Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 68 વરધોડો નિકળ્યો

Sept 08, 2024 14:24:27
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પુ.સ્વપચ ૠષિ બાપાનો 68 મો વરધોડો નિકળ્યો હતો.નગરમાં વિવિધ વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોચ્યો હતો દરમિયાન ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સ્વપચ ૠષિ સમાજ દ્રારા સામા પાચમએ ઋષિચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રવિવાર નારોજ પ્રાંતિજમાં ગલેચી ભાગોળ ખાતે આવેલ સ્વપચ ૠષિ મંદિરથી બપોર બાદ ૠષિબાપાનો પાલખી સ્વરૂપે વરધોડો નીકળ્યો હતો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Jan 03, 2026 14:34:22
Morbi, Gujarat:વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવી જ રીતે મંદિરીમાંથી ભારે બનાવેલું કારખાનું Morbi જિલ્લા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે જ્યાં ત્યાં રહેતા યુવાન સાથે બદલો લેવા માટે બે વર્ષના બાળકને હવસનો શિકાર બનાવવામાં આવ્યો હતો અને તેની સાથે સહસારાવવામાં કૃત્ય કરવામાં આવ્યો હતો જેથી બાળક ગંભીર ઇજા પામેલ છે અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી ગઈ છે. અનુસાર, જે બાળક સાથે આ ક્રિયા કરવામાં આવી તેનો પિતા અને આરોપી બંને એક જ કારખાનામાં કામ કરતા હતા. આરોપીએ બાળકને બોલાવી પોતાનો રૂમમાં લઈ ગયો અને તેનું સૃષ્ટિ વિરોધી કૃત્ય અચર્યું હતું જેના કારણે બાળકને ગંભીર ઈજા થઇ હતી. હાલ પોલીસ આરોપી રામવિકાસ શાહની ધરપકડ કરી છે અને ડ્રાગ રહ્યા છો.
0
comment0
Report
DRDarshal Raval
Jan 03, 2026 14:34:11
Ahmedabad, Gujarat:અમદાવાદ ચાંદખેડા ડી કેબીન ખાતે યોજાયો કિડ્સ કાર્નિવલ ખાનગી શાળા સવાર કિડ્સ કાર્નિવલની કરાયું આયોજન ડી કેબીન ખાતે સ્વામી વિવેકાનંદ પાર્ટી ప్లોટ ખાતે યોજાયો કાર્નિવલ બાળકોમાં ભણતર સાથે ગણતર થાય તે આયોજકનો પ્રયાસ બાળકો વેપારક્ષેત્રને જાણતા થાય તે કિડ્સ કાર્નિવલનો પ્રયાસ कार्नિવલમાં કિડ્સ દ્વારા બનાવવામાં આવ્યુ ફૂડ કિડ્સ માટે રખાયા ફૂડ અને ગેમ સ્ટોલ આ સાથે જ ઝુંબા યોગા સહિત વિવિધ એક્ટિવિટી પણ કરવામાં આવે કાર્યક્રમાં સંસદ દિનેશ મકવાણા. સ્થાનિક ધારાસભ્ય સહિત શિક્ષણ વિભાગના અધિકારી રહ્યા હાજર કિડ્સ કાર્નિવલમાં 1700 જેટલા બાળકો અને તેમના વાલી જોડાયા જે શાળામાં ભણ્યા તેજ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ચિરાગ શાહે કિડ્સ કાર્નિવલ ની karavi શરૂઆત ત્રણ વર્ષથી મેનેજીંગ ટ્રસ્ટી રહેલા ચિરાગ શાહે સતત ત્રીજા વર્ષે યોજ્યો કિડ્સ કાર્નિવલ કાર્યક્રમમાં હાજર સંસદ દિનેશ મકવાણાએ કાર્યક્રમના કર્યા વખાણ તેમજ સરકારી સહીત તમામ શાળામાં આવા પ્રયાસ થાય એવી ઈચ્છા પણ દર્શાવી વિઝ્યુલ અને બાઇટ બાઈટ. ચિરાગ શાહ. આયોજક. કિડ્સカー्नિવલ બાઈટ. દિનેશ મકવાણા. સંસદ સલગ. કિડ્સ કાર્નિવલ
0
comment0
Report
NDNavneet Dalwadi
Jan 03, 2026 12:40:10
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૦૩/૦૧/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગરના લોકો પાસેથી એર કનેક્ટિવિટી પણ આખરે છીનવાઈ, તમામ શેડ્યુલ ફ્લાઇટ બંધ. એન્કર: એક સમયે વિમાનોની આવન જાવનથી ધમધૂમતું ભાવનગર એરપોર્ટ આજે ભેંકાર ભાસી રહ્યો છે, મુંબઈ, પુના બાદ હવે આખરી સુરત સાથેની એર કનેક્ટિવિટી પણ છીનવાઈ ગઈ, ઇન્ટરનેશનલ ફેસિલિટી ધરાવતા એરપોર્ટમાં માત્ર ખાનગી નોન શેડ્યુલ ફ્લાઇટની આવન જાવન શરૂ, ભાવનગરના પેસેન્જરોને વિમાન સેવા મેળવવા માટે હવે અમદાવાદ સુધી લાંબા થવું પડશે. કેન્દ્ર સુધી નેતાગીરી છતાં ભાવનગરની મુસાફરી સેવા બંધ. વિઓ ૧: વર્ષો પૂર્વે ભાવનગર થી મુંબઈ જવા ઇન્ડિયન એરલાયન્સ કાર્યરત