383001
હિંમતનગરના સજાપુર પાસે ડુંગરોમાં ઝરણું જીવંત થયું
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢ પાસે આવેલ સજાપુર પાસેના બળદ પગલાંનો ધોધ શરૂ થયો છે.જિલ્લામાં સાત દિવસથી વરસી રહેલ વરસાદને લાઈને જળાશયો માં આવક ચાલી રહી છે ત્યારે ઝરણાં પણ જીવંત થયા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अरवल्ली में धर्म-विवाह के बाद युवती का अपहरण, पुलिस ने चार मुख्य आरोपी गिरफ्तार
Modasa, Gujarat:સ્લગ :-યુવતી અપહરણ એન્કર :-અરવલ્લીના મોડાસામાંથી એક ફિલ્મી ઢબે અપહરણની ઘટના સામે આવી છે. અલગ-અલગ ધર્મના પ્રેમી પંખીડાઓએ લગ્ન કરી લેતા યુવતીના પરિવારજનોએ જાહેરમાં હોબાળો કર્યો. વિઝા ઓફિસની બહાર યુવકને ઢોર માર મારી, બે કારમાં આવેલા શખ્સો યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.olik, અરવલ્લી प्रहरीले ગણતરીના કલાકોમાં આંતરધર્મીય લગ્નના આ વિવાદમાં સપાટો બોલાવી યુવતીને મુક્ત કરાવી છે. વી ઓ :-1 મોડાસાના કોલેજ રોડ વિસ્તારમા جہاں ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા. જ્યાં 6 મહિના પહેલા મિહિર પંચાલ અને અલ્ફીના નામના અલગ-અલગ ધર્મના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. અલહુધર્મના લગ્નને કારણે પરિવારમાં ભારે અજંપો હતો. આ દંપતી ઓસ્ટ્રેલિયા જવા માટે મોડાસાની વિઝા ઓફિસે આવ્યું હતું, પણ એ જ સમયે યુવતીના સગા-સંબંધીઓ બે કાર લઈને ત્યાં ત્રાટક્યા. જ્યાં યુવતી નો અપહ્રણ કરી ફરાર થયા હતા. યુવક પાસેથી 55 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેન પણ ઝૂંટવી લેવાઈ હોવાનો આક્ષેપ થયો છે. સ્થિતિ ગભરમજનક થતાં મોડાસા ટાઉન પોલીસ એક્શનમાં આવી હતી. વી ઓ :-2 અરવલ્લી పోలీసులు આ મામલે સપાટો બોલાવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના मार्गદર્શન હેઠળ પોલીસે કડક કાર્યવાહી કરી યુવતીના માતા-પિતા સહિતના સગા-સંબંધીઓ સામે ગુનો નોંઘ્યો હતો. მოვლენાની ગંભીરતાને જોતા અરવલ્લી પોલીસ તાત્કાળ એક્શન મોડમાં આવી ગઈ હતી. જીલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB, SOG સહિત પોલીસની અલગ-અલગ 7 ટીમો તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ ની મદદથી અપહરણકારોનો પીછો કર્યો હતો. પોલીસની કડક નાકાબંધી અને સચોટ બાતમીના આધારે, અપહરણકારો ભરૂચ તરફ ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ભરૂચના આમોદ પાસેથી ચાર મુખ્ય અપહરણકારોને ઝડપી લીધા હતા અને તેમની ચુંગાળમાંથી યુવતીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. આ સમગ્ર કેસમાં અપહરણ, ધાડ અને કાવતરાનો ગુનો નોંધીને પોલીસ યુવતીના માતા-પિતા સહિત કુલ 6 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બાઈટ :-મનોહરસિંહ જાડેજા (અરવલ્લી જિલ્લાના પોલીસ વડા)0
0
Report
राजकोट के त्रंबा के पास हादसे में दुकानदार की मौत; CCTV रिकॉर्ड में कैद
Jasdan, Gujarat:રાજકોટના ત્રંબા નજીક અકસ્માત અકિક્ષાતoctportunity... wait0
0
Report
भड़कोड़्रा ग्राम पंचायत की पानी की टंकी गिरने से हंगामा, नुकसान नहीं
Bharuch, Gujarat:ભરૂચના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં આજે મોટી દુર્ઘટના ટળી હતી. ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ટાંકી ધરાશાયી થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ નજીકના મકાન પર પડતાં નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાની કે ઇજાની ઘટના નોંધાઈ નથી. પ્રત્યક્ષ દર્શી અને જીવ બચ્યો જેનો આબાદ જીવ બચ્યો એવા જાનકી યાદવને જણાવ્યું હતું કે પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. છતાં સમયસર કાર્યવાહી ન થતાં અંતે સમારકામ દરમિયાન જ ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી. હું પાણી બંધ કરવા ગઈ હતી તો પડતા જોઈ મારી જીવ બચાવી ઉડી હતી. ઘટનાની જાણ થતાં locals અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર દોડીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાના કારણે સ્થાનિકોમાં રોષ દેખાયો હતો અને જરૂરી તંત્ર કાર્યવાહી નહીં કરતીાં તો દબોચો આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તલાટી કમ મંત્રી રંજનબેન વસાવાએ જણાવ્યું હતું કે 2023માં સમુદાય દ્વારા રજૂઆત થઈ હતી અને બિલ્ડર દ્વારા નિર્માણ કરાયેલી ટાંકીના સ્થાને નવી ટાંકી બનાવવાની કામગીરી શરૂ થશે. પાણી પુરવઠા બોર્ડની લાઈન સાથે જોડાણ કરી પાણી પુરવઠો આપવામાં આવશે અને જરૂર પડે તો ટેન્કર દ્વારા પણ વ્યવસ્થા થશે. આદિત્યનગર, ભડકોદ્રા ગ્રામ પંચાયત.0
0
Report
Advertisement
सूरत में टंकी साफ करने से चार श्रमिकों की मौत, परिवारों ने विरोध
Surat, Gujarat:અપ્રૂવલ: તપન ભાઈ PACAKGE FEED _LIVE_U FOLDERS _SRT_PARIVAR_ VIRODH એંકર:સુરતના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં સેફ્ટીના સાધનો વિના પાણીની ટાંકીમાં ઉતરેલા ત્રણ શ્રમિકો અને કંપની માલિકના ભાણેજ સહિત કુલ ૪ લોકોના ગૂંગળામણથી મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સ્મીમેર હોસ્પિટલના પીએમ (પોસ્ટમોર્ટમ) રૂમ બહાર मृतકોના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે હોબાળો મચાવ્યો છે અને જ્યાં સુધી જવાબદારોની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વીઓ:1 મળતી તી માહિતી મુજબ, અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ત્રણ શ્રમિકોને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપ્યા વગર પાણીની ટાંકી સાફ કરવા માટે અંદર ઉતારવામાં આવ્યા હતા. ટાંકીની અંદર ઝેરી ગેસ અથવા ગૂંગળામણના કારણે ત્રણેય મજૂરો બેભાન થઈ ગયા હતા. તેઓને બચાવવા જતાં કંપનીના માલિકનો ભાણેજ પણ ટાંકીમાં બેભાન થઈ ગયો હતો. ચારેય ব্যক্তিોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોની યાદી: નિલેશભાઈ સાવલિયા (ઉંમર ૪૨ વર્ષ) – કંપની માલિકના ભાણેજ, વિજય ભીખાભાઈ આહીરે (ઉંમર ૨૫ વર્ષ) – શ્રમિક, વિકાસ સંતोष સોનવણે (ઉંમર ૨૪ વર્ષ) – શ્રમિક, યુગેશ જાધવ (ઉંમર ૩૨ વર્ષ) – શ્રમિક. વીડિઓ: મજૂરોના કરુણ મોતને પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ જમીન પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતો. પરિવારનો આક્ષેપ છે કે, મજૂરોને સુરક્ષાના સાધનો પૂરા પાડવાની જવાબદારી કંપનીના માલિક અને કોન્ટ્રાક્ટરની છે. જેમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી. કંપનીના માલિક અને કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને તરત તેમની ધરપકડ કરવામાં આવે, ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ:પરિવાર બાઈટ: સમાજ આગેવાન વિયો:3 पीएम ռૂમ બહાર મામલો ગરમાતાં વરાછા અને સીંગણપુર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ મામલે અશ્વિનીકુમાર પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રશાંત ઢીવારે -સુરત PACAKGE0
0
Report
सूरत क्राइम ब्रांच ने 16 साल से फरार पूर्व सैनिक रमेशसिंह जादोन को पकड़ा
