Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 68 વરધોડો નિકળ્યો

Sept 08, 2024 14:24:27
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પુ.સ્વપચ ૠષિ બાપાનો 68 મો વરધોડો નિકળ્યો હતો.નગરમાં વિવિધ વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોચ્યો હતો દરમિયાન ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સ્વપચ ૠષિ સમાજ દ્રારા સામા પાચમએ ઋષિચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રવિવાર નારોજ પ્રાંતિજમાં ગલેચી ભાગોળ ખાતે આવેલ સ્વપચ ૠષિ મંદિરથી બપોર બાદ ૠષિબાપાનો પાલખી સ્વરૂપે વરધોડો નીકળ્યો હતો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Feb 19, 2026 09:38:26
Ahmedabad, Gujarat:અમદાવાદ આજથી amc ની બે દિવસીય બજેટ બેઠકનો પ્રારંભ પ્રથમ દિવસે સ્કૂ ળ બોર્ડ, amts, એમજે લાઇબ્રેરી અને vs હોસ્પિટલના બજેટ પર ચર્ચા સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા દરમિયાન ભાજપ કોંગ્રેસ આમને સામને સ્કૂલ બોર્ડની અનેક શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ-જગદીશ રાઠોડ શાસકોના સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેના દાવાને વિપક્ષે ખોટા ગણાવ્યા છાલ્લા અનેક વર્ષોથી દાવા છતા બાળકો ની સંખ્યામાં વધારો થયો નથી-જગદીશ રાઠોડ વિપક્ષના આક્ષેપ,મેયર સહિતના પદાધિકારીઓને માત્ર વાહવાહી સાંભળવામાં રસ ભાજપ જુઠ્ઠું બોલે,જોરથી બોલે અને વારંવાર બોલે તો ભાજપના હોદેદારો પાટલી થપથપાવે ગરીબ બાળકોના વિદ્યાર્થીઓ માટે શાસકોને ચિંતા નહી-જગદીશ રાઠોડ બાઈટ: જગદીશ રાઠોડ, દંડક - કોંગ્રેસ, amc વિપક્ષ ના આરોપ મામલે સ્કૂલ બોર્ડ ચેરમેન નું નિવેદન સ્કૂલ બોર્ડ ની શાળા ઓ માં 5 હજાર થી વધુ બાળકો એ એડમિશન લીધું છે આંકડા બતાવે છે કે સ્કૂલ માં કેટલી સારુ શિક્ષણ મળે છે વિપક્ષ ના લોકો પાસે માહિતી નો અભાવ છે ઠક્કરનગર વિધાનસભા ના ધારાસભ્ય ના પૌત્ર એ અભ્યાસ કર્યો છે એડમિશન લેવા માટે સ્કૂલ બોર્ડ ની સ્કૂલોમાં પડાપડી થાય છે આ બધી વસ્તુ વિપક્ષ ને દેખાતું નથી
0
comment0
Report
DRDarshal Raval
Feb 19, 2026 09:36:32
Ahmedabad, Gujarat: Ahmedabad गुजरात ATSને વાપી–દમણ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં મળી મોટી સફળતા. લાંબા સમયથી ફરાર રહેલ કેસનો મુખ્ય આરોપી મેહુલ ઠાકુર ને ઉત્તર પ્રદેશમાંથી ઝડપવાયો આરોપી મેહુલ ઓક્ટોબરમાં પડેલી રેડ समयमा ફરાર થઈ ગયો હતો અને નેપાળ ભાગી गया હતો... વાપીથી ઝારખંડ થી વેસ્ટ બેંગાલ થઈ ને બાય કાર નેપાળ આરોપી મેહુલ ભાગી ગયો હતો.. આરોપી મેહુલ અને વોન્ટેડ વિવેક રાય નેપાળ માં એક ભાડાનું મકાન રાખીને રહેતા હતા.. આરોપી યુપીના વારાણસી આવી રહ્યો હતો ત્યારે માહિતી આધારે તેની ધરપકડ કરવામાં આવી. આ केसમાં અગાઉ આરોપી મોહન પાલીવાલ, સોનુ ભારદ્વાજ અને નિલેશ પાંડે ધરપકડ થઈ ચૂકી છે.. આરોપી મેહુલ વાપી ડ્રગ્સ બનાવવા માટે નાણાં રોકાણ કરવા અને જગ્યા મેનેજ કરવાની વ્યવસ્થા કરતો. આરોપીના 25 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મજૂર થયા આરોપી મેહુલ કોર્પોરેટર સલીમ મેમણ ના હત્યા ગુનામાં પકડાઈ રહ્યાં હોવા અને તેમાં જામીન પર બહાર હોવાનું પણ આવ્યું સામે મેહુલની ધરપકડના ગુનામા ઓક્ટોમ્બર 2025 દરમિયાન વાપીના એક બંગલામાંથી ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ATS દ્વારા ઝડપી લેવામાં આવી હતી.. દરોડા દરમિયાન 5 kg મેફેડ્રોન અને 2500 kg ઉપર લિકવિડ મળ્યા હતા, 30 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, તપાસમાં ખુલ્યુ હતું કે ફેક્ટરીમાંથી તૈયાર થતું ડ્રગ્સ દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાં સપ્લાય થતું હતું.. આ કેસ માં વોન્ટેડ વિવેક રાય હજી ફેરાર છે જે નેપાળ છે...
0
comment0
Report
GDGaurav Dave
Feb 19, 2026 09:26:35
Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરવા જઇ રહ્યું છે. ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ કમિશ્નરે બેઠક કરી જંગલેશ્વર વિસ્તારમાં આજીનદીના કાંઠા વિસ્તાર અને TP રોડમાં કપાતમાં જતા મકાનો અને દુકાનો અંગે ચર્ચા કરી હતી. કલાસ 1 અધિકારીઓની 6 ટિમો દ્વારા આજે જંગલેશ્વર વિસ્તારમાં લોકોને ઘરે કરતાં જઇ અને મકાન ખાલી કરવા સૂચનાઓ આપી હતી. સોમવારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આંધણમાં ડિમોલિશન કામગીરી અંતર્ગત મન્કતધારકોોએ 3 દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવાના રહેશે. જો નિયત સમયમાં અમલ નહીં થાય, તો મનપા દ્વારા તા. 23 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મેગા ડિમોલિશનમાં 21 જેવી વસ્તુઓ, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશન કામ હાથ ધરવામાં આવશે. પત્રો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અને દર વર્ષે માસનો મહોરમ હોવાથી લોકોએ Voluntary રીતે સ્થળાંતર કરવું હોવા અંગે ચેતવણી આપવામાં આવી છે. આજે આ આઉટપુટમાં ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે. નદીકાંઠા પર આવેલા મકાનો અને ટીપીના રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરાશે. ચારિત્ર્ય વર્તમાનમાં ત્રણ માર્ગદર્શિકા હેઠળ પગલો લેવામાં આવશે અને વાતાવરણને યોગ્ય બનાવીને રહેઠાણની સમસ્યા હલ કરવા માટે કામ ચલાવાયું છે. ગ્રામીણ સભ્યોના જાણકારીના પ્રમાણે 1400 થી વધુ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. 23 તારીખથી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. નદીકાંઠા અને ટીપી રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાશે. આ કાર્ય સાત ઝોનમાં થશે. પ્રિવેટ ઓપરેટિવ ટૅંક દ્વારા મેનેજ કરવામાં આવશે.
