Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 68 વરધોડો નિકળ્યો

Sept 08, 2024 14:24:27
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પુ.સ્વપચ ૠષિ બાપાનો 68 મો વરધોડો નિકળ્યો હતો.નગરમાં વિવિધ વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોચ્યો હતો દરમિયાન ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સ્વપચ ૠષિ સમાજ દ્રારા સામા પાચમએ ઋષિચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રવિવાર નારોજ પ્રાંતિજમાં ગલેચી ભાગોળ ખાતે આવેલ સ્વપચ ૠષિ મંદિરથી બપોર બાદ ૠષિબાપાનો પાલખી સ્વરૂપે વરધોડો નીકળ્યો હતો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
VPVasu Parmar
Mar 06, 2026 12:34:44
Bharuch, Gujarat:ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિવાદ હવે ચરમસીમાએreach્યો છે. ગત 3 માર્ચે મસ્જિદ પરિસરમાં કેટલીક મહિલાઓ દ્વારા કરવામાં આવેલી પૂજા બાદ મુસ્લિમ સમાજ અને સંત સમાજ આમને-સામને આવી ગયા છે. એક તરફ મસ્જિદ ટ્રસ્ટ શાંતિ ડહોળવાનો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ મુક્તાનંદ સ્વામીએ પુરાતત્વ વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જુઓ અમારો આ વિશેષ રિપોર્ટ... વિઓ – 01: ભરૂચ શહેરના પાયોનિયર સ્કૂલ સામે આવેલી ઐતિહાસિક જામા મસ્જિદ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં છે. ગત 3 માર્ચના રોજ સુરતની કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા વિધિ કરવામાં આવી હતી, જેનો વીડિયો વાયરલ થતા તણાવ ઉભો થઇ રહ્યો હતો. આ ઘટના બાદ જામા મસ્જિદ ટ્રસ્ટના સભ્યોએ પોલીસ અને કલેક્ટર કચેરીએ દોડી જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ મૌલાના કુરૈશીએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્ય દ્વારા શહેરની ભાઈચારો અને શાંતિ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાઈટ – 01: મૌલાના કુરૈશી ગુલામ મુસ્તુફા – પ્રમુખ, જામા મસ્જિદ ટ્રસ્ટ બાઈટ – 02: અબ્દુલ કામઠી – સમાજ આગેવાન / ઈમરાન ઉમરજી પટેલ – ટ્રસ્ટી વી ઓ : 02: બીજી તરફ આ સમગ્ર વિવાદમાં સંત સમાજે પણ ਮોર્ચો ખોલ્યો છે. મુક્તાનંદ સ્વામીએ મહારાષ્ટ્રના સંભાજીનગરથી આવેલા અનુયાયીઓ સાથે મળીને પત્રકાર પરિષદ आयोजित કરી હતી. જેમાં તેમણે પુરાત્તત્વ વિભાગ (ASI) ની કામગીરીને એકતરફી ગણાવી હતી. આ પ્રસંગે “ભરૂચ કી રાષ્ટ્રીય ધરોહર કા તથ્યાતમક ઇતિહાસ” પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. સ્વામીએ જાહેરાત કરી છે કે એપ્રિલ મહિનાથી તેમના કલેક્ટર કચેરી બહાર દર સોમવારે અનશન અને હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવશે. બાઇટ – 03: મુક્તાનંદ સ્વામી – સંત, ભરૂચ બાઇટ – 04: સુ matchsઉદર મહારાજ – ચક્રધર સ્વામી અનુયાયી વી ઓ : 03: જી મીડિયાની ટીમ જ્યારે વિવાદના મૂળ સુધી પહોંચવા મસ્જિદ પરિસરમાં ગઈ, ત્યારે દ્રશ્યો ચોંકાવનારા હતા. મસ્જિદના ઈ ibાદતખાનામાં મુસ્લિમ ધર્મની પ્રતીતિ થાય છે. પરંતુ તેની સાથે અહીં હિન્દુ અને જૈન स्थापત્ય શૈલીના 52 જેટલા કોતરાયેલા પિલરો પણ જોવા મળે છે. વર્ષ 1965થી આ મસ્જિદનો અમુક હિસ્સો પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. અહીં આ સ્થળ મૂળ મસ્જિદ છે કે મંદિર, તેનું રહસ્ય હજુ પણ ASIની તપાસ અને ચર્ચાનો વિષય બનેલો છે. ઍતિહાજિક પુરાવા અને ધાર્મિક આસ્થા વચ્ચે ઘેરાયેલો આ વિવાદ હવે કાયદાકીય વળાંક લઈ રહ્યો છે. જોવાનું એ છે કે પુરાતત્વ વિભાગની તપાસમાં કયું સત્ય બહાર આવે અને ભરૂચનું પ્રશાસન આ સંવેદનશીલ મુદ્દે કેવી રીતે શાંતિ જાળવી રાખે છે.