હતી, મુંબઈ થી ભાવનગર બોઇંગ વિમાન આવતું હતું, જે સમયે ભાવનગર şəhરની ઓછી વસતી છતાં પ્રવાસીઓ અને ભાવનગરના પેસેન્જરોથી એરપોર્ટ ધમધમતુ હતું, રેગ્યુલર ફ્લાઇટ મળતી હોવાથી લોકોને મુંબઈ સુધીની વિમાની સેવા આસાનીથી મળી શકતી હતી, ઇન્ડિયન એરલાયન્સની સેવા બંધ થયા બાદ જેટ એરવેઝ અને કિંગફિશર એરલાઇન્સની સવાર સાંજ એમ બે રેગ્યુલર ફલાઇટની સુવિધા લોકોને મળી હતી, જે બાદ કિંગફિશર કંપની બંધ થયા બાદ જેટ એરવેઝની સેવા વર્ષો સુધી શરૂ રહી, પરંતુ જેટ એરવેઝ પણ આખરે બંધ થતા થોડા વર્ષો સુધી વિમાની સેવા સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી, જે બાદ એરલાઈન્સ એર શરૂ કરવામાં આવ્યું, જે પણ ઘણા વર્ષો ընթացքում ચાલુ રહ્યો, જેના બંધ થયાના થોડા સમય બાદ સ્પાઈસ જેટ ચાલુ થયું, પરંતુ એ સુવિધા પણ આખરે 6 મહિના પહેલાં 10 જૂનના રોજ બંધ થઈ ગઈ હતી, અગાઉ સ્પાઈસ જેટ દ્વારા ભાવનગર સુરત ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, અને એ પણ બંધ થયા બાદ સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા એર કનેક્ટિવિટી પુનઃ શરૂ કરાવવા ખૂબ પ્રયત્નો કરીને સ્થાનિક નેતાઓ દ્વારા કેન્દ્ર સુધી રજૂઆત કરવામાં આવતા છેલ્લે ભાવનગર સુરત વચ્ચે વેન્ચુરા કંપનીની ફ્લાઇટ શરૂ થઈ હતી, હવે એ ફ્લાઇટ પણ આખરે બંધ થતા હવે ભાવનગરથી એકપણ શેડ્યુલ ફ્લાઇટ ઉપલબ્ધ નથી, વારંવાર ખોરવાઈ જતી વિમાની સેવાના કારણે મુસાફરોનો વિમાની સેવા પ્રત્યેનો વિશ્વાસ હવે ઊઠી ગયો છે. વિઓ ૨: ભાવનગરમાં અલંગ, રોલિંગ મિલ, કન્ટેનર હબ, ડીહાઈડ્રેશન પ્લાન્ટ સહિત અનેક મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. એ ઉપરાંત પાલીતાણા શેત્રુંજય જૈન તીર્થધામ, નિષ્લંક મહાદેવ, ખોડિયાર મંદિર, બગદાણા બજરંગધામ, સહિત અનેક ધાર્મિક સ્થાનોને લઈને દેશ વિદેશથી પ્રવાસીઓ ભાવનગર આવતા હોય છે. પરંતુ આ કનેક્ટિવિટી બંધ હોય લોકો રોડ માર્ગે મુસાફરી કરવા મજબૂર બને છે. રોડ-સડાની સુવિધા સારી હોવા છતાં અકસ્માતોની ભરમાર ને લઈને ઉદ્યોગ ધંધા, મિટીંગો કે પ્રવાસન માટે ભાવનગરની મુલાકાતે આવતા લોકો એ કનેક્ટિવિટી નહીં હોવાથી મુસાફરી ટાળી રહ્યા છે. જેના કારણે ઉદ્યોગો ને પણ મોટો ફટકો પડે એમ છે. જેના કારણે આજે ઈન્ટરનેશનલ કેટેગરીની સુવિધા ધરાવતું એરપોર્ટ પણ સુમસામ ભાસી રહ્યું છે. વિઓ ૩: ભાવનગર મહાજન મંડળ અને નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત બાદ ભાવનગરથી પુણે વચ્ચે "ઉડાન યોજના" હેઠળ સ્પાઈસ જેટની વિમાની સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્પાઈસ જેટ દ્વારા કોમર્શિયલ રિઝન આગળ ધરી ભાવનગરથી પુણે જતી ફ્લાઇટ ગત 10 જૂનથી બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઈટ બંધ થતાં માત્ર પુણે નહીં, પરંતુ મુંબઈ સાથેની હવાઈ સેવાને ખલેલ પહોંચી છે. ભાવનગરથી મુંબઈ કે પુણે જવા ઇચ્છતા મુસાફરોને ભૂમિ માર્ગ કે ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે. જેના કારણે સમય અને ખર્ચ સાથે રોજ બરોઝ થયેલા ગંભીર અકસ્માતોની પણ સમસ્યા ઊભી થાય છે. જોવું થયું તો ભાવનગર માટે આ સમસ્યા નવી નથી. અગાઉ પણ ભાવનગરની હવાઈ સેવાઓ સતત બંધ થતી રહી છે. ભાવનગરના અનેક મોટા નેતાઓ કેન્દ્ર અને રાજ્યમાં નેતાગીરી કરી રહ્યા છે. તેમ છતાં શહેર માટે વિમાની સેવા જાળવી રાખવામાં એકપણ નેતાએ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી નથી. જેના કારણે સુરત ભાવનગર વચ્ચેની આખરી વિમાની સેવા પર પણ હવે પ્રશ્નાર્થ લાગી ગયો છે. બાઈટ: સુનિલ વડોદરિયા, ઉદ્યોગપતિ, ભાવનગર. બાઈટ: કિરીટ સોની, પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર ચેમ્બર, ભાવનગર. વિઓ ૪: આ અંગે ભાવનગર એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર તપન નાયકે જણાવ્યુ હતુ કે મુંબઈ અને પુનાની જે શિડયુલ ફ્લાઇટ હતી. જે 10 જૂન 2025 થી શેડ્યુલ ફ્લાઇટ બંધ્પ પડી છે. સ્પાઈસ જેટ દ્વારા કોમર્શિયલ રિઝન આપી ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. છેલ્લે 6 ડિસેમ્બર ના તમામ ફ્લાઇટ તેમના દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું, ડિસેમ્બર માસ સુધીમાં ઈન્ડિગો દ્વારા ભાવનગર -મુંબઈ અને મુંબઈ- ભાવનગર એમ બે ફ્લાઇટ શરૂ કરવાની વાત હતી. ઇન્ડિગો ફ્લાઇટ શરૂ કરવા અમે ઘણા પ્રયત્નો કર્યા પણ મુંબઈ સ્લોટ નહીં મળતા એ ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. ભાવનગરને ફરી કોઈ કનેક્ટિવિટી આપી શકીએ એ માટે અમે સતત ઉત્સાહિત પ્રયત્નો કરી રહ્યા છીએ. પરંતુ હમણાં સુધી ભાવનગર એરપોર્ટ માટે એક પણ શેડ્યુલ ફ્લાઇટ ઉપલબ્ધ નથી થઈ. સુરત ભાવનગર માટે વેન્ચ્યુરા કંપનીની જે શેડ્યુલ ફ્લાઇટ ઉપલબ્ધ હતી. જે પણ બંધ થઈ છે. ભાવનગર એરપોર્ટ પર આજની તારીખે ખાનગી સ્પે, ફ્લાઇટ જે ઉધોગપતિ, વીઆઇപി, વીવીઆીಪಿ, એમપીઆર, એમએલએ આવન જાવન કરતા હોય એવી કોમર્શિયલ ફ્લાઇટ આવી રહી છે. જેમાં વેંચ્યુરા સહિતની નોન શેડયુલ ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. પરંતુ પેસેન્જરો માટે હાલ કોઈ વિમાની સુવિધા ઉપલબ્ધ નથી. આરેન્દ્ર-૧-૨: તપન નાયક, એરપોર્ટ ડાયરેક્ટર, ભાવનગર. વિઓ ૫: ભાવનગર એરપોર્ટને ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ કેટેગરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. ભાવનગર એરપોર્ટ દેશના અગ્રગણ્ય એરપોર્ટ પૈકીનું એક એરપોર્ટ છે. જેના રન- વે ની લંબાઈ ૧૮૫૧ મીટર છે. જેમાં બોયિંg 737 કેટેગરીનું વિમાન પણ ઉતારી શકાય છે જેનું લાયસન્સ પણ ઉપલબ્ધ છે. ભાવનગર એરપોર્ટ પાસે અન્ય એરપોર્ટ માં જોવા ના મળે એવી અધ્યતન ફાયર સુવિધા પણ ઉપલબ્ધ છે. ગુજરાતના સંપૂર્ણ સુવિધાઓ ધરાવતા એરપોર્ટ માં ભાવનગર એરપોર્ટ ની ગણના થાય છે. ઈન્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ જે ઓછી વિઝીબિલિટી ના સમયે પણ એરપોર્ટ માં વિમાન ઉતારવા માટે સક્ષમ છે. કસ્ટમ ઈમિગ્રેશન દ્વારા અહીં ઈન્ટરનેશનલ ફ્લાઇટ ઉતારવાની પણ ક્ષમતા ધરાવે છે. શેડ્યુલ ફલાઇટની મંજૂરી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આપવામાં આવે છે. જે એરલાયન્સ શેડ્યુલ ફ્લાઇટ ચલાવવા માંગતી હોય તે પ્રથમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે જાય છે. ત્યાર બાદ જેuet એરપોર્ટ ની પ્રપોઝલ મોકલી કન્ફર્મેશન માંગવામાં આવે છે. અને ત્યાર બાદ મંજૂરીની પ્રક્રિયા શરૂ થાય છે. અમે કાયમ કોઈપણ લેવલનું વિમાન ઉતારવા માટે મંજૂરી આપી દીધી છે. જ્યારે નોન શેડ્યૂલ ફ્લાઇટ ને કોઈ એપ્રુવલ ની જરૂરિયાત હોતી નથી, તેઓ પોતાની રીતે જે તે એરપોર્ટની સીધી મંજૂરી મેળવી ચલાવી શકે છે. બાઈટ-૩-૪: તપન નાયક, એરપોર્ટ ડાયરેક્ટર, ભાવનગર. વિઓ ૬: અમારી ઈન્ડિગો સાથે વાત થઈ હતી, જેમાં ઇન્ડિગો દ્વારા અહીં સવિતા, સલામતી સર્વિસ સહિતના સર્વે કરવામાં આવ્યા હતા, પરંતુ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે નવી મુંબઈથી 25 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગરનું પણ જોડાણ થાય જેથી લોકોને પણ સુવિધા મળી રહે અને એકવાર શરૂ થયા બાદ ભવિષ્યમાં એ સુવિધાને અન્ય શહેરો સાથે જોડીને વધુ મજબૂત બનાવી શકીએ. બાઈટ-૫: તપન નાયક, એરપોર્ટ ડાયરેક્ટર, ભાવનગર. ટીકર : ભાવનગરમાં એર કનેક્ટિવિટી ને લઈને ફરી ઉઠ્યો પ્રશ્નાર્થ. 10 જુનથી મુંબઈ-પુણે ની ફ્લાઇટ બંધ થઈ थी. હવે સુરત સાથેની એર કનેક્ટિવિટી પણ છીનવાઈ ગઈ. કેન્દ્રમાં પ્રતિનિધિત્વ છતાં ભાવનગર મુદ્દે નેતાઓની ચુપ્પી. ભાવનગરથી તમામ શેડ્યુલ ફ્લાઇટ બંધ, માત્ર નોન શેડ્યુલની આવન જાવન. નેતાઓ મનફાવે ત્યારે નોન શેડ્યૂલ ફ્લાઇટ માં ફરી શકે પણ પેસેન્જરનું શું? હવે ભાવनगरને એર કનેક્ટિવિટી મળશે ખરી એ મોટો spørsmål છે?
