Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 68 વરધોડો નિકળ્યો

Sept 08, 2024 14:24:27
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પુ.સ્વપચ ૠષિ બાપાનો 68 મો વરધોડો નિકળ્યો હતો.નગરમાં વિવિધ વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોચ્યો હતો દરમિયાન ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સ્વપચ ૠષિ સમાજ દ્રારા સામા પાચમએ ઋષિચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રવિવાર નારોજ પ્રાંતિજમાં ગલેચી ભાગોળ ખાતે આવેલ સ્વપચ ૠષિ મંદિરથી બપોર બાદ ૠષિબાપાનો પાલખી સ્વરૂપે વરધોડો નીકળ્યો હતો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 23, 2026 10:03:38
981
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 23, 2026 10:03:17
Gujarat:ગત તા. 30 જાન્યુઆરી 26 ના રોજ ઝી 24 કલાકે રાજપીપળા ના ગામજનો ની માંગ ને વાચા આપતાં રાજપીપળા રેલ્વ સ્ટેશન ને ધમધમતું કરવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો. પ્રજાની આજ માંગ ને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં મૂકીને કેવડિયા-રાજપીપળા રેલવે લાઇન જોડવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સરકાર સમક્ષ ઉતરોષ મૂક્યો છે કે આ જોડાણથી એકતાનગરથી અંકલેશ્વર સુધી એક મોટો રેલવે કોરિડોર બની શકે છે. હાલમાં, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વડોદરાથી આવતી ટ્રેના એકતાનગર (કેવડિયા) સુધી જ આવે છે. આ ટ્રેનો વડોદરા પાછી ફરે છે અને પછી તેમના નિર્ધારિત રૂટ પર આગળ વધે છે. જેના કારણે એકતાનગરથી આગળનો ટ્રાફિક મળતો નથી. સાંસદે સૂચવ્યું છે કે જો એકતાનગરથી રાજપીપળા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવે અને ત્યાંથી અંકલેશ્વરના તૈયાર પ્લેટફોર્મ પરથી સીધી ટ્રેન રાજપીપલાથી એકતાનગર સુધી આવી શકે તો તેમણે વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ લાઈન પહેલેથી જ તૈયાર છે. જેને માત્ર ઇલેક્ટ્રિફિકેશનની જરૂર છે. આ જોડાણથી એકતાનગર અને રાજપીપળા બંને સ્થળોએ ટ્રેનોનો ટ્રાફિક વધશે અને દિલ્હીથી આવતી મોટાભાગની ટ્રેનો એકતાનગર-રાજપીપળા-અંકલેખ્વર થઈને મુંબઈ અને ચેન્નઈ સુધી જઈ શકશે. છતાં આ બાબતે રાજપીપળાના સ્થાનિક વેપારીઓએ પણ પીએમ મોદીસુ સુધી રજુવાત કરી છે જે આહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત થયો હતો, હવે સાંસદ પણ માંગ કરી રહ્યા છે કે આ રાજપીપલા રેલવે ચાલુ થાય.
1041
comment0
Report
MDMustak Dal
Mar 23, 2026 09:31:43
