383001
હિંમતનગરના રોડ પર ભારે હાલાકી પડી રહી
Himatnagar, Gujarat:હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં પેરેમાઉન્ટ થી અંબર સિનેમા રોડ RCC બનાવવામાં આવ્યો છે.રોડ પર વરસાદની પાણીના નિકાલના અભાવે રોડ પર પાણી ભરાય છે.જેને લઈને અવર જવર કરતા વાહનો દોડતા ભરાયેલું પાણી દુકાનોમાં અને ઘરમાં આવે છે.જેને લઈને ભારે હાલાકી પડી રહી છે.પાલિકામાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
बनासकांठा में डीसा-भिलड़ी हाईवे पर ट्रकों की भिड़ंत, दो युवकों की मौत मौक़े पर, एक घायल
Palanpur, Gujarat:બનાસકાંઠા... ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સાંડીયા ગામ નજીક બે ટ્રકો અથડાતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત અકસ્મતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ અકસ્મતની જાણ થતા 108 અને 112ની ટીમ દોડી આવી mourતકોના મૃતદેહ ભીલડી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા અકસ્મતને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ અકસ્મતનું કારણ જાણવા ભીલડી પોલીસ તપાસ શરૂકરી0
0
Report
गुजरात विश्वविद्यालय के पूर्व कुलपति निरजा गुप्ता के निजी बिल पर विवाद, NSUI विरोध
Ahmedabad, Gujarat:અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા કથિત ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાયા છે. વિદેશ પ્રવાસ દરમિયાન કરાયેલી લિપસ્ટિક, આઈલાઈનર, સેફોરા અને ઝારા સ્ટોરની અંગત ખરીદીના બિલો યુનિવર્સિટીમાં રજૂ કરાયા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. વીoldo 1 ઈન્દ્રવિજયસિંહ ગોહિલ (પૂર્વ સિન્ડિકેટ સભ્ય, ગુજરાત યુનિવર્સિટી): વીઓ 2 સમગ્ર મામલે હાલનિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી કાર્યરત છે. પરંતુ આ અંગત બિલો સામે આવતાં જ NSUI દ્વારા યુવનિવર્સિટી ખાતે ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. NSUIએ માંગ કરી છે કે કમિટી ત્રણ महिनાની મુદતની રાહ જોતા વગર તાત્કાલિક રિપોર્ટ આપે અને પૂર્વ કુલપતિ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. NSUI ના ટીક ટેક સમાજિક મુદ્દાઓ પર ટીકાઓ કરી રહ્યા છે.0
0
Report
राजकोट महापालिका के मटकी फोड़ प्रकरण में 32 लाख खर्च का आरोप
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાએ જન્માષ્ટમી તહેવારના પ્રસંગે મટકી ફોડ કાર્યક્રમ કરે છે તે અંગે 32 લાખના ખર્ચનો આરોપ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ લગાવ્યો હતો. દિલ્હે સમયે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલીિકાએ 17 લાખના શોર્ટ ટેનડર બહાર પાડ્યું હતું, જેમાં 2 લાખનો વધારાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂરું થયા પછી સસંસ્થિતસંસ્કૃતિક વિભાગ દ્વારા 32 લાખનો બિલ રજૂ થયો છે અને ચુકવણું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બિલ વધારાના આ ભોગોમાં 15 લાખ રૂપિયાની પેટીસ રાજકોટવાસીઓને ખવડવામાં આવી હોવાનું પણ બિલમાં દર્શાવવામાં આવ્યું છે. ઓરકેસ્ટ્રા, સ્ટેજ, ડો. જેવી વસ્તુઓ ટેન્ડરમાં આવતી હતી. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ ઉપર સત્યતા અંગે નિક્કૃતતા રહેતી નથી; તેમણે સ્પષ્ટતા આપવી જોઈએ અને બિલ મિડિયા સામે જાહેર કરવું જોઈએ તેવી માંગ છે. તપાસના નામે કમીટીઓ બનાવવામાં આવે અને તપાસનું નાટક ન હોવા દેવામાં આવે તેવીતા રહેશે. આ અંગે ટિકિટેક - ડો. હેમાંગ વસાવડા, પ્રદેશ નેતા, કોંગ્રેસ.0