0
comment0
Report
PAParakh Agarawal
Jan 03, 2026 11:58:12
Ambaji, Gujarat:આજે જગતજનની માં અંબે ના પ્રાગટ્ય દિવસ ને લઇ સમગ્ર અંબાજી પંથક ભારે ભક્તિમય જોવા મળ્યું છે પોષ સુદ પૂનમે માં અંબે ના પ્રાગટ્ય દિવસ ને લઇ અંબાજી પંથક ભારે ભક્તિમય જોવા મળ્યું હતું આજે વહેલી સવાર થીજ અંબાજી મંદિર માં દર્શનાર્થીઓ ની ભારે ભીડ ઉમટી હતી ને મંદિર ચાચરચોક માં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો છે ત્યારે ગબ્બર ની અખંડ જ્યોત માંથી જ્યોત લઇ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોત નું સ્વાગત કરવામાં આવ્યું ને આ ગબ્બર ની જ્યોત ને મંદિર ની જ્યોત સાથે સ્પર્શ કરાવાયો હતો ને ત્યાર બાદ આ જ્યોત તેમજ માં અંબે ની પ્રતિમા ની આરતી ઉતારી માં અંબે ની પ્રતિમા ને ગજ સવારી કરાવી શોભાયાત્રા ને અંબાજી નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરવામાં આવી હતી બાઈટ-1 સુનિલ અગ્રવાલ (પ્રમુખ,ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ)અંબાજી બાઈટ..02. સુનિલ બ્રહ્ગભટ્ટ અગ્રણી અંબાજી આંખામાં આજે નીકળેલી 2 કિલોમીટર લાંબી શોભાયાત્રા માં હજારો ની સંખ્યા માં ભક્તો જોડાયા હતા ને વિવિધ વેશભૂષા સાથે ની ઝાખીઓ એ સમગ્ર શોભાયાત્રા નું આકર્ષણ જમાવ્યું હતું જેમાં માતાજી ની વિશાળ પ્રતિમા સાથે શ્રી કૃષ્ણ,ભાગવાન ભોલેનાથ શ્રી રામ સહીત ના અનેક પાત્રો એ ભક્તો ને મંત્રમુગ્ધ કર્યા હતા એટલુંજ શોભાયાવરણ માં શાકભાજી થી સજાવટ કરેલ રથ ને પણ સામેલ કરવામાં આવ્યો હતો ને માતાજી ને હાથી ઉપર બિરાજમાન કરી નગર પરિભ્રમણ કરાવ્યું હતુંogel બપોરે નીકળેલી માતાજી ની શોભાયાત્રા મોડી સાંજે અંબાજી મંદિર શક્તિદ્વારે પરિપૂર્ણ કરાશે નં ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા અંબાજી નગર જનો વતી ધજા રોહણ કરાશે
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 03, 2026 11:22:35
0
comment0
Report
RMRaghuvir Makwana
Jan 03, 2026 09:57:39
Botad, Gujarat:સંદર્ભ: એંજાજ... બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલાને લઈને સમગ્ર બોટાદ જિલ્લા કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને કડકમાં કડક સાજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વીઓ.. બગદાણાના સેવક નવનીતભાઈ બાલધીયા ઉપર તાજેતરમાં થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં બોટાદ જિલ્લા કોળી સમાજ દ્વારા એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાંано આવ્યો હતો. કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે આ હુમલો અત્યંત ગંભીર છે અને આવા કૃત્યોને કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે. વીઓ. કોદી સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને. બાઇટ - 1- અશોકભાઈ મેર - મંત્રી ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજ. બાઇટ - 2- ઈશ્વરભાઈ ભરાડીયા - પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ. બાઇટ - 3- ભુપતભાઈ ડાભી -આગેવાન. બાઇટ - 4- મયુરભાઈ જમોડ - પ્રમુખ મહ્તાંધતા ગ્રુપ બોટાદ.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 03, 2026 09:34:21
