Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરના રોડ પર ભારે હાલાકી પડી રહી

Aug 31, 2024 06:09:07
Himatnagar, Gujarat
હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં પેરેમાઉન્ટ થી અંબર સિનેમા રોડ RCC બનાવવામાં આવ્યો છે.રોડ પર વરસાદની પાણીના નિકાલના અભાવે રોડ પર પાણી ભરાય છે.જેને લઈને અવર જવર કરતા વાહનો દોડતા ભરાયેલું પાણી દુકાનોમાં અને ઘરમાં આવે છે.જેને લઈને ભારે હાલાકી પડી રહી છે.પાલિકામાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HShakimuddin shabbirbhai
Mar 22, 2026 07:45:41
Vadodara, Gujarat:છોટાઉદેપુરના ઊંચાપાન ગામે ગેરકાયદેસર માટી ખન્નાનું કૌભાંડ સામે આવે ત્યારે મુખ્યમંત્રીને ઓનલાઇન અરજી કરતા તપાસના આદેશ સી.એમ.આઓમાંથી આપવામાં આવ્યા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊચાપાન ગામના જેસીંગપુરા ગામે ગૌચાર જમીનમાંથી અંદાજે 5 હજાર જેટલા ટ્રેક્ટર માટી વહેચી નાખવાના કૌભાંડ સામે આવ્યું છે. માટી સરપંચ દ્વારા વહેચી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેથી ઊચાપાન ગામના જાગૃત નાગરિક જીગ્નેશ રાઠવા દ્વારા સમગ્ર ઘટના બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે જીગ્નેશ રાઠવાએ સી.એમ.ઓમાં ઓનલાઈન અરજી કરતા તાત્કાલિક તપાસના આદેશ મળી આવ્યા. હવાલે તરીકે જેસીંગપુરા ગામે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ ચાલી રહ્યું છે. તમામ માટી જેસીંગપુરા ગામના ગૌચાર જમીન જેનો સર્વે નંબર 206માંથી 5000 જેટલી ટ્રેક્ટર માટી ખોદી ગેરકાયદેસર રીતે વહેચી નાખી હોસ્ટેલના બાંધકામમાં નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જીગ્નેશ રાઠવા દ્વારા આ ઘટના અંગે પ્રજામાં રોષ જોવા મળ્યો છે. લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 22, 2026 06:34:21
Sadhara, Gujarat:કચ્છ : કચ્છના નાના રણમાં દિલધડક રેકસ્ક્યુ ઓપરેશન કરાયું રણમાં 8 જેટલા લોકો રસ્તો ભૂલતા રણમાં ફસાયા બોલેરો મારફતે ટિકર થી પલાસવા આવી રહ્યા હતા લોકો પલાસવા પહોંચવા માટે રણના માર્ગ આવી રહ્યા હતા લોકો વરસાદના કારણે રણની વચ્ચે માર્ગ ભૂલ્યા લોકો ખાવા-પીવાનું પૂરું થતા ભારે મુસીબતમાં ફસાયા હતા લોકો મોબાઇલ વળે પલાસવા ગામલોકો અને પોલીસની મદદ મંગાઈ બનાવની ગંભીરતા જોતા આડેસર પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ હતી આડેસર પોલિસ અને પલાસવાના આગેવાન અને લોકો દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું રણ માં ફસાયેલા લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કઢાયા કચ્છના નાના રણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, 8 લોકોનો જીવન બચાવ્યો રાજકોટ દર
1000
comment0
Report
UPUMESH PATEL
Mar 22, 2026 06:18:24
Valsad, Gujarat:રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા જે તેમને વલસાડમાં આયોજિત ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ માં હાજરી આપી નવનિર્મિત શ્રી ઓધવ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી . ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામના આશીર્વાદથી અને સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી સમસ્ત ભાનુશાલી સમાજના સહયોગથી વલસાડમાં આ ભવ્ય ઓધવ ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે . શ્રી કચ્છી ભાનુશાલી समाजના અનેક સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહયા હતા અને સીએમ અને સંત શ્રી હરિદાસજી મહારાજ ના હસ્તે આ ભવ્ય ઓધવ ભવન નું લોકાર્પણ થયું હતું . આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી વાલરામ ની પાદુકાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ આ સમારંભમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી . આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનેુભાઈ દેસાઈ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાંસદ ધવલ પટેલ સહીત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા . આમ રાજ્યના મુખ્યમંત્રીએ હાજર રહીને સમાજના ભವನનું લોકાર્પણ કરતા ભાનુશાલી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો . તો લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભાનુશાલી સમાજને સંબોધતા સીએમએ ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને Alberદાયા હતા અને ભાનુશાલી સમાજે સંાતન ધર્મની સંસ્કૃતિને અને સંસ્કારોને આગળ ધપાવવા માટે શૈક્ષણિક આરોગ્ય સેવાકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું યોગદાન આપ્યું હોવાનું જણાવી ભાનુશાલી સમાજને આગામી સમયમાં પણ એવા કાર્યો માટે શુભેચ્છા આપી હતી ...