0
Report
Advertisement
वलसाड के उमरगाम में सार्वजनिक स्थान पर युवक ने तेज हथियार से गला काटने की कोशिश; अस्पताल में भर्ती
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં ઉમરગામમાં જાહેરમાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ વોર્ડ નંબર-3ના ગોકુલધામ પાસે ચકચારી ઘટના અજાણ્યા યુવકે તીક્ષ્ણ હથિયારથી ગળા પર ઈજા પહોંચાડી બચાવવા દોડી આવેલા લોકો પર હુમલાનો પ્રયાસ કર્યો ઘાયલ યુવક લોહીલુહાણ હાલતમાં δρόપર ઢળી પડ્યો સ્થાનિકોએ એમ્બ્યુલન્સ મારફતે યુવકને હોસ્પિટલ ખસેડ્યો યુવકની ઓળખ અને ઘટનાનું કારણ જાણવા ઉમરગામ સીટી પોલીસ તપાસ શરૂ0
0
Report
राजकोट महापालिका पर दारू और जुआ के आरोप, विपक्ष ने कड़ी कार्रवाई की मांग
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જ હવે દારૂ અને જુગારના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. ભાજપના જ સ્ટેન્ડિંગ કમിറ്റി સભ્યોએ RMCની સરકારી જમીન પર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. અને આ આક્ષેપોને હવે વિપક્ષ નેતા દીપ્તીબેન સોલંકીએ પણ સમર્થન આપ્યું છે. આક્ષેપ છે કે મહાનગરપાલિકાના ખાલી પ્લોટ અને સરકારી જમીન પર દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વાહન પાર્કિંગની જગ્યાએ વાહનોની આડશમાં જુગાર રમાતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારી જમીન પર જ દેશી દારૂ પીવામાં આવતો હોવાના આક્ષેપથી તંત્ર સામે સવાલો ઉભા થયા છે. એક તરફ મહાનગરપાલિકા વિકાસના કામોની વાત કરે છે. તો બીજી તરફ તેની જ ખાલી પડેલી જમીનોમાં આવી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેને વિપક્ષે શરમજનક ગણાવ્યું છે. વિપક્ષની માંગ છે કે RMCની તમામ ખાલી જમીનો અને આવા સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ કરવામાં આવે. અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની પણ વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે. હવે સવાલ એ છે કે ભાજપના જ સભ્યોના આક્ષેપો બાદ મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે. બાઈટ: દીપ્તીબેન સોલંકી, વિપક્ષ નેતા – RMC0
0
Report
अंबाजी यात्रा के लिए इलेक्ट्रॉनिक मीडिया सेवा कैंप, अर्वली में भक्तों को राहत
Modasa, Gujarat:સ્લગ :- પત્રકાર વિસામો એંકર :- સમગ્ર રાજ્ય માંથી ભાદરવી પૂર્ણિમાએ માં જગત જનનીના પ્રાગટ્ય દિવસના દર્શને લાખ્ખો ભક્તો પદયાત્રા એ જાય છે ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો ઉપર પણ અંબાજી જતા પદયાત્રીઓ નો અવિરત પ્રવાહ હાલ જઈ રહ્યો છે ત્યારે આ માઈ ભક્તોની સેવા માટે ચાલુ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો દ્વારા સેવા