસ્વાર્થ ભાવે કામ કરતી રહેશે. આ બેઠકમાં ગોંડલના પાટીદાર અગ્રણી નિખિલ દોંગા સહિત વિવિધ પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઘણી મોટી સમાજના અગ્રણીઓ હાજરી આપી રહ્યા હતા.
0
comment0
Report
BPBurhan pathan
Mar 09, 2026 04:03:35
Anand, Gujarat:એન્કરઃગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે,અને વચેટીયાઓ દૂર થાય અને મહિલાઓને તેમની મહેનતનું પુરેપુરૂ વળતર મળે તે માટે દરેક જિલ્લા મથક અને તાલુકા મથક ખાતે આઘુનિક સુપર માર્કેટ જેવા સી-માર્ટ સ્થાપવા પર વિશેષ ધ્યાન આકાર થાય છે,જે અંગે આણંદનાં ગામડીમાં આસ્થા સખી મંડળ ચાલતા કોમલબેન ચૌહાણએ આનંદની લાગણી વ્યકત કરી સરકારની આ પહેલને આવકારી આભાર વ્યકત કર્યો હતો. આવું સિદ્ધાંત બહાર આવ્યું છે કે ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ ઘરે બેઠાં સી-માર્ટના માધ્યમથી સીધું વેચાણ કરી શકે અને સીધો નફો મેળવી શકે, જે તેમને આર્થિક સાતત્ય તથા ઓળખ આપે છે. આ યોજના બહેનોના લાભ માટે સરકારના નિર્ણયને આભાર માનવું જીવનમાં પ્રોત્સાહન અને આવકમાં વધારો લાવશે, જેના કારણે તેઓ વધુ સક્રિય રીતે ઉદ્યોગમાં જોડાશે.
0
comment0
Report
TDTEJAS DAVE
Mar 09, 2026 04:03:20
Mehsana, Gujarat:અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ સંઘર્ષ દરિયાઈ માર્ગ સુધી ફેલાતા તેની અસર ગુજરાત સહીત મહસાણા જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળી રહી છે ખાડી દેશોમાં થતી આયાત અને નિકાસ અટકી જતા ફાર્મા ઉદ્યોગ મસાલો નો વેપાર અને સ્ટીલના ઉદ્યોગકારોમાં તેની મોટી અસર જોવા મળી રહી છે 1 આ યુદ્ધને લઈ અનેક ઉદ્યોગોને મોટી અસર થઇ રહી છે જેમાં સ્ટીલ ઉદ્યોગને દરિયાઈ માર્ગે BORON નો કાચો માલ આવતો ન હોવાને કારણે સ્ટીલ ઉદ્યોગકારોને હાલ મોટી અસર જોવા મળી રહી છે હોર્મોસ ખાડીના દરિયાઈ રુટમાં કંટેનર સપ્લાય નિયમિત નથી તેથી દક્ષિણ આફ્રિકા તરફનો લાંબો રૂટ લઈ આવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાલ સ્ટોક હોવાથી ઉત્પાદન તો ચાલુ છે પરંતુ યુદ્ધ લાંબુ ચાલે તો રોલિંગ મિલ સ્ટીલ સાઇઝિંગ તેમજ અન્ય ઉદ્યોગોમાં આ પાવડરનો ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગો માં ઉત્પાદન બંધ થવાની પડી શકે છેBORON પાવડર 80% કાચો માલ તુર્કીથી આવે છે અને હાલ આ કાચો માલ કન્ટેનર્સમાં લોડ ન થતો હોવાથી ઉત્પાદનમાં તેની અસર જોવા મળી રહી છે 2 આ યુદ્ધ ને લઈને હાલમાં તો મસાલા ઉદ્યોગને પણ એક મોટી અસર જોવા મળી રહી છે દુબઈ સલાલદઈરાન સીરિયા તુર્કી કતાર ઓમાન સહિતના દેશોમાં જીરું હળદર ધાણા સહિત મસાલા માટે એક મોટું માર્કેટ છે પરંતુ હાલ શિપિંગ અને જહાજના ડેટ પ્રમોટિંગ ચાલુ નથી જેથી નિકાસ અટકી જતા નવા કોઈ ઓર્ડર બનતા નહોતો 3 સ્ટીલ ઉદ્યોગ અને મસાલા ના વેપારીઓ બાદ સૌથી મોટી અસર આયુદ્ધની જો જોઈએ તો ફાર્મા ઉદ્યોગમાં આવે છે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં કાચા માલ સપ્લાયમાં ખાડી દેશોમાં કોઈ રોલ નથી પરંતુ યુદ્ધ બે રીતે