383001
હિંમતનગરના સજાપુર પાસે ડુંગરોમાં ઝરણું જીવંત થયું
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢ પાસે આવેલ સજાપુર પાસેના બળદ પગલાંનો ધોધ શરૂ થયો છે.જિલ્લામાં સાત દિવસથી વરસી રહેલ વરસાદને લાઈને જળાશયો માં આવક ચાલી રહી છે ત્યારે ઝરણાં પણ જીવંત થયા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत के सचिन में दर्दनाक हादसा, 5 साल की मासूम आरती बारिया की मौत
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતના સચિનમાં હૃદયદ્રાવક અકસ્માત, ૫ વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત કાળમુખી કારે બાળકીને અડફેટે લઈ હવામાં ૮ ફૂટ ઉછાળી, ઉપર બંને પગો ફેરવી દીધા ઇકલેરાની નવી બંધાતી સોસાયટી પાસે રમી રહી હતી બાળકી; કારchalક અકસ્માત સર્જી ફરાર સચિનના ઇકલેરામાં હૃદય કંપાવી દેનારો અકસ્માત સર્જાયો. કાર ચાલકે ૫ વર્ષની માસૂમ આરતી બારીયાને કચડી મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી હવામાં ૮ ફૂટ ઉછળી. नीચે પટકાયા બાદ નિર્દયી ચાલકે બાળકી પર કારના આગળ-પાછળના બંને પૈડાં ફેરવી દીધા. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી. માતા-પિતા મજૂરી કામ કરતા હતા ત્યારે બની ઘટના સચિન પૉલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી.0
0
Report
सूरत पुलिस ने ₹40 लाख की ठगी का पर्दाफाश, पाँच आरोपी गिरफ्तार
Surat, Gujarat:સુરત મહિધરપુરા પોલીસેએ આંગડીયા પેઢીના નામે થયેલી ₹40 લાખની ઠગાઈનો ભેદ ઉકેલી લીધો. બેંગ્લોરની ખોટી "ભાવેશ આંગડિયા પેઢી"ના નામે ફરિયાદીને વિશ્વાસમાં લેવાયો હતો. આંગડિયા મારફતે રૂપિયા પહોંચાડવાના બહાને ₹40 લાખ મળી લીધો હતો અને આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના રહેવાસી હોવાનું ખુલ્યું. આરોપીઓ પાસેથી ₹35 લાખની રોકડ રકમ પોલીસએ રિકવર કરી છે. બેંગ્લોરમાં કાગળના બંડલ આપીને અને સુરતમાં રોકડ લઈને ઠગાઈ આચરાઈ હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ક્લમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી તમામ પાંચેય आरोपીઓની ધરપકડ કરી છે. બાકીની રકમ અને અન્ય સંડોવાયેલાoliko અંગે તપાસ ચાલુ છે. મહિધરપુરા સર્વેલન્સ ટીમની ઝડપી કામગીરીથી મોટી રકમ પરત મેળવવામાં સફળતા મળી છે. બાઇટ..રાઘવ જૈન..ડીસીપી0
0
Report
सूरत एसओजी ने नशीले पदार्थों के व्यापार पर बड़ी कार्रवाई, गांजे का भारी जखीरा पकड़ा
Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેરની એસઓજીને નશાના કારોબાર સામે મોટી સફળતા મળી છે. વેડ રોડ વિસ્તારમાંથી પ્રતિબંધિત વનસ્પતિજન્ય ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીએ 20 કિલોગ્રેમ ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે રૂ. 10 લાખ હોવાનું સામે આવ્યું છે. મોબાઇલ ફોન સહીત કુલ રૂ. 10.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ મૂળ ઓડિશાના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ વેડ રોડની મીનાનગર કો-ઓપ. હાઉસિંગ સોસાયટીમાં રહેતા હતા. પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો અન્ય વ્યક્તિને પહોંચાડવા લઈ જતાં હોવાનું કબૂલ્યું છે. પોલીસે ગાંજો સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. समग्र કાર્યવાહી બાતમીના આધારે એસઓજીએ હાથ ધરી હતી. 'No Drugs in Surat City' અભિયાન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ સામે એનડીપીએસ આેક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે ગાંજાના સપ્લાય નેટવર્કની કડીઓ શોધી રહી છે. એસઓજીની આ કાર્યવાહીથી નશાના કારોબારમાં સંડોવાયેલા તત્વોમાં ખલલબલાટ મચી ગયો છે.0
0
Report
Advertisement
दिल्ली के हिंदी नागरिकों ने पेयजल और जल निकासी के मुद्दे पर हल्लाबोल किया
