383001
પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 68 વરધોડો નિકળ્યો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પુ.સ્વપચ ૠષિ બાપાનો 68 મો વરધોડો નિકળ્યો હતો.નગરમાં વિવિધ વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોચ્યો હતો દરમિયાન ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સ્વપચ ૠષિ સમાજ દ્રારા સામા પાચમએ ઋષિચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રવિવાર નારોજ પ્રાંતિજમાં ગલેચી ભાગોળ ખાતે આવેલ સ્વપચ ૠષિ મંદિરથી બપોર બાદ ૠષિબાપાનો પાલખી સ્વરૂપે વરધોડો નીકળ્યો હતો.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
रणूंझा मंदिर महंत के आत्मघाती कदम: कैंसर से परेशान होकर लिखा सुसाइड नोट
Jetpur, Gujarat:રાજપકોટ, જેતપુર-બગસરા રોડ પર આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુના આપઘાતના મામલો, બોરડી સમઢીયાળા અને ખારચિયા વચ્ચે આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો, મહંતના આપઘાત બાદ સુસાઈડ નોટ મળી આવી, સુસાઈડ નોટમાં મહંત છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું અને અસહ્ય પીડાના કારણે આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ, મહંતે સુસાઈડ નોટમાં આશ્રમના સેવકો, ગ્રામજનો અને સંત સમાજનો સહકાર બદલ આભાર વ્યક્ત કરી સૌની માફી પણ માંગી, પગલું પોતાની સ્વેચ্ছાએ ભર્યું હોવાનું અને પરિવાર અંગે કોઈ તપાસ ન કરવાની અપીલ પણ કરી, 47 વર્ષથી પરિવારને છોડી દીધા હોવાનો ઉલ્લેખ, બોરડી સમઢીયાળા સરપંચ ને મંદિરના નવા મહંત તરીકે વડલ હનુમાન ના સેવા કરતા રામદાસ બાપુને મહંત બંને તેવો સુસાઈડ નોટમાં ઉલ્લેખ,0
0
Report
तापी जिले में बारिश से गर्मी की राहत, किसानों में खुशी
Nagod, Gujarat:तापी लांबा विराम बाद बारिश નું વર્ણન આસપાસના વિસ્તારોમાં આગમન. વ્યારાનાં સ્ટેશનરોડ, મિશન નાકા, જનક નાકા વિસ્તારમા ઝરમરિયો વરસાદ. વાલોડ તાલુકામાં પણ વરસાદી માહોલ.. વાલોડ ગામમાં વરસાદ.. વરસાદ ને પગલે ગરમીથી લોકોને રાહત. ખેતી પર નિર્ભર તાપી જિલ્લામાં ખેડૂતોએ પણ વરસાદ વરસતા આનંદ ફેલાયો.0
0
Report
वलसाड में बारिश कम, किसानों की चिंता बढ़ी - सरकार से तात्कालिक कदमों की मांग
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ વરસ્યો છે .ગયા વર્ષે જૂન મહિનામાં વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે વાવણી પણ થઈ ગઈ હતી .અને ખેડૂતો ખુશ હતા. પરંતુ આ વર્ષે હજુ પણ વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નહીં થતા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ચિંતામાં છે.મહṱ્વપૂર્ણ છે કે હવામાન વિભાગ અને સરકારે પણ રાજ્યના 17 જિલ્લાઓમાં અલનીનોની અસર ની શક્યતા દર્શાવી છે પરિણામે ઘાસચારા અને ખેતીને પણ उसकी અસર થઈ શકે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે હવે કેન્દ્રીય સહાકારીતા મંત્રી અમિત શાહે પણ ઓછા વરસાદ અને વરસાદ ખેંચવાના કારણે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને આ મામલા ને ગંભીરતાથી લઈ તેના આગોતરા આયોજન કરવા સૂચન કર્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં ખેડૂતો પણ અત્યારે ચિંતામાં છે. ગયા વર્ષે અત્યારે વલસાડ જિલ્લામાં વાવણી અને વાવેતર થઈ ગયું હતું .જોકે આ વર્ષે હજુ સુધી વાવણી લાયક કે ડાંગરની રોપણી લાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂત ચિંતામાં છે. ત્યારે પશુપાલકો પણ હવે પશુઓ માટે ઘાસચારો ની તંગીથી પરેશાન છે .ત્યારે વહેલી તકે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવામાં આવે તેવું વલસાડ જિલ્લાના ખેડૂતોએ માંગ કરી રહ્યા છે..0