Surat, Gujarat:સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા-ફરતા ગુનેગારોને પकડી પાડવા માટે આદરેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. છેતરપિંડીના ગુનામાંlast 16 વર્ષથી પોલીસને પથાપી નાખીને ફરાર થઈ ગયેલા एक નિવૃત્ત આર્મીમેનની ક્રાઇમ બ્રanchે ઉત્તર પ્રદેશના ઝાંசி ખાતેથી ધરપકડ કરી છે. વીઓ:1 મળતી માહિતી મુજબ, આરોપી નિવૃત્ત ફોજી રમેશસિંહ જાદોને વર્ષ 2010માં પોતાના જ ભાણેજ સાથે મળીને અંદાજે ₹2 લાખની ધોંટપણી (ચીટિંગ) આચરી હતી. આ ગુના સંદર્ભે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં તેમની સામે કાયદેસરનો ગુનાનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો પરામાર સહિતનાં બાબતોના કારણે કેસ ચાલી રહ્યો હતો. બાઈટ નામ:- આર.આઈ જાડેજા (PI ક્રાઇમ બ્રાન્ચ) વીઓ:2 આરોપી છેલ્લા 16 વર્ષથી ફરાર હોવા છતાં ક્રાઇમ બ્રાંચની ટીમ તેની પાછળ લાગેલી હતી. દરમિયાન, ક્રાઇમ બ્રાંચની આર્મ્સ સ્ક્વોડને ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે આરોપી રમેશસિંહ હાલ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં છુપાયેલો છે. બાતમીના આધારે આર્મ્સ સ્ક્વોડની એક ખાસ ટીમે તાત્કાલિક ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે પહોંચીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે સ્થાનિક સ્તરે વોચ ગોઠવીને આરોપી રમેશસિંહ જાદોનને દબોચી લીધો હતો. બાઈટ નામ:- આર Allies જાડેજા (PI ક્રાઇમ 브ાંચ) વીઓ:3 16 વર્ષ જૂના ચીટિંગના કેસમાં ઝડપાયેલા નિવૃત્ત ફોદી રમેશસિંહને સુરત લાવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી, આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે તેનો કબજો પુણા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. પ્રશાંત ઢીવરે -સુરત0
0
Report
सूरत में टंकी साफ़ करते वक्त ज्वेलरी कंपनी में चार मजदूरों की मौत
Surat, Gujarat:સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક જ્વેલરી કંપનીમાં કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અશ્વિનીકુમાર પોલીસ મથકની હદમાં ખાંડ બજાર ખાતે આવેલી 'રતિ હાઉસ જ્વેલરી કંપની'માં કેમિકલ અને જવેલરી વોશિંગના વેસ્ટ વોટરના ટાંકી સાફ કરવા ઉતરેલા 4 લોકોના ગુંગળામણના કારણે કરૂણ મૃત્યુ નીપજ્યા છે. মৃত্যуковમાં કંપનીના માલિકના ભાણેજ (જે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો) સહિત ત્રણ શ્રમિકોનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે মৃতકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કંપની માલિક તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મૃતકોના નામ: નિલેશભાઈ સાવલિયા (ઉંમર 42) – કંપની માલિકનો ભાણેજ (સુપરવાઈઝર) વિજય ભીખાભાઈ આહીરે (ઉંમર 25) – મજૂર વિકાસ સંતોષ સોનવણે (ઉંમર 24) – મજુરો યોગેશ જાધવ (ઉંમર 32) – મજૂર પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજ તપાસ થતા સ્પષ્ટ થયું કે મજૂરોને ટાંકીમાં ઉતારતા સમયે કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પ્રકારના ફાયર સેફટી કે સુરક્ષા સાધન આપવામાં આવ્યા ન હતા. mala અર્થમાં આ શરતબેદરકારી દેખાઈ." આ મામલે સુરત ડીસીપી આલોક ಕುಮારે જણાવ્યું હતું કે પોલીસે બેદરકારી સાબિત થતાવર tuck ત્યારે માલિક અને કોન્ટ્રાક્ટરની સામે કડક કાનૂની કલમો હેઠળ કેસ દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરવાની તૈયારી દેખાડવી છે.0
0
Report
Advertisement