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 06, 2026 12:16:32
Idar, Gujarat:સરકાર દ്രારા મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવી છે અને જે યોજનાઓ થકી મહિલાઓ હાલ તો આત્મ નિર્ભર બની છે જેના કારણે સખી મંડળ બનાવી મહિલાઓ સારી આવક મેળવી રહ્યા છે. વીઓ-૦૧ સરકાર દ્રારા લખપતિ દીદી યોજના થકી મહિલાઓને આત્મ નિર્ભર બનાવી છે અને મહિલાઓ સારી આવક મળી રહી છે. સખી મંડળ બનાવી મહિલાઓ ધીરે ધીરે વિવિધ પ્રકારની યોજનાઓની લોન મેળવી શકે છે અને આ લોન મારફતે મહિલાઓને આર્થિક મદદ થાય છે મને છે તેનાથી વિવિધ સાધનો કે ખેતી કરી ડબલ આવક ઉભી કરી રહી છે. લખપતિ દીદી અંતર્ગત મહિલાને એક લાખથી લઈ દોઢ લાખ સુધીની લોન મળે છે અને આ લોન દ્રારા મહિલાઓ વિવિધ આવકના સ્ત્રોતો ઉભા કરી શકે છે.તો કૃષિ માટે પણ સરકારે પહેલા તો સખી મંડળને તાલીમ આપી હતી અને ત્યારબાદ આ સખી મંડળની બહેનો કે જે પ્રાક્રૃતિક ખેતી કરી રહી છે તો અન્ય મહિલાઓને પણ આ ગાય આધારિત ખેતી કરવા જણાવી રહી છે અને સાથે સાથે તાલીમ પણ આપી રહી છે. બાઇટ-પ્રેમીલા બેને વણકર,લાભાર્થી બાઇટ-સવિતાબેન વણકર,લાભાર્થી વીઓ-૦૨ હિંમતનગર ખાતે એક સખી મંડળ બનાવી મહિલાઓ હોસ્ટેલના છોકરા છોકરીઓને જમાડે છે સરકાર દ્રારા તેમણે પણ વિવિધ પ્રકારની લોન આપે છે જે થકી ફ્રીઝ સહિત ઈલેક્ટ્રોનિક સાધનો વસાવી શકે છે અને જેનાથી ઘર બનવવા સરળ હોય છે અને તેઓ હાલ તો આત્મનિર્ભર બનશે. બાઈટ-રમીલાબેન પંચાલ વીઓ-૦૩ સરકાર દ્રારા મહિલાઓ આત્મ નિર્ભર બને અને પોતાના પગ પર ઉભી થઈ શકાય તે માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવીને લોન અથવા તો સહાય આપી રહી છે જેને કારણે महिलાઓ સરકાર નૌ આભાર માની રહી છે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 06, 2026 11:53:36
Surat, Gujarat:Mandvi तहसील के खेड़पुर गाँव में नकली घी बनाने की एक फैक्ट्री पकड़ी गई है. सूचना पर मंडवी पुलिस ने आग्रे़श्वर सोसाइटी के मकान नंबर 400 में छापा मारकर राजस्थान के Hemraj Rajpurohit नाम के व्यक्ति को रंगे हाथ पकड़ा. मकान से 'Yadugiri Pure Cow Ghee' स्टिकर वाली बोतलें और डब्बे मिले; लगभग 810 लीटर संदिग्ध घी जप्त किया गया, जिसकी कीमत 6.65 लाख से अधिक बताई गई है. साथ ही घी बनाने के लिए उपयोग होने वाले असेंस, पाउडर और रंग का जथ्था भी मिला; कुल 7.30 लाख के माल के बारे में_Food and Drugs विभाग को सूचित किया गया. एफएसएल और लैब रिपोर्ट आने के बाद क़ानूनी कार्रवाई की जाएगी. त्योहारों के दौरान लोगों के स्वास्थ्य के साथ खिलवाड़ करने वालों पर पुलिस की बड़ी कार्रवाई जारी है.
0
comment0
Report
NJNILESH JOSHI
Mar 06, 2026 11:16:04
Vapi, Gujarat:ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માં જે દીકરી વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવા માંગતી હોય તેવી દીકરીઓ માટે ગુજરાત ಸರ್ಕಾರ દ્વારા આ યોજનાનો લાભ મળી રહ્યો છે જેમાં દીકરીઓને ધોરણ 10 પછી 11 માં અને 12 માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ બાદ ધોરણ 11 માં 10000 તથા ધોરણ 12 માં 15 હજાર ની સહાયતા આપવા માં આવે આ અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ માટે ₹250 కోట్లની ફાળવણી કરવા માં આવી છે જેથી દીકરીઓ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરી ડોક્ટર તથા વિજ્ઞાનમાં આગળ ભણતર કરી શકે તેના માટે આ યોજના ખૂબ જ લાભકારી છે.