Ahmedabad, Gujarat:અમદાવાદ પીવાના પાણી અને ડ્રેનેજ સહિતના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાતા ના હોવાની ઉગ્ર રજૂાત સાથે કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા મુニューિસિપલ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કરવામાંાયો. જમાલપુર તેમજ ખાડિયા વોર્ડના તમામ ૮ કોર્પોરેટર ઉગ્ર સુત્રોચ્ચાર સાથે દાણાપીઠ ખાતે પહોંચ્યા જ્યાં તેઓએ બેવ_WINDOW wardમાં તો સમયથી ચાલી આવી પીવાના પાણીની સમસ્યાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. Merrillાં દરમિયાન તમામ કોર્પોરેટરો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા પરંતુ તેઓ ઉપસ્થિત ન હોવાના કારણે કોંગ્રેસ કોર્પોરેટર પોતાની રજુઆત કરી શક્યા નહીં. દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ પણ ઉપસ્થિત હતા જેઓને amc ના વિપક્ષી નેતાની નિમણૂક સંબંધિત પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. જેના જવાબમાં તેઓએ સમય આવ્યે જાહેરાત કરવામાં આવશે એમ જણાવ્યું.0
0
Report
नवसारी नगरपालिका ने 11 समितियों के अध्यक्ष नामित, विपक्ष ने हंगामा मचाया
Navsari, Gujarat:નવસારી મહાનગર પાલિકાના કોર્પોરેટરોની નિયુક્તિ થયા બાદ મેયર અને ડેપ્યુરી મેયરની વરણી થઈ, પણ મહાપાલિકાની મલાઈદાર સહિતની વિવિધ સમિતિઓમાં ચેરમેન પદનો તાજ કોના માથે મુકાશે, તેને લઈને ઘણી ખેંચતાણ રહી હતી. જોકે આજે નવસારી ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં મેયર અશોક ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં મહાપાલિકાની વિવિધ 11 સમિતિઓની રચના સાથેprasત્યેક સમિતિમાં 7-7 સભ્યોનો સમાવેશ કરાયો છે. આ નવી વરણીમાં જાહેર બાંધકામ સમિતિ વિજલપોરના ખોળે રહી અને તેના ચેરમેન પદે સુનિલ લાંજેવારની વરણી કરવામાં આવી હતી. જ્યારે વોટર વર્ક્સ સમિતિના ચેરમેન પદે દિવ્યકાંત પનારા અને નગર નિયોજક સમિતિના ચેરમેન પદે રૂપેશ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સમીઓની જવાબદારી સોંપાઈ છે. જેમાં ડ્રેનેજ સમિતિમાં રાકેશ પટેલ, કાયદા સમિતિમાં કિરણબેન બલ્લા, સ્ટાફ સિલેક્શનમાં કૃતિકા પાટીલ, ગાર્ડન સમિતિમાંgios તપાસપતિ, સમાજ કલ્યાણમાં પરેશ भारतीय, લાઈટ એન્ડ ફાયરમાં રોશન વાધવાણી, ગૃહ નિર્માણમાં વિરય જઠોડ અને આરોગ્ય સમિતિના ચેરમેન પદે રીટા પટેલના નામો પર મહોર મારવામાં આવી છે. જોકે, આ સમિતિઓની રચના પૂર્વે ચર્ચાતા નામો સિવાયના નામો જાહેર થઈ આવ્યા હોવાનો આશ્ચર્ય શક્ય હતું. ઉલ્લેખનીય છે કે સમિતિની રચનામાં કેટલાક કોર્પોરેટરોને બબ્બે સમિતિઓમાં સમાવવામાં આવ્યા છે. પરંતુ સમિતિની રચનામાં કોંગ્રેસના બે સભ્યોનો ક્યાંય સમાવેશ ન થતા વિપક્ષી સભ્ય પ્રભા વલસાડિયાે સભામાં राष्ट्रગીત ગવાઈ ગયા બાદ મેયર સામે આક્રોશ ઠાલવી, કોંગ્રેસના બે સભ્યો હોવા છતાં, તેમને મહાપાલિકાની એક પણ સમિતિમાં સ્થાન ન આપી અન્યાય કરવાનો અહેવાલ બન્યો હતો, તાનાશાહી સરકાર અને લોકશાહીનું હનન કરવાનું આક્ષેપો થયા હતા.0
0
Report
वलसाड के पारडी में NH-48 पर कार में आग, चालक समय रहते बाहर निकल गया
Valsad, Gujarat:વલસાડ જિલ્લાનો પારડી તાલુકાની ઘટના પાસાર્ડી તાલુકાના ઉદવાડા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર કારમાં લાગી આગ કારમાં આગ લાગતા કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતર્યા ઘટનાની જાણ પારડી ફાયરની ટીમને થતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો0
0
Report
Advertisement
द्वारका में घरफोड़ चोरी सुलझी: पुलिस ने तीनों आरोपी गिरफ्तार, लाखों का माल बरामद
