icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पंचमहाल के शिक्षकों ने टीईटी-टेट परीक्षा के विरोध में धरना किया

Godhra, Gujarat:પંચમહાલ : અખિલ ભારતીય પ્રાથમિક અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયો ધરણા કાર્યક્રમ સર્કિટ હાઉસ બહાર ધરણા કાર્યક્રમ યોજાયો સરકાર દ્વારા શિક્ષકો માટે ટેટની પરીક્ષા લેવા માટેનું નક્કી કરવામાં આવતા શિક્ષકો એ નોંધાવ્યો વિરોધ સરકાર દ્વારા વર્ષ 1995 થી 2010 સુધી भर्ती થયેલા તમામ શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત બનાવતા શિક્ષકોએ નોંધાવ્યો વિરોધiqu ઊંચતર પગાર ধોરણ સહિતના લાભો પરીક્ષા પાસ કર્યા બાદ જ મળશે તે નિર્ણય સામે પણ નોંધાવ્યો વિરોધ જિલ્લાના 7 તાલુકાના 200 થી વધુ પ્રાથમિક શિક્ષકો એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા કાર્યક્રમમાં જોડાયા શિક્ષકો દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી
0
0
Report

राजकोट क्राइम ब्रांच ने रामदेव डांगर गैंग के पांच संदिग्ध गिरफ्तार; गुजसीटोक के मामले दर्ज

Rajkot, Gujarat:એન્કર- રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકને વધુ એક ગુનો દાખલ્યો છે. રાજકોટ શહેરમાં હત્યા,હત્યાની કોશિસ સહિત અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂડી રહેલી રામદેવ ડાંગર ગેંગના ત્રણ સાગ્રીતોને પકડી પાડ્યા છે ત્યારે કોણ છે રામદેવ ડાંગર ગેંગના સાગ્રીતો અને કેવો છે તેનો ગુનાહિત ઇતિહાસ જોઇએ આ રિપોર્ટમાં રાજકોટમાં વધુ એક ગુજસીટોકનો ગુનાનો દાખલો થયો છે રામદેવ ડાંગર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી રામદેવ ડાંગર સહિત ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ રાજકોટ ક્રાઇમ 브ાંચે ગેરકાયદેસર મંડળી રચીને ગુના આચરતી રામદેવ ડાંગર ટોળકી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે રામદેવ ડાંગર અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરી છે. આ ગેંગ તમામ ગુનાઓમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, સરકારી અધિકાધિકારીની ફરજ રૂકાવટી અને આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયા છે જેવી પૂછપરછમાં પાંચ શખ્સો રામદેવ ડાંગર, કુલদિપસિંહ ઉર્ફે લાલો જાડેજા અને સતિશ બાલાસરાનીને ધરપકડ કરી છે જો આ કેસમાં ભરત કુંગસિયા અને જનક ડાંગર ફરાર છે જેની શોધખોળ શરૂ કરી છે. ગૌરવ દવે
0
0
Report
Advertisement

नए सफ़र की चिंगारी: पालनपुर में विकसित भारत संकल्प सम्मेलन सरकार की जनकल्याण प्रतिबद्धता पर चर्चा

Palanpur, Gujarat:12 वर्षों के विश्वास, विकास और जनकल्याण के अभियान के अंतर्गत पालनपुर में जिला‑स्तर का ‘विकसित भारत संकल्प सम्मेलन’ आयोजित हुआ। कार्यक्रम में प्रभारी मंत्री कमलेश पटेल और राज्य मंत्री प्रवीण माळीनी ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी 140 करोड़ भारतीयों के कल्याण के लिए निरंतर कार्य कर रहे हैं और विकास के नए शिखर छू रहे हैं। उनके दृष्टिवंत नेतृत्व और अटूट परिश्रम के कारण भारत आज विकास के नए शिखर पर है। भारत और गुजरात सेवा, परोपकार और अन्नदान की पवित्र परंपरा की भूमि है। कोरोना महामारी के कठोर समय में केंद्र सरकार ने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत 81 करोड़ से अधिक लोगों तक मुफ्त अनाज पहुंचाकर अन्न सुरक्षा का अभूतपूर्व कार्य किया। साथ ही आयुष्मान भारत योजना के द्वारा करोड़ों परिवारों को स्वास्थ्य सुरक्षा का कवच मिला है, जो सरकार की जनकल्याण प्रतिबद्धता का उत्कृष्ट उदाहरण है. बात- कमलेश पटेल‑प्रभारी मंत्री बनासकांठा बनासकांठा जिले के पालनपुर में आयोजित इस भारत विकसित संकल्प सम्मेलन में आए व्यापारियों, किसानों ने कहा कि सरकार द्वारा अनेक नई रोज़गार अवसर पैदा करने के लिए उद्योगों को प्रेरित किया जा रहा है। नरेंद्र मोदी के शासन में वर्षों पुराने मुद्दे 370 हटाने में सफलता मिली। राम मंदिर निर्माण हुआ। प्रधानमंत्री किसान सम्मान निधि योजना, आयुष्मान भारत योजना, जनधन योजना, जल जीवन मिशन और प्रधानमंत्री आवास योजना जैसी अनेक लोककल्याणकारी योजनाओं ने लोगों के जीवन में परिवर्तन लाया है। बाइट- शिवारामभाई पटेल‑व्यापारी बाइट- हर्षद पटेल‑खेडुत अलकेश राव‑बनासकांठा मो‑9687249834
0
0
Report
Advertisement
Advertisement