0
comment0
Report
GDGaurav Dave
Mar 06, 2026 10:32:54
Rajkot, Gujarat:SLUG - 0603ZK_LIVE_RJT_CHILD_GANG REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 ઍંકર - રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા સમય થી બાળકોના અપહરણ કરનારી ગેંગ હોવાની શંકાને આધારે ભિક્ષુક મહિલાઓને લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા અફવાએ વેગ પકડી છે. આજે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પણ એક શંકાસ્પદ મહિલા 5 વર્ષની બાળકી નાસ્તો આપવાની લાલચે અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. જોકે પોલીસે આવી અફવાઓ થી લોકોને દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. રાજકોટના હાર્દસમા રેસકોર્ષ રિંગ રોડ ગ્રાઉન્ડમાં રહેતા દેવીપૂજક પરિવારની 5 વર્ષની બાળકીનું ગીર સોમનાથ જિલ્લાalurની ભિક્ષુક મહિલા દ્વારા અપહરણનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકાચર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ કહ્યું હતું કે, આ મહિલાએ 5 દીકરીને નાસ્તો આપવાની લાલચ આપી હતી. મહિલા પાસે એક થેલી હતી જેમાં ધાણી, ભૂંગળા અને અન્ય નાસ્તો હતો. આ નાસ્તો બતાવીને મહિલાએ બાળકીને પોતાના પાસે બોલાવી અને અચાનક તેનો હાથ પકડી લઈ જવા કોશિશ કરી હતી. બાળકીએ ગભરાઈને બૂમાબૂમ કરવાનું શરૂ કરતા પોતે દોડી ગયા હતા. બાદમાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીના દેવીપૂજકે જણાવ્યું કે, મેં મારી દીકરીને છોડાવવા પ્રયત્ન કર્યો ત્યારે તે મહિલા ამბობს કે આ તો મારી દીકરી છે. આ સાંભળીને આસપાસના શ્રમિકો અને રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા. આ મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતા લોકોએ તેને પકડી માર માર્યો હતો. વ્યાખ્યા - ગૌરવ દવે. විઓ - 2 રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લાં કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર બાળકો ચોરતી ગેંગ સક્રિય હોવાના મેસેજ-Videો વારિયલ થઈ રહયા છે. આ અંગે રાજકોટ DCP/crIME જગદીશ બાંગરવાના જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં હાલ આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં શંકાના આધાર પર નિર્દોષ લોકોને માર મારવામાં આવી રહ્યો છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈએ પણ કાયદો હાથમાં લેવો નહીં. જો તમને કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. અત્યાર સુધી રાજકોટ પોલીસની તપાસમાં બાળકોના અપહરણની કોઈ સત્તાવાર_gang સક્રિય હોય તેવું બહાર આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રમથી દૂર રહેવા જણાવ્યું છે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ આંટાફેરા કરતા જોવા મળે તો પોલીસને જાણ કરવાનું જણાવ્યું છે. ગીત- જગદીશ બાંગરવા, DCP ક્રાઇમ, રાજકોટ પોલીસ. વીકે - 3 બે દિવસ પહેલા રાજકોટના રૈયા રોડ પર આવેલા બ્રહ્મ સમાજ ચોકમાં ભિક્ષુક મહિલાને બાળકોના અપહરણ કરનાર ગેંગ છે એવું સમજીને લોકો માર માર્યો હતો. જોવાઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોમવારે શહેરના પોપટપરા વિસ્તાનીમાંથી પસાર થતી મહિલાઓને લોકોએ પકડીને પોલીસના હવાલે કરી હતી. જેમાં પણ ભಿಕ್ಷુક મહિલાઓને બાળકોના અપહરણ કરનારી ગેંગ તરીકેની શંકાને આધારે લોકોએ માર માર્યો હતો. હાલમાં રેસકોર્સ ખાતેથી ઝડપાયેલી મહિલાની પોલીસે અટકાયત કરી છે. તેની પાસે મળી આવેલા દસ્તાવેજોના આધારે તે ક્યાંની રહેવાસી છે અને રાજકોટમાં કેવી ઈરાદાથી આવી હતી તે સહિતની પૂછપરછ કરવામાં આવશે. મહિલાની માનસિક સ્થિતિ અને તેના ભૂતકાળના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે. જોકે રાજકોટમાં આ સુધીમાં અપહરણનો કોઈ કેસ નોંધાયો નથી. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
comment0
Report
URUday Ranjan
