Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર તાલુકા કિસાન સંઘનો ત્રિવાર્ષિક સભા યોજાઈ,નવીન કારોબારીની રચના અને દાતાઓનું સન્માન કરાયું

Sept 01, 2024 15:19:04
Himatnagar, Gujarat

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી જેમાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી તો દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે રવિવારે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી.જેમાં 20 સભ્યોની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Feb 18, 2026 15:48:17
Ahmedabad, Gujarat:AMCનું ફૂડ સેફ્ટી પર કડક વલણ - 42 જેટલાં મોટા રેસ્ટોરન્ટ્સમાં TPC મશીન ફરજિયાત : સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન શ્રી દેવાંગ દાણી -- AMCનો ઐતિહાસિક નિર્ણય: AMCનાં 24 હજાર કર્મચારીઓને SVP hospitalમાં કમેશલેસ સારવારનો લાભ -- આફ્રિકા જવાના પ્રવાસીઓ માટે હવે પશ્ચિમ અને પૂર્વ ઝોનનાં આરોગ્ય ભવનમાં યેલો ફીવર રસી ઉપલબ્ધ -- AMCનું ‘Reduce, Recycle, Reuse’ મોડલ: લાકડાનો ઉપયોગ ઘટાડીને છાણાનો ઉપયોગ કરી 101 સોસાયટીમાં વૈદિક હોળીને પ્રોત્સાહન -- AMCમાં 42 ફૂડ સેફટી ઓફિસરોની ભરતી માટે 14 હજાર અરજીઓ આવી. Ahmedabad, 18 ફેબ્રુઆરી 2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર અઠવાડિયે થતી સ્ટેન્ડિંગ કમિટીમાં/shəhરી વિકાસની કામગીરીની ચર્ચા તથા મંજૂરી કરવામાં આવે છે ત્યારે 18મી ફેબ્રુઆરી 2026નાં બુધવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનાં મુદ્દાઓ ચર્ચાયા હતાં. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ મિડીયા સંબોધનમાં જણાવ્યું કે, આ સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કર્મચારીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 24000 જેટલાં રેગ્યુલર કર્મચારીઓ અને 17000 જેટલાં પેન્શનરો છે, આ કર્મચારીઓ માટે બીમારીનાં સમયે એસવીપી હોસ્પિટલમાં કે કેશલેસ સારવારનો લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અગાઉ કર્મચારીની સારવારને રીઇમ્બર્સ કરવામાં આવતો હતો, જેમાં તેઓએ સારવારનાં એડવાન્સમાં રૂપિયા આપવાનાં રહેતાં હતાં. પરંતુ આજના તાકીદનાં કામમાં કોર્પોરેશનનાં કર્મચારીઓની ચિંતા કરીને તેમને કેશલેસ સારવારનો લાભ મળે તેની મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત ચેરમેનશ્રી દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદથી આફ્રિકા જતાં લોકો માટે યેલો ફીવરની રસી લેવી ફરજીયાત છે તે માટે એએમસીએ પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં આ રસી આપવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે અમદાવાદનાં 9900 જેટલાં લોકોએ મધ્ય ઝોનનાં આરોગ્ય ભવનમાં યેલો ફીરવરની રસી લઇને આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે હવે જે પ્રમાણે અમદાવાદ શહેર 480 ચો.