सूरत के आदिवासी बहुल क्षेत्र में धर्मांतरण फिर शुरू, पोस्टरों से लालच देकर धर्मांतरण

Surat, Gujarat:સુરત જિલ્લામાં બહુમત આદિવાસી વિસ્તારમાં ફરી ધર્માંતરણ ની પ્રવૃત્તિઓ શરૂ થઈ હોવાના આક્ષેપો ઉમરપાડા તાલુકા મામલતદાર ને આવેદન પત્ર સરકારે આવેદન પત્ર આપવામાં આવ્યું ઉમરપાડા તાલુકાના દિવતણ ગામે ગેર કાયદેસર ચર્ચ બનાવવા тәйારી હોવાની રજુઆતો દર રવિવારે તાપી જિલ્લામાં થી પોસ્ટર આવી સ્થાનિકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવે છે તાત્કાલિક ધર્માંતરણ પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવે તેવી માંગ થઈ ધર્માંતરણની પ્રવૃતિઓ સાથે જોડાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઈ. બાઈટ :- અરવિંદ વસાવા (દેવ બિરસા સેના - પ્રમુખ -સુરત) બાઈટ :- મોતીરામ બાપુ (ધાર્મિક ગુરુ - ઉમરપાડા)
0
0
Report

सूरत के हिरानगर में 18-19 वर्षीया युवती की संदिग्ध मौत, परिवार जांच की मांग

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતઃ પાંડેસરાના હીરાનગર વિસ્તારમાં 18થી 19 વર્ષની યુવતીનું શંકાસ્પદ મોત. મૃતક પલક વાડમ મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું સામે આવ્યું. પરિવારના જણાવ્યા મુજબ યુવતી લાંબા સમયથી એક યુવક સાથે વાતચીત કરતી હતી. ઘটનાની રાત્રે પરિવારને જમવાનું આપી પોતાના રૂમમાં સૂવા ગઈ હતી. સેવારે પરિવારજનોએ યુવતીને મૃત હાલતમાં જોઈ પોલીસને જાણ કરી. પરિવારનો દાવો કે યુવતીને કોઈ પ્રકારનું ટેન્શન કે સમસ્યા નથી થતી. પાંડેસરા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી. પરિવારજનોએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી.
0
0
Report