Surat, Gujarat:સુરત બ્રેક સુંવાલી બીચ ફેસ્ટિવલ-2026ના આયોજનને લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ધારાસભ્ય સંદિપ દેસાઈની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી બેઠકમાં ફેસ્ટિવલની તૈયારીઓ, વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા પર વિસ્તૃત ચર્ચા પ્રવાસનને વેગ આપવા સુંવાલી બીચને પ્રમુખ પ્રવાસન સ્થળ બનાવવાના પ્રતિબદ્ધતા વ્યક્ત વહીવટી તંત્રને સમયસર તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ ટ્રાફિક નિયમન, પાર્કિંગ અને જાહેર સુવિધાઓ પર ખાસ ભાર મૂકાયો ફાયર બ્રિગેડ, તરવૈયા અને આરોગ્ય ટીમોને સ્ટેન્ડબાય રાખવાના આદેશ શહેરમાંથી ફેસ્ટિવલ સ્થળ સુધી વિશેષ બસ વ્યવસ્થાની સમીક્ષા પ્રત્યેક વિભાગ વચ્ચે સંકલન સાથે કામગીરી કરવાની તાહીત બેઠક બાદ સુવાલી બીચ ફેસ્ટિવલના આયોજનને આખરો ઓપ આપવામાં આવી
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 03, 2026 08:49:28
Ahmedabad, Gujarat:અમદાવાદ જમવામાં નોનવેજમાં ચિકનનો એક પીસ ન આપે તેવી નોનવેજ વસ્તુને કારણે શિલજમાં હત્યાનો કૃત્ય બન્યો હતો, જેમાં બોપલ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. નવા કેલેન્ડરના પ્રથમ દિવસે શિલજમા બનતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટ પર શ્રમિકો વચ્ચે જમવા બાબતે તકરાર થઇ અને તે આખરે હત્યામાં परिणત થઇ. 1 જાન્યુઆરીએ મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના શ્રમિક રમુ ઉર્ફે કલ્લુ સોહનસિંગ કુશવાહા અને તેજ ગામનો વિશુના રામબાબુ કુशવાહા પોતાના અન્ય સાથીઓ સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર જમવા બેઠા હતા. જે દરમિયાન જમવામાં ચિકનનો એક પીસ ઓછો મળતા રમુ અને વિશુનુ વચ્ચે તકરાર થઇ હતી. જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ વિશુનુએ ઉશ્કેરાટમાં છોરીથી રમુના પેટના ભાગે હુમલો કર્યો જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો. વિશુનુ આટલેથી અટક્યો ન હતો. ગંભીર રીતે ઘાયલ રમુને પોતેજ ઊંચકીને નીચે લાવ્યો હતો અને ત્યાં રહેલી રિક્ષામાં લોહીલુહાણ હાલતમાં બેસાડી દીધો હતો પણ હોસ્પિટલ નહોતlho લ triv. આ ગંભીર ઇજાગ્રસ્ત પોતાના સાથી શ્રમિકને તરફડીયા મારતો મૂકીને તે ત્યાંજ આંટાફેરા મારો અને પછી ત્યાંથી ફરાર થયો હતો.翼 વચ્ચે ઝગડાનો અવાજ આવતા નજીકના અન્ય શ્રમિકોએ પોતાના કોન્ટ્રેક્ટરને સમગ્ર ઘટના જણાવી અને પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં નજીકના વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 03, 2026 08:46:26
Navsari, Gujarat:નવસારીના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે ખેડૂત નરેન્દ્રસિંહ પરમાર, નિરવસિંહ પરમાર અને હરિસિંહ પરમારના ખેતર આસપાસ આવેલા ખેતરોમાં કુલ 5 વિઘાનામાં અંદાજે 200 ટન શેરડી ઉગાડી હતી. પરંતુ ગત 27 સપ્ટેમ્બરના બપોરે અચાનક પવન સાથે ચાપલધરા ગામના ધરતીની નજીક આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 1100 વોટની હાઈટેન્શન લાઇનનો વાયર તૂટીને શેરડીના ઊભા પાક ઉપર પડતા શેરડી સળગી ઉઠી હતી. જોતજોતામાં શેરડીના ખેતરનાં પાકને નુકસાન થયું હતું. ખેડૂતોને દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી વળતરની માંગણી કરી હતી, જે વિશે જરૂરી દસ્તાવેજો આઠવાડિયાંમાં કંપનીને પહોંચાડાયા હતા, DGVCL દ્વારા ખેતરમાં પિન્કuscany (પંચાયિત) કર્યો હતો અને ઓરિયન્ટલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, બે ખેડૂતોને 85 ટકા અને એક ખેડૂતને 25 ટકા નુકસાન આંક્યું હતું. પરંતુ DGVCL અને ઈન્શ્યોરન્સ કંપનીની કાર્યવાહી છતાં ભારે રાહત મળી નહી રહી અને ખેડૂતોને વળતરની રકમ મળવી જરૂરી હોવાનું જણાયું હતું. વસિયતના કારણે વહેલું વળતર મળી નથી આવે તો નવો પાક લેવામાં સહાય થાય એમ ખેડૂતોએ જણાવ્યું હતું. સરકાર અને ઉર્જા મંત્રીને ન્યાય માટે વળતરની માંગ કરાતા વિશે ગામના આગેવાનોએ નિવેદન આપ્યું હતું.