કિ.મીમાં પ્રસરી રહ્યું હોઇ અમે પશ્ચિમ અને પૂર્વનાં વિસ્તારોમાં પણ આ યેલો ફીવરની રસી લોકો લઇ શકે તે માટેનો વ્યવસ્થા કરી છે. વધુમાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગર પાલિકાની બાકરોલ અને દાણીલીમડા ગૌશાળા છે, જે ગૌશાળાનાં ગૌવંશોો દ્વારા જનરેટ થતા છાણનુ ઉપયોગમાં લઈ વૈદિક હોળીની કોન્સેપ્ટને એમસીએ પ્રોત્સાહન આપે છે. આ વિશે વધુ માહિતી આપતાં CNDસી વિભાગનાં એચઓડી શ્રી નરેશ રાજપુતે જણાવ્યું કે, જેમાં 1100 જેટલી ગાયોની સેવા દૈનિક ધોરણે થાય છે. આ ગાયો દ્વારા लगभग 2800 કિ.ગ્રા છાણ જનરેટ થાય છે, જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભિયાન રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ અંતર્ગત રિસાયકલ કરી રીયુઝ કરવા માટે વૈદિક હોળીની ઉજવણીમાં વાપરવા માટે છાણની સ્ટીક અને છાણાને તૈયાર કરવામાં આવ્યા છે. આ વૈદિક હોળીની શરૂઆત 2024 એ કરવામાં આવી હતી, જેમાં 11 અને 2025માં 46 જેટલી સોસાયટીઓમાં વૈદીક હોળીની ઉજવણી કરાઇ હતી. જે આ વર્ષે 101 જેટલી સોસાયટીઓમાં તેનો લાભ લોકો લઈ શકે તેવા પ્રયત્નો સીએનસીડી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દર વર્ષે લાકડુનો ઉપયોગ Hoલીમાં ઘટાડો થાય છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે. આ ઉપરાંત ગાયનાં આ છાણાંમાંથી તૈયાર થયેલી પ્રોડક્ટ્સને શહેરનાં 21 જેટલા સ્મશાનોમાં પણ ઉપલબ્ધ કરી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં વધુ એક મહત્વનો મુદ્દો ફુડ વિભાગ દ્વારા ચર્ચાયો હતો. જેમાં ફૂડ વિભાગનાં એડિશનલ એમઓએશ શાહે મિડીયાને સંબોધીને જણાવ્યું હતું કે હાલ 16 જેટલા ફૂડ સેફ્ટી ઓફિસરો છે અને આવનારી ભરતીમાં 42 જેટલા નવા ફૂડ સેફ્ટી ઓફિસરોની નિમણુક કરવામાં આવશે. જે માટે આ મહિને પરીક્ષા છે. 42 ફૂડ ઇન્સ્પેકટર્સની હાજરી એક વોર્ડમાં રહેશે. આٽيएमસીના ફૂડ વિભાગ દ્વારા બહારનાં તેલથી થતા આરોગ્ય જોખમોને ધ્યાનમાં રાખીને ટીપીસી મશીન ફરજીયાત વસવાઈ રહેશે. 42 મોટાં રેસ્ટોરન્ટ્સને ટીપીસી મશીન વસાવવામાં આવ્યા છે, જેમાંથી 13 અનેો એકમોએ વસાવી લીધાં છે. જે રેસ્ટોરન્ટ્સ દૈનિક 50 થી વધુ લિટર તેલ ઉપયોગ કરે તે માટે આ સમયમાં ફરજિયાત રહેશે, એક રજીસ્ટરમાં બળેલું તેલનો રેકોર્ડ રાખવામાં આવશે. આ બળેલાં તેલ ભારત સરકાર દ્વારા નિમણૂંક કરાયેલી 53 જેટલી એજન્સીઓને આપેલ રહેશે. વધુમાં શ્રી તેજસ શાહે જણાવ્યું કે નાના લારીય આક ક્ષેત્રોની પાસે આ મશીન ન હોઈ શકે, નથી તો એમસીના ટીમ દ્વારા તેઓના વપરેલાં તેલની તપાસ કરી શકે.