Bhanvad, Gujarat:દ્વારકા - ચોરી નો ભેદ ઉકેલતી પોલીસ એંકર - દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. ગત 28 જૂન, 2026ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનમાં જામ રોઝીવાડા ગામના વાડી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વી.ઓ.- ફરિયાદ નોંધાતા જ ભાણવડ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ, CDR એનાલિસિસ, સ્થાનિક લોકોની પૂછપરછ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલામાં Milន કરસનભાઈ સોલંકી, ભાવેશ કરસનભાઈ સોલંકી અને રવિ ડાયાભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપી જામ રોઝીવાડા ગામના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 11 લાખ 14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં અંદાજે 15 તોલા સોનાના દાગીના, 150 ગ્રામ ચાંદીના દાગીના તેમજ રૂ. 17 હજાર રોકડનો સમાવેશ થાય છે. પોલીસે ચોરી થયેલો 100 ટકા मुद्दामાલ રિકવર કર્યો હોવાનું જણાવ્યું છે. ઉપરાંત ગુનામાં વપરાયેલી એક મોટરસાયકલ અને ત્રણ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. Prattમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી Milન Solankiે ફરિયાદી પરિવારને દ્વારકા દર્શન માટે લઈ ગઈ પૂર્વ આયોજન મુજબ પોતાના બે સાગરીતોને પરિવારની ગેરહાજરી દરમિયાન ઘરમાં પ્રવેશ કરાવી ઘરફોડ ચોરી કરાવી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.0
0
Report
सूरत में 12 समितियों के चेयरमैन-उपचेयरमैन घोषित
Surat, Gujarat:સુરતમાં અલગ અલગ 12 સમિતિના ચેરમિન વરણી શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા કરવામાં આવી namaની જાહેરાત આરોગ્ય સમિતિમાં અશોક રાંદેરીયા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘೋಷિત કરવામાં આવ્યું જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતીક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા. પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશકુમાર મકવાણા वાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા. નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે नियુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વોઇસ ચેરમેન તરીકે नियુક્તિ આપવામાં આવી. સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિमध्ये રાજેશ રાણાને ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને ઈશ્વરભાઈ નારોલા જે વાઇસ ચેરમેન તરીકે नियુક્તિ થયા. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર જેમને ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે અને રાજનીત દેસાઈને વાઇસ ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડ ને ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને કાવ્યાબેન પટેલને વોઈસ ચેરમેન તરીકેની नियુક્તિ આપવામાં આવી. રુગણાલય રાહત અને તંદુરસતી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન તરીકે રાખવામાં આવ્યા. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલીયા અને ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને વિધિબેન ચનાભાઈ રાઠોડને તરીકે नियુક્તિ આપવામાં આવી. લાઈટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલીયા અને વાઇસ ચેરમેન તરીકે સુધાબેન રાજેશ પાંડેને તરીકે नियુક્તિ આપવામાં આવી. દિગ્વિજયસિંહ બારડ જેમને સલ્મ ઈમ્પ્રવમેન્ટ ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને વંદનાબેન ઘોઘારી જેઓ વાઇસ ચેરમેન તરીકે नियુક્ત થયા છે જયાર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ જેના ચેરમેન તરીકે મનીષભાઈ ચીમનભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે રીનાસિંહ અજીતસિંહ રાજપુત તરીકે नियુક્તમાં છે.0
0
Report
भारत टैक्सी योजना से कैब ड्राइवर्स को बड़ा फायदा
Ahmedabad, Gujarat: Ahmedabad खानगी કેબ કંપનીઓની મનમાની અને ઉઘાડી લૂંટને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા ભારત ટેક્ષી યોજના શરૂ કરાઈ છે. જેનો ગુજરાતમાં પણ શુભારંભ ત Adri અત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવાયો છે. ત્યારે સરકારની આ યોજનાને ભારત ટેક્ષી યોજના સાથે જોડાયેલા ચાલકો ખૂબ આવકારી રહ્યા हैं. બાઇટ: કારણ ગાર, ડ્રાઈવર - ભારત ટેક્સી બાઇટ: ઉદયસિંહ ભદોરિયા, ભારત ટેક્સી0