કેમ્પ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્દગાટન રાજ્ય મંત્રી પી સી બરંડા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભિખાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું ,આ વિસામામાં માઈ ભક્તો માટે મસાલા ખીચડી , શરબત , સવારે બટાકા પૌઆ અને ચા ની વ્યવસ્થા ઉપરાંત આરામ અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ ની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મોટી સંખ્યામાં માઈ ભક્તો આ વિકસાનો લાભ લઈ રહ્યા છે સતત છ દિવસ સુધી ચાલનારા આ વિસામામાં હજારો માઈ ભક્તો પ્રસાદ નો લાભ લઇ માં અંબાના ਚરણે અને શરણે જશે બાઈટ પી સી બરંડા રાજ્ય મંત્રી બાઈટ :- શૈલેષભાઈ પંડ્યા ( પ્રમુખ ઇલેક્ટ્રોનિક મીડિઆ એશોસિએશન અરવલ્લી )0
0
Report
Advertisement
सूरत के बाजार में आग का मामला: इरादतन आग लगाने की आशंका, कारोबारियों में दहशत
Surat, Gujarat:સુરત બ્રેક શ્યામ સંગીની માર્કેટ અગ્નિકાંડ મામલો ડીંડોલીના વિનોદ સાળવેની સંડોવણી અગાઉ માર્કેટિંગ કામ કરતો વિનોદ સાળવે પોલીસ પકડે તે પૂર્વે મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટ્યો આગ અકસ્માતે નહીં પરંતુ ઈરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાની આશંકા માર્કેટમાં કામ કરતા વિનોદ સાળવેને કોઈવેપારીએ નોકરીમાંથી છૂટો કર્યો હતો કે પછી કોઈ વેપારી દ્વારા તેને આગ લગાડવાની સોપારી આપવામાં આવી હતી0
0
Report
राजकोट निगम सभा आवास योजना पर आरोप; विपक्ष ने 50 हजार कटौती का दावा
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલીકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં 10 નગરસેવકો દ્વારા કુલ 23 જેટના પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. છતાં સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધપક્ષનાં સભ્યો દ્વારા આવાસ યોજનામાં થતી ગેરરીતિ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય સભામાં ભાજપનાં નગરસેવક દ્વારા કોંગ્રેસનાં મહિલા નગર સેવક પર 50 હજાર રૂપીયા કટકી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસનાં નગરસેવકો દ્વારા આરોગ્ય, આવાસ, સફાઇ, પાણી, ડામરકામ સહિતનાં મુદ્દે અધિકારીઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય સભા પહેલા આવાસ યોજનામાં કૌંભાડનાં આરોપ ગુંજ્યા હતા. કોંગ્રેસનાં કોર્પોરેટર અને વિરોધપક્ષનાં નેતા દિપ્તિબેન સોલંકીએ ભારતીય જનતા પાર્ટીનાં કોર્પોરેટર અને રાજકોટનાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીને આપવામાં આવેલા આવાસ યોજનાનાં ક્વાર્ટર સામે સવાલો ઉઠાવ્યા હતા અને આવાસ યોજનામાં કૌંભાડો ચાવતા હોવાનાં આરોપ સાથે વિરોધ કર્યો હતો. દિપ્તિબેન સોલંકીએ રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લ દ્વારા આવાસ યોજનાનો ડ્રો રદ્દ કરાવોય તેમાં તેને ભષ્ટાચારની આશંકા હોવાથી રદ્દ કરાવોય હોવાનો આરોપ મુક્યો હતો. ટીકટેક - દિપ્તિબેન સોલંકી, વિપક્ષનેતા સાથે ગૌરવ દવે બાઇટ - અર્જુન ચૌહાણ, કોર્પોરેટર, વોર્ડ નં 16 તો રાજકોટ મહાનગરપાલીકાની આજે મળેલી સામાન્ય સભામાં પ્રજાનાં પ્રશ્નોની વણજાર થઇ હતી. ભાજપનાં જ નગર સેવક સંજય ચાવડા અને કેતન પટેલે સ્લમ વિસ્તારોમાં ડિમોલેશન બાદ કેટલા લોકોને આવાસ આપવામાં આવ્યા તેવો પ્રશ્ન પુછ્યો હતો. જોકે અધિકારીઓ દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવતા બન્ને નગર સેવકોએ પુરાવા સાથે કહ્યું હતું કે, 2010માં લીલુડી વોકળીમાં સર્વે કરી ડિમોલેશન કરવામાં આવ્યું હતું. કલ આર મુળમાં ત્યાં ઝુપડપટ્ટી ઉભી છે. રી-ડેવલોપમેન્ટનાં નામે ઝુપડપટ્ટી ખાલી કરાવી અસરગ્રસ્તોને આવાજ આપવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજકોટ મહાનગરપાલીકાનાં અધિકારીઓ ક્યારેય ચેકિંગ કરવા ગયા ન હોવાથી ઝુપડપટ્ટી ઠેર ની ઠેર હોવાનું કહ્યું હતું. սակայն ડિમોલેશનની વાત આવતા કોંગ્રેસનાં વોર્ડ નંબર 16 જંગલેશ્વર વિસ્તારનાં કોર્પોરેટર અર્જૂન ચૌહાણે પેટા પ્રશ્ન કરતા મામલો ગરમાયો હતો. જેમાં ભાજપનાં નગરસેવક સંજય ચાવડાએ કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે આજે જ સવારે 50 હજારની કટકી કરી હોવાનો આરોપ મૂક્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસનાં કોર્પોરેટર ઇબ્રાહિમ સોરા ಹೇಳಿದ್ದಾರೆ કે કોંગ્રેસને બદનામ કરવા ભાજપનાં નગરસેવકો ખોટા આરોપ મુકતા હોવાનું નિવേദન આપ્યું હતું. કોના પાસે થી અને ક્યાં મહિલા કોર્પોરેટરે રૂપીયા લીધા તે નામ જાહેર કરવાની માંગ કરી હતી. 50 હજાર રૂપીયા લીધા છે તો તેનાં પુરાવા આપવા જોઇએ જે સ્પષ્ટ માંગ કરી દીધી હતી. બાઇટ - સંજય ચાવડા, કોર્પોરેટર, વોર્ડ 6 બાઇટ - ઇબ્રાહિમ સોરા, કોર્પોરેટર, વોર્ડ 16 વી - 2 તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલીકાનાં પ્લોટમાં ગેરપ્રવૃતિઓ ચાલતા હોવાનો ગંભીર સવાલ વોર્ડ નં 12નાં કોર્પોરેટર કિશન ટીલવાએ કર્યો હતો. કિશન ટીલવાએ જનરલ બોર્ડમાં કહ્યું હતું કે, કોર્પોરેશનનાં ખાલી પડેલા પ્લોટમાં દબાણો કરીને દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો આરોપ લગાવ્યો હતો. છતાં ભાજપનાં નગરસેવક મનિષ ભટ્ટ, મોહિતસિંહ જાડેજા સહિતનાં કોર્પોરેટરોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. ભાજપનાં કોર્પોરેટરોનાં સવાલ થી અધિકારીઓ ઘેરાયા હતા. વિરોધપક્ષનાં નેતા દિપ્તિબેન સોલંકીએ કહ્યું હતો કે, કોર્પોરેશનના પ્લોટમાં દારૂ જેવી ગેરપ્રવૃતિઓ ચાલતી હોય અને ભાજપનાં નગરસેવકો પ્રશ્ન ઉઠાવી જાહેર કરે તે શરમજનક કહેવાય. વાહન પાર્કિંગ માટે આપવામાં આવેલા પે અન્ડ પાર્કિંગની જગ્યાઓમાં જુગાર રમાતા હોવાનો આરોપ મુક્યો હતો અને કહ્યું હતું કે આવી જગ્યાઓ પર કૉર્પોરેશનને નિયમિત રીતે ચેકિંગ કરવું જોઈએ. બાઇટ - કિશન ટીલવા, કોર્પોરેટર, વોર્ડ નં 11 બાઇટ - દિપ્તિબેન સોલંકી, વિપક્ષ નેતા, રાજકોટ વી - 3 રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય સભામાં હોવા દિવસે સબળાઈ થતા સૌ કોઈએ જોયા હશે. પરંતુ પ્રથમ વખત ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરોએ આક્ષેપ-પ્રતિ આક્ષેપની સાથે અધિકારીઓનો પોલ ખોલી નાંખી હતી. અધિકારીઓ જવાબ આપે તો તેનો પેટા પ્રશ્ન પુછી અધિકારીઓનાં ઉંઘા કાન પકડાવવાની નીતિ સામે વળતા જવાબો આપ્યા હતા. અધિકારીઓ કામ કરતા ન હોવાની ફરીયાદોને ઉઘાડવા ચાલી હતી.0
0
Report
शहर में 7 वर्षीया बच्ची के साथ छेड़छाड़: बिलाल अली हुसेन शेख गिरफ्तार
Ahmedabad, Gujarat:Shaher mein phir se ek bachchi ka peechha karke chhed-chhad karne ki ghatna saamne aayi hai. Is chhed-chhad ki baat par Dhandhiyimda police ne chhed-chhad karne wale shakhs ko pakad liya hai. Police ki jaanch mein pata chala ki pakda gaya shakhs Dani-limda kshetra mein ek saal pehle naukri karne aaya tha. Jo Paschim Bengal ka Bilal Ali Hussain Sheikh hai. Jo jahan naukri karta tha usi kshetra mein rahta tha. Aur wahi kshetra mein raheti 7 saal ki bachchi jab school se waapas aa rahi thi, to uska peechha kiya gaya aur aaropi ne avavaran jagah par le jaakar guptang dikhakar chhed-chhad ki. Is par bachchi ne parivaar ko bataya aur parivaar ne police mein shikayat darj karayi. Is shikayat ke aadhar par police ne chhed-chhad karne wale shakhs ko pakad liya aur use jail ke hawale kar diya gaya hai...0
0
Report
Advertisement
आनंद में विदेश भेजने के नाम पर करोड़ों की ठगाई: नया आरोपी गिरफ्तार
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં વિદેશ મોકલવાના બહાને એક કરોડથી વધુની ઠગાઈ કરવાના ગુનામાં વધુ એક આરોપી નંદકુمار ઉકાણીની આણંદ ટાઉન પોલીસેધરપકડ કરી કોર્ટમાં રજુ કરી બે દિવસનાં રિમાન્ડ મીઠી પુછપરછ હાથધરી છે, યુુરોપ, યુકે દુબઈ મોકલવાની લાલચ આપી 28 લોકો સાથે એક કરોડથી વધુની છેતરપિંડી કરનાર બંટી બબલીની પોલીસે અગાઉ ધરપકડ કર્યા બાદ નાસ્તા ફરતા વધુ એક આરોપીને પણ પોલીસે ઝડપયા છે.0
0
Report
नवसारी: NH-48 पर शराब भरी कार पकड़, पुलिस ने दो लाख से अधिक शराब बरामद
Navsari, Gujarat:નવસારી તહેવાર નજીક આવતા દમણ થી દારૂની ખેપ મારતા બુટલેગરો ડિમાન્ડ સામે સપ્લાય ચેન વધારતા દક્ષિણ ગુજરાતના બુટલેગરો નવસારી જિલ્લાની હદમતી પસાર થતા NH 48 પર દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો પોલીસથી બચવા ઓવરસ્પીડિંગ કરતા કાર ચાલકે આમડપોર પાસે આઇસર ટેમ્પોને ગાડી ઠોકી અક costumોતપાસ થતા સ્થાનિકોએ grammy પોલીસને જાણ કરી પોલીસે accidentની તપાસ કરતાં swift કાર ની અંદરથી બે લાખથી વધુ નો દારૂ ભેટ સ્વરૂપે મળ્યો. પોલીસે અકસ્માતની સાથે સાથે પ્રોહીબિશન અંગેનો કેસ કરી તપાસ શરૂ કરી. થોડા દિવસ અગાઉ રાજ્યમાં થયેલા લઠ્ઠા કાંડ બાદ પણ દારૂની હેરાફેરીમાં કોઈ ઘટાડો નોંધાયો નથી.0
0
Report
राजकोट कालावड़ रोड पर ब्यूटी पार्लर संचालिका की हत्या, लूट के इरादे से घुसे अपराधी
Rajkot, Gujarat:એન્કર - રાજકોટના કલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા બાપા સીતારામ પાર્કમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યાથી ચકચાર મચાવનારા બનાવમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે. મૂળ આગ્રાના અને मृत્યકના ઘરની નજીક રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે sગા ભાઇઓ દ્વારા લૂંટના ઇરાદે મોડી રાત્રે બ્યુટી પાર્લર સંચાલિતાના ઘરમાં ઘૂસ્યા હતા. મહિલાએ પ્રતિકાર કરતાં તેના ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યા કરી રૂ.40 હજારની રોકડ લઈને બંને ફરાર થઈ ગયા હતા. તેમજ પોલીસને શક ન જાય તે માટે બંને ઘર મુકીને ફરાર થયા ન હતા.0