0
comment0
Report
SBShilu Bhagvanji
Jan 03, 2026 08:46:15
Porbandar, Gujarat:એન્કર- પોરબંદરમાં રાજાશાહી વખતના બિલ્ડીંગમાં ભાવસિંહજી જનરલ હોસ્પિટલ હસ્તકની ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું,પરંતુ આ બિલ્ડિંગ સમયાંતે મરામતના અભાવે જર્જરિત બનતા આ ડિસ્પેન્સરી સેન્ટરને છેલ્લા 2 વર્ષથી તાળા મારી દેવાતા હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ચુક્યું છે. વિઓ-1 પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ તેમજ સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી સુવિધા સાથે علاج મળી રહે તેવા રાજ્ય સરકાર દ્રારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેવી જ રીતે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થાનિકોને નજીકમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવે તેવા હેતુથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.ત્યારે પોરબંદર શહેરમાં આવેલ ગાયવાડી વિસ્તેજમાં રાજાશાહી વખતથી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ હસ્તક ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું,જે વર્ષો સુધી કાર્યરત રહ્યાં બાદ છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હતું.ગાયવાડી આસપાસના માણેકચોક,વાણીયાવાડ,સલાટવાડ સહિતના વિસ્તારમાં રહેતા હજારો લોક માટે આ ડિસ્પેન્સરી સેન્ટર આશીર્વાદ રૂપ હતી.સ્થાનિકોને નાની મોટી સમસ્યા હોય કે અન્ય કોઈ સમસ્યા મિનીટોના અંદર સારવાર કરાવીતા જતા રહેતા હતા.પરંતુ હવે છેલ્લા બે વર્ષથી ડિસ્પેન્સરી સેન્ટર બંધ થતા સ્થાનિકોને ભાવસિંહજી હોસ્પિટલ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઐતિહાસિક ઈમારતને તોડી પાડવાની જગ્યાએ 5-10 લાખના ખર્ચે સમારકામ કરાવી આપવામાં આવે તો પણ આ રાજાશાહી સમયે ઈમારત મજબુત હોવાના કારણે થોડા ખર્ચે ફરી શરૂ થઇ શકે તો તેમ જણાવ્યું હતું. બાઈટ-1 સંદિપ દावડા સ્થાનિક,પોરબંદર બાઈટ-2 જીતેશ સિકોતરા સ્થાનિક,પોરબંદર વિઓ-2 ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર 2 વર્ષ પૂર્વે બંધ કરી દેવામાં આવ્યું છે આ ડિસ્પેન્સરી સેન્ટરનું બિલ્ડીંગ રાજાશાહી સમયમાં હોવાથી સમયાંતરે યોગ્ય મરામત ના અભાવે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં ફેરવાયું છે.ત્યારે આ બિલ્ડિંગમાં રીનોવેશન કરવાને બદલે આ સેન્ટરને જ ભાવસિંહજી સરકારી હોસ્પિટલે બંધ કરી દેવામાં આવ્યું છે.આ સેન્ટર બંધ થવાથી સ્થાનિકોને તાત્કાલિક અને પ્રાથમિક સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે.એક طرفો સરકાર ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ઐતિહાસિક વારસાનું જતન કરી રહી છે.પોરબંદરમાં તો ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે,પોરબંદરની ધરોહર સમાન આ ઈમારતનું યોગ્ય সময়ে સમારકામ ન કરવામાં આવે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.ત્યારે સરકારી તંત્ર પોરબંદરની આ ગાયવાડી ડીસ્પેન્સરી પાછળ થોડો ખર્ચ કરીને યોગ્ય કામગીરી કરાવે આવે તો આ ઈમારત પણ ટકી શકે તેમ હોવાનું સામાજીક આગેવાને જણાવ્યું હતું.તો આ અંગે ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સીડીએમઓએ જણાવ્યું હતું કે પીઆઈયુને અવલોકن કરવા સુચના આપવામાં આવી હતી,જેના અનુસંધાને તેઓએ જણાવેલ કે આ ઈમારતનું સમારકામ થઈ શકે નથી ત્યાં આગળના ભાગે નવા બાંધકામની મંજૂરી માટે ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ છે. બાઈટ-3 જીવન જુંગી સામાજીક કાર્યકર,પોરબંદર બાઈટ-4 ડો.