0
Report
Advertisement
जूनागढ़ कांग्रेस ने शीतला कुंड निर्माण पर एक सप्ताह में कार्रवाई की मांग की
Junagad, Gujarat:જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ દ્વારા શીતળા કુંડ વિકાસ માટે ઉપવાસ પર બેસેલlocals ને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી urrent વીરંટ હાળમાં જ શીલળા કુંડ ધાર્મિક સ્થળના રીનોવેશન માટેનો વિવાદ ચાલે છે. ધારાસભ્ય દ્વારા પહેલાં લોક ભાગીદારી માં આ ધાર્મિક સ્થળના રીનોવેશન માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. જે ગ્રાન્ટ આજદિન સુધી વપરાયેલ ન હોય એના વિરુદ્ધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થળ પર જ છેલ્લા 5 દિવસથી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ. મહાનગરપાલિકા દવારા વહીવટી પ્રક્રિયા પૂર્ણ પણ કરવામાં આવેલ. પરંતુ જિલ્લા આયોજન મંડળ-જૂનાગઢ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ કે લોક ભાગીદારી ની ગ્રાન્ટમાંથી માત્ર રસ્તા, પાણી અને ગટર ની કામગીરી થઇ શકે. કોઈ ધાર્મિક સ્થળ ના રીનોવેશન માટે આ ગ્રાન્ટ વાપરી ન શકાય. આ વહીવટી પ્રક્રિયા થી ધારાસભ્યશ્રી ને પણ અવગત કરવામાં આવેલ. તેમ છતાં ધારાસભ્યશ્રી દ્વારા સ્થાનિક પ્રજા તથા વહીવટી પ્રશાસન ને ગેરમાર્ગે દોરવામાં આવેલ. જેના વિરુદ્ધ માં આજરોજ કોગ્રેસ દ્વારા પ્રેસ યોજી એક સપ્તાહમાં કામગીરી નહી થાય તો ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ ની પર્સનલ ઓફિસ અને સરકારી ઓફિસની ઘેરાવ કરવાની ચીમકી આપી0
0
Report
सूरत में भारी बारिश से शोरूम और इलेक्ट्रॉनिक उपकरण डूबे, लाखों का नुकसान
Surat, Gujarat:એંકર: સુરત: શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણીનો ડ્રેનેજ લાઈનમાંproper નિકાલ ન થવાને કારણે સુરત શહેરમાં આવેલા સુઝુકી શોરૂમના વર્કશોપમાં પાણી ભરાઈ ગયા છે. વર્કશોપમાં পানি ઘૂસી જતાં ત્યાં સર્વિસ અને રિપેરિંગ માટે મૂકેલા વાહનો તેમજ લાખો રૂપિયાના ઈલેક્ટ્રોનિક્સ સાધનોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. vilos: 1 વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સુઝુકી શોરૂમનું વર્કશોપ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. পানি ભરાઈ જવાને કારણે વર્કશોપમાં રાખેલા ગ્રાહકોના વાહનો અને કિંમતી ઇલેક્ટ્રોનિક્સ સાધનો પલળી જતાં મોટું નુકસાન થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારે પાણી ભરાતા સુરત મહાનગરપાલિકા (મનપા)ની પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રશાંત ઢિવરે - સુરત0
0
Report
जेसर में फिर से भारी बारिश, ग्रामीण क्षेत्र में तेज बारिश से राहत
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લો જેસર તાલુકા પંથકમાં ફરી જામ્યો વરસાદી માહોલ. જેસર તાલુકા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. જેસર અને તાલુકા પંથકમાં પણ બપોર બાદ વરસાદ શરુ થયો. તાલુકાના ચીરોડા, સનાળા, દેપલા સહીત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. જેસર તાલુકાના શાંતિનગર, કોટામૂઈ, બીલા, ઉગલવાણ સહીતમાં વરસાદ. બપોર બાદ વરસાદ થતા असહ્ય બફારા માંથી લોકોને રાહત મળી છે.0
0
Report
Advertisement
कच्छ में तालाब खनिज घोटाला: अधिकारी प्रश्नों के घेरे में, सरकार से जवाब की मांग