Jamnagar, Gujarat:તા.23-03-2026 રિપોર્ટર : મુસ્તાખ દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરના પૂર્વ વિપક્ષી નેતાના ભત્રીજા ઉપર હુમલો: ફાયરિંગ Slug : 2303 ZK JMR HUMLO FIRING ફોર્મેટ : SAVDHAN GUJARAT FEED: FTP લોકેશન : જામનગર એન્કર : જામનગરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ μεταξύ ચાલતો ખતરાગ રાખીને રહેવાના રાજકીય રણજે વિશેષ રીતે ઊગ્ર બનાવનારા બનાવ છે. અગાઉની ફરિયાદના ખાર રાખી પૂર્વ વિપક્ષી નેતા તથા તેના નજીકના લોકો પર ગયા કાળે ગત રાત્રે ફિલ્મી સ્ટાઇલમાં હુમલો અને ફાયરિંગ કરવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ કારની પીછો કરી જીવલેણ હુમલો કરી રોડ પરથી નીચે ઉતાર્યો હતો. વિઓ : 01 ફરિયાદમાં જણાવાયા મુજબ પૂર્વ વિપક્ષ નમતા અને નગરસેવક અરાજીની આહાર બાબતોના કારણે આક્રમકના પક્ષે ફરિયાદ નોંધાઈ છે. આશા મુજબ આ બનાવ 22 માર્ચ 2026ના રોજ રાત્રિ દરમ્યાન મુશ્કેલના સમયે બન્યો હતો. મહિન્દ્રા થાર કારમાં જતા સમયે આરોપીઓએ પીછો કરીને ટક્કર મારી હતી. વિઓ : 02 આરોપીઓએ પાછળ રહેલ હથિયારો સાથે હુમલો કર્યો હતો. સાહેદ શાહનવાઝને કારમાંથી નીચે ઉતારી પ તથા શરીરના ભાગોમાં માર મારતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં કેટલાકે કહેવા લાગ્યા કે આ લોકોને જાનથી મારી નહીં નાખી શકે તો આજેamini અંગે ચર્ચા કરાશે. બાઈટ: પ્રતિભા, ASP, લાલપુર જામનગર
1031
comment0
Report
CPCHETAN PATEL
Mar 23, 2026 08:51:29
Surat, Gujarat:સુરતમાં બનેશે રાજ્યની પ્રથમ ફાયર સેફટી એકેડેમી..જેથી નાગપુર પરની નિર્ભરતા ઘટશે. સુરત સહિત રાજ્યભરમાં કોઇ ફાયર એકેડેમી નહીં હોવાથી સુરતના લોકોને ફાયર સેફટીના કોર્સ માટે નાગપુર અથવા અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડતી હતી, પરંતુ સુરતમાં એકેડેમી બની ગયા બાદ સુરતના લોકોને અન્ય જગ્યાએ જવાની નોબત નહી આવશે, બલ્કે અન્ય સ્થળો પરથી લોકો સુરતમાં ટ્રેનિંગ અને કોર્સ માટે આવશે. સુરતના ફાયર સેફટી એકેડેમીમાં ક્રમશઃ કોિસ સંખ્યા વધારવામાં આવશે તેવી જાણકારી મળી હતી. આ આયોજને ગાંધીનગરની જેમ સુરત શહેર આજે ઝડપી વિકાસનું નવું માપદંડો સર કરી રહ્યું છે. અંદાજે ૮૦ લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો રોજગારની શોધમાં આવીને વસવાટ કરે છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગ, હીરાઉદ્યોગ અને અન્ય મેન્યુફેક્ચરિંગ વિસ્તરણને કારણે શહેરનો વ્યવાપ સપાટી વધી રહ્યો છે. વિકાસની આ ગતિ વચ્ચે ફાયર વિભાગની જવાબદારીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની 5 પ્રથમ ફાયર એકેડેમી સ્થાપવાના નિર્ણયને ગતિ પકડી રહી છે. સુરત ફાયર વિભાગે આ એકેડેમી માટે ૮૦૦૦થી ૧૦૦૦০ ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવાના સમાચાર મળ્યા છે.
1028
comment0
Report
AKArpan Kaydawala
Mar 23, 2026 08:51:13
Ahmedabad, Gujarat: Ahmedabad આગીમી દિવસોમાં કોઈપણ સમય માટે જાહેર થઈ શકે म્યુनિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચૂંટણીના માહોલમાં લાગ્યા amc તંત્ર વિરુદ્ધના પોસ્ટર સાબરમતી વોર્ડના મોટેરા ગામમાં લાગ્યા પોસ્ટર મેટ્રો રૂટની આસપાસની સોસાયટીઓમાં લાગ્યા કામ નહીં તો મતદાન પહેલાંના પોસ્ટર રોડ, પબ્લિક ગાર્ડન, ટ્રાફિક વ્યવસ્થા, પાણીની લાઇન, સુરક્ષા, વરસાદી પાણી, ડ્રેનેજ અને સફાઈ समेतના પ્રાથમિક સુવિધાના મુદ્દે સ્થાનિકોમાં રોષ સ્થાનિકોનો પોસ્ટર રૂપી રોષ જોતા ભાજપના નેતાઓ દોડતા થયા localsને સમજી આ ટૂંક સમયમાં કામ કરવાનું આશ્વાસન આપ્યું 15 દિવસમાં ઉકેલ નહીં આવે તો ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનીlocalsની ચીમકી બાઈટ: અમિત પટેલ,locals બાઈટ: નવીન ભાઈ રાણા,locals