0
comment0
Report
VPVasu Parmar
Feb 18, 2026 15:47:47
:भरूच के अंकलेश्वर नगर पालिका में शौचालय घोटाला: कागज़ों में विकास, ज़मीन पर शून्य हकीकत, आधार कार्ड का दुरुपयोग भरूच | विशेष रिपोर्ट भरूच जिले की अंकलेश्वर नगर पालिका में स्वच्छ भारत मिशन के तहत बनाए गए सार्वजनिक शौचालयों को लेकर एक बड़ा घोटाला सामने आया है। सरकारी रिकॉर्ड के अनुसार लाखों रुपये खर्च कर शहर के विभिन्न इलाकों में शौचालय निर्माण किया गया, लेकिन ग्राउंड रियलिटी चेक में हकीकत बिल्कुल अलग नजर आ रही है। खुलासा हुआ है कि लगभग 10 वर्ष पूर्व बनाए गए शौचालयों में बड़े पैमाने पर भ्रष्टाचार किया गया। अंकलेश्वर के आरटीआई एक्टिविस्ट और जागरूक नागरिक प्रवीण मोदी द्वारा की गई आरटीआई के बाद यह बड़ा घोटाला उजागर हुआ है。 आरटीआई से सामने आया है कि जन्म-मृत्यु प्रमाणपत्र निकलवाने आने वाले नागरिकों के आधार कार्ड का दुरुपयोग कर उनके नाम पर शौचालय दर्शा दिए गए। कई मामलों में तो अमीर परिवारों के नाम पर भी सरकारी शौचालय दिखा दिए गए, जबकि वास्तविकता में वहां कोई निर्माण मौजूद ही नहीं है。 कागज़ों में शौचालय, ज़मीन पर गायब नगर पालिका के दस्तावेज़ों में कई स्थानों पर सार्वजनिक शौचालय बनाए जाने का उल्लेख है, लेकिन स्थल पर जांच करने पर कई इलाकों में शौचालय मौजूद ही नहीं पाए गए। कहीं अधूरा निर्माण है, तो कहीं जर्जर और पूरी तरह अनुपयोगी हालत में पड़े शौचालय नजर आए。 बिल पास, भुगतान पूरा — काम अधूरा! विपक्ष का आरोप है कि निर्माण कार्य पूरा हुए बिना ही ठेकेदार को पूरी राशि का भुगतान कर दिया गया। इससे साफ जाहिर होता है कि सरकारी धन का खुला दुरुपयोग किया गया है। इसके साथ ही नगरवासियों के आधार कार्ड जैसे महत्वपूर्ण दस्तावेज़ों का दुरुपयोग कर शौचालय दिखाए गए। बाइट: प्रवीण मोदी – RTI एक्टिविस्ट, अंकलेश्वर अधिकारियों और ठेकेदार की मिलीभगत? विपक्ष का कहना है कि इस पूरे मामले में ठेकेदार, इंजीनियर और नगर पालिका के कुछ जिम्मेदार अधिकारियों की मिलीभगत की आशंका है। यदि ये आरोप सही साबित होते हैं, तो यह मामला सिर्फ आर्थिक भ्रष्टाचार नहीं, बल्कि जनस्वास्थ्य के साथ किया गया गंभीर खिलवाड़ है। बाइट: जहांगीरखान पठाण – नेता प्रतिपक्ष, अंकलेश्वर नगर पालिका जांच हुई, लेकिन कार्रवाई शून्य इस पूरे मामले में गांधीनगर से स्वच्छ भारत मिशन की एक टीम ने अंकलेश्वर पालिका के स्लम क्षेत्रों में स्थल जांच की थी। टीम ने पालिका अधिकारियों के साथ मौके पर जाकर निरीक्षण किया, फोटोग्राफी की और इसके बाद वापस गांधीनगर लौट गई। लेकिन अब तक किसी भी प्रकार की ठोस कार्रवाई नहीं की गई है。 गौरतलब है कि इस मामले में अंकलेश्वर नगर पालिका और भरूच जिला कलेक्टर कार्यालय की ओर से भी अब तक कोई दंडात्मक कार्रवाई नहीं की गई है。 सिर्फ “जांच जारी है” कहकर मामले को टालने की कोशिश की जा रही है। अब तक कोई आधिकारिक बयान जारी नहीं किया गया है।
0
comment0
Report
URUday Ranjan
Feb 18, 2026 14:04:36