1099
comment0
Report
NJNILESH JOSHI
Mar 22, 2026 04:30:22
Vapi, Gujarat:વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું છે. રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકરનું અવસાનતાં જ સમગ્ર વલસાડ જિલ્લા ભાજપ પરિવાર શોકમાં છે . ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પણ પુત્રના અવસાનથી દુઃખી રમણ પાટકર ને સાંત્વના આપવા پہنچ્યા હતા. ભુપેન્દ્રભાઈ પટેલ રમણ પાટકરના ગામ ધોડીપાડામાં તેમના નિવાસ્થાને પહોંચી વિરાસ પાટકર ને શ્રધાંજલિ પાઠવી હતી. અને દુઃખની ઘડીમાં ભાજપ પરિવાર રમણ પાટકરની સાથે હોવા નો અહેસાસ કરાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકર છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. આથી લાંબી Marbleાંધી બાદ તેઓનું દુઃખદ અવસાનતાં જ સમગ્ર પાટકર પરિવાર અને તેમના સમર્થકોમાં શોકની લહેર છે .. તો પોતાના પુત્રના અવસાન બાદ સીએમ પોતાના નિવાસન પર આવી અને પરિવારને સાંત્વના પાઠવતા રમણ પાટકરે પણ સીએમનો આભાર માન્યો હતો..
1019
comment0
Report
PAParakh Agarawal
Mar 21, 2026 17:15:37
Ambaji, Gujarat:હાલ કંપની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ચૈત્રી નવરાત્રી ના ત્રીજા નોરતા ના પાવન પ્રસંગે યાત્રાધામ અंबાજી ના ચાચરચોક માં અંબાજી ઉત્સવ નું આયોજન રમત ગમત યુવા વિભાગ અને સાંસ્કૃૃતીક પ્રવૃત્તિઓ નો વિભાગ ગાંધીનગર અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર ના સંયુક્ત ઉપક્રમે આ અંબાજી ઉત્સવ નું બે દિવસીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ છે જેને આજે મંદિર ના અધીક કલ Spacer et पદેકટર અને વહીવટદાર, પ્રાંત અધિકારી સહીત આ કાર્યક્રમ દિપપ્રાગટ્ય કરી દ્વી દિવસીય સાંસ્કૃૃતીક કાર્યક્રમ ને આજે ખુલ્લો મુક્યો હતો. ને આજે અંબાજી ઉત્સવ ના પ્રથમ દિવસે નૃત્યસ્વરી કલાવૃંદ દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી. જ્યારે રવિન્દર ખુરાના દ્વારા ઓડીસી નૃત્ય શ્રદ્ધાળુઓ ને આકર્ષિત કર્યા હતા. આ સાથે માતાજી ની પ્રવિત્ર નવરાત્રી ને લઇ માતાજી ની મહાઆરતી સાથે માતાજી ની સ્તુતી પણ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમીયાન પ્રસિધ્ધ કલાકાર માયાભાઈ આહીર, ઇન્દિરા બેન શ્રી માળી સહીત અનેક કલાકારો ઉપસ્થીત રહી આજે આ પ્રથમ દિવસ ના ઉત્સવ ની મોજ કરાવી હતી.
1064
comment0
Report
CPCHETAN PATEL
Mar 21, 2026 15:31:19
Surat, Gujarat:સુરતના ગોડાદરા વિસ્તારમાં ભાજપ કાર્યકરની દબંગગીરીનો મામલો સામે આવ્યો દિલીપસિંહ રાજપુત વિરુદ્ધ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના આક્ષેપ ગેરેજ સંચાલક રવિन्द्र તિવારીએ પોલીસ કમિશનરને ત્રીજી અરજી કરી 30 લાખ લીધા બાદ 1.21 કરોડ વસૂલ્યા હોવાનો ગંભીર આરોપ નવ વર્ષમાં મુદ્દલ અને વ્યાજ પેટે મોટી રકમ ચૂકવાઈ હોવાનો દાવો ચૂકવણી છતાં વધુ નાણાં માટે ધમકીઓ આપવાનો આક્ષેપ કમર પર રિવોલ્વર લટકાવી ફરતા હોવાની ફરિયાદ રાજકીય વગનો ઉપયોગ કરી લોકો ડરાવવાનો આરોપ નાના વેપારીઓમાં ભય અને ફફડાટનો માહોલ ‘ગોળી મારી દઈશ’ જેવી ધમકીનો ઓડિયો ક્લિપ સામે આવ્યો ફરીયાદી દ્વારા ઓડીઓ રેકોર્ડિંગ પુરાવા તરીકે સોંપાયું 12 ટકા વ્યાજ વસૂલતા બળજબરીથી ચેકબુક પડાવવાનો આરોપ ચેક બાઉન્સ કેસોમાં ફસાવી આર્થિક નુકસાન કર્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ પર કાર્યવાહી ન કર્યાના આક્ષેપ ડીસીપી કાનન દેસાઈએ કેસ એસીપીને સોંપી તપાસ શરૂ કરી
1093
comment0
Report
PTPremal Trivedi
Mar 21, 2026 15:30:09