Mar 06, 2026 10:32:37
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન: T20 વર્લ્ડકપ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત, 1 લાખ પ્રેક્ષકો માટે પોલીસનું સુરક્ષા કવચ તૈયાર એન્કર : આمند્રા નાગરીક માનવ આફ્રોત દ્વારા લખાઈ નથી. અમદાવાદના આંગણે ફરી એકવાર ક્રિકેટનો મહાકુંભ રમવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 লাখથી વધુ પ્રેક્ષકો ઉમટવાના છે. ત્યારે આતંકી ગતિવિધિ અને ભીડમાં ભાગદોડ ન સર્જાય તે માટે પોલીસે અભેદ કિલ્લો તૈયાર કર્યો છે. સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. શું છે પોલીસનો માસ્ટર પ્લાન? જોઈએ આ ખાસ અહેવાલ... વિઓ : 01 વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે રનનો વરસાદ થશે, ત્યારે સુરક્ષાની જવાબદારી અમદાવાદ પોલીસના ખભે છે. મેચ દરમ્યાન કોઈ અનિચ્છનીય घटना ન બને તે માટે 3 લેયરમાં ચેકિંગ કરવામાં આવશે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 200 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. પોલીસની પ્રાથમિકતા દેશ વિરોધી પ્રવૃત્તિ રોકવાને સાથે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે ભાગદોડ ન સર્જાય તેની તકેદારી રાખવાની છે. બાઈટ : ભારત વડોદરા - ડીસીપી, ઝોન-2, અમદાવાદ વીઓ : 02 સુરક્ષાના આ મહાબંદોબસ્તના આંકડા પર જનાર કરી એ તો આ સમગ્ર પોલીસ વ્યવસ્થામાં 1 JCP અને 7 DCP મોનિટરિંગ કરશે. 14 ACP, 30 PI અને 91 PSI મેદાનમાં રહેશે. 2000 થી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમના ખૂણેખૂણે તૈનાત રહેશે. ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેડિયમની બહાર દર 00-100 મીટર પર બેરિકેટિંગવ કરવામાં આવ્યું છે. તેમજ મેચ જોવા આવતા રમતપ્રેમીઓ માટે 20 હજાર વાહનો પાર્ક કરી શકાય તેવી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.ત્યારે પોલીસ દ્વારા પ્રેક્ષકો વિનંતી કરીએ છીએ કે policeને સહકાર આપે અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ન લાવે બાઈટ : ભારત રાઠોડ - ડીસીપી, ઝોન-2, અમદાવાદ વીઓ : 03 પોલીસે પ્રેક્ષકો માટે કડક ગાઇડલાઈન પણ જાહેર કરી છે. સ્ટેડિયમમાં બેનર્સ, પાણીની બોટલ કે ફેંકી શકાય એવી કોઈ પણ વસ્તુ લઇ જવા પર,sચિયત મનાઈ છે. ચાહકો માત્ર કાપડનો બનેલો ભારતનો ઝંડો свою સાથે લઈ જઈ શકશે. ચેકિંગ પોઈન્ટ પર કડક તપાસ બાદ જ એન્ટ્રી આપવા આવશે. ક્રિકેટના આ રોમાંચ વચ્ચે સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે અમદાવાદ પોલીસે કમર કસી છે અને આખું સુરક્ષા કવચ ઉભું કર્યું છે.
0
comment0
Report
ARAlkesh Rao
Mar 06, 2026 10:24:10
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0603 ZK BNK MARKETING PKG સ્લગ-માર્કેટિંગ (નમો લક્ષ્મી યોજના) ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ચાર વર્ષમાં કુલ ₹50,000 ની નાણાકીય સહાય સીધી બેંક ખાતામાં (DBT) આપવામાં આવે છે. આ સહાય ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓમાં ભણતી દીકરીઓને મળી આવેલી છે,નમો લક્ષ્મીોજનામાં કુલ 50,000 રૂપિયાની સહાય 4 વર્ષ દરમિયાન આપવામાં આવે જે ધોરણ 9 અને 10માં દર વર્ષે 10,000 રૂપિયા તેમજ ધોરણ 11 અને 12: દર વર્ષે ₹15,000 સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાનું ઉદ્દેશ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કન્યાઓના ડ્રોપ-આઉટ રેશિયોને ઘટાડવો અને તેમને આત્મનિર્ભર બનાવવી છે,ગુજરાતમાં કન્યા કેળવણીને პრોત્સાહન આપવા અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યની સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે મહત્વકાંક્ષી ''''નમો લક્ષ્મી યોજના'''' માટે ₹1,250 કરોડનું બજેટ ફાળવાયું છે.જેથી આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને કુલ ₹1,250 કરોડની જંગી સહાય ચૂકવવામાં આવશે.