0
Report
Advertisement
दरियापुर में दो समुदायों के बीच संघर्ष, वीडियो वायरल; पुलिस ने जांच शुरू की
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ માં દરિયાપુર માં ગઈ રાત નો બનાવ દરિયાપુર વિસ્તારમાં આવેલ નાના અલી ની પોલ પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ જૂથ અથડામણ માં પથ્થર મારો અને દંડા વડે મારા મારી થઈ જૂથ અથડામણ ના વીડિયો થયા સોશિયલ મીડિયા માં વાયરલ દરિયાપુર પોલીસએ મારા મને શુકામ થઈ હતી તેને લઈ ને તપાસ શરૂ કરી0
0
Report
भरोच में बाइक की लालच से दोस्त की हत्या; ब्लाइंड मर्डर केस उजागर
Bharuch, Gujarat:ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના દઢાલ ગામ પાસે અમરાવતી નદીના 브િજ નીચે મળેલા બિનવારસી મૃતદેહના કેસમાં પોલીસે ચોંકાવનારા ખુલાસો કર્યો છે. માત્ર મોટીર્કસાયકલ મેળવવાના ઇરાદે મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ, મૃતદેહ પરના છૂંદણા અને CCTV ફૂટેજના આધારે પોલીસે 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. ભોળાવ વિસ્તારમાંથી 17 જૂનના રોજ ફરિયાદ ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાધ 21 જૂને અંકલેશ્વરનાં દઢાલ ગામ પાસે અમરાવતી નદીના 브િજ નીચે ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહના હાથના છૂંદણાં અને ઓળખના આધારે માઈસ્તુ માટે પરેશ વસાવા તરીકે ઓળખસાતીયાં. ફોરેન્સિક તપાસમાં આ કુદરતી મોદ નહીં પરંતુ હત્યા હોવાનું સ્પષ્ટ થયું, તેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને પુરાવાઓના આધારે 20 વર્ષીય નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચ્યો અને તેની ધરપકડ કરી આગળ તપાસ ચલાવી છે. આropeાએ કહ્યું કે આરોપીએ માત્ર મોટરસાયકલ મેળવવાના ઇરાદે પરેશ વસાવાની હત્યા કરી હોવાથી પોલીસે મહત્ત્વપૂર્ણ પુરાવાઓ કબજે કર્યા છે. તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપી નિર્મલ રાજુ નિષાદ અગાઉ 2025માં ભરૂચ અને અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા. હાલ પોલીસ અલગ કડીઓમાં આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ કરી રહી છે.0
0
Report
अरवल्ली के शामळाजी मंदिर में पूर्णिमा पर भक्तों की भारी भीड़, चढ़ी आस्था
Modasa, Gujarat:આરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર उमટ્યું છે. હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અ�nuભવી રહ્યા છે. પૂર્ણિમાએ પોતાની આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ શામળાજી અત્યારે જય શામળિયા ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે જેઠ সুદ પૂર્ણિમા છે ત્યારે ભગવાન શામળિયાના ચરણોમાં શિષ ઝુકાવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા છે. આ શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આખા મહિના દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શને નહિ જઈ શકતા ભક્તો પૂર્ણિમાના દિવસે અવશ્ય જતા હોય છે જેને કારણે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આજે પૂર્ણિમાના પાવન અવસરે નિજ મંદિરમાં ભગવાનના ગર્ભ ગૃહને વિશેષ ફૂલોનો શણગાર કરાયો હતો.0