रामदास अठावले का बड़ा बयान: स्लम इलाकों के लिए वैकल्पिक आवास व्यवस्था जरूरी

Surat, Gujarat:સુરત આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠ્ઠાવલે નું મોટું નિવેદન નાસીર નગરના કથિત નકલી ડિમોલિશન મુદ્દે આપ્યું નિવેદન ડિમોલિશન વખતે પોલીસ અને પાલિકા ત્યાં હાજર હતી છતાં ડિમોલિશન કોણે કર્યું તેનું કોઈ જવાબ નહીં જે અંગે મંત્રીએ આપ્યું નિવેદન કલેકટર અથવા પાલિકા કમિશનરની સૂચના હશે તો જ પોલીસ અને પાલિકા ત્યાં ગઈ હશે અસરગ્રસ્તોને જરૂરથી મદદ કરવાનો પ્રયાસ કરીશું વળતર કઈ રીતે આપી શકાય તે માટેની પણ ચર્ચા કરવામાં આવશે ગારિબ પશા જોડે અન્યાય થયો હશે તો એ બાબતે હું જરૂરથી જાણકારી મેળવીશ, હું જાતે પાલિકા કમિશનર જોડે વાત કરીશ ડિમોલિશન પહેલા લોકોની વ્યવસ્થા કરવી જોઈતી હોત જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા હોય એવા લોકોને પર્યાય વ્યવસ્થા કરવાની હોય છે મહારાષ્ટ્રમાં 2011માં આવો કાયદો આવ્યો હતો કેટલાક લોકો જ્યાં જગ્યા જોઈ ત્યાં ઝૂંપડા ઊભા કરી દેવામાં આવે એક પરંતુ એવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પાડી અથવા કોઈ લેન્ડ બનાવી જોઈએ જ્યાં તેઓને સ્થાયી કરી વ્યવસ્થા હોય ઊભી કરવી જોઈએ બાઈટ :- : રામદાસ અઠાવલે (કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી )*
0
0
Report
Advertisement

अहमदाबाद EOW ने रिश्तेदार के साथ करोड़ों की धोखाधड़ी में दंपति को गिरफ्तार किया

Ahmedabad, Gujarat:અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા બંટી-બબલી દંપતીની ધરપકડ કરી છે જેને પોતાના કૌટુંબિક મામાને કરોડો રૂપિયાનો ઠગાયો લાગ્યો હતો. શેર બજારમાં રોકાણના નામે ૧૦ કરોડથી વધુની ઠગાઈ આચરનાર આ હાઈ-પ્રોફાઈલ દંપતીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દંપતીના મોડ્સ એવા હતા કે મામાને શેર બજારમાં રોકાણ કરીને મોટો નફો આપવાની લાલચ આપી હતી જેના કારણે મામાએ કરોડો રૂપિયા રોકાણ કર્યા હતા. આ છળપાટમાં દંપતીએ મામાના નામે એક bogus કંપની પણ રચી દીધી હોવાનું પોલીસે તપાસમાં બહાર પાડ્યું. આરોપી ભાણેજે મામાના વિશ્વાસે સ્થાનિક સંબંધીઓને પણ પૈસા આપ્યા હતાઅને રોકાણ સહિત અન્ય ઘટનાઓની પૃષ્ઠભૂમિ તપાસાઈ રહી છે. આ મામલે પોલીસે હાલ આરોપી jolavin Nayak અને Boski Nayakની ધરપકડ કરી છાંટી છે અને કોર્ટે ૨૧મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ ચોરીના કરોડો રૂપિયા ક્યાં સગેવગે કર્યા અને ક્યાં રોકાણ કર્યા હતું તે તપાસી રહી છે. ઉનદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

पोरबंदर के भारवाडा में 600 एकड़ जमीन पर फर्नीचर पार्क को लेकर किसान आंदोलन

Porbandar, Gujarat:પોરબંદર જિલ્લાના ભારવાડা ગામેથી જમીન વિવાદનો એક મોટો મામલો સામે આવ્યો છે. અહીં આશરે 600 એકર જેટલી જમીન ફર્નિચર પાર્ક બનાવવા માટે ફાળવવામાં આવી છે,જેની સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા લાગી રહ્યો છે.તંત્ર દ્વારા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે,જેને પગલે ખેતીવાડાઓે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આ જમીનપર તેમની આજીવિકા નિર્ભર હોવાનું જણાવ્યું છે. ખેડૂતનો આક્ષેપ છે કે સરકાર બીજા ડેમ માટે સંપાદિત કરેલી જામીનનું વળતર સસ્પષ્ટ નથી. હાઈકોર્થી મંજુર સ્ટે હોવા છતાં દબાણની હિલચાલને લઈને ખેડૂતોએ કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. પ્રસ્તાવિત ઉદ્યોગોના પાછળ બરડા સાગર ડેમ આવેલો છે અને જો અહીં પ્રદૂષિત કચરો ડેમમાં ગયો તો આસપાસના 15 થી 17 ગામના લોકો પ્રભાવિત થાય તેવો આન્કડો છે. ખેડૂતોએ માંગ કરી છે કે જો ઉદ્યોગ સ્થાપવા જ હોય તો ગ્રીન પ્રોજેક્ટ લાવવામાં આવે જેથી જમીન પર ખેતી ચાલે અને સરકારને ઉર્જા મળે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top