જેને લઈને ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં ખુશી ફેલાઈ છે અને તેવો મુખ્યમંત્રી અને સરકારનો આભાર માનવાનું કહી રહ્યાં છે. બાઈટ-રેખા પરાડીયા-વિધાર્થીની ( સરકાર દ્વારા મને નમો લક્ષ્મી યોજના કે કારણે જોવા મળ્યો બચતનું લક્ષ્ય establishing 50 હજારની સહાય મળી છે જેથી હું મારા સપના પુરી કરી શકું છું.બજેટમાં પણ 1250 કરોડની જોગવાઈ કરાઈ છે જેથી હું સરકારનો આભાર માનું છું) બાઈટ-અલકા ચૌહાણ-વિધાર્થીની (મને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો છે જેથી અમે અભ્યાસ માટેની વિવિધ સામગ્રીઓ લાવી શકીએ છીએ હું સરકારનો આભાર માનું છું ) અલકેશ રાવ-બનાસકાંઠા
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 06, 2026 10:21:03
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આધુનિક ઉદ્યોગોમાં રોજગારની તકો મળે તે માટે બજેટમાં નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ITIમાં તાલીમ લઈ રહેલી દીકરીઓને વિશેષ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે તથા આધુનિક ટેકનિકલ કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી અભ્યાસ કરતી દીકરીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ યોજનાથી તેમને અભ્યાસ દરમિયાન આર્થિક સહાય મળશે અને સાથે નવી ટેક технологии આધારિત કૌશલ્ય શીખવાની ટેકો પણ મળશે. જેના કારણે ભવિષ્યમાં સારા રોજગારની તકો વધશે. બાઈટ – 1-સોલંકી અરુણાબેન - લાભાર્થી “હું ITIમાં અભ્યાસ કરું છું અને સરકાર દ્વારાشروع કરાયેલી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અમારે જેવી દીકરીઓ માટે بہت ઉપયોગી છે. આ યોજનાથી અમને સ્ટાઈપેન્ડ મળશે અને સાથે આધુનિક કૌશલ્ય તાલીમ પણ મળશે. જેથી ભવિષ્યમાં સારા રોજગારની તકો મળશે અને અમે આત્મનિર્ભર બની શકીશું.” બાઈટ – 2 - રાવલ ઉર્વશીબેન- લાભાર્થી “સરકારની આ યોજના દીકરીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. સ્ટાઈપેન્ડ મળવાથી અભ્યાસમાં મદદ મળશે અને નવા ટેકનિકલ કૌશલ્ય શીખવાની તક પણ મળશે. જેના કારણે ભવિષ્યમાં સારી નોકરી મેળવવામાં સરળતા રહેશે.” આ રીતે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના દીકરીઓને કૌશલ્ય સાથે આત્મનિર્ભર બનવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 06, 2026 09:46:50
Morbi, Gujarat:Morbiના સિરામિક ઉદ્યોગ હાલમાં વિકટ પરિસ્થિતિમાં છે ત્યારે આજે Morbi સિરામિક એસો.ના પ્રમુખની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસની અંદર Morbiમાં પ્રોપેન ગેસ આધારિત 100 જેટલા સિરામીકના કારખાના બંધ થઈ ગયા છે અને આગામી દિવસોમાં આ આંકડો વધીને સાડા ચારસો સુધી પહોચે તો પણ નવાઈ નહીં. Iran અને Израાઇલ વચ્ચે આગામી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની અસર Morbiમાં વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સિરામીક કારખાનાઓમાં સિરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે. નેચરલ ગેસની સપ્લાઈ ગુજરાત ગેસ કંપની દ્વારા થાય છે, પરંતુ પ્રોપેન ગેસની સપ્લાય જુદી જુદી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને ઘણા એજન્ટો પાસે પ્રોપેન ગેસ નથી, જેના કારણે કારખાનાઓમાં પ્રોપેન ગેસની સપ્લાય છેલ્લાં બે દિવસથી બંધ પડી છે. છેલ્લા બે દિવસમાં Morbiમાં લગભગ 100 સિરામિક કારખાનાં બંધ થયાં છે અને આવતા દિવસોમાં આંકડો 450 સુધી પહોંચી શકે છે. Morbi સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પ્રોપેન ગેસની ઓછી ઉપલબ્ધિ કારણે કારખાનાં બંધ છે, ઉભા માલનું એક્સપોર્ટ ન થાય તો વેચાણમાં રોકાણ સમસ્યા વધી રહી છે અને અગાઉ વેચેલ માલના રૂપિયા આવે નહીં. તેનો સમાવેશ કેરારિયા નીતિમાં દરદ દર્શાવવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાંડીનાબદ્ધ ધારાસભ્ય દેથરિયાની સાથે ટેલિફોનિક વાત કરીને Morbiના સિરામિક ઉદ્યોગને હાલની સ્થિતિમાં સરકાર કઈ રીતે મદદરૂપ બની શકે તેની માહિતી મેળવી રહ્યા હતા અને મદદની તૈયારી દેખાય છે. આવശ്യતાઓ મુજબસરકાર આગળના સમયમાં જરૂર પડશે ત્યારે સિરામીક એસો. સરકાર પાસે રજૂઆત કરશે. નોંધ: મનોજભાઈની હિન્દીબાઇટ પણ મોકલાવેલ છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 06, 2026 09:46:31
