icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

वालसाड में ऑरंगा नदी का पुल ध्वस्त, 40 गांवों का संपर्क टूटा, राहत शुरू

Valsad, Gujarat:વલસાડમાં ઔરંગા નદીમાં આવેલા ભયંકર ઘોડાપૂરે ભારે નુકસાન પહોંચાડ્યું છે. નદીના ધસમસતા પ્રવાહને કારણે વલસાડ શહેરથી આસપાસના ૪૦ જેટલા ગામોને જોડતો કૈલાશ રોડ પરનો બ્રિજ ધોવાઈ ગયો آهي.​પૂરના પાણી ઓસર્યા બાદ આ બ્રિજની બિસ્માર હાલત સામે આવી છે. બ્રિજ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા არიან, પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાણીના ભારે ફોર્સને લીધે બ્રિજની નીચે આવેલી ફાઉન્ડેશન દીવાલ પણ તૂટી ગઈ છે.​જોકે, ઘટનાની ગંભીરતાને જોતા તંત્ર એક્શનમાં આવ્યું છે. मार्ग અને મકાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક બ્રિજની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યો હતો. વાહનવ્યવહાર પૂર્વવત કરવા અને લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બ્રિજને રિપેર કરવાની કામગીરી હાથ ધાર્ય દેવામાં આવી છે. બાઈટ : વન ટુ વન આર.એન બી અધિકારી
0
0
Report

सीएम भूपेन्द्र पटेल ने पानी निकासी को लेकर AMC अधिकारियों पर बरसाई फटकार

Navsari, Gujarat:અમદાવાદ સ્માર્ટસિટી અમદાવાદની વર્તમાન સ્થિતિ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ಲાલઘૂમ બોપલ વિસ્તારની મુલાકાત બાદ વરસ્યા amc તંત્ર ઉપર amc દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસે કરી amc અધિકારીઓએ સાશકો સાથે બેઠક હજી સુધી પાણીનો નિકાલ ન થતાં મુખ્યમંત્રીના રોષનો સામનો કરવો પડ્યો amc અધિકારીઓએ સ્વભાવે શાંત રહેતા મુખ્યમંત્રીનો આજે આકરો મિજાજ પણ જોવા મળ્યો શહેરમાં પાણી નિકાલની કામગીરીમાં કોઈપણ ઢીલાશ નહીં રાખવા કડક આદેશ બેઠકમાં amc કમિશ્નર, મેયર, પોલીસ કમિશ્નર, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
0
0
Report
Advertisement
Advertisement

भारी बारिश ने सपुतारा-नासिक मार्ग बंद, राज्यों के बीच बस सेवा ठप

ડાંગ બ્રેકિંગ ભારે વરસાદના કારણે સાપુતારા બેાર્ડર પર રાષ્‌ટ्रीय ધોરીમાર્ગ ધોવાતાં , આંતરરાજ્ય એસટી બસ સેવા ઠપ્પ ડાંગ જિલ્લામાં સતત પડી રહેલેા ભારે વરસાદના કારણે સાપુતારા-નાસિકને જોડતા રાષૄ‌ટીય ધોરીમાર્ગ પર મહારાષ્ટ્ર આરટીઓ ચેકપોસ્ટ નજીક માર્ગનું ધોવાણ થતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રસ્તા પર ચાલી રહેલી કામગીરી માટે બનાવાયેલા ડાયવર્ઝનમાં ભારે વરસાદને કારણે માટી ધોવાઈ જતાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. ત્યારબાદ સુરક્ષાના કારણોસર ગત રાત્રિથી આ मार्ग સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાનગી વાહનાઓને વૈકલ્પિક માર્ગો તરફ ડાયવર્ત કરવામાં આવી રહ્યા છે. જેટલા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી આંતરરાજ્ય એસટી બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર જ રોકી દેવામાં આવી છે. માર્ગ બંધ રહેતા બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગની મરામત બાદ જ વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શકશે.
0
0
Report
Advertisement
Advertisement

ऑरंगा नदी के भीषण बाढ़ ने भागड़खुर्द समेत आसपास के गांवों को किया बर्बाद

Valsad, Gujarat:વલસાડ શહેરમાં ઔરંગા નદીમાં આવેલા ભયાનક પૂરને કારણે ચારેકોર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. આ પૂરમાં સૌથી વધુ માગા પરિણામો ભાગડાખુર્દ ગામ અને આસપાસના વિસ્તારને ભોગવવા પડ્યા છે. ઔરંગા નદીના રૌદ્ર સ્વરૂપને કારણે ભાગડાખુર્દ ગામમાં અંદાજે ૧૦ થી ૧૫ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ નોતર્યો છે.પૂરના પાણી એટલા પૂરઝડપે અને ભયાનક રીતે ગામમાં ઘૂસ્યા હતા કે જોતજોતામાં ૧૫થી વધુ ઘરો ધરાશાયી થઈ ગયા હતા. પૂરના ઓસર્યા બાદ હવે ત્યાં માત્ર ઘરોનો કાટમાળ જ નજરે પડે છે, જ્યારે કેટલાય ઘરો તો પાણીના વહેણમાં આખે આખા ગાયબ થઈ ગયા છે.​પોતાનું આજીવન કમાણીનું સાધન અને છત ગુમાવી દેતાં ભાગડાખુર્દ અને નવીનગરીના ઘરમાલિકો તથા સ્થાનિક રહેશ્યો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકો પાસે હવે માત્ર કાટમાળ સિવાય કશું જ બચ્યું નથી.આટલી મોટી કુદરતી આફત આવી હોવા છતાં, ભાગડાખુર્દ ગામ ખાતે સ્થાનિક તંત્ર દ્વારા સમયસર કોઈ યોગ્ય મદદ પહોંચાડવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ઘરવિહોણા થયેલા લોકો અત્યારે ખુલ્લામાં રહેવા મજબૂર બનેલા છે, ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર અને રાહત സാമગ્રી પહોંચાડવામાં આવે તેવીlocals ઉગ્ર માંગ કરી રહ્યા છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top