Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરના સજાપુર પાસે ડુંગરોમાં ઝરણું જીવંત થયું

Aug 31, 2024 05:33:10
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢ પાસે આવેલ સજાપુર પાસેના બળદ પગલાંનો ધોધ શરૂ થયો છે.જિલ્લામાં સાત દિવસથી વરસી રહેલ વરસાદને લાઈને જળાશયો માં આવક ચાલી રહી છે ત્યારે ઝરણાં પણ જીવંત થયા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Mar 19, 2026 17:00:15
Surat, Gujarat:વરાછા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી માત્ર બે વર્ષની માસૂમ દીકરી પર ઉશ્કેરાયેલી માતાએ વેલણ અને સાવરણી વડે એવો અમાનુષી હુમલો કર્યો કે બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માથામાં ગંભીર ઈજાને કારણે બાળકીને બ્રેઈન હેમરેજ થયું હતું. போலீઝે હત્યારી માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા વરાછા પોલીસ ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માતા છેલ્લા એક અઠવાડિયાથી બાળકીને પટ્ટા અને લાકડીથી ટોર્ચર કરતી હતી. પાડોશીઓના નિવેદન મુજબ પણ મહિલા સતત બાળકી પર અત્યાચાર ગુજારતી હતી. વરાછા પોલીસ આ મામલે આરોપી મહિલા અને તેણીની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. tecla આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. ભારતમાં બાળકોના રક્ષણ માટે કડક કાયદાઓ હોય છે. જુવનાઇલ જસ્ટિસ (JJ) એક્ટ મુજબ જો કોઈ sગીર બાળક પર શારીરિક કે માનસિક ત્રાસ કરે તો જવાબદારી તો ત્રણ વર્ષ સુધી ની ജയ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો બાળકને ગંભીર ઈજા પહોંચાડવામાં આવે તો IPC હેઠળ હત્યા અથવા હત્યાના પ્રયાસ જેવી કલમો લાગુ પડી શકે છે. બાળકના ઉછેરમાં ધીરજ ગુમાવવી કેટલી ઘાતક સાબિત થઈ શકે તેની જાણ આ જીવંત પુરાવા વડે થાય છે. برخی કેસમાં માતા-પિતા શિસ્તના નામે બાળકોને મારતા હોય છે પરંતુ કાયદાના ધારે તે ગુનાનો મામલો બની શકે છે. વરાછા પોલીસ આ મામલે આરોપી મહિલાની સાથે તેની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. પ્રસાશાંત ઢિવરે - સુરત
950
comment0
Report
PTPremal Trivedi
Mar 19, 2026 14:15:26
Patan, Gujarat:ઝીલીયા નજીક ફાર્મ હાઉસ એટલેથી પોલીસ વાન ઉપર હિંસક હુમલો કરનાર 18 આરોપીઓને પોલીસે ઝડપી લઈ તેમનું જાહેરreiben કન્સ્ટ્રક્શન કરી કાયદાના પાઠ ભણાવી કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે તમામ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ ઘટના ના મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી છે અને આ આરોપીઓને આશ્રય આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વ્યૂ: પાટણ જિલ્લા ચાણસ્મા તાલુકાના ઝીલિયા વિસ્તારમાં રવિવારે સવારના 15 થી 20 શખ્સોના ટોળાએ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. ঘটনায় ડીવાયએસપી પરેશ રેણુકાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આરોપી બાઇસ-વક્તા સાથે ઝીલિયા ખાતે આવ્યા હતા. 18 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. આ ગુનામાં દલપુજી અને જીતુભા હાલ પકડમાં નથી. અગાઉના ગુનાઓના ખુલાસાની માહિતી મળી આવી છે."
1049
comment0
Report
SBShilu Bhagvanji
Mar 19, 2026 14:15:17
Porbandar, Gujarat:પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરચ્યુલી અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ.૪૧૩.૮૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા ૪૬ જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી.આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે રૂ.૩૨૦.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ.૯૩.૨૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડિઓ માધ્યમથી શુભકામના પાઠવી, વિરાસત ભી, વિકાસ ભીના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્પોના ભેટ આપી હતી. પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શહેરની સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્યમાં તેજ ગતિ સાથે მიმდინરિત થશે અને પોરબંદર નગરપાલიკાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવશે. ખાસ કરીને પોરબંદર માટે આશરે રૂ.૨૯૧ કરોડ મુજબ વિકાસની ફંડ ફાળવવામાં આવશે. સમગ્ર જીલા માટે કુલ રૂ.૪૧૪ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરાયું છે, જેમાં મહાત્મા ગાંધીના જન્મભૂમિ પોરબંદરમાં ભવ્ય સાંસ્કૃતિક વિરાસતનું મહત્વ રાજ્ય સરકાર દ્વારા ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ કામો હાથ ધર્યા જશે. રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં ગયા પાંચ વર્ષમાં 2100 કરોડના કામો કર્યાં છે.