0
Report
Advertisement
देडीयापाड़ा आश्रमशाला में 9 सितंबर को 11 बच्चों के अचानक गिरने पर जांच जारी
Karantha, Gujarat:દેડિયાપાડાની આશ્રમશાળામાં 11 બાળકો ગત 9સપ્ટેમ્બરઅચાનક ધુણવા લાગતાં ચકચાર મચી હતી ત્યારે 9 સપ્ટેમ્બરથી ઘટનાાનો આજે ખુલાસો થયો અને બાળકોને સારવાર માટે દેડિયાપાડા બાદ રાજપીપળા ખસેડાયા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની આશ્રમશાળામાં 9 સપ્ટેમ્બરના રોજ ચોંકાવનારી ઘટના બની હતી. આશ્રમશાળામાં એક બાદ એક આશરે 11 જેટલા બાળકો અચાનક ધુણવા લાગતાં શિક્ષકોમાં દોડધામ મચી હતી. બાળકોની તબિયતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને બાળકોને સારવાર માટે દેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને સારવાર માટે બાળકોને રાજપીપાળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની શરૂઆતમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, બાળકોને ઝાડા, ઉલ્ટી કે પેટમાં દુખાવા જેવી સામાન્ય ફરિયાદો ન હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે બાળકોના અચાનક ધુણવા પાછળ અન્ય, ખાસ કરીને માનસિક કારણ હોવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે. બાઇટ 1 જોકે, સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. દરમિયાન, આશ્રમશાળાના શિક્ષકો વચ્ચેના આંતરિક વિખવાદની ચર્ચા પણ સામે આવી રહી છે. शिक्षકો વચ્ચેના મતભેદની અસર બાળકોના શિક્ષણ પર ન પડે તે અંગે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હોવા છતાં તેનો ખુલાસો આજે થતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. બાળકોની સુરક્ષા, તેમની તબિયત તેમજ આશ્રમશાળામાં શિક્ષણનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે. બાઇટ - 2 જોકે આ વિજ્ઞાનના યુગમાં પણ જ્ઞાની શિક્ષિકા બહેનનું માનું છે કે બાળકોને અમે તો જમવાનું સારું જ આપ્યું હતું જમવામાં કોઈ ખામી નથી એટલે કોઈપણ જાતનું નથી થયું પરંતુ કેટલાક લોકોને હનુમાન દાદાની હવા આવી હતી જેને કારણે તેઓ ઢૂંતા હતા પરંતુ બાકીેલા વિદ્યાર્થીઓની અમે મૂર્તિ કાળજી રાખી હતી અને એટલે જ અમે આ બાળકોને ડેડીયાપાડા ની હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપળા ખસેડ્યા હતા બાઇટ 3 આમ તો આજના વિજ્ઞાનના યુગમાં કોઈપણ જાતના ભુવા કે કોઈપણ જાતની હવા આવી હોય અને બાળકો ધૂણતા હોય તે વાત શક્ય નથી પરંતુ સોશિયલ મુંબઈયાના યુગમાં વિદ્યાર્થીઓ જ્યારે મોબાઈલ પર કોઈ જોયેલી વસ્તુ અથવા તો ફિલ્મ કે ટીવીમાં જોયેલી વસ્તુઓની યાદમાં આવી જાય અને તેને કારણે માનસિક તાણ અનુભવે તો પણ આ રીતે ધૂણી શકતા હોય ત્યારે એક તરફ શિક્ષકોનું કહેવું છે કે તેઓને કોઈ ભગવાનની હવા આવી હતી તો તે એક અંધવિશ્વાસનો વિષય બની જાય છે અને હવે ખરેખર ایسے વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પાઠ ભણાવી આવી કોઈ હવા હોતી નથી તે અંગે જાગૃત કરવાનો સમય પણ આવી ગયો છે ત્યારે શિક્ષણ વિભાગ માત્ર આ શાળા નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આદિવાસી વિસ્તાર ની શાળाओंમાં આ પ્રમાણેની શિક્ષા આપે તે જરૂરી છે0