Patan, Gujarat:ઝીલિયા ફાર્મ હાઉસ પર થયેલ હુમલા બાબતે ગાંધીનગર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજી અને ઝીલિયા ફાર્મ હાઉસ હુમલા માં આરોપીઓને જાહેરમાં मार મારવા માટે અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ jogી હતી. પાટણ પોલીસ તંત્રને આ મુદ્દે HOURSાં ચર્ચા બાદ એલસીબીના ચાર કોસ્ટબાળો સસ્પેન્ડ કર્યા ગયા હતા, જેમમાં કુલદીપ લક્ષ્મીદાસ, કિરણ ભલાભાઈ, અતુલ બળદેવભાઈ અને હસમુખ અમરાભાઇના નામ હતા. આગામી સોમવારે ઠાકોર સમાજ નું સંમેલન મોકૂફ રાખવાડા અંગેની જાહેરાત કરી હતી. ચર્ચામાં આમ લોકોએ અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાના અધિકારીઓના દિશાનિર্দেশોમાં સહમતી દર્શાવી હતી. પોલીસતંત્રના યોગ્ય પગલાંઓને matériya યુવાઓના ભયમાત્ર ઉપાગમોને રોકવા માટેની નીતિ տակના ચર્ચા હતી. સતાવાર ભાષામાં, આના પરિપાકરૂપે સુરક્ષા વ્યવસ્થાઓની કડકતા જારી રહેશે અને ગુનેગાર વિરુદ્ધ સજા તથા નિર્દોષો માટે સાંત્વના અંગે સરકાર સચેત રહેશે. આ તમામ બાબતોને લઈ આગળની Agência યોજનાઓ પર નકલી અને અસામાજિક તત્વો સામે કડકતા રહેશે.
1041
comment0
Report
PTPremal Trivedi
Mar 21, 2026 15:01:45
1092
comment0
Report
CPCHETAN PATEL
Mar 21, 2026 13:50:38
974
comment0
Report
SBShilu Bhagvanji
Mar 21, 2026 11:20:37
Porbandar, Gujarat:પોરબંદરમાં આ વર્ષે પણ વરસાદી માળાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. પુરવઠા નિકાશના મુખ્ય Natural માર્ગે જ્યુબેલી પુલ નીચે મલબાના મોટા ડુન્ગરો ખડકી ગયા છે, જેના કારણે પાણીનું નિકાલ અવરોધાયું છે. કચરો અને મલબો દુર કરવામાં વર્ષોથી કાચો પડ્યો છે જે ગ્રાહ્ય વિસ્તારોમાં જળબંબાકાર લાવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગરપાલિકા આ સમસ્યાને લઈને એકબીજા પર દોષ આવરી રહ્યા છે. શહેરમાં વિકાસના કરોડો કામો થાય છે પરંતુ આ મુદ્દો લોકોની સીધી જીંદગી પર અસર કરે છે. પોરબંદરનાં રાજીવનગર, જીડીસી, મીલપારા, કડીયા પ્લોટ, ઝુંડાળા જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પુલ નીચે મલબાના ગંજને કારણે પાણીનો કુદરતી માર્ગ અવરોધાયો છે અને ભારે વરસાદમાં પાણી કિડતમ રીતોથી નિકાલ ન થતા પાણી ઘુસે છે, જેાથી રહેઠાણો અને ઔદ્યોગિક વિસ્તારોમાં આ કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે. क्षेत्रના અધિકારીઓ મહત્ત્વપૂર્ણ ઘટનાઓને કારણે યોગ્ય ઉકેલ તરીકે સફાઈની જોગવાઈ કરું છું એવી ચર્ચા ચાલી રહી છે. રાજીવનગર, માનગરપાલિકા અનેRelevant વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે.
1091
comment0
Report
Mar 21, 2026 10:44:49
Borsad, Gujarat:રમજાન માસ એટલે મુસ્લિમ સમાજ માટે ઇબાદત, સબર અને અલ્લાહ પ્રત્યેની અખંડ શ્રદ્ધાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર સમયમાં આણંદ શહેરની આઠ વર્ષની નાની બાળકીની પ્રેરણાદાયી કહાની સામે આવી છે. આણંદ શહેરમાં નીલકંઠ સોસાયટીમાં રહેતી માત્ર 8 વર્ષની આયત હારૂનભાઈ વ્હોરાએ નાની ઉંમરમાં જ મજબૂત ઈમાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં મોટા લોકો માટે પણ કઠિન રોઝા રાખવું પડકારરૂપ બને છે, ત્યાં આયતે સતત સમગ્ર રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા છે. મહેબૂબભાઈ કેળા વાળાની ભત્રીજી અને હારૂનભાઈ વ્હોરાની પુત્રી આયત નાની ઉંમરથી જ અલ્લાહની ઇબાદત તરફ આગળ વધી રહી છે. તડકો હોય કે થાક, ભૂખ હોય કે તરસ—તેણે ક્યારેય હિંમત હારેલી નથી.આયતની આ લાગણી અને સમર્પણ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. એક માસના રોજા પૂર્ણ કરવા બદલ આયતને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.
1047
comment0
Report
Advertisement
Back to top