0
Report
Advertisement
अमरैली ब्रेकिंग: डलखाणीया रेंज में सिंहबाल की मौत, इलेक्ट्रिक शॉक से आशंका
Amreli, Gujarat:અમરેલી 브ેકિંગ અમરેલી- ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમા શંકાસ્પદ સિંહબાળનો મોતનો મામલો દલખાણીયા ગામની રેવન્યુ વિસ્તારમાં સિંહબાળનો તરફાત્મક મૃતદેહ મળ્યા બાદ ચોંકાવનારી માહિતી બહાર આવી ઈલેક્ટ્રીક શોકના કારણે સિંહબાળનું મોત હોવાની વનવિભાગને આશંકા દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં વનવિભાગ દ્વારા સ્કેનિંગની કામગીરી હાથ ધરી શકમંદ લોકોની પૂછપરછની પ્રક્રિયા દરમિયાન मृतદેહ અહીંયા ફેકનારાની શોધખોળ હાથ ધરી0
0
Report
मेहसाणा: पूनम के अवसर पर उमिया धाम में भक्तों की भीड़, दर्शन की कतारें लंबी
Mehsana, Gujarat:માનસાણા પૂનમ નિમિત્તે ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપુર પૂનમને લઈ ઉમિયાધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમઠ્યા દુર-દુરથી ભક્તો મા ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી ભક્તોએ મા ઉમિયા કડવા પાટીદારોના કુળદેવી તરીકે પૂજાય છે0
0
Report
अरवल्ली के धनसुरा में खेत से ड्रिप चोरी, CCTV में तीन आरोपी पकड़ाए
Modasa, Gujarat:અરવલ્લી ધનસુરાના ખિલોડિયા ગામમાં તસ્કરોનો આતંક, ચોરો એ ખેડૂતના ફાર્મમાંથી થઈ ચુકી ચોરી. ગાયત્રી ફાર્મમાંથી ₹85 હજારની કિંમતના ડ્રિપના રોલની ચોરી. ચોરીની સમગ્ર ઘટના sissorsસીટીવી કેમેરામાં કેદ. sissorsસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો ચોરી કરતા દેખાયા. ભોગ બનનાર ખેડૂત જયંતીભાઈ પટેલે ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. sissorsસીટીવી ફૂટેજના આધારે ધનસુરા પોલીસ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા.0
0
Report
Advertisement
8200 से अधिक बच्चों को साइकिल वितरण; अनेक शहरों में शिक्षा यात्रा तेज
Sadhara, Gujarat:8200થી વધુ બાળકોના પોતાની سائالિકલ પર સવારી કરવાના સ્વપ્ન થયાં સાકાર* *8200થી વધુ બાળકોના શિક્ષણના માર્ગને મળી નવી ગતિ* *રાષ્ટ્રીય સંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને શ્રી રિકાબેન શાહ (USA)ના સહયોગે અનેક ક્ષેત્રોમાં બાઈસિકલ અર્પણતા ઉત્સવ યોજાયો* *"જાણીતાની મદદ તો આ જગતમાં બધા કરે છે, પરંતુ શ્રી મનુભાઈ અને શ્રી રિકાબેન શાહ અજાણ્યા હજારો બાળકોના જીવનમાં પ્રસન્નતા પ્રસારાવવાનો પરમાર્થ કરી રહ્યા છે."* *"સાયિકલ આપણને સંદેશ આપી રહી છે કે, જાણી પડ્યા કેમ ન જઈએ, પરંતુ હેન્ડલ અને પેડલ છોડ્યા વિના જીવનમાં આગળ વધતાં રાખવું."