दमन में गर्मी के बीच पर्यटन का उफान; पीएम दौरे के बाद विकास तेज
Vapi, Gujarat:એન્કર- ઉનાળુ વેકેશન હવે પૂર્ણ થવાને આરે છે અને આવતીકાલથી રાજ્યભરની શાળાઓ ફરી રાબેતા મુજબ શરૂ થવા જઈ રહી ہیں. ત્યારે વેકેશનના છેલ્લા રવિવારને યાદગાર બનાવવા લોકો પોતાના પરિવાર સાથે મનપસંદ પ્રવાસન સ્થળોની મુલાકાત મેળવવા આતુર બન્યા છે. દક્ષિણ ગુજરાતને અડીને આવેલું કેન્દ્રશાસિત દમણ હાલ પ્રવાસીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. ઉનાળાની રજાઓ દરમિયાન દમણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હવે વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાથી આવતીકાલે દમણમાં વધુ એક વખત ભારેલી પ્રવાસી ભીડ જોવા મળે તેવી શક્યતા છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વચ્ચે લોકો દમણના રમણીયા દરિયાકિનારાઓ પર ઠંડક અને મનોરંજનની મજા માણી રહ્યા છે. દમણના દેવકા બીચ, જમ્પોર બીચ સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ પરિવાર સાથે આનંદ માણતા જોવા મળી રહ્યા છે. દરિયાકિનારાની સુંદરતા, સ્વચ્છતા અને સુરક્ષિત વાતાવરણ પ્રવાસીઓને ખાસ આકર્ષી રહ્યું છે. હર યુધેશ્યમાં દેશના વડાપ્રધાન Narendra Modi દમણની મુલાકાતે આવ્યા હતા. તેમણે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાનએ દમણની સરખામણી સિંગાપુર સાથે કરતાં જણાવ્યું હતું કે વિકાસની દિશામાં દમણ ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલ દમણની મુલાકાતે આવેલા અનેક પ્રવાસીઓ પણ વડાપ્રધાનના આ દાવાને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓ દમણને "મીની ગોવા" તરીકે ઓળખાવી રહ્યા हैं અને ઓછા ખર્ચે શ્રેષ્ઠ, સુરક્ષિત અને મનરંજક પ્રવાસન સ્થળ ગણાવી રહ્યા છે. સાથે જ તેમણે દમણમાં થયેલા વિકાસ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. દિવસ દરમિયાન દરિયાકિનારેની મજા માણ્યા બાદ દમણનો નાઇટ વ્યૂ પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ડીજે નાઇટ, લાઇટિંગ, વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝ અને દરિયાકિનારે યોજાતી મનોરંજક પ્રવૃત્તિઓ પ્રવાસીઓમાં ખાસ લોકપ્રિય બની રહી છે.0
0
Report
पेट्रोल-डील बढ़े LPG सिलिंडर के भाव: मध्यम वर्ग बजट पर भारी असर, देनी होगी राहत कैसे?
Surat, Gujarat:एंकर:मોંઘवારીના અજગરે સામાન્ય જનતાને વધુ એક વખત ભીંસમાં લીધી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોથી ત્રસ્ત જનતા पर सरकारે વધુ એક આર્થિક ડામ દીધો છે. હવે ઘરવપરાશના રાંધણ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. વીઓ: 1ગેસ કંપનીઓ દ્વારા ઘરવપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂા 29નો વધારો કરવામાં આવ્યો છે. સૌથી આંચકાજનક બાબત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં આ સતત ત્રીજી વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. દર મહિને વધી રહેલા ભાવના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે હવે ઘર ચલાવવું अत्यંત મુશ્કેલ બની ગયું છે. વીઓ:2 એક તરફ બજારમાં શાકભાજી અને કઠોળના ભાવ પણ આસ્માને આંબી રહ્યા છે. તો બીજી તરફ દર મહિને વધતા ગેસના ભાવે રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. આવક મર્યાદિત છે અને સામે ખર્ચ સતત વધી રહ્યો રહ્યો છે. જેના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યની મહિલાઓમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ તો પહેલાથી જ આસ્માને હતા, હવે રાંધણ ગેસ પણ મોંઘો થઈ ગયો. એક મધ્યમવર્ગीय પરિવાર ક્યાં જાય? સરકાર સામાન્ય માણસની લાચારી સમજવી જોઈએ અને તાત્કાલિક ભાવ ઘટાડવા જોઈએ. પ્રશાંત ઢીવરે વીઓ:3 સતત વધી રહેલી મોંઘવારી સામે હવે સામાન્ય જનતા લાચાર बनी છે. સોશિયલ મિડિયાથી લઈને સ્થાનિક સ્તરે સરકાર સામે વિરોધનો સૂર ઉઠ્યો છે અને લોકો સરકાર પાસે ગેસ સિલિન્ડરના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની ઊग्र માંગ કરી રહેલાં છે.0