Ahmedabad, Gujarat:અમદાવાદના જુહાહપુરા વિસ્તારમાં રહેણાંક મકાનની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદે કોલસેન્ટરનો વેજલપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. போலீઝે બાતમીના આધારે રંગઆવધીત સોસાયટીમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ભેજાભાજો અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારી બની વિદેશી નાગરિકોને સસ્તા દરે લોનની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. પોલીસikl घटनાસ્થળેથી લેપટોપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઠગબાજોની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, મુખ્ય આરોપી મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો હતો. ત્યારબાદ ગૂગલ વોઇસ એપ્લિકેશનનો ઉપયોગકરી વિદેશીઓને કોલ અને મેસેજ કરીને अमेरिकાની લોન કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતા હતા. લોન આપવાના બહાને તેઓ પીડિતોને ફેક એપ્રૂવલ લેટર મોકલતા અને પ્રોસેસિંગ ફીના નામે એપલ પે, કેશ એપ કે વોલમાર્ટના ગિફ્ટ કાર્ડ અને બાર્કોડ મેળવી લેતા હતા. આ ડિજિટલ રકમને બાદમાં ટેલિગ્રામ વેન્ડરો અને આંગડિયા મારફતે ભારતીય ચલણ કે USDTમાં કન્વર્ટ કરાવીને છેતરપિંડી આચરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપીઓ છેલ્લા છ માસથી આ ગેરકાયદે કોલસેન્ટર ધમધમાવી રહ્યા હતા. પોલીસ હાલ ટેકનિકલ પુરાવાઓ એકત્ર કર્યા છે અને આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં અન્ય કેટલા શખ્સોની સંડોવણી છે. તથા આ નાણાં ક્યાં અને કોને મોકલવામાં જતા હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
0
comment0
Report
VVvirendra vasinde
Feb 18, 2026 13:04:55
Noida, Uttar Pradesh:बड़वानी-भांजे की शादी में डांस कर रहे दूल्हे के मामा की मौत ग्राम पिपलुद में मातम मेहंदी की रस्म में पत्नी के साथ कर रहे थे परफॉर्म हार्ट अटैक से हुई मौत का वीडियो वायरल बड़वानी जिले के ग्राम पिपलुद निवासी व्यक्ति की ग्राम वझरा (खरगोन) में रात्री gतरात्री अपने भांजे की शादी समारोह में मेहंदी की रस्म के दौरान हार्ट अटैक से मौत हो गई। दूल्हे के मामा घनश्याम यादव को नाचते समय हार्ट अटैक आ गया था जिससे उनकी मौत हो गई, उनका गृह ग्राम लाकर अंतिम संस्कार किया गया। जानकारी अनुसार घनश्याम यादव अपनी पत्नी के साथ स्टेज पर खुशी-खुशी नाच रहे थे, परिवार के लोग भी जश्न में शामिल थे। नाचने के दौरान ही वह गिर पड़े, इसी दौरान अचानक उनकी तबीयत बिगड़ गई। बताया जा रहा है कि उन्हें दिल का दौरा पड़ा और मौके पर ही उनकी मौत हो गई। इधर सोशल मीडिया पर सामने आए वीडियो में मौत से कुछ ही सेकंड पहले घनश्याम यादव अपनी पत्नी के साथ हंसते-नाचते नजर आ रहे थे। अचानक हुई इस घटना से शादी का माहौल गम में बदल गया, जहां शहनाई बज रही थी और फिर अचानक चीख-पुकार मच गई। घटना के वीडियो भी सामने आए हैं जिसमें घनश्याम यादव को स्टेज पर नाचते हुए देखा जा सकता है।
0
comment0
Report
AKAshok Kumar
Feb 18, 2026 12:53:01
0
comment0
Report
URUday Ranjan
Feb 18, 2026 11:48:12
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન : અમદાવાદ: રામોલમાં નકલી પોલીસનું હનીટ્રેપ રેકેટ, પત્નी અને ગર્લફ્રેન્ડને સાધન બનાવી લાખો પડાવતી ગેંગ ઝડપાઈ એન્કર : અમદાવાદના રામોલ વિસ્તારમાં સક્રિય એવી એક ખતરનાક હનીટ્રેપ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહિલાઓને મોહરું બનાવી, નકલી પોલીસ બનીને લોકોને ડરાવી-ધમકાવી લાખો રૂપિયા પડાવતી આ ટોળકીના ત્રણ સહસર્ટો હવે પોલીસના સકંજામાં છે. આ ગેંગની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ હનીટ્રેપમાં પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડનો પણ ઉપયોગ કરતા હતા. વીઓ : 01 રામોલ પોલીસની ગિર્ફતમાં ઉભેલા આ શખ્સો કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ હનીટ્રેપના માસ્ટરમાઇન્ડ છે. રામોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હૈ કે ન્યૂ મણિનગરના કર્ણાવતી એનકલેવ પાસે એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બનીને ધમકીવામાં આવી રહ્યો હતો. આરોપીઓએ પીડિતને રૂબરૂ બોલાવી, મહિલા સાથેના ફોટા પાડી તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પીડિત પાસે પૂરતા પૈસા ન હોવાથી આરોપીઓએ તેને માર મારી bóજબરીથી 20 હજાર રોકડા પડાવી લીધા હતા. જેની જાણ થતા જ રામોલ પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી આરોપીઓને दबોચી લીધા હતા. બાઈટ : કુણાલ દેસાઈ – એસીપી, ಐ ડિવિઝન, અમદાવાદ પોલીસ વીઓ : 02 પોલીસ કસ્ટડીમાં રહેલાં આરોપીઓ છે ઉપેશ ઉર્ફે કાનો , હિતેન ઉર્ફે બબુ અને અસ્ફાક શેખે પોલીસ આરોપીઓ પાસેથી ત્રણ ગાડીઓ અને 5 મોબાઈલ સહિત કુલ 19.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ ગેંગમાં હનીટ્રેપ માટે આરોપીઓ પોતાની પત્ની, ગર્લફ્રેન્ડ અને માતાનો પણ ઉપયોગ કરતા હતા. હાલ આ કેસમાં મુખ્ય સૂત્રાધાર રવિંદ્રકુમાર હડવ diuયા તેમજ ગીતા‌బેન ગોહીલ, સંગીતાબેન चौહાણ અને નાઝ ઉર્ફે કીજલ પટેલ વોન્ટેડ છે. આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત છે અને તેઓ આવી જ રીતે અનેક લોકોની લૂંટી ચૂક્યા હોવાની આશંકા છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
DRDarshal Raval
Feb 18, 2026 11:34:26
Ahmedabad, Gujarat:એન્કર. અત્યાર સુધી સરકારી મકાન લાભાર્થી ભાડે આપી ખોટો લાભ લેતા હોવાની ફરિયાદ અને રજુઆત મળતી હતી. પણ પ્રથમ વખત સરકારી મકાનમાં pg ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. આ કાર્યવાહી કરાઈ છે. થલતેજ વિસ્તારમાં આવેલ સરકારી મকાનમાં. Amc ને ફરિયાદ મળી હતી કે ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલ સાયન્સ સીટી વિસ્તારમાં amcની પ્રધાન મંત્રી આવાસ યોજના lig. ૧૯, એવરેસ્ટ એન્કલેવ કે જ્યાં કુલ 6 બ્લોકમાં 336 મકાન આવેલા છે. જયા બ્લોક નંબર ૨ના મકાન નંબર 305 તથા બ્લોક નંબર 5ના મકાન નંબર 105 માં પી.જી. તરીકે ભાડે આપવવામાં આવ્યા છે. જે AIRBNB નામક વેબસાઇટ પર પી.જી. તરીકે રજિસ્ટર થયેલ હોવાનું જણાઈ આવ્યું. જ્યાં amc ની ટીમે મકાન સીલ કરી કાર્યવાહી કરી. આ સિવાય આવાસ યોજનામાં આવેલ કુલ 336 મકાનો પૈકીના કુલ 43 મકાનોનું ચેકિંગ હાથ ધરાવવામાં આવ્યુ. જે દરમિયાન કુલ 35 મકાનો બંધ હાલતમાં , 7 મકાન નો વપરાશ પોતે અથવા સગા સંબંધીને કરતા હોવાનું અને 1 મકાન ભાડે આપેલ હોવાનું amc ને જણાઈ આવ્યું. જે 35 મકાનો બંધ હાલતમાં જણાઈ આવ્યા તે શંકાસ્પદ જેમા આજુબાજુ ના મકાનના રહેવાસીઓને પૂછપરછ પણ amc એ કરી. જ્યાં મકાન પ્રાથમિક ધોરણે ભાડે આપેલા હોય એવું જણાઈ આવે છે. જે બાબતે આગળની વધુ કાર્યવાહી કરવા સંલગ્ન ઝોનને તાકીદ કરતી સૂચના પણ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બને મકાનમાં દરેક રૂમમાં ac તેમજ દરવાજા પર સિરીઝ લાઇટની પણ પેટર્ન જોવા મળી. વોકথ્રુ... દৰ্শલ રાવલ
0
comment0
Report
DPDhaval Parekh
Feb 18, 2026 11:23:41
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 18, 2026 11:15:50