Morbi, Gujarat:ઈરાન અને ઈઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધેલ મોરબીમાં પ્રોપેન ગેસ મળતો બંધ થઈ ગયું છે તેથી પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા કારખાનેદારોે ફરજિયાત તેઓના કારખાનોને બંધ કરવા પડ્યા છે અને જુદાજુદા વિસ્તારોમાં આવેલા સિરામિક કારખાનામાંથી પ્રોપેન ગેસ વાપરતા સિરામીક કારખાણાઓ ક્રમશઃ બંધ થવા લાગે છે ત્યારે પ્રોપેન ગેસની પુનઃ નિયમિત સપ્લાય કયારે શરૂ કરવામાં આવશે તે નિશ્ચિત નથી પરંતુ કારખાનામાં રોજગારી માટે આવેલા શ્રમિકો કે તેઓના પરિવારજનો હેરાન ન થાય તેના માટે રાશન અને રહેવાની વ્યવસ્થા કારખાનેદારો કે પછી કોન્ટ્રાકટર દ્વારા કરી આપવામાં આવેલ છે. વીઓ મોરબીમાં આવેલા સિરામીકના કારખાનાઓમાં પ્રત્યેક કારખાનામાં સરેરાશ 250 થી 300 જેટલા લોકોને રોજગારી મળતી હોય છે નોંધપાત્ર રીતે હાલની પરિસ્થિતિમાં ગેસ ન મળવાના કારણે પ્રોપેન ગેસ આધારિત સિરામીક કારખાણા બંધ થવા લાગ્યા છે પરંતુ ત્યાં રોજગારી મેળવતા શ્રમિકો અને તેમના પરિવારજનો હેરાન ન થાય તે માટે કારખાનેદારો અને કારખાનામાં જુદી જુદી કામગીરી માટે કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટર દ્વારા તેઓના શ્રમિકો માટે રહેવા અને રાશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે કારણ કે શ્રમિકો અત્યારે કારખાના બંધ થાય તો જો પોતાના વતનમાં જતા રહે તો ત્યાંથી પરત આવતા ઓછામાં ઓછા 30 થી 40 દિવસ જેટલો સમય લાગે છે અને જો તે દરમિયાન ગેસનો પુરવઠો મળતો થાય અને કારખાના શરૂ કરવા હોય તો શ્રમિકોના અભાવે કારખાના શરૂ ન થાય તો એવી સ્થિતિ ઉદ્ભવી શકે છે જેને કારણે શ્રમિકો મોરબીથી પલાયન ન કરે અને તેમના માટે રહેવા તેમજ જમવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કારખાનાની અંદર જ વ્યવસ્થા કરવામાં આવી છે. બાઇટ 1: હિતેશભાઈ દેત્રોજા, સીરામીક ઉદ્યોગપતિ, મોરબી વીઓ મોરબીના સીરામીક કારખાનામાંઓમાં રોજગારી મેળવવા માટે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તથા દેશના જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો પોતાના પરિવાર સાથે આવનારા હોય છે અને તેઓને રહેવા માટે જે તે કારખાનાની લેબર કોલોનીમાં ક્વાર્ટર આપવામાં આવતા હોય છે જ્યાં હાલ કારખાનાં બંધ થયા છે ત્યારે શ્રમિકોની આવક બંધ થઈ છે પરંતુ કારખાનાં બંધ હોવા છતાં શ્રમિકો તેઓના લેબર કવાર્ટરમાં રહી શકે અને તેઓને જીવન જરૂરીયાત માટે જરૂરી rashan મળી રહે તેમજ એની વસ્તુઓ તેઓને કોર્પોરેટ દ્વારા મદદથી મળી રહે તેના માટેની વ્યવસ્થા કારખાનેદાર કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા કરી આપવામાં આવેલી છે. પરંતુ હાલમાં ગેસ ન મળવાના કારણે જે સિરામીકના કારખાના બંધ થયા છે તે પુનઃ હવે ક્યારે શરૂ થશે તે આગામી સમય જ દર્શાવશે. બાઇટ 2: જાહિદ ખાન, સિરામિક કારખાનામાં પ્લાન મેનેજર, મોરબી વીઓ મોરબીના સિરામીક યુનિટોમાં હાલમાં પ્રોપેન ગેસ મળતો બંધ થઈ ગયેલ છે જે માથા પર ભારતની સિરામીક ઉદ્યોગને મુશ્કેલીમાં મુક્યો છે અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં કારખાનાના હાલ ક્રમશઃ બંધ થવા લાગ્યા છે અને અત્યારે બંધ થતા સિરામીકના કારખાનાના પુનઃ શરૂ થશે તે આપેલ સમયથી કહવું મુશ્કેલ છે કારણ કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતા પરિસ્થિતિ થાળે પડી જો પુનઃ પ્રોપેન ગેસની સપ્લાયની ગાડી આગળ વધે ત્યારે મોરબીના સિરામીક ઉદ્યોગની ગાડી પણ આગળ વધી શકે છે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 06, 2026 08:24:10