0
Report
शामली में प्रेम-जाल से धर्मांतरण: जिम ट्रेनर समेत 10 के खिलाफ मुकदमा
Shamli, Uttar Pradesh:शामली जनपद की सदर कोतवाली क्षेत्र के सिटी डिपो के दवाई विक्रेता के इकलौते बेटे आयुष मलिक का ब्रेनवॉश कराकर धर्मांतरण कराने के आरोप में जिम ट्रेनर चांदनी कुरैशी और उसके परिवार के कुल 10 लोगों के खिलाफ पुलिस ने मुकदमा दर्ज किया है. पीड़ित के पिता देवराज मलिक के तहरीर पर मामले की तफ्तीश शुरू हुई. कथित तौर पर फर्जी निकाहनामा बनवाकर ब्लैकमेल करते हुए रुपये वसूले गये और अब परिवार पर दबाव डालकर मुस्लिम धर्म अपनाने के लिए मजबूर किया जा रहा है, हत्या की धमकी दी जा रही थी. पूछताछ के आधार पर आरोपित चांदनी कुरैशी, उसकी बहन राहिल कुरैशी, सुमाईला कुरैशी, राबिया कुरैशी, भाई आस मोहम्मद उर्फ आसू कुरैשי, पिता इस्लाम कुरैशी, सलीम उर्फ भोला, हुमा कुरैशी पत्नी सादाब आदि के अलावा मुनव्वर मौलवी और दो अन्य अज्ञात मौलवियों को भी नामजद किया गया. चार वर्ष पूर्व एक फर्जी निकाहनामा बना, जिससे आयुष से रुपये वसूलने की योजना थीं. पुलिस ने 10 लोगों के खिलाफ मुकदमा दर्ज कर जाँच शुरू कर दी है; चांदनी कुरैशी और उसके पिता इस्लाम को गिरफ्तार कर लिया गया है, जबकि अन्य आठ फरार हैं. स्थानीय डॉक्टर खुर्शीद अनवर की भूमिका की भी जांच हो रही है.0
0
Report
Advertisement
राजकोट सहित देशभर में गैस सिलिंडर कीमत में बड़ा इज़ाफ़ा, गरीब परिवार परेशान
Rajkot, Gujarat:રાજકોટ સહિત સમગ્ર દેશના કરોડો પરિવારો માટે ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો સામે આવ્યો છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો થતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું માસિક બજેટ વધુ ખોરવાઈ ગયું છે. રસોડાનું સૌથી મહત્વનું ઈંધણ ગણાતા ગેસ સિલિન્ડરના વધેલા ભાવોને લઈને ગૃહિણીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. મહિલાઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી શાકભાજી, કઠોળ, ખાદ્યતેલ, દૂધ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સદ્ઘો વધી રહ્યા છે. જેના કારણે ઘરખર્ચ સંભાળવો પહેલાથી જ મુશ્કેલ બની ગયો છે. ત્યારે હવે ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાએ પરિવારોની ચિંતામાં વધુ વધારો કર્યો છે. વિઓ ૧ ગૃહિણીઓના જણાવ્યા અનુસાર એક તરફ રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મોંઘી બનતી જાય છે અને બીજી તરફ આવકમાં તે પ્રમાણમાં કોઈ વધારો થતો નથી, જેના કારણે ઘરનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યું છે. અનેક મહિલાઓએ જણાવ્યું કે હવે રસોઈ બનાવતી વખતે પણ ગેસનો ઉપયોગ બચાવવા માટે ખાસ ધ્યાન રાખવું પડી રહ્યું છે. કેટલાક પરિવારોમાં તો મહિનાનો ખર્ચ નિયંત્રિત કરવા માટે अन्य જરૂરી ખર્ચમાં પણ કાપ મૂકવાની ફરજ પડી રહી રહી છે. વિઓ ૨ રાજકોટની મહિલાઓએ વધુમાં જણાવ્યું કે ગેસના ભાવમાં સતત થતો વધારો અને કેટલીક જગ્યાએ સર્જાતી સપ્લાય સંબંધિત ઠોસ સમસ્યાઓ લોકો માટે ડબલ મુશ્કેલી ઉભી કરી રહી છે. મોંઘવારીના સતત વધતા માર્ગ વચ્ચે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો સૌથી વધુ પીસાઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલાઓએ સરકાર સામે માંગ કરી છે કે ઘરની ગેસ સિલિન્ડરના વધેલા ભાવ પર પુનર્વિચાર કરવામાં આવે તથા આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવા માટે અસરકારક અને તાત્કાલિક પગલાં લેવામાં આવે. કારણ કે મોંઘવારીનો સીધો પ્રભાવ રસોડા અને ઘરખર્ચ પર પડી રહ્યો છે અને તેના કારણે લાખો પરિવારોનું જીવન વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. હવે ગેસના વધેલા ભાવને લઈને ગૃહિણીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.0
0
Report
नवसारी के गणदेवी में नवनाथ आश्रम का उद्घाटन, यात्री निवास व भोजनशाला का अनावरण
Navsari, Gujarat:એંકર : નવસારીના ગણદેવી તાલુકામાં સનાતનની અલખ જગાડનારા નવનાથ ધામમાં નવીન શ્રી આઈ ભવન (યાત્રી નિવાસ) અને ગર્ભગીરીprasadalay (ભોજન શાળા) નું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ અને રાજસ્થાનના તિજારાના ધારાસભ્ય યોગી પીર બાલકનાથના હસ્તે લોકાર્પણ કરવામાંાયું હતું. આ પ્રસંગે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વી/ઓ : નવસારીના ગણદેવી તાલુકાના દેવસર ગામે પૂ. સાને દાદા દ્વારા સ્થાપિત નવનાથ આશ્રમમાં વર્તમાન ગાદીપતિ પૂ. છોટે દાદાના સાનિધ્યમાં નવનિર્મિત આઈ ભવન (યાત્રી નિવાસ) અને ગર્ભગીરી પ્રસાદાલય (ભોજન શાળા) નું લોકાર્પણ બાદ કેન્દ્રીય જળ શક્તિ સી. આર. પાટીલે ધર્મભીરૂ વ્યક્તિને સમર્થન આપવાની વાત સાથે કહ્યું કે રાજકારણમાં ધામમાં ન માનતા વ્યક્તિઓ પણ આવે છે. જેમાં પણ હિન્દુ ધર્મની વાત કરે એટલે એમના ભવા ચઢી જાય છે. જે વ્યક્તિ કે કાર્યકર્તા ધર્મમાં વિશ્વાસ નથી રાખતો, એ પોતાના જીવનમાં અનીતિ આચરશે અને તેના થકી લોકોનું અહિત કરતા લોકોને જીવવું ભારે પડી શકે છે. જ્યારે જે ધર્મમાં માનતો व्यक्ति ધર્મભીરૂ વ્યક્તિ ભગવાનથી ડરશે. એટલે સેવાકીય સારી પ્રવૃત્તિ કરશે અને ભગવાનમાં શ્રધ્ધા હોવાથી સારૂ ફળ મળે તેવી વિશ્વાસ રાખશે. તેથી આવા વ્યકિતને રાજકારણમાં સપોર્ટ કરવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે આ મંગળ પ્રસંગે સાંસદ ધવલ પટેલે નवनાથ આશ્રમના ભક્તોના નિવાસ ભવન અને ભોજન શાળાના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છા પાઠવી, આશ્રમને 11 લાખ રૂપિયાનું દાન પણ જાહેર કર્યું હતું. સ્પીચ : સી. આર. પાટીલ, જળ શક્તિ મંત્રી, ભારત સરકાર બાઈટ : ધવલ પટેલ, સાંસદ અને દંડક લોકસભા, ભારત સરકાર0
0
Report
GPSC प्राथमिक परीक्षा गुजरात में सफलतापूर्वक आयोजित, Surat के 30 केंद्रों पर शांतिपूर्ण परीक्षा
Surat, Gujarat:એંકર:ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે રાજ્યભરમાં જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કડી અંતર્ગત સુરત શહેરમાં પણ વિવિધ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવസ്ഥાઓ અગાઉથી જ સુનિશ્ચિત કરી લેવામાં આવી હતી. વીઓ:1 સુરત શહેરમાં પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષાના સફળ સંચાલન માટે તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું:સુરત શહેરમાં કુલ 7,103 ઉમેદવારો પરીક્ષા આપવા માટે નિયત કેન્દ્રો પર પહોંચ્યા હતા.શહેરની કુલ 30 શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવી હતી.