0
Report
भुज जंगल में धार्मिक स्थल के अवैध अतिक्रमण हटाकर 3000 वर्ग मीटर जमीन मुक्त
Sadhara, Gujarat:કચ્છ : ભુજ વિસ્તારમાં ધાર્મિક સ્થળના નામે કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરાયું દરગાહ સહિત આસપાસના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા વન વિભાગની ત્રણ હજા ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ ત્રણ હજાર ચોરસ મીટર જમીન દબાણમુક્ત 15 કરોડની કિંમતની જમીન વન વિભાગે પરત મેળવી ત્રણ હજાર ચોરસ મીટર જમીન દબાણમુક્ત ભુજ પશ્ચિમ રેન્જના જંગલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી જંગલ વિસ્તારમાંથી ધાર્મિક સ્થળના નામે કરાયેલું ગેરકાયદેસર દબાણવન વિભાગે દૂર કર્યું વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સુરક્ષિત જંગલ વિસ્તારની જમીન અને વન્યજીવોના સંરક્ષણ માટે એક अत्यંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કચ્છ પશ્ચિમ વન વિભાગ હસ્તકનાં કાર્યવિસ્તામાં આવતી ભુજ શહેરનાં mirrored મળતી આઈ.ટી.આઈ. કોલેજ નજીક મિરજાપાર જંગલમાંથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા હઝરત મિશ્કીન્સા વલીની દરગાહનાં તથા હઝરત મામુસાઈ દરગાહ નામે પાકા ધાર્મિક બાંધકામો અને તેની આસપાસ કરાયેલા અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. આ ડ્રાઈવ અંતર્ગત ૩૦૦૦ ચોરસ מીટર જેટલી જમીન, જેની કંીનત આશરે રૂ. ૧૫ કરોડ જેટલી કિંમતી વન જમીન ગેરકાયદેસર કબ્જામાંથી મુક્ત કરાવીને વન વિભાગે પોતાનો ભૌતિક કબ્જો મેળવ્યો છે. ભુજ પશ્ચિમ રેંજની દ્વારા અગાઉ દબાણ સબંધિત નોટિષો પાઠવવામાં આવેલ હતી. નોટિષની સમયમર્યાદા પૂર્ણ થયાે નિયમો મુજબ કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.0
0
Report
आहमदाबाद के गीता मंदिर के पास दिनदहाड़े लूटपाट, दो गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદના ગીતામંદિર પાસે ધોળा દિવસે ધોળા દિવસે દાથાગીરી કરતા 2-3 લોકો રસ્તા પરથી પસાર થતા લોકોને લૂંટતા હતા શાહી ભારે દાદાગીરી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો અંગે પોલીસ આકર્ષમાં આવી ગઈ અને પોલીસ દ્વારા જાહેર રસ્તા પર કાર્યવાહી કરી 2 શખ્સોને ઝડપ્યા ગયા હતા. પકડાયેલા આરોપી કેવી રીતે હતા તેની વિગતો સામે આવી આવી સૌથી ચોંકાવનાર બાબતોમાં કન્ટોડિયા વસતા રહેવાસી તરીકે બહાર આવ્યો છે. પોલીસે ભોગ બનનારాని શોધી રહી છે જેથી ફરિયાદ થઈ શકે અને ભોગ બનનાર ન મળે તો પોલીસ જાતે ફરિયાદી બનશે. તપાસમાં સામે આવ્યું કે નીતિન સામે 6 અને ભાવેશ સામે 2 ગુના અગાઉ નોંધાયેલ હતા. આ સાથે પોલીસ આવા શખ્સોને રોકવા ટાસ્ક ફોર્સ બનાવાયા હતા જે ટીમે રિક્ષામાં ચોરીના 15 ગુનાઓ અને 3 લૂંટના બનાવો અંગે કાર્યવાહી કરી હોવાનો ખુલાસો કર્યો. હાલમાં આ સમય દરમિયાન વીડીયો વાયરલ થતાં પોલીસ કામગીરી વિશે અધિકારીએ ધ્યાનમાં લેવા કહ્યું હતું.0
0
Report
Advertisement