Surat, Gujarat:સુરત જિલ્લામાં પિપોદરા ગામમાં રહેતી વિનિતાબેન રામસિંહ રાઠોડ આપેલી સવારના સમયે નોકરી પર જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં બે અજાણ્યા યુવકો તેમને રોકી તેમની પાસે મોબાઈલની માંગણી કરી હતી. નકારી આપવાનો ઇનકાર કરતા જ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ યુવતીનું ગાળુ પકડી લીધું હતું અને ગળાના ભાગે ચપ્પુ ફેરવી ગળું ચીરી નાખી લોહીલુહાણ સ્થિતિમાં છોડી ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતીને તાત્કાલિક કીમની સાધના કુ્ટીયર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હસ‍പિટલીના જણાવ્યું હતું કે, યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લીધે ટાંકા લેવામાં આવ્યા છે. હાલ દર્દીની હાલત સ્થિર છે અને સઘન નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવતીનું નિવેદન લેવાનું કાર્ય ચાલી રહ્યું હતું. પોલીસ આ ઘટનાને પગલે રાહતમાં રહેલા તમામ મુદ્દાઓને લઈને તપાસ તેજ કરી રહી છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 18, 2026 10:52:55
Surat, Gujarat:એંકર:રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તાજેતરના બજેટને ઉદ્યોગ જગતે દિલથી આવકાર્યું છે. ખાસ કરીને ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા ટેક્સટાઇલ, MSME અને સેમીકंडક્ટર ક્ષેત્ર માટે કરવામાં આવેલી માતબર જોગવાઈઓએ ઉદ્યોગકારમતારમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. બજેટમાં કાપડ ઉદ્યોગના પ્રોત્સાહન અને આધુનિકીકરણ માટે રૂ. ૨૭૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જાહેરાતથી ''ટેક્સટાઇલ હબ'' ગણાતા સુરતના હજારો એકમોને સીધો લાભ થશે. આધુનિક મશીનરી અને ટેકનોલોજી અપનાવવા માટે સહાય મળશે. એકમોની કાર્યક્ષમતા વધતા વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકાશે. મોડા પાયે ફાળવણીને કારણે કાપડ ઉદ્યોગમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. Nana અને મધ્યમ કદના ઉદ્યોગોને મજબૂત કરવા માટે સરકાર દ્વારા ''આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME'' અંતર્ગત રૂ. ૧૭૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ પર આકર્ષક વ્યાજ સહાય. નવો એકમો સ્થાપવા માટે મૂડી રોકાણ સબસિડી.મેKnow ગ્રાહન સેક્ટરને ગતિ આપવા માટે જતા અન્ય પ્રોત્સાહનો મળશે. પરંપરાગત ઉદ્યોગોની સાથે સરકાર بھવિષ્યની જરૂરિયાત એવા સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાતો કરી છે. આ પગલા઼ ગુજરાત હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં દેશનું અગ્રણી રાજ્ય બનશે તેવી આશા ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બજેટ ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે અને ગુજરાતના মેન્યુફેક્ચરિંગ સેક્ટરને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. પ્રીતાશંઢી ઢીવરે -સુરત
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 18, 2026 09:45:23