સોશિયલ ڊિસ્ટન્સિંગ અને બેઠક વ્યવસ્થાના નિયમો જળવાઈ રહે તે માટે કુલ 296 બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા. વીઓ:2 પરીક્ષા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને ગેરરીતિ રહિત વાતાવરણમાં યોજાય તે үшін વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા.તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત અને ચુસ્ટ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે વિશેષ ફ્લાઇટિંગ સ્ક્વોડ તથા નિરીક્ષકોની ટીમ સતત કેન્દ્રો પર તૈનાત રહીને નિરીક્ષણ કરતી જોવા મળી હતી.તંત્રની યોગ્ય સજ્જતા અને ઉમેદવારોના સહકારને કારણે સુરતમાં GPSC પ્રિલિમનરી પરીક્ષા કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
Advertisement
अहमदाबाद के पुलिस आयुक्त की DGP पद पर प्रमोशन, ट्रैफिक सुधारों में बड़े बदलाव
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને DGP તરીકે પ્રમોશન પોલીસ કમિશનર તરીકેના તેમના શહેરમાં અસરકારક এবং સુધારાવાદી કામગીરી અમદાવાદની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મોટા ફેરફાર શહેરમાં 24 જેટલા મુખ્ય 'કટ' બંધ કરavaiને ટ્રાફિકની સમસ્યામાં સુધારો શહેરમાં માર્ગ અકસ્માતો અને તેના કારણે થતા મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કાર્યકાળના સૌથી વધુ સમય રહ્યા DGP તરીકે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી, DGP તરીકે નાર્કો અને સાયબર ક્રાઇમ પોલીસ ના પડતર પ્રશ્નો ઓછા કરી પ્રાથમિકતા વધુ ધ્યાન પોલીસે વિભાગ ના વહીવટી કાર્યો પર આપશે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે શહેરમાં મોટા પાયે કર્યા વહીવટી સુધારા કાર્યકાળ દરમ્યાન અમદાવાદ શહેરમાં આશરે 9 હજાર બદલીઓ કરી0
0
Report
CCTV फुटेज से मंदिर चोरी का खुलासा, पिपरडी के सुरेश परमार गिरफ्तार
Jasdan, Gujarat:રાજકોટ जिल्लાના વિંછીયાના પીપરડી ગામે સ્વામિનારાયણ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. મંદિરમાંથી દાનપેટીના તાળાં તોડી રોકડ રકમની ઉઠાણત્રી કરી હતી. મહંતે વિંંચિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. ફૂટેજના આધારે તપાસમાં ખબર પડી કે ચોરી કરનાર બહારનો નહીં, પરંતુ પીપરડી ગામનો સુરેશ વાલજી પરમાર હતો. આરોપીએ મંદિરમાંથી કુલ 7,500 રૂપિયાોની રોકડ ચોરી કરી હતી. પોલિસ ઇન્સ્પેકટર ડામોરે જણાવ્યું કે ટીમે ટેકનિકલ સર્વેલન્સથી ચોરીનો ભેદ ઉકેલો છે. હવે આરોપી પરમારને અટકાયત કરીને વધુ પૂછપરછ હાથે મારવાઈ રહી છે.0
0
Report
मोडासा के नागर सहकारी बैंक चुनाव में 32 उम्मीदवारों की दिलचस्प जंग
Modasa, Gujarat:આરવલ્લી જિલ્લોનો મુખ્ય મથક_modeસા ખાતે આવેલી નાગરિક સહકારી બેન્કની વહીવટી કમિટી માટે આજે ચૂંટણી יોજયી હતી. આ ચૂંટણી માટેનું મતદાન કે એન શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયુ હતું. આ ચૂંટણીમાં વિશ્વાસ અને વિકાસ એમ બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાયો છે જેમાં 15 બેઠકો માટે 32 ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે ત્યારે બેન્કના કુલ 14760 મતદારો પૈકી 10500 મતદારો પોતાનો મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉપ પ્રમુખ પણ ચૂંટણી લડી રહ્યા છે જે 11 બુથ અને 26 ઈવીએમ દ્વારા યોજાયેલી ચૂંટણી મોડાસા વાસીઓ માટે રસપ્રદ બની છે. પરિણામ મોડી સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થનાર છે.0
0
Report
Advertisement