1039
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 19, 2026 13:01:23
Surat, Gujarat:સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ સાથે જોડાયેલો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં દરોડા દરમિયાન એક ફોર્ચ્યુનર કારમાંથી કરોડો રૂપિયાની નકલી નોટોનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કેસના તાર હવે કામરેજના એક આશ્રમ સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ સાથે જ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમના સંચાલક પ્રદીપજીનો આપઘાત પ્રયાસનો વિડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ લેવડદેવડના વિવાદમાં લેણદારો પૈસા માંગતા પ્રદીપજીએ આત્મહત્યાનું નાટક કરીને દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ amene તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચાંબીન ચાલી રહી છે. નકલી નોટ રેકેટ સાથે જોડાયેલા આ ચોંકાવનારા ખુલાસાઓ આગળ શું વળાંક લે છે તે જોવું હવે મહત્વપૂર્ણ રહેશે.
935
comment0
Report
VPVasu Parmar
Mar 19, 2026 12:17:38
Bharuch, Gujarat:ભરૂચના અંકલેશ્વર ઉદ્યોગોને મોટા રાહત આપતી મહત્વપૂર્ણ ખબરોકે CETPની ક્ષમતા વધારવા માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે ઉદ્યોગોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે એક મોટી સિદ્ધિરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અંકલેશ્વર CETPની હાલની 40 MLD ક્ષમતાને વધારીને 70 MLD કરવાની CTE મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઈફલૂઅન્ટ ટ્રીટમેન્ટ ક્ષમતા વધતા ઉદ્યોગોને નિકાલ વ્યવસ્થામાં સરળતા મળશે. હવે આ પ્રોજેક્ટ માટે EC મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. EC મળ્યા બાદ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં વધુ ગતિ મળશે. આ મહત્વપૂર્ણ મંજૂરી માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનએ GPCBનો આભાર વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટ લાયઝનિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તેમજ તેમની ટીમ અને NCTના પદાધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પણ જણાવાયું છે. ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આવી જ સક્રિયતા જાળવી રાખવામાં આવશે તો પર્યાવરણ સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે.
1059
comment0
Report
GPGaurav Patel
Mar 19, 2026 11:32:12
Ahmedabad, Gujarat:ઊન ગામે આજે અજંપા ભરિ શાંતિ જોવા મળી . આંતરજાતિય લગ્નના પગલે સર્જાયેલા વિવાદમાં બુધવારે ઊન ગામ પર ચોક્કસ સમાજના લોકોએ હુમલો કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસતાં પોલીસે બળ દાખવી ફરજ પડી હતી. આ ઘટનામાં પોલીસને ૧૬ લોકો સામે નામાંજોગ અને ૧૦૦૦ લોકોના ટોળા સામે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનું ગુન્હો નોધી તપાસ આદરી છે. આ દૃશ્યો બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઊન ગામના છે. ગામના ચોકને રસ્તાઓ પર પડેલા પથ્થરોથી ટોળાએ કરેલો હુમલો કેટલો ભયાનક હતો તેનો સાક્ષી નાગરિકોની આંખો અને ચહેરા પરથી સ્પષ્ટ સમજી શકાય છે. મુદ્દો આંતરજાતીય લગ્નનો હતો. માર્ચ ૨૦૨૪માં આંકારોની પુત્રીએ પ્યાર કરેલા યુવક સાથે લગ્ન કર્યા, જેમને પરત લેવાના કારણે ગામમાં તણાવ ઉભો થયો અને આને કારણે હુમલો થયો. પ્રશ્ને આ સમયમાં યુવકના માતા-પિતાને અને સ્થાનિક આગેવાનોના નિવેદન આ ભવિષ્યના પગલે તાલુકો પોલીસ છાવણીમાં છે. પોલીસ આંચકરમાં ૧૦૦૦ના ટોળા સામે ગુફા-ફરજીની કલમોથી કાર્યવાહી કરી છે. આગામી કોર્ટમાં આરોપીઓнэ રજૂ કરવામાં આવશે.