1005
comment0
Report
DPDhaval Parekh
Mar 23, 2026 08:39:13
Navsari, Gujarat:મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે માત્ર સરહદો પૂરે સુધી મર્યાદિત નથી રહ્યું. તેની વૈશ્વિક અસરો દક્ષિણ ગુજરાતના નવસારી સુધી પહોંચી છે. નવસારીનો વિશ્વવિખ્યાત પૌવા ઉદ્યોગ અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. ખાડી દેશોમાં થતા એક્સોર્ટમાં 15 થી 25 ટકાનો મોટો ઘટાડો નોંધાતા મિલ માલિકોની ચિંતામાં વધારો થયો છે. વી/ઓ : નવસારી, દક્ષિણ ગુજરાતનું કૃષિ અને વેપારનું હૃદય. ત્યાંના પૌવા ઉદ્યોગ પર યુદ્ધના વાદળો છવાયા છે. વાર્ષિક અંદાજે 1000 કરોડનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ અત્યારે આંતરરાષ્ટ્રીય કટોકટીનો સામનો કરી રહ્યો છે. ઈઝરાઈલ-ઈરાન યુદ્ધને કારણે પરિવહન અને એરપોર્ટના રીતોપવાદો પ્રભાવિત થતા, દુબઈ, મસ્કત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં થતી પૌવાની નિકાસમાં 15 થી 25 ટકાનો ગાબડુ પડી ગયું છે. નવસારીમાં અંદાજે 70 પૌવા મિલો આવેલી છે, જ્યાં વર્ષે 1,50,000 ટન પૌવાનો ઉત્પાદન થાય છે. નિકાસ અટકી પડતા હવે લાખો ટનનો સ્ટોક મિલોમાં અટકી પડ્યો છે. બીજી તરફ વિદેશોમાં મોકલેલો પૌવાનો જથ્થો મધ દરિયે અટક્યો છે, જે વિદેશોના વેપારીઓ સુધી ન પહોંચે ત્યાં સુધી પેમેન્ટ થશે નહીં. જ્યારે સ્થાનિક સ્તરે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેતા મજૂરોની અછત રહે છે. યુદ્ધને કારણે પૌવા ઉધ્યોગ સાથે તેની સાથે સંકળાયેલા અન્ય રોજગાર પણ પ્રભાવિત થવાની સંભાવના જોવાઈ રહી છે. બીટ : પ્રેમચંદ લાલવાણી, સંચાલક, પૌવા મીલ, નવસારી વી/ઓ : આ ઉદ્યોગ માત્ર વેપારીઓ પૂરતો નથી, પણ સ્થાનિક ખેડૂતાને સીધો જોડાયેલો છે. દર વર્ષે અંદાજે 2.75 લાખ ટન ડાંગરની ખરીદી સ્થાનિક ખેડૂત પાસેથી કરવામાં આવે છે. ત્યારે નિકાસ ઘટતા અને મધ દરિયે અટવાયેલા પૌવાના કારણે નાણાકીય તરલતા ઓછી થઈ છે, જેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડી રહી છે. યુદ્ધને કારણે અનેક ઉદ્યોગો ઉપર मंदી આવી રહી છે, જેમાં પૌવા ઉદ્યોગ પણ લાગુ પડેલુ છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે સરકાર સામે આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બીટ : હરીશ મંગલાણી, પ્રમુખ, નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ વી/ઓ : આમ, હજારો લોકોની રોજીરોટી પૂરી પાડતો નવસારીનો પૌવા ઉદ્યોગ અત્યારે હાળજોનાની નીતિ અપનાવી રહ્યો છે. જો યુદ્ધ જલદી શાંત નહીં થાય, તો આગામી દિવસોમાં આર્થિક મુશ્કેલીઓ વધી શકે તેમ છે.