* — નમ્રમુનિ આકાશમાંથી અગન વરસતો તડકો હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, છતાં પછાત વિસ્તારના અંતરિયાળ ગામડાંઓમાંથી 5 કે 7 કિલોમીટર સુધી પગપાળા ચાલીને શાળાએ પહોંચતા બાળકોની શિક્ષણયાત્રાને સરળ બનાવવા રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા કરતા સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને શ્રી રિકાબેન શાહ (USA)ના સહયોગે શ્રી મનુભાઈ શાહના 82મા જન્મદિન નિમિત્તે 8200થી વધુ બાળકોને બાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. ચેન્નઈ, કોલકાતા, અમરાવતી, મુંબઈ, પરમધામ, રાજકોટ, અમદાવાદ, भावना, કચ્છ અને બેંગ્લોર સહિતના અનેક ક્ષેત્રોમાં યોજાયેલા આ બાયસિકલ અર્પણતા ઉત્સવે હજારો બાળકોના જીવનમાં નવી ગતિ અને નવા ઉ્મંગોનો સંચાર કર્યો હતો. આ અવસરે પરમ ગુરુદેવે પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, આ બાઈસિકલ આપણને જીવનનો એક સુંદર સંદેશ આપે છે. જીવનમાં ક્યારેક પડી જઈએ કે હારિ જઈએ તો પણ સંઘર્ષ અને પુરુષાર્થરુપી હેન્ડલ તથા પેડલ છોડ્યા વિના સતત આગળ વધતાં રહેવું જોઈએ. આ અવસરે અમેરિકાથી લાઈવના માધ્યમે ઉપસ્થિત રહીને શ્રી મનुભાઈએ બાઈસિકલને સૌથી એફિશિયન્ટ વાહન તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે, બાઈક અર્પણતા દ્વારા হাজারો બાળકોનો સમય બચશે, તેઓ સરળતાથી શાળાએ પહોંચી શકશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ભુજ ખાતે ‘અર્જમ યુવા સેવા ગ્રુપ’ દ્વારા ‘પેડલ ટુ પ્રોગ્રેસ’ અંતર્ગત જુદી-જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૩૨૦ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજની આર.ડી. Versani સ્કૂલ ખાતે રવિવારે સવારે ૭:૦૦ કલાકે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભુજ નગરપાલિકાના મેયર શ્રી શ્રી શીતલભાઈ શાહ તેમજ સ્ટેટ આઇ.બી. (IB) ના એસ.પી. (SP) અધિકારી શ્રી અંશુલ જૈનના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સાયકલો અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવોથી સાયકલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમગ્ર બાઈસિકલ અર્પણતા ઉત્સવને સફળ બનાવવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપ ભુજ તથા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ સેવાભાવથી સુંદર આયોજન અને વ્યવસ્થાની જવાબદારી નિભાઈ હતી. ગુરુદેવના આશીર્વચન સાથે પોતાના નવી બાઈસિકલ પર સવાર થઈ પોતાના ગામ તરફ નીકળેલા હજારો બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ સહયોગ, સંવેદના અને মানবતાનો પાવન સંદેશ પ્રસરાવી ગયો હતો.0
0
Report
सूरत क्राइम ब्रांच ने गैंगस्टर समेत आरोपी को गिरफ्तार, Tata Harrier और forged papers बरामद
Surat, Gujarat:સુરત :- લિંબાયત વિસ્તારના ગુજસીટોક અને મર્ડર સહિતના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીની સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી આરોપી પાસેથી અંદાજે 10 લાખની ચોરી કરાયેલી ટાટા હેરીયર કાર તેમજ તેના બનાવટી દસ્તાવેજો અને ખોટી નંબર પ્લેટ કબ્જે કરવામાં આવ્યા તપાસ દરમિયાન કારના એન્જિન અને ચેસિસ નંબરની ચકાસણી કરતાં કારનો અસલી નંબર RJ-25-CD-0700 હોવાનું સામે આવ્યું. આ કાર દિલ્હીનું રોહિણી વિસ્તારમાં વર્ષ 2025માં નોંધાયેલા વાહનચોરીના ગુનાની હોવાનું ખુલ્યું ક્રાઈમ બ્રેચે આરોપી સામે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને તેનો ઉપયોગ કરવા સહિતના ગુનાઓ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસે સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ શરૂ કરી છે。0