0
comment0
Report
UPUMESH PATEL
Feb 19, 2026 08:52:40
Valsad, Gujarat:એન્કર : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્ત્વનો નિણિયૉ લેવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા જે અત્યાર સુધી ₹2.5 ലക്ഷം હતી, તેને વધારીને સીધી ₹6 લાખ કરી દીધી છે. આ નિણિષ્ણા પગલે હવે મધ્યમ વર્ગના અનેક પરિવારોના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકશે. ગુજરાતના આદિજાતિ અને પછાત વિસ્તારોમાં હવે ઉચ્ચ શિક્ષણનું નવું કિરણ દેખાઈ રહ્યું છે. સરકારના આ એક નિણિષ્ણા બાદ આદિજાતિ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો, પરંતુ હવે શિષ્યવૃત્તિની આ રાહતથી તેમના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં બેધડક પ્રવેશ મેળવી શકશે.
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Feb 19, 2026 08:52:26
Nagod, Gujarat:ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનું વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભામાં નાણાં મંત્રી દ્વારા કરોડો રૂપિયાનું વિકાસલક્ષી બજેટ જાહેર થયું છે. આદિજાતિ વિસ્તારના ગ્રાન્ટ ઈન ઍડ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા બાળકોને અગાઉ માસિક સહાય 2160 રૂપિયા આપવામાં આવતી હતી, જે વધારી ને 2500 રૂપિયા કરવામાં આવી છે. આદિજાતિ છાત્રો એ સરકારનો આભાર માન્યો હતો અને બજેટને આવકાર્યું હતું. આદિજાતિ વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકો માટે પણ બજેટમાં વધારો થયો છે.tapી જિલ્લાના વ્યારાના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે પણ આ લાભ રહેલો છે. માસિક સહાયમાં વધારો કરીને 2500 રૂપિયા આપવામાં આવશે, જેના કારણે વિધાર્થીઓના શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધારો થશે અને જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરી શકશે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 19, 2026 08:34:06
Bhavnagar, Gujarat:રિપોર્ટર, લોકેશન, તારીખ જેવી તસવીર સૂચક સામગ્રી દૂર કરી આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ઈ-બસ સેવા 28 કિલોમીટર પેરીફેરી વિસ્તારમાં શરૂ થાય હોવા છતાં અનેક ગામાઓ ખરાબ રસ્તાઓના કારણે ઈ-બસને પહોંચાડી શકતી નથી. વિસ્તરતા વિસ્તારના બાળકો અને વિદ્યાર્થીઓ આ સેવામાંથી વંચિત રહે રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે રોડ નિકાલને નવીનીકરણ ઝડપી કરવામાં આવે. વિઅોર્ડ આરંભમાંથી સમયે શહેરના મોટાં માર્ગો પર ઈ-બસ દોડે છે, પરંતુ પેરીફેરી વિસ્તારમાં જોડાણ થવું હજુ મુશ્કેલ બન્યું છે. વાહનવ્યવહાર સંબંધિત મુદ્દા પર સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર વચ્ચે સમન્વય જોઈએ. IID ઓફિસરની રીતે બિલાડા રોડના કરાર અને ટેન્ડર પ્રક્રિયાની પ્રગતિ હજુ શંકુક છે. ખેડૂતો અને વિદ્યાર્થીઓએ કહીને છે કે રસ્તા સુધારા બનતા જophો, તો જ ઈ-બસ સેવા ગામડાઓ સુધી પહોંચી શકે.