દિવ્યા ડાગા સીડીએમઓ,ભાવસિંહજી જનરલ હોસ્પિટલ વિઓ-3 પોરબંદર શહેરના ગાયવાડી વિસ્તગરમાં આવેલ ડિસ્પેન્સરી સેન્ટરનું ઐતિહાસિક બિલ્ડીંગ જર્જરીત હાલતમાં ફેરવાતા હાલ તો આ અહીંયા તાળા લગાવી બંધ કરી દેવામાં આવ્યું છે.ત્યારે ગતીશીલ ગુજરાતમાં નવી ઈમારતના બાધકામ માટે છેલ્લે એક વર્ષથી ગાંધીનગર વડી કચેરી ફાઈલ મોકલાઈ છે પરંતુ આજદીન સુધી આ અંગે કોઇ કાર્યવાહી થઈ નથી,ત્યારે તંત્ર વહેલી સ્થિતિમાં કોઈ કાર્યવાહી કરી અને લોકોની સુવિધા પુરી પાડે તો જરૂરી છે. પીટુસી અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
NDNavneet Dalwadi
Jan 03, 2026 08:46:02
Bhavnagar, Gujarat:raoરિપોર્ટર: નવનીત દ્વલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૦૧/૦૧/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક.slg: ભાવનગરમા મુખ્ય શાકમાર્કેટ જર્જરિત તો બીજી શાકમાર્કેટમાં સુવિધાનો અભાવ. એનકર: ભાવનગર શહેરના હેવમોર ચોકમાં આવેલી 60 વર્ષ કરતા વધુ જૂની શાકમાર્કેટ જર્જરિત બની છે. શાકમાર્કેટમા અગાશી અને પારપેટ પર ઘાંસ અને ઝાડી ઝાંખારા ઉગી નીકળ્યા છે. ઘણા વર્ષોથી ચોમાસામાં છતમાંથી पानी અને પોપડા પડી રહ્યા છે. વેપારીઓએ છતમાંથી નિતરતા पानी અને માથે પોપડા પડતાં હોય પ્લાસ્ટિક અને તાડપત્રી બાંધી વેપારીઓ પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે. જયારે શિવાજી સર્કલ નજીક આવેલી શાકમાર્કેટમાં લાઈટ, પાણી અને સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. તેથી યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે. વિઓ ૧: ભાવનગર શહેરમા બે શાકમાર્કેટ આવેલી છે. જેમાં મુખ્ય અને જૂની શાકમાર્કેટ હેવમોર ચોકમાં આવેલી છે. જયારે 15 થી વધુ વર્ષ પહેલા શહેરના શિવાજી સર્કલ નજીક એક શાકમાર્કેટ બનાવવામાં આવેલી છે. શહેરની મુખ્ય શાકમાર્કેટ કે જેનું દેશના પ્રથમ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમા 250 જેટલાં શાકભાજીના વેપારીઓ બેસી શકે એ પ્રಕಾರે અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જે શાકમાર્કેટ આજે વર્ષો બાદ જર્જરિત બની છે. શાકમાર્કેટની અગાશી મા જ્યાં ત્યાં ઘાંસ અને ઝાડી ઝાંખારા ઉગી નીકળ્યા છે. જેની પારપેટની દીવાલ પણ ખુબ જર્જરિત બની પડુ પડુ થઈ રહી છે. ચોમાસા સમયે છતમાંથી પાણી ટપકી રહ્યું છે. તેમજ જર્જરિત બનેલી છતમાંથી ગાબડાં પડી રહ્યા છે. જેથી શાકભાજીના વેપારીઓ પ્લાસ્ટિક અને તાડપત્રી બાંધી પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે. યોગ્ય કામગીરી નહિ થઇ હોવાના કારણે આખી માર્કેટમાં વીજ વાયરો હવામાં જ લટકી રહ્યા છે. જેના કારણે ચોમાસા દરમ્યાન છતમાંથી পানি ટપકતા ઘણીવાર શોકસર્કિટ થવાનો પણ ભય રહે છે. ત્યારે જર્જરિત બનેલી આ શાકમાર્કેટને રીનોવેશન માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી અહીંનાicoes વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. બાઈટ: ઘનસ્યામભાઈ કોટક, શાકભાજીના વેપારી, મુખ્ય માર્કેટ, હેવમોર ચોક, ભાવનગર. બાઈટ: ધર્મેન્દ્રભાઈ, શાકભાજીના વેપારી, મુખ્ય માર્કેટ, હેવમોર ચોક, ભાવનગર. વિઓ ૨: ભાવનગરના પૂર્વ વિસ્તાર જ્યાંથી લોકોને છેક બજારમાં આવેલી શાકમાર્કેટ સુધી ના જવું પડે અને લોકોએ ઘરે આંગણે તાજા શાકભાજી