0
Report
जामनगर लालपुर में बड़े भूमि-खनन घोटाले पर सरकार की हलचल, अवैध खनन का आरोप
Jamnagar, Gujarat:જામનગર જિલ્લો લાલપુર તાલુકાના મોટો ભરૂડિયા ગામે કથિત ગેરકાયદે માટી મોરમ ખનન અને લેન્ડગ્રેબીંગ અંગે રજૂઆત થતા ભારે ખળભળાટ મચી જવા પામી છે. ગૌચરની જગ્યા ઉપર કથિત ગેરકાયદે ખનન, તળાવ- કબ્રસ્તાનની જગ્યાઓના દુરુપયોગ તથા સરકારિય ખરાબા સહિતની જગ્યા ઉપર ગેરકાયદે રીતે કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આગેવાનો સામે આવ્યા છે અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જાણી mafia: NTPC દ્વારા પવનચક્કી નાખવામાં આવવાની કામગીરી પૂરજોશથી હાથ ધરવામાં આવી રહી હોવાનું આક્ષેપ બન્યું છે. આ મામલામાં ગામતળની જગ્યા બચાવવા તેમજ લેન્ડ ગ્રેબિંગથી સંબંધિત રજૂઆતો રાજ્ય સરકારમાં કરવામાં આવી રહી છે. ગામના તળાવ, ગૌચરની જગ્યા, ખરાબાની જગ્યાઓ અને કબ્રસ્તાનને દુર કરી ત્યાં માટીનું ગેરકાયદે ખનન કરવાની કામગીરી ચાલું હોવાનું કહીને રમૂચો થયેલ છે. ખાણ-ખનીજ વિભાગને અંધારામાં રાખી માટીનો ઉપાડ કરવામાં આવ્યો હોવાનું અને ખાણ-ખનીજના નિયમોનો ઉલ્લંઘન પડકારાય છે. આ બાબતે ગામના આગેવાન નિર્મળસિંહ દ્વારા આરટીઆઈ કરી છે અને તંત્રમાં અરજીઓ કરવામાં આવી છે જેથી લેન્ડ ગ્રેબિંગની તપાસ થાય. Lalpur મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસર દ્વારા સ્થળ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે ગામના આગેવાન સહીતના નિવેદનના આધારે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી નક્કી થશે.0
0
Report
Advertisement
जेतपुर-भगसरा रोड पर मंदिर महंत की मौत; पोस्टमॉर्टम के बाद ही कारण स्पष्ट होगा
Jetpur, Gujarat:રાજકોટ,જેતપુર-બગસરા રોડ ઉપર ની ઘટના, બોરડી સમઢીયાળા અને ખારચિયા વચ્ચે આવેલા રણુજા મંદિરના મહંત હતા, કરશનદાસ બાપુનો માતૃદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવ્યો, ઘટના જાણતાં આસપાસના ભક્તો અને ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા, મહંત કરશનદાસ બાપુ છેલ્લા કેટલાક સમયથી બીમਾਰੀથી પીડાતા હતા, બીમારીના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી, મહંતના मृतદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો, જેટપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મહંતના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે0
0
Report
नवसारी में दोस्त के हमले के बाद युवक टावर पर चढ़ गया, आस-पास हड़कंप मच गया
Navsari, Gujarat:નવસારીમાં ‘શોલે’ સ્ટાઈલ ડ્રામા, મિત્રએ તમાચો મારતાં યુવક જાહેરમાં મોબાઇલ હાઇમાસ્ટ ટાવર પર ચડી ગયો. દશેરા ટેકરી વિસ્તારમાં તુષાર દંતાણી અને આર્યન પટેલ નામના બે મિત્રો વચ્ચે નશાની હાલતમાં ઉગ્ર માથાકૂટ થઈ હતી. બોલાચાલી વધતાં આર્યને ગુસ્સામાં આવી તુષારને તમાચો ઝીંકી દેતાં, તુષાર આવેશમાં આવી ટાવર પર ચડી ગયો હતો. યુવકને ટાવર પર જોઈ સ્થાનિકોના જીવ અધ્ધર થયા, સ્થાનસ્થળે તાત્કાલિક પહોંચ્યો હતો પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો Mamalo થાળે પાડવા તમાચો મારનાર મિત્ર આર્યને નીચે ઊભા રહ્યા જાણી સોરી વહાવ્યું. મિત્રના મોઢેથી માફી સાંભળ્યા બાદ યુવકનો ગુસ્સો શાંત થયો અને તે નીચે ઉતરતા તંત્રએ રાહતના શ્વાસ લીધો0