Bhavnagar, Gujarat:ભાવનગરમાં છેવાડાના વિસ્તારોમાં મહિને 1200 ટેન્કર દ્વારા પાણી સપ્લાય. એન્કર: ભાવનગર શહેરમાં ઉનાળા પૂર્વે જ પાણીની પારાયણ, અનેક વિસ્તારોમાં પૂરતો પ્રેસરથી પાણી નહીં મળતા ટેન્કરો દ્વારા થઈ રહ્યો છે સપ્લાય, શહેરના ફુલસર, કુંભારવાડા, બોરડિગેટ, આનંદનગર, ખેડૂતવાસ, કરચલિયા પરા સહિતના વિસ્તારો ઓછા પ્રેશરના કારણે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના સત્તાધિશો વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે. પરંતુ પાયાની જરૂરિયાત એવા પીવાના પાણીની સુવિધા છેવાડા સુધી પહોંચાડી શક્યું નથી. છેવાડાના અનેક વિસ્તારોમાં હાલની તારીખે પણ ટેન્કરો મોકલી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. રોજના સરેરાશ 35 થી 45 જેટલા ટેન્કરોથી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિઓ ૧: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી છેવાડાના વિસ્તારો સુધી પાણી મળી રહે એ માટે નવી લાઈનઆપગ્રેડ કરવામાં આવી છે. નવા સમાોળાયેલા વિસ્તારોમાં ઓવરહેડ ટાંકી અને સંપ બનાવી સપ્લાય કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમ છતાં આજની તારીખે અનેક વિસ્તારો એવા આસાિં જ્યાં પૂરતો પ્રેસરથી પાણી મળતું નથી. ઉનાળા પૂર્વે જ આવા હાલ થવામાં આવી રહ્યા છે. ત્યારે ઉનાળાની ગરમીમાં શાસકો લોકોને પાણી પહોંચાડશે એ જોવું રહ્યું, હાલ અનેક વિસ્તારોમાં લોકોની પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. શહેરના ફુલસર, ઈંદીરાનગર, કુંભારવાડા, ખેડૂતવાસ, કરચલિયા પરા, આનંદનગર સહિતના અનેક વિસ્તારો પાણી વગર ટળવળી રહ્યા છે. મોટાભાગની ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો જ્યાં વસવાટ કરે છે. એવા વિસ્તારોમાં પાણીની સમસ્યા સૌથી વધુ છે. લોકોને રોજગારી મેળવવા સવારના વહેલા ઉઠી તૈયારી કરતા હોય છે. પરંતુ સમયસર पानी નહિ મળતા લોકો ભારે મુશ્કેલી વેથી રહી છે. આ દ્રશ્યો શહેરના ફુલસર વિસ્તારના છે. કે જ્યાં શ્રમજીવી પરિવારના લોકો વસવાટ કરે છે. અહીં ઘણા સમયથી પાણીની લાઈનો નાખી ઘરે ઘરે નળ ફિટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ એ નળમાં ક્યારેય પૂરતો પાણી મળતું નથી. શિયાળો અને ઉનાળામાં અહીં પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે પાણીનું ટેન્કર પહોંચતા લોકો পানি ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા, લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાએ વિસ્તારોમાં નળ તો નાખી આપી છે. પરંતુ નળમાં પાણી નથી આવતું, ત્યારે પાણી નહીં મળવાના કારણે રોજિંદા રસોઈ, ઘરકામ سمیتના કામો થઈ શકતા નથી. ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે. તેમાં લોકોને રાહ જોવી પડે છે અને ટેન્કર આવતા ઘરની પ્રકાશેના તમામ કામો પડતા મૂકી પાણી ભરવા જવું પડે છે. આમાં સંતાનોનું ભણતર પણ બગડી રહ્યું છે. વિઓ ૨: ભાવનગર શહેરમાં મોટાભાગે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. જેના કારણે અનેક વિસ્તારોમાં લો પ્રેસરથી પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. જો તમે પહોચતા વિસ્તાર સુધી પીવાનું પાણી હોય તેવા લોકો માટે મહાનગરપાલિકાના ફિલ્ટર વિભાગ માંથી સીધા ટેન્કર દ્વારા વિસ્તારની જરૂરિયાત મુજબ પાણી પીરું પાડવામાં આવે છે. જેમાં દરરોજ 35 થી 45 જેટલા ટેન્કરો દ્વારા જરૂરીયાતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પાણીની સમસ્યા જોવાતા વિતારોમાં એ વિસ્તારમાંના નગરસેવકો દ્વારા પાણી વિતરણ માટે કોલ આવતા ટેન્કરો મોકલવામાં આવે છે. એ મુજબ.MONTHમાં સરેરાશ 1200 જેટલા ટેન્કર પીવાના પાણી માટે મોકલવામાં આવે છે. વિઓ ૩: ભાવનગર શહેરને પાણી પૂરું પાડતા તળાવોના સ્ટોરેજની સ્થિતિ ખૂબ સારી છે. જ્યાં રોડ, ડ્રેનેજ કે લાઈકના કામો ચાલુ હોય જ્યાં પાણીની લાઈન