અને ફળો મળી રહે તેમજ અહીં રોડ પર ગામડાઓમાંથી વેચાણ માટે શાકભાજી લઈને આવતા ખેડૂતો ને પણ સુવિધા મળી રહે એ માટે મહાનગરપાલિકા દ્વારા 15 વર્ષ પૂર્વે શિવાજી સર્કલ નજીક 60 બેઠક સાથેની નવી શાકમાર્કેટ નું નિર્માણ કરવામાં આવ્યું હતુ, છતાં શાકમાર્કેટ બની ગયા બાદ અહીં બેસવા માટે 600 થી વધુ વેપારીઓ ફોર્મ ભરી मांगણી કરી હતી, પરંતુ માત્ર 60 બેઠક ધરાવતી શાકમાર્કેટ હરરાજી બાદ 60 વેપારીઓ બેઠક ફાળવવામાં આવી હતી, જયારે અન્ય બાકીના વેપારીઓ એ અગાઉની જેમ બહાર શાકભાજીનું વેચાણ ચાલુ રાખ્યું હતું, અહીં લાઈટ, પાણી અને સફાઈનો અભાવ રહેતાં તમામ પ્રકારની સુવિધા પૂરી નહીં થતા આ માર્કેટ હવે ખંડેર બની રહી છે. ઉપરથી બંધ પડેલી આ માર્કેટમાં બિલ્ડા પણ 45 થી 50 હજાર ભરવા બીલો પકડાવી દેવામાં આવ્યા છે. બિજ appearantવ્યવાદી: મોહનજીભાઈ, ખેડૂત, હાથબ, શિવાજી માર્કેટ, ભાવનગર. વિઓ ૩: શાકમાર્કેટ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ rbadiiયા એ જણાવ્યું હતું કે હાલ શિવાજી સર્કલ નજીક ની શાકમાર્કેટને વધુ અધતન કરવા માટે રીડેવલોપ માટે કામગીરી શરુ કરશે, સ્વાથે શહેરની મુખ્ય શાકમાર્કેટ મા પણ વેપારીઓ સાથે પરમર્શ કર્યા બાદ યોગ્ય રીનોવેશન માટે કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે, જયારે શહેરના તમામ વોર્ડમાં લોકોને પોતપાત્ર વિસ્તારમાં જ શાકભાજી મળી રહે એ માટે અલગ અલગ વોર્ડમાં શાકબાજાર્કેટ વિકાસકારી આયોજન કરવામાં આવ્યું છે. બાઈટ: રાજુભાઈ રાબડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન, મહાનગરપાલિકા, ભાવનગર.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 03, 2026 06:45:18
Dahod, Gujarat:દાહોદ શહેર સ્થિત બી ડિવિઝન પોલીસ મથકે પંથક માં ચકચાર મચાવનાર કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજસ્થાન નો રહેવાસી અને હાલ દાહોદ ખાતે સુથਾਰੀ કામ માટે આવેલ એક યુવક દાહોદ માં રહેતો હતો. આ યુવક ની મિત્રતા દાહોદ માંજ રહેતા ત્રણ યુવકો જોડે થોડા દિવસ અગાઉ થઈ હતી. ત્રણેય મિત્રો સાથે આ રાજસ્થાન નો યુવક રોજ ફરવા માટે પણ જતો હતો પરંતુ પહેલી તારીખે આ ચારેય મિત્રો ભેગા થયા હતા અને દાહોદ શહેર નજીક છાપરી ગામે ચારેય મિત્રો પહોંચ્યા હતા. ત્યાં ચા નાસ્તો કર્યા બાદ છાપરી ગામે જ રહેતા કૃણાલ રવિ સાંસી ના ઘરે પહોંચ્યા હતા જ્યાં કૃણાલ સહિત શંકર સાંસી તેમજ તોસિફ અન્સારી એ રાજસ્થાની યુવક શ્યામલાલ રાવ ને ગોંધી રાખી પટ્ટા વડે માર મારવાની શરૂઆત કરી હતા અને રાજસ્થાની યુવક ના મોબાઈલ ફોન થી વિડિઓ કોલ કરી રાજસ્થાન સ્થિત તેના પરિજનો સાથે મળી 50 હજાર રૂપિયાની ખંડણી ની માંગ કરી હતી. વિડિઓ કોલ કરી ને રાજસ્થાન સ્થિત પરિજનો ને સામેજ માર મારતા આ યુવકો તાત્કાલિક પૈસા મોકલો તેવી જાણકારી આપી રહ્યા હતા. જોકે રાજસ્થાની યુવકે સમય બતાવી ને પોતાના લાઈવ લોકેશન પરિજનો ને મોકલી આપ્યું હતું. પછી રાજસ્થાન સ્થિત પરિજનો એ દાહોદ બી ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા ને લઈને બી ડિવિઝન પોલીસ તુરંત એક્શન માં આવી હતી અને ગણતરી ના કલાકો માં રાજસ્થાન મૂલ્યના રીતે હતોયે નાશ પામી નો રાજસ્થાન ની યુવકો ને છોડાવ્યો હતો. આ પ્રમાણે ચારેય દાહોદના યુવકો રહેલા ગુસ્સામાં ચા-નાસ્તા ભરેલા મોદીથી રાજસ્થાની યુવક ને ઢોર માર માર્યો હતો અને તેની ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
Advertisement
Back to top