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Feb 19, 2026 06:47:50
Idar, Gujarat:આંટણમાં સેબરકાંઠા જીલ્લા માં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે અને એમાય ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિત અન્ય શાકભાજીનું પણ વાવેતર થાય છે. હાલ અહિયાથી શાકભાજીના પાકમાં મંદી જોવા મળી રહી છે. ખેડુતો શાકભાજી નુ હોલસેલ માર્કેટમાં લઈને આવે ત્યારે ભાવ કપાઈ ગયા હોય છે અને વાહન-દ્રવ્ય ખર્ચ સહિત મૂલ્યવૃદ્ધિ વચ્ચે તેઓ નથાઈ રહ્યા છે. વચ્ચે પેટ્રોલ-ડિઝલ ખર્ચ અને સાધન ભાડે લેવાનું ખર્ચ વધ્યો છે, જેને કારણે ખેડુતો પોષાય એવું ન હોય રહી રહ્યું છે. આ સીઝનમાં લીલા શાકભાજી વધુ ખવાય છે પરંતુ આજકાલ વાતાવરણમાં પલટા ની અસર પડતા ભાવ ઘટી ગયા છે. ટામેટા, ફુલાવર, કોબીજ, રીંગણના ભાવ પ્રતિ કિલો 5 થી 10 રૂપિયા સુધી નોંધાયેલા છે, જે ખેડૂતોને આરસી રીતે નાંધા પૂરતા નથી. હોલસેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીની ભરાવદ્ધિ થઇ ગયી છે અને વેપારીઓ પણ ઓછી માંગને કારણે ભાવ મુક્ત વેચવા માટે મફત ભાવની તરફ પ્રયત્નશalice કરે છે. ખેડૂતોની માંગ નિકસમાં ટેકો મળવો જોઇએ.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 19, 2026 06:17:38
Gandhinagar, Gujarat:ગુજરાત રાજ્ય સરકારના બજેટ અંગે પ્રદેશ ભાજપની પત્રકાર પરિષદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બજેટની ભરપૂર પ્રશંસા કરી aગાડ દરમિયાન સ્થાનિક સ્તરે જાણવામા આવેલી વિગતો મુજબિતી: ગત વર્ષ કરતા ૧૦ ટકાથી વધુ બજેટનું કદ વધ્યું છે તેના ઝલક આ બજેટમાં જોવા મળે છે રાજ્યના તમામ વર્ગ, સમાજ અને વિષયોને સાંકળી લેતું સમતોલ બજેટ છે મહિેлаઓ, બાળકીઓ અને વિધાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે શિક્ષણ માટેની જુદી જુદી નાણાંકીય જોગવાઈ કરાઈ છે આદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યનો એકપણ વિસ્તાર કે વિષય બાકી ન રહે એ મુજબનું આ બજેટ છે ગ્રીન ગુજરાત માટેનું બજેટમાં વિઝન છે કોમનવેલ્થ અને આધુનિક પરિવહન માટેની મોટી નાણાંકીય ફાળવણી કરાઈ છે ગુજરાતની પ્રગતિને વધુ ગતિ આપનારું આ બજેટ છે ગુજરાતનો કોઈપણ નાગરિક વિકાસથી વંચિત ન રહે એ મુજબનું આ બજેટ છે પ્રદેશ ભાજપથ થી મુખ્યમંત્રી અને નાણામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 19, 2026 06:17:24
Ahmedabad, Gujarat:અમદાવાદ rti એક્ટિવિસ્ટ અંગેના amc ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે લખેલા પત્રનો મામલો પત્રમાં ઉલ્લેખ કરાયેલા rti એક્ટિવિસ્ત આકાશ સરકારનો સહીત અન્યનો વિડિઓ સામે આવ્યો amc ના દક્ષિણ ઝોન ઓફિસમાં જઈને સરકારી કર્મચારીઓ અધિકારીઓને ધમકાવતો વિડિઓ સામે આવ્યો દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસમાં જઈને કરી દબંગાઈ તમારા