1082
comment0
Report
BPBurhan pathan
Mar 23, 2026 08:37:01
Anand, Gujarat:એન્કરઃ આણંદ જિલ્લામાં મીની વાવાઝોડા અને કમોસમી વરસાદને લઈને પાકને ભારે નુકશાન થવાની ભીતીને લઈને કેટલાક ખેડુતોએ પાક તૈયાર થયા પહેલાંજ પાક કાપી લેતા ઓછુ ઉત્પાદન મળતા ખેડુતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, વીઓઃસોજીત્રા પંથકનાં પીપળાવ પંથકમાં ખેડુતોએ હજારો એકર જમીનમાં ધઉંનો પાક કર્યો હતો અને પાકને 70થી 80 દિવસ થયા હતા પાકને સંપૂર્ણ પાકવામાં હજુ 20 થી 30 દિવસની વાર હતી ત્યારજ મીની વાવાઝોડા અને કમોસમી માવઠાને લઈને ધઉંનાં પાકને પૂર્ણ નુકશાનીથી બચાવવા માટે ખેડુતોએ કસમયે જ ધંઉનાં પાકની લણણી કરતા ધઉંનાં દાણા હજુ પાકે તે પહેલા જ કાપી લેવામાં આવતા પાકનું ઉત્પાદન ઓછુ મળતા તેમજ દાણાનું વજન તેમજ ગુણવત્તાને પણ અસર થતા ખેડુતોને ભારે આર્થિક માર સહન કરવાનો આવ્યો છે, વીઓઃકમોસમી માવઠા અને વાવાઝોડાનાં કારણે ખેડુતોને વિધા દીઠ માત્ર 12થી 20 મણ ઉતાર મળ્યો છે,અને હાલનાં ભાવ જોતા ખેડુતોને વિધા દીઠ માત્ર દસ હજાર જેવી આવક મળશે જયારે ધઉંનાં પાક પાછળ મોંધા ભાવનાં બિયારણ અને ખાતર સહીત વિધા દીઠ કરેલો 15 હજારનો ખર્ચ પણ વળે તેમ નથી જેથી ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
1037
comment0
Report
UPUMESH PATEL
Mar 23, 2026 06:48:29
Valsad, Gujarat:ઈરાન અને ઈઝરાયેલ ,અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે સામાન્ય માનવીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક તણાવને કારણે દેશભરમાં સર્જાયેલી ગેસ સીલિન્ડરની અછતમાં વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પણ આવી ગઈ છે. ગેસના અભાવે અહીં દર્દીઓને અપાતી સ્ટીલમ/સ્ટીમ અને ઉકાળા જેવી પાયાની સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. જેના પગલે હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે વિઓ : વલસાડની આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં દરરોજ મોટો સંખ્યા દર્દીઓ પોતાની વ્યાધિઓના ઈલાજ માટે આશા સાથે આવે છે. ખાસ કરીને પેરાલિસીસ (લક્ઝા) ના દર્દીઓ માટે અહીંની સ્ટીમ બાથ અને આયુર્વેદિક ઉકાળો રામબાણ ઈલાજ સાબિત થાય છે. પરંતુ, છેલ્લેના કેટલાક દિવસોથી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં થયેલા ઘટાડાના કારણે આ મહત્વપૂર્ણ સારવાર પ્રક્રિયાઓમાં મોટો અવરોધ ઉભો થયો છે. આયુર્વેદિક પદ્ધતીમાં સ્ટીમ આપવા માટે અને જડીબુટ્ટીઓના ઉકાળા બનાવવા માટે ગેસની સતત જરૂરિયાત રહે છે. ગેસ વગર આ પ્રક્રિયાઓ શક્ય નથી. જો વધુ દર્દીઓને લેવામાં આવે તો તેમને ક્વોલિટિ મુજબની સારવાર આપી શકાતી નથી. આ મજબૂરીને કારણે, જે હોસ્પિટલમાં પહેલા દરરોજ ૧૦૦ થી વધુ દર્દીઓની સારવાર થતી હતી, ત્યાં હવે માત્ર ૨૦ થી ૩૦ દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હોપસ્પિટલ તંત્ર દ્વારા હવે દર્દીઓને ટોકન અથવા નંબર આપીને વારાફરતી બોલાવવામાં આવી રહ્યા છે. ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ગેસની અછત એટલી ગંભીર છે કે ઈલેક્ટ્રિક સાધનો પણ પૂરતા સાબિત નથી થઈ રહ્યા. દૂર-દૂરથી આવતા દર્દીઓને સારવાર લીધા વગર જ પરત જવું પડી રહ્યું છે અથવા લાંબી રાહ જોવી પડી રહી છે.સ્થાનિક વહીવટી તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઉપલી કક્ષાએ આ અંગે જાણ કરવામાં આવી છે. જો વહેલી તકે ગેસનો પુરવઠો પૂર્વવત નહિ થાય, તો આગામી દિવસોમાં દર્દીઓની હાલાકીમાં ઓર ઘણા વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ મોંઘી સારવાર અને બીજી તરફ આયુર્વેદમાં પણ આવી મુશ્કેલીઓ, સામાન્ય જનતા માટે હવે "જાયે તો જાયે કહાં" જેવી સ્થિતિ સર્જાઈ છે.
1069
comment0
Report
CPCHETAN PATEL
Mar 23, 2026 06:47:39
971
comment0
Report
AKArpan Kaydawala
Mar 23, 2026 06:47:27
1092
comment0
Report
CPCHETAN PATEL
Mar 23, 2026 05:18:51
1045
comment0
Report
Advertisement
Back to top