ઉદ્યોગોને અસર કરી રહ્યું છે અહીં તૈયાર થઈ રહેલા ફાર્મા ગુડ્સ શિપમેન્ટમાં એક્સપોર્ટ કરાયા છે કન્ટેનર થી ટ્રાન્સપોર્ટેશન ખર્ચા બે થી ત્રણ હજાર ડોલર ઝડપથી વધી ગયા છે ઉપરાંત પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક પેકેજીંગ મટીરીયલના ભાવ વધી રહ્યા છે જેથી ફાર્મા ઉત્પાદનમાં ખર્ચો વધ્યો છે હજુ જહાજો પ્રવાસ ખોરવાતા લોકપ્રિય પોર્ટો પર દૂરસ્થ સ્થિતિ આવી રહી છે મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં યુદ્ધ દૂર થયેલ હોય તો મસાલા ઉદ્યોગ સ્ટીલ ઉદ્યોગ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં અસર જોવા મળી રહી છે આ યુદ્ધ લંબશે તો મોંઘવારી વધશે અને કેટલાક ઉદ્યોગો બંધ થવાની શક્યતા રહે છે
0
comment0
Report
NRNidhiresh Raval
Mar 09, 2026 04:02:47
Sadhara, Gujarat:એનકર : આયાત નિકાસકરો મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે મુશ્કેલીમા મુકાયા છે. શીપીંગ ચાર્જમાં કમ્મર તોડ વધારાથી ટ્રેડને મોટો આર્થિક ફટકો પડો છે. વીયો : મિડલ ઈસ્ટ વિસ્તાતા ઊભી થયેલી તંગદિલી અને અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે વૈશ્વიკ સમુદ્રી વેપાર અને શી shipિંગ વ્યવસ્થામાં ગંભીર અસ્થિરતા સર્જાઈ છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવ હેઠળ પશ્ચિમ ભારતના મહત્ત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર ગણાતા કચ્છના કંડલા, મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ગંભીર આર્થિક ફટકો પડી રહ્યો છે. હાલ શીપીંગ લાઈન્સ દ્વારા ફ્રેઇટ તથા અન્ય સંબંધિત ચાર્જમાં અચાનક અને અંદાજે દસ ગણો વધારો કરવામાં આવતા આયાત-નિકાસકારો, શિપર્સ, કન્સાઇની, ફ્રેઇટ ફોરવર્ડર્સ તેમજ સમગ્ર લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ચિંતા વ્યાપી છે. આ બંદરોથી થતી આયાત-નિકાસની કામગીરી સાથે જોડાયેલા ટ્રેડ હાલ મુશ્કેલીમા છે. હાલમાં શીપ લાઈનરો દ્વારા યુદ્ધને કારણે વિવિધ ચાર્જિસ લગાડવામાં આવ્યા છે. જેના કારણે મોટી આર્થિક નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. આ અંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અંગે ગાંધીધામ ચેમ્બર અને વિવિધ ટ્રેડના માલિકો સાથે બેઠક કરવામાં આવી રહી છે. અને વિવિધ સ્તરે રજુઆત પણ કરવામાં આવી છે. બાઈટ : ૧ તેજાભાઈ કાનગડ (ગાંધીધામ ચેમ્બર પ્રમુખ) જયારે અગ્રણી પોર્ટ વપરાશકાર દિનેશભાઈ ગુપ્તાએ યુધ્ધની સ્થિતિમાં આયાત-નિકાસકારો અને તેની સાથે જોડાયેલ ટ્રેડ આ અસહ્ય ભાવ વધારો સહન કરી શકશે નહી જેથી સમગ્ર દેશની ઇકોનોમીને અસર થશે આ અંગે સરકાર દ્વારા મધ્યસ北京赛车群ી કરવામા આવે તેવી માગ કરી હતી. બાઈટ : ૨ દિનેશભાઈ ગુપ્તા (પોર્ટ વપરાશકાર) જયારે સીએચએ કંપનીના સંચાલક સંજયભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે શીપ લાઈનર દ્વારા આપતીને જાણે અવસર બનાવી ભાવ વધારો ઝીંકી દીધો છે જે ట్రેડ માટે અસહ્ય છે બાઈટ ૩ સંજયભાઈ ગાંધી (સીએચએ)
0
comment0
Report
Advertisement
Back to top