માંથી કોની પાસે કેટલી મિલકતો છે એનું ઓડિટ બહાર પાડીશ એવી ધમકી કોની પાસે કઈ વૈભवी ગાડીઓ છે એની માહિતી હોવીની ચીમકી કોણ કેટલી લડત આપશે એ અમે જોઈ લઈશું નોંધનીય છે amc દક્ષિણ ઝોન એસ્ટેટ ઓફિસરના ગઈક પત્ર સામે આવ્યો હતો, જેમાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓ rti ના નામે બ્લેકમેલ કરતાં હોવાનું જણાવાયું હતું અધિકારીએ આ પત્ર acb ડાયરેક્ટને સહિત મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પણ મોક્યો હતો rti એક્ટિવિસ્ટોના સરકારી ઓફિસમાં આ મુજબના વર્તન બાદ ઉઠ્યા કેટલાય ગંભીર પ્રશ્નો amc તંત્ર કેમ આવા ઈસામ સામે પગલાં નથી લેતું સરકારી ઓફિસમાં આવીને ધમકાવવાનો વિડિઓ સામે આવ્યા બાદ પણ amc તંત્ર કેમ ચૂપ શું amc નો સ્ટાફ ગેરરીતિમાં સંડોવાયેલો છે શું amc સ્ટાફ કૌભાંડ કરતો હોવાથી પગલાં લેતા ડરી થયા છે શું amc તંત્ર અને સાશકો આવી લુખ્ખી દાદાગીરીને શરણે થઈ ગયા છે
0
comment0
Report
DRDarshal Raval
Feb 19, 2026 05:34:49
Ahmedabad, Gujarat:અમદાવાદ અસલાલી થી 15 કિલોમીટર દૂર આવેલ ટીંબા ગામનો બનાવ યૂનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની ફેક્ટરીમાં મોડી રાતે આગ લાગવાનો બનાવ 7 કલાકે આગ પર કાબુ મળ્યો હાલ આગ ઠંડી પાડવાની કામગીરી ચાલુ અમદાવાદથી ફાયર બ્રિગેડની 7 ગાડી અને ટીમ સહિત 15 ગાડી અને ટીમે આગ પર કાબુ મેળવ્યો આ વિસ્તારમાં બારેજા, નડિયાદ, સાણંદ, ધોળકા સહિતની ફાયર બ્રિગેડની ટીમોની મદદ મળી હતી મોડી રાતે લાગેલી આગ 7 કલાક બાદ કાબુમાં આવી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ આવ્યો આગમાં અડધી ફેક્ટરી બળીને ખાખી ગઈ આગ લાગેલ કંપનીમાં પ્લાસ્ટિકમાંથી દોરાં બનાવવાનું કામ ચાલતું હતું આગ સમયેipro 150 ઉપર કર્મચારી હાજર હતા જેઓએ પોતાના જીવ બચાવ્યા આગ બુઝાવવા પ્રયાસો ચાલી રહ્યા હતા પરંતુ વધુ આગ ફેલાતા ફાયર બ્રિગેડની મદદ લીધી ગઈ આગ કાબુમાં લેવાના બાદ કંપનીમાં નિયમ પાલન અંગે તપાસના અહેવાલ Lust
0
comment0
Report
ASANIMESH SINGH
Feb 19, 2026 03:46:40
Ujjain, Madhya Pradesh:अब संध्या व शयन आरती की बुकिंग सिर्फ ऑनलाइन होगी ₹250 शुल्क, फर्स्ट कम-फर्स्ट सर्व व्यवस्था लागू — प्रवेश द्वार क्रमांक 1 से ही मिलेगा प्रवेश श्रद्धालुओं की सुविधा और पारदर्शिता के लिए मंदिर समिति का बड़ा फैसला उज्जैन। धर्मनगरी उज्जैन स्थित महाकालेश्वर मंदिर में डिजिटल व्यवस्था का विस्तार करते हुए मंदिर प्रबंध समिति ने एक अहम निर्णय लिया है। अब संध्या आरती और शयन आरती की बुकिंग प्रक्रिया पूर्णतः ऑनलाइन कर दी गई है। यह व्यवस्था पारदर्शिता, सुव्यवस्थित प्रबंधन और श्रद्धालुओं की सुविधा को ध्यान में रखते हुए लागू की गई है। अब श्रद्धालु केवल मंदिर की अधिकृत वेबसाइट के माध्यम से ही दोनों आरतियों के लिए बुकिंग कर सकेंगे। संध्या