Morbi, Gujarat:Slug 1802ZK_MRB_SONA_CHORI Format PKG Reporter HIMANSHU BHATT Feed 1802ZK_MRB_SONA_CHORI Date 18/2/2026 Location MORBI APPROVAL: VISHALBHAI એન્કર મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે ધોળા દિવસે બંધ રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને સોનાં-ચાંદીની અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જેના કારણે ભોગ બનેલ યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસએ આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસે અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ગામમાં જ રહેતા વ્યક્તિને પકડીને ચોરીના ગુનાનો ખુલાસો કર્યો છે. વಿಐઓ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ગઈકાલે ચોરીની ઘટના ભેગી કરી હતી અને પોલીસ-ELSIની ટીમના સહયોગથી આ ભેદ ઉકેલવામાં આવ્યો હતો. મહત્ત્વના દાવમાં મળેલ પુરાવા મુજબ 25 લાખથી વધુના મુદામાલ કબ્જે કરવામાં આવતા આ કેરેલા ગુનાનું અનુસંધાન ચાલitztા રહેવું જરૂરી બની ગયું હતું. બાઇટ 1: જયંતીલાલ ઉજરીયા, ભોગ બનેલ યુવાન, કલ્યાણપર વીઆઇઓ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં ચાર કલાકમાં પોલીસ કે સમયમર્યાદા દરમિયાન થઈ ગયેલ ચોરીમાં 4.45 લાખના મુદ્દામાલથી શરૂ થતો આ ગુડગડિયાની તપાસ હવે ચાલી રહી છે. એલએસઆઈબીની ટીમના લોકલ ટીમની મદદથી આરોપી પકડાયો અને ચોરીના દાગીના તથા રોકડ મળી મળ્યા બાદ 25,21,855 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. થોડા પત્રકારો દ્વારા પૂછપરછ વાંચ્યા બાદ થોડો સમય ફરી તપાસ ચાલુ રહી હતી. બાઇટ 2: સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર વીઆઈઓ ટંકારાના નાની સફરગાહ ગામમાં માંડવી દિવસે ઘરફોડ ચોરીlou, પોલીસે એલએસઆઈબીની ટીમની મદદ લઈને આરોપી પકડવામાં આવી અને 100 ટકા મુદામાલ રિકવર થયું. આ ગુનામાં વિશેનું હાલના તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 18, 2026 09:37:40
Morbi, Gujarat:એન્કર મોરબી ત્રાજપર ચોકડી પાસેથી જુના ઘુટુ રોડ તરફ જવાના રસ્તા ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે રોડ સાઈડમાં મૂકવામાં આવેલ કેબીનોને દૂર કરવામાં આવી હતી ઉડિ પાકી દુકાન અને ઓટલા તથા છાપરા સહિતના બાંધકામોને જેસીબીથી મદદથી તોડવામાં આવ્યા હતા અને 15 થી વધારે હોર્ડીંગ બોર્ડને પણ જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા અને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે વીઓ મોરબીમાં વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ડિમોલેશન માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે આજે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં રાજપર ચોકડી પાસેથી જુના ઘૂટુ રોડ ઉપર જવાનો રોડના રસ્તા પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રોડ સાઈડની જગ્યામાં રાખી દેવામાં આવેલ લગભગ 15 જેટલી કેબીનોને હટાવવામાં આવ્યા હતા આ ઉપરાંત 15 થી વધુ હોર્ડીંગ બેોર્ડ ઉપર જેસીબી ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા તથા દુકાન સહિતના પાકા બાંધકામો તેમજ ઓટલા અને છાપરા હતા તે તમામને દૂર કરવામાં આવેલ છે અને રોડની સાઈડની જગ્યા ખુલ્લી કરી છે વધુમાં કમિશનરે જણાવેલ કર્યું હતું કે મોરબીના જે મુખ્ય માર્ગો અને ચોક છે ત્યાં આવી જ રીતે કોઈપણ નાના મોટા કાચા પાકા દબાણો છે તેને તોડવા માટે એસ્ટેટ અને ટીપી શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. બાઇટ 1: સ્વપ્નિલ ખરે, કમિશનર, મોરબી મહાપાલિકા
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 18, 2026 09:37:25
0
comment0
Report
Advertisement
Back to top