1028
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 19, 2026 11:31:41
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે આવેલા અચાનક વાવાઝોડાએ ખેડૂતોને ભારે نقصان પહોંચાડ્યું છે. ખાસ કરીને ચણાના પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં વહેલી સવારમાં જોરદાર પવન સાથે વાવાઝોડું આવતા ખેતરોમાં ઉભેલો ચણાનો પાક જમીન પર પડી ગયો હતો. ખેડૂતોએ જે પાકને હલવારમાં નાખવાની તૈયારીમાં હતા, તે જ સમયે આ કુદરતી આફતે કર્યા છે. અંદાજે 30 થી 40 ટકા સુધી ચણાનો પાક ખેતરમાં વેરવિખેર થઈ જતાં ખેડૂતો чિંતામાં મુકાયા છે. વાવાઝોડા પછી વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ખેતરોમાં પહોંચીને બચેલા પાકને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા ખેડૂત માટે આ પાક “મોઢામાં આવેલું કોડિયું” સમાન હતો, પરંતુ અચાનક આવેલા વાવાઝોડાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. “અમારો પાક તૈયાર હતો, હવે મોટું નુકસાન થયું છે. સરકાર મદદ કરે તે જરૂરી છે.” ખેડૂતો-government પાસે માંગ કરી રહ્યા છે કે બચેલા પાકની ખરીદી ઊંચા ભાવે અથવા ટેકાના ભાવે તાત્કાલિક કરવામાં આવે, જેથી તેમને થયેલા نقصانમાંથી થોડું રાહત મળે. હાલ ખેડૂતો સરકાર તરફ આશા રાખીને બેઠા છે કે આ નુકસાનમાં તેમને યોગ્ય સહાય મળશે.
933
comment0
Report
URUday Ranjan
Mar 19, 2026 10:15:25
Ahmedabad, Gujarat:ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૨.૧૦ કરોડની નકલી નોટ જપ્ત કરવાનો મામલો. જપ્ત કરેલી ફોર્ચ્યુનર કાર Pradeep Jotangia ના નામની હોવાનું કહ્યું ગયું. જપ્ત કરેલી ફોર્ટ્યુનર કારમાં લાકડાની ચાકડી મળી આવી. ગાડીમાં કોણ હતું અને કોની ચાકડી છે તે અંગે અનેક સવાલો. નકલી નોટની હેરાફેરી મામલે સૌથી મોટા સમાચાર. ફોર્ચ્યુનર કાર માંથી એક મહિલા સહીત છ લોકોની ધરપકડ થઈ. સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં ફેરફાર થઇ હતી. સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ. સત્યમ યોગ ફાઉન્ડેશનના અન્ય લોકોની પણ ધરપકડ. પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટ રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષો થી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચાલુ કર્યો હતો.
1076
comment0
Report
PAParakh Agarawal
Mar 19, 2026 10:15:14
Ambaji, Gujarat:આજ થી આદ્યાશક્તિ ની આરાધના નો પર્વ ચૈત્રીની નવરાત્રિ નો પ્રારંભ થયો છે. અને સાથે સિંધિ સમાજ ના ચેટીચાંદ નો પર્વ છે. આજ થી હિન્દુઓ ના નવા વર્ષ ની સાથે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વહેલી સવાર થી યાત્રીકો નો ઘોડાપુર ઉમટ્યો હતો. જેમ મંગળા આરતી માં હજારો ની સંખ્યામાં ભક્તો એ આરતી નો લાભ લીધો હતો ત્યાર બાદ મંદિર પરીસાર માં જ નવરાત્રી ના નવ દિવસ માટે ગટસ્થાપન વીધી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અધીક કલેકટર ના ઉપસ્થીતી માં કરવામાં આવ્યુ હતુ. આ ગટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત કરી જવેરા વાવી ગટ સ્થાપન કરાયા બાદ વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. ને આ જવેરા 9 માં દિવસે જોતા આવનારા વર્ષ ની વૃદ્ધિ અંગેના અનુમાન લગાવવામાં આવે છે. જોકે યાત્રીકો ના ઘસારા ને પહોંચી વળવા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન ની પણ ખાસ સુવિધા સાથે સુરક્ષા ગોઠવવામાં આવી છે. જ્યારે મંદિર નો નૃત્ય મંડપ માં વર્ષો ની પરંપરા મુજબ જય અંબે ની અખંડ ધુન પણ આજ થી શરુ કરવામાં આવી છે જેને લો 24 કલાક અવિરત ચાલુ રહેશે અને 10માં દિવસે પુર્ણાહુતી થશે. બાઇટ-1 કૌશીકમોદી(અધીક કલેકટર અને વહીવટदार,મંદિર)અંબાજી. તેમજ આગામી 21 અને 22 માર્ચે અંબાજી મંદિર ના ચાચરચોક માં અંબાજી ઉત્સવ નો વિશેષ આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન અને ગરબા ની રમઝટ બોલવામાં આવશે.
998
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 19, 2026 10:11:29
Gujarat:નર્મદા ની પંચકોશી પરિક્રમા નો આજે પ્રારંભ થયો છે ગત રાત 12 વાગ્યા થી શરૂ થયેલ પરિક્રમા માં સવારે 11 સુધી માં 10 હજાર ભક્તો એ પરિક્રમા કરી. આજથી નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ સંત સમિતિ ના પ્રમુખ સિદ્ધએશ્વર સ્વામી એ કરાવ્યો ચાલુ વર્ષે 15 લાખ કરતા વધારે પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ છે. કાળઝાળ ગરમી પડી રહી હોવાથી આ વખતે ચારેય ઘાટ ખાતે 200 લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ અને જયભોલે ગ્રુપ દ્વારા તમામ આવનારા ભક્તો માટે ચા નાસ્તો અને જમવા માટે ની વ્યવસ્થા બનાવવામાં આવી છે. ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, શહેરાવ તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે. આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉઇલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બ્લૂથ, પીવાના પાણીની સુવિધા, ડી. જી. સેટ, સાયનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઈનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાંદોદ ઘાટ, તાલુકાના રામપુરા કીડી-મંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો તા.19મી માર્ચથી પ્રારંભ થયો 17 એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે ત્યારે તંત્ર દ્વારા આના બધા ભક્તો માં સુવિધાઓ કરવામાં આવશે આજે પરિક્રમા પહેલાજ દિવસ માં 10 હજાર થી વધુ ભક્તો એ પરિક્રમા કરી અને આવનારા દિવસોમાં ભક્તો ની સંખ્યામાં વધારો થશે.
1058
comment0
Report
BPBurhan pathan
Mar 19, 2026 10:11:16
Anand, Gujarat:એંકર -આણંદ શહેર સહિત જિલ્લા ભરની 1900 આંગણવાડીની ત્રણ હજારથી વધુ મહિલા કર્મચારીઓની હડતાળના આજે બીજા દિવસે આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે ધરણા કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને પ્રશ્નોનાં નિરાકરણ નહી આવેતો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારે હતી. વીઓઃરાજ્યભરની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પગારમાં વધારો તેમજ અધ્યતન મોબાઇલફોન સહીતની વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે,આણંદ જિલ્લામાં 1900 આંગણવાડીની ત્રણ હજારથી વધારે મહિલા કર્મચારીઓ પણ હડતાલમાં જોડાતા જિલ્લા ની તમામ આંગણવાડીઓ આજે સતત બીજા દિવસે ઝડબેસલાક બંધ રહી હતી,આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે એકત્ર થયેલી મહિલા કર્મચારીઓએ ધરણા કર્યા હતા અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે જ આંગણવાડી કર્મચારીઓએ સરકાર સામે ફરી એકવાર રણશિંગુ ફૂંક્યું છે.આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો, સ્માર્ટ મોબાઇલ ફોન પૂરા પાડવા અને કાયમી કરવા સહિત કુલ સાત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી કર્મચારીઓ લાંબા સમયથી આ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે.મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકાર વિવિધ ક્ષેત્રોમાં આંગણવાડી કર્મચારીઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમનું વેતન અન્ય કર્મચારીઓની સરખામણીમાં ખૂબ ઓછું છે. સાત મુદ્દાઓની માંગણીઓમાં પગાર વધારો એ તેમની મુખ્ય માંગ છે. તેમજ વેતન વધારો, વર્ષ 2022માં આપવામાં આવેલા વચન મુજબ નવી મોબાઇલ સુવિધા,નિવૃત્તિ વય 60 વર્ષ કરવાની, બાળકોના પોષણ આહારના દરમાં વધારો, વર્ષ 2019 બાદના વધારાઓ અમલમાં મુકવા, તેમજ ઓનલાઈન કામગીરીમાંથી રાહત અથવા યોગ્ય વેતનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોના ભાડા અને અન્ય બિલોની સમયસર ચૂકવણી તથા હેલ્પરોને યોગ્ય વેતન આપવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. વીઓઃ મહિલા કર્મચારીઓએ ચેતવણી ઉચ્ચાવી હતી કે જો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરશે અને ગાંધીનગર તરફ કૂચ કરવાની પણ तैय ારી દર્શાવી છે.