0
Report
सूरत में ईंधन की बढ़ोतरी से गरीबों के खाने-पीने पर असर, दाल-चावल महंगे
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:સુરત: પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોની સીધી અસર હવે સામાન્ય માણસની થાળી પર જોવા મળી રહી છે. પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટ ભાડું) વધવાને કારણે અને પાકના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને લીધે સુરત સહિતWhole રાજ્યમાં કઠોળ, દાળ અને અનાજના ભાવમાં 12 થી 15 ટકાનો તોતિંગ વધારો નોંધાયું છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વીએો:2 જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કિલો દીઠ થયેલો ભાવવધારો: બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, રોજિંદા વપરાશની વસ્તુઓમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો છે: પહેલા 28 રૂપિયા કિલો ના ભાવે મળતા ઘઉં હાલ 32 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. પહેલા 40 રૂપિયા કિલોના ભાવે મળતા ચોખા હાલ 52 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે પહેલા 86 રૂપિયાના ભાવે વેચાતી તુવેર હાલ 91 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે પહેલા 26 રૂપિયાના ભાવે વેચાતી બાજરી હાલ 29 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે પહેલા 26.50 રૂપિયાના ભાવે વેચાતી જુવાર હાલ 28 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે પહેલા 42 રૂપિયાના ભાવે વેચાતી ખાંડ હાલ 44 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છ છેલ્લા એક મહિના તેલના ભાવમાં 30 રૂપિયા નો વધારો નોંધાયો છે આ સિવાય ખાંડ અને બાજરી સહિતની અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ છે. વેપારમાં 70% નો મોટો કડાકો, બજારોમાં મંદીનો માહોલ વીએો:3 આ અસહ્ય મોંઘવારીના કારણે કઠોળ અને અનાજના વેપાર પર ખૂબ જ માઠી અસર પડી છે. ગ્રાહકોની ખરીદશક્તિ ઘટતા બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે. વેપારીઓની વ્યથા: જે વેપારીઓની દુકાનેથી પહેલા દિવસે દસોથી વધુ અનાજની બોરીઓનું વેચાણ થતું હતું, ત્યાં હવે 20 થી 25 બોરીઓના વેચાણ થાય છે. ખરીદીમાં સીધો 70% નો ઘટાડો નોંધાયું છે. બાઈટ: સંજય અગ્રવાલ (કઠોર વેપારી) ગ્રાહકોએ ખરીદી પર મૂક્યો કાપ વીએો:4 મોંઘવારીથી ત્રસ્ત લોકો હવે માત્ર ઘરમાં જેટલું અત્યંત જરૂરી હોય તેટલું જ કઠોળ અને અનાજ ખરીદી રહ્યા છે. જથ્થાબંધ ખરીદી કરવાનું લોકોએ હાલ પૂરતું ટાળ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા વેપારીઓ અને ગૃહિણીઓ બંને એકસૂરે સરકાર પાસે માગ કરી રહ્યા છે કે આ વધતા થતા ભાવો પર વહેલી તકે અંકુશ લાવવામાં આવે અને જનતાને રાહત આપવામાં આવે. બાઈટ: કોમલ સાલ્વે (ગૃહિણી) પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE0
0
Report
Advertisement