आरती की ऑनलाइन बुकिंग प्रतिदिन दोपहर 12:00 बजे से प्रारंभ होगी, जबकि शयन आरती की बुकिंग प्रतिदिन शाम 4:00 बजे से शुरू की जाएगी। बुकिंग “प्रथम आओ, प्रथम पाओ” के आधार पर की जाएगी। दोनों आरतियों के लिए प्रति श्रद्धालु ₹250 शुल्क निर्धारित किया गया है, जो शीघ्र दर्शन के समान है। संध्या एवं शयन आरती के लिए प्रवेश द्वार क्रमांक 1 तय किया गया है। संध्या आरती हेतु अंतिम प्रवेश समय सायं 6:00 बजे रहेगा, जबकि शयन आरती के लिए रात्रि 10:00 बजे तक प्रवेश दिया जाएगा। मंदिर प्रशासन ने यह भी स्पष्ट किया है कि आरती के निर्धारित समय के दौरान चलित दर्शन की प्रक्रिया भी संचालित रहेगी, जिससे श्रद्धालु सुव्यवस्थित रूप से दर्शन लाभ प्राप्त कर सकें। मंदिर समिति का उद्देश्य डिजिटल माध्यम से अधिक पारदर्शी, श्रद्धालु-अनुकूल और सुव्यवस्थित व्यवस्था सुनिश्चित करना है, ताकि देश-विदेश से आने वाले भक्तगण बिना किसी असुविधा के आरती और दर्शन का लाभ ले सकें।
0
comment0
Report
KSKuldeep Singh
Feb 19, 2026 02:48:12
Banur, Punjab:कुलदीप सिंह राजपुरा पंजाब के राजपुरा से अगवा किए गए 7 वर्षीय मासूम बच्चे के मामले में चौंकाने वाले खुलासे सामने आ रहे हैं। जिनमें अपहरण की साजिश और उससे जुड़े लोगों की भूमिका पर सवाल उठाए गए। पुलिस जांच में सामने आया है कि अपहरण करने वाली महिला 3 महीने पहले ही बच्चों के मोहल्ले में रहने आई थी। महिला ने बच्चे को अगवा किया और अमलोह पहुंची थी। वह वहां वह बच्चे को “मामा” नाम से पहचाने जाने वाले एक व्यक्ति के पास लेकर गई। शुरुआती जांच के अनुसार, इस व्यक्ति ने महिला को शादी करवाने का झांसा दिया था और उसी बहाने दोनों के बीच संपर्क बना था। अब बड़ा सवाल यह है कि आखिर मासूम बच्चे के साथ क्या किया जाना था? क्या यह फिरौती का मामला था, मानव तस्करी की साजिश थी या किसी और मकसद से अपहरण किया गया था? इन सभी पहलुओं की जांच पुलिस कर रही है। पुलिस ने “मामा” को गिरफ्तार करने के लिए छापेमारी तेज कर दी है। अधिकारियों का कहना है कि आरोपी से गहन पूछताछ के बाद ही इस पूरे मामले का असली राज सामने आएगा। बच्चे की सकुशल बरामदगी राहत की बात है, लेकिन इस साजिश के पीछे की मंशा का खुलासा अभी बाकी है। राजपुरा पुलिस अब यह पता लगाने में जुटी हैं कि इस वारदात में और कौन-कौन शामिल था और क्या यह किसी बड़े गिरोह का हिस्सा है। बहरहाल राजपुरा पुलिस के सिटी पुलिस थाना प्रभारी गुरसेवक सिंह ने काबिले गौर काम किया है। बच्चों के अगवा होते ही पुलिस हरकत में आई और 24 घंटे के भीतर ही बच्चे को ढूंढ निकाला। स्थानीय लोक पुलिस की सराहना कर रहे है。
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 19, 2026 02:16:59
0
comment0
Report
Advertisement
Back to top