Sadhara, Gujarat:કચ્છમાં ખનીજ ચોરી માટે નવી મોડ્સ ઓપરેન્ડી કચ્છમાં વિવિધ સરકારી વિભાગોમાં તળાવ ખાણેતરા માટેની મંજુરી લઇ કિંमતી ખનીજ ઉસેડવામાં આવી રહ્યો છે કચ્છમાં તળાવ ખાણેતરા આડમાં થતી ખનોિજ ચોરી અંગે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાનું મોટું નિવેદન કચ્છમાં ખનીજ વિભાગની જાણ બહાર જ અન્ય વિભાગ દ્વારા તળાવ ખોદકામ માટે મંજૂરી આપી દેવાય છે ગત વર્ષે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગએ તળાવ ખાણેતરાની આડમાં થતી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી કચ્છમાં સિંચાઈ વિભાગ, જિલ્લા આદિજાતિ વિકાસ એજન્સી બાદ માઇસીઃસ વિભાગમાં તળાવ મંજૂરી અંગે તપાસ થાય તો મસમોટું ખનીજ ચોરી કૌભાંડ બહાર નીકળે તેવી શક્યતા જો ખુદ ખાણ ખનીજ અધિકારી કહેતા હોય કે તળાવ ખાણેતરા અંગે મંજૂરી લેવાતી નથી તો તળાવ ખોદકામની મંજૂરી આપતી પ્રક્રિયા ખરેખર કેટલી પારદર્શિતા છે? તળાવ ખાણેતરા આડમાં ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન, પરિવહન અને વેચાણનું મોટું કૌભાંડ તળાવ મંજૂરી, સ્થળ તપાસ, ખોદકામની પરવાનગી અને નીકળેલાથી ખનીજના હિસાબની ચકાસણી જરૂરી તળાવ ખોદકામના નામે માટી અને ખનીજના ગેરકાયદેસર ઉપયોગની તપાસ થાય તો મંજૂરી આપનાર વિભાગોની કામગીરી પણ સવાલોના ઘેરામાં ખનિજ ચોરી કૌભાંડ સંકળાયેલ અધિકારીઓની મીલીભાવના અંગે યોગ્ય તપાસ થવી ખુબ જરૂરી જો ખંડિકાધારે અધિકારી ઓળખાવે તો જવાબદારોએ કડક કાર્યવાહી ક્યારે કરશે? કચ્છમાં ચાલતા મસમોટા ખનીજ કૌભાંડ સામે કેમ કચ્છ વહીવટી તંત્ર આંખ ઊંચી કરી રહ્યું છે બાઈટ દેવેન્દ્રસિંહ બારીયા - ભુસ્તરશાસ્ત્રી - પશ્ચિમ કચ્છ0
0
Report
सूरत में भारी बारिश से जलभराव, यातायात प्रभावित
Surat, Gujarat:એસૂરત શહેરમાં વરસાદની ધમાકેદાર Entrance સાથે જ સુરત મહાનગરપાલિકા (માનપા)ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના ભેસ્તાન બાટલી બોય રોડ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભેસ્તાન રોડ પર આવેલા પ્રમુખ પાર્કની બહાર પણ માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. સોસાયટીની બહાર નીકળવું પણ મુશ્કેલ બનતા સ્થાનિક રહીશો તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવahayar ખોરવાયો છે અને અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પાણીનું સ્તર વધારે હોવાને કારણે અનેક વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા હતા. વાહનચાલકોને ધોધમાર વરસાદ અને ગંદા પાણીની વચ્ચે પોતાના વાહનોને ધક્કો મારવાની નોબત આવી હતી. સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી કરવાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ તમામ દાવાઓ નિષ્ફળ સાબિત થયા છે. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે શહેરના મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ જતાં મનપાની કામગીરી સામેlocalsમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.0
0
Report
सूरत में प्री-मानसून जलभराव से यातायात ठप, नगरपालिका दावों पर लोग नाराज
Surat, Gujarat:એંકર: સુરત: शहरमें प्री-मनसून कार्यभारन मनपा ના दावाओँ ફરી एक વાર पोखळ साबित болғанા. ચોમાસાની શરૂઆતમાં જ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વીઓ:1 પાંડેસરા વિસ્તારના પિયુષ રોડ અને દક્ષેશ્વર મંદિર પાસે આવેલી સેના હોસ્પિટલ નજીક ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. વીઓ:2 રોડ પર પાણી ભરાઈ જવાથી ટુ-વ્હીલર, બાઈક અને રિક્ષા સહિતના અનેક વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. જેના લીધે ચાલકોને ધોધમાર વરસાદ અને પાણીની વચ્ચે પોતાના વાહনાંને ધક્કા મારવાની નોબત આવી હતી. સવારના સમયે पानी ભરાઈ જતા શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા સામાન્ય નાગરિકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. વીઓ:3 શહેરમાં દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મનપા દ્વારા માત્ર કાગળ પર જ પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. મનપાની આ નબળી કામગીરી અને પ્રશાસનની ઘોર બેદરકારી સામે સ્થાનિક જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.0
0
Report
Advertisement