1077
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 19, 2026 10:11:05
Surat, Gujarat:એંકર સુરત: શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત ચિંતા વધારી રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં વરઘોડા સમયે નાચતી વખત સમીર રાઠોડ નામના 37 વર્ષિય મહાનગરપાલિકાના સરથાણા ઝોનના વર્ગ-૪ કર્મચારી અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ડીંડોલીની અંબિકા સોસાયટીમાં રહેતા સમીર રાઠોડ સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનમાં વર્ગ-૪ના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. વરઘોડામાં મિત્રો અને sસંગઠીconnexion સાથો-સાથ નाचતી વખતે સમીરભાઈ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. હોસ્પિટલ પહોંચી જતા ફરજ પરના ડૉક્ટરો અનુસાર તેમને મોત મળી ગયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું માનવામાં આવે છે. મારુ્ડુ પરિવાર પર આભફાટી પડ્યું છે. ડીંડોલી પોલીસ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ રહી છે અને કાર્યવાહી હાથ ધરાઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ मौतનું સચોટ કારણ જાણી શકાય છે.
1059
comment0
Report
CPCHETAN PATEL
Mar 19, 2026 10:10:46
Surat, Gujarat:અપડેટ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા નકલી નોટો પડાવવામાં મામલે મોટો ખુલાસો. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા થતી હતી હેરાફેરી. નોટોની સપ્લાય માટે કારમાં આયુશ મંત્રાલયના નામનો ઉલ્લેખ. ગવર્મેન્ટ ઓફ ઈન્ડియా લખેલી ગાડીમા હેરાફેરી ક્રાઈમ બ્રાંચે આમદવાદ અને સુરતમા કરી કાર્યવાહી. અમદાવાદમા 2.10 કરોડની નકલી નોટો. સુરતમા 80 લાખની નોટો કરી કuibડજે. ક્રાઈમ બ્રાંચે 6 ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતના વરાછા નોટો છાપવાનાુ પ્રિન્ટીંગ મસીન કજબે. સુરતમાં નકલી નોટ છાપવામાં આવી હતી. અમદાવાદમાં રૂપિયાની ૪૦ હજાર લથડી વધુ નોટ જપ્ત કરવામાં આવી. સુરતમાં પ્રિન્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા. સુરતમાં જ્યાં નોટ ચાલવામાં આવી હતી ત્યાં પણ કાર્યવાહી કરવાના આવશે વોક થ્રુ..ચેતન
1092
comment0
Report
MDMustak Dal
Mar 19, 2026 10:10:35
Jamnagar, Gujarat:રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. ત્યારબાદ ટાઉનહોલ ખાતેના કાર્યક્રમ માંથી જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભेંટ આપવામા આવી હતી. જો કે મુખ્યમંત્રી જામનગર વ્યાસમાં આવતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ ટેકનિકલ કારણોસર મુખ્યમંત્રીનું વિમાન ગાંધીનગર ખાતેથી ઉડાન ન ભરતા તેઓ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા. વિઓ : 01 શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૮૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.૬૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્યુલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. რომლის થકી યાર્ડમાં જ ખેડૂતોનેühm નવસારી શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે. વિઓ : 02 કેબિનેટ મંત્રી મોઢવાડિયાએ ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળે, તેમની મહેનતનું sસાન હોય તે માટે MSP વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. અતિવૃષ્ટિ ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે. આ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને સહાય આપી આર્થિક ટેકો પૂરો પાડે છે. સરકારનો ઉદ્દેશ માત્ર રાહત આપવાનો નથી પરંતુ ખેડૂતોને ફરી ઊભા થવામાં મદદરૂપ બનાવાનો છે. વિઓ : 03 કાર્યક્રમમાં હાપા એપીએમસીના હોદ્દેદારો દ્વારા કેબિનેટમંત્રી મોઢવાડિયાનું ફૂલહાર અને હળની પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, એપીએમસીના સભ્યો, અધિકારીઓ, અગ્રણીઓ, તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વિઓ : 04 ત્યારબાદ ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભવો ઉપસ્થિતિમાં જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભેંટ આપવામા આવી હતી. જેમાં લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તે મુખ્ય કામોમાં શહેરમાં રૂ.૧૪૪.૮૫ાળેખના ખર્ચે ઓક્સીજન પાર્કનું નિર્માણ, રૂ.સો૧,૦૮૧ લાખના ખર્ચે ગુલાબનગર ખાતે આઈ.ટી.આઈનું બિલ્ડીંગ બનાવવાનું કામ, શાળાના નવા બિલ્ડિઙગો, રૂ.૪૨૫૫.૭૪ લાખના ખર્ચે સાધના કોલોની ખાતે ૩૭૨ મકાનોનું પુનઃનિર્માણ, ગૌરવપથ, સબ સેન્ટરોના કામોનો સમાવેશ થાય છે. બીટ : અર્જુનભાઈ मોઢવाडિયા ( કેબિનેટ મંત્રી )
1050
comment0
Report
Advertisement
Back to top