ડિસ્ટર્બ થઈ હોય અથવા લો પ્રેસરથી પાણી આવતું હોય તેમાં લોકોની પાણીની જરૂરિયાત ન સંતોષવા રોજના 35 થી 45 ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યું કે નવા વિષિષ્ટ વિસ્તારોમાં કુલ 13 જેટલી ઈએસઆર ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જે પૈકી 6 જેટલી ઈએસઆર કાર્યરત કરાઈ છે. શહેરમાં હાલ 190 MLD જેટલું પાણી સપ્લાય કરવામાં આવે છે. આગળ સમયમાં બીજી 5 ઈએસઆર ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે, જેથી લોકોને પ્રેશરથી પાણી સપ્લાય કરી શકાશે. વિઓ ૧/૨/૩ બાઈટ: અભિષેક વ્યાસ, કારિયાળક, ફિલ્ટર વિભાગ, ભાવનગર.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 06, 2026 08:21:48
Rajkot, Gujarat:દેશભરમાં વધતા ડોગ બાઈટના બનાવોને ધ્યાનમાં રાખીને Supreme Court of India દ્વારા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ અનુસાર દેશભરની આરોગ્ય સંસ્થાઓમાં રખડતા શ્વાનોની સંખ્યા અંગે વિગતવાર ગણતરી કરીને તેનો રિપોર્ટ સરકારને પાઠવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશના અમલરૂપે Government of Gujarat દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કેટલા રખડાતા શ્વાન છે તેની માહિતી માંગવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર મામલે રાજકોટમાંથી ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ શહેર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારે રિપોર્ટ મોકલ્યો હતો તે હકીકતથી વિરુદ્ધ હોવાનું ખુલ્યું છે. આશ્ચર્યની વાત એ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી Rajkot Civil Hospitalમાં એકપણ રખડતો શ્વાન નથી એવું રિપોર્ટ સરકારને પહોંચાડાયું હતું. જો કે Zee 24 Kalak દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં આ રિપોર્ટ ખોટો સાબિત થયું છે. ઝી 24 કલાકની ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યારે તેના પ્રાંગણમાં તેમજ વિવિધ વોર્ડ આસપાસ મોટી સંખ્યામાં રખડતા શ્વાન આંટાફેરા કરતા નજરે પડ્યા. દર્દીના અવરજવર વાળા વિસ્તારોમાં પણ શ્વાનો જોવા આવ્યા. આથી દર્દીઓ તથા તેમના સગાસંબંધીઓમાં ભયભીતિનું વાતાવરણ ઊભું થયું છે.hospital જેવા સંવેદનશીલ વિસ્તારોમાં રખડતા શ્વાનની હાજરી દર્દીઓ માટે જોખમરૂપ બની શકે છે અને ડોગ બાઈટ જેવી ઘટનાઓ બનવાની શક્યતા વધી શકે છે. તથાપિ hospital તંત્ર દ્વારા સરકારને પાઠવેલું રિપોર્ટ સબસલામત હોવાનું દર્શાવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે જમીન હકીકત કંઈક અલગ દર્શાવે ત્યારે આરોગ્ય વિભાગે સરકારને આ ખોટો અને ભ્રામક રિપોર્ટ શા માટે મોકલ્યો? અને શું આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં?
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 06, 2026 07:17:01
0
comment0
Report
SDSurendra Dasila
Mar 06, 2026 07:01:30
Dehradun, Uttarakhand:एंकर भारत और जापान के बीच सातवां संयुक्त सैन्य अभ्यास धर्म गार्डियन इन दोनों चौखुटिया में चल रहा है... यह सैन्य अभ्यास 9 मार्च तक चलेगा... जिसका उद्देश्य दोनों देशों की सेनाओं के बीच समन्वय बढ़ाना और वैश्विक आतंकवाद जैसी साझा सुरक्षा चुनौतियों से निपटने की क्षमता को मजबूत करना है। रक्षा जनसंपर्क अधिकारी कर्नल मनीष श्रीवास्तव में बताया कि संयुक्त सैन्य अभ्यास में दोनों देशों के 120-120 सैनिक भाग ले रहा है। जापान ग्राउंड सेल्फ डिफेंस फोर्स का दल 32 वीं इन्फेंट्री रेजीमेंट के सभी को का प्रतिनिधित्व कर रहा है... जबकि भारतीय सेना की ओर से लद्दाख स्काउट्स की टुकड़ी इसमें शामिल है। प्रशिक्षण के दौरान उच्च स्तर की शारीरिक फिटनेस, संयुक्त योजना, पारस्परिक समन्वय और वास्तविक फील्ड परिस्थितियों में समन्वित सामरिक अभ्यासो पर विशेष जोर दिया जा रहा है。
0
comment0
Report
Advertisement
Back to top