383001
સાબરકાંઠામાં સર્વત્ર વરસાદ, જળાશયોમાં પાણીની આવક વધી
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6થી સાંજે 6 સુધીમાં સર્વત્ર 17થી 46 મિમી વરસાد નોંધાયો છે. વિજયનગરમાં સૌથી વधુ 46 મિમી અને ખેડબ્રહ્મામાં સૌથી ઓછો 17 મિમી વરસાદ પડ્યો. અન્ય તાલુકાઓમાં વડાલી 22, ઇડર 27, હિંમતનગર 22, પ્રાંતિજ 21, તલોદ 37 અને પોશીના 28 મિમી વરસાદ નોંધાયો. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ગુહાઈ જળાશય 26.76%, હાથમતી 17.66%, જવાનપુરા બેરેજ 64.04%, હરણાવ 63% અને ખેડવા જળાશયમાં પણ પાણીની આવક નોંધાઈ છે. આ વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत डिमॉलिशन केस: नाशिर नगर में समिति बनाने पर विधायक की असंतोष जताया
Surat, Gujarat:સુરત બ્રેક. નાશીર નગરમાં ડિમોલિશન મામલો. તપાસ કમિટી ની રચના અંગે ધારાસભ્ય વિનુભાઈએ અસંતોષ વ્યક્ત કર્યો. કમિટીમાં એવા અધિકારીઓનો સમાવેશ કરાયું છે જે ત્યાં હાજર હતા. કાર્યપાલક ઈજનેર ત્યાં હાજર હતા છતાં મીડિયાએ જણાવ્યું હું ત્યાં હાજર ન હતો.höhe ઊંચી અધિકારીની કમિટી બનાવી જોઈએ. નોકરી કરતા બિન અધિકૃત રીતે કર્મચારીઓ પહોંચ્યા હોવાનું મ્યુ. કમિશનરે განაცხადა. કાર્યપાલક ઈજનેર ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા. જેમના વિરોધ કડ્ક કાર્યવાહી થવી જોઈએ. ગુનાગારો ભલે હોય આ સરકારી જમીન નથી, પ્રાઈવેટ છે.0
0
Report
जसदण में नाबालिग के अपहरण का खुलासा: 24 घंटे में आरोपी गिरफ्तार
Jasdan, Gujarat:જસદણ તાલુકાની સગીરાનું અપહરણ 24 કલાકમાં પોલીસનો ભેદ ઉકેલાયો ખંભાળા ગામના અશોક જીંજરિયાની போலீસે ધરપકડ કરી સગીરાને આરોપીના પંજામાંથી સુરક્ષિત છોડવામાં સફળતા પરિવારની ફરિયાદ બાદ જસદણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યાનો આરોપ આરોપી સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાયો રાજકોટ રૂરલ એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસની ઝડપી કામગીરી સગીરાને બાબરા તાલુકાના ખંભાળા ગામેથી શોધી કાઢવામાં આવી આરોપી છેલ્લાં ત્રણ મહિનાથી સગીરાના સંપર્કમાં હોવાની કબૂલાત જસદણ પોલીસે સતર્ક કામગીરીથી 24 કલાકમાં સગીરાનો બચाव આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પોક્સો સહિત ગંભીર કલમો હેઠળ આરોપી Jailના હવાલે0
0
Report
Canada वीजा घोटाला: पिता-पुत्र और ससुर गिरफ्तार, 98 लाख चूना
Ahmedabad, Gujarat:कनाडा वीजा दिलाने के नाम पर लाखों रुपये की धोखाधड़ी की शिकायत दर्ज है। पिता, पुत्र और ससुर की त्रय ने कनाडा वीजा दिलाने का वादा कर लगभग 98.15 लाख रुपये की ठगी की। आरोपियों ने नकली LMIA लेटर बनाकर धोखाधड़ी की। सेटेलाइट पुलिस ने तीनों के खिलाफ मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। शिकायतकर्ता अल्पेश पटेल, जो 2015 से वीजा कंसल्टेंसी का काम करते हैं, के अनुसार अगस्त-2023 से आरोपी जयेश पटेल, पद्मिन पटेल और वर्तमान कनाडा में PR धारक यश पटेल ने चार युवाओं को कनाडा वीजा के लिए LMIA लेटर देकर धोखा दिया। इन लेटरों के आधार पर वीजा प्रक्रिया शुरू की गई, पर बाद एंबेसी से जाँच में ये लेटर नकली पाए गए। चार में से कुछ आवेदनकर्ताओं के वीजा अस्वीकृत हो गए। ठग टोली ने यश पटेल, जयेश पटेल और पद्मिन पटेल के साथ मिलकर यह घोटाला किया, और आगे भी जांच जारी है.0
0
Report
Advertisement
केनेडा वीजा धोखाधड़ी: पिता-पुत्र समेत तीन गिरफ्तार, LMIA दस्तावेज़ नकली
Ahmedabad, Gujarat:નોધઃ આ સ્ટોરી ના આરોપી ના ફોટો વોટ્સએપ કરેલ છે .... એનન્કર.કેનેડા વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી ની નોંધાઇ ફરિયાદ.. પિતા પુત્ર અને સસરાની ત્રિપુટીે કેનેડાના વિઝા અપાવવાનું વચન આપી આશરે 98 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો.. આરોપીએ નકલી LMIA લેટર બનાવીને કૌભાંડ આચર્યું.. સેટેલાઇટ પોલીસે 3ઠગ પિતા પુત્ર અને વેવાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.. શું હતી સમગ્ર ઘટના..જોઈએ આ અહેવાલ.. વિઓ : 1વધુ એક વખત વિદેશ જવના નામે છેતરપિંડી નો બનાવ સેટેલાઇટ પોલીસ ના ચોપડે નોંધવા પામ્યો છે ... વિદેશમાં નોકરી અપાવવાનું સપનું બતાવીને યુવાનો સાથે લાખોની છેતરપીંડીની ઘટના સામે આવી છે.. ઠગ ટોળકીએ કેનેડામાં નોકરીની લાલચ આપીને નકલી LMIA લેટર બનાવીને કૌભાંડ આચર્યું છે.. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વિઝા કન્સલટન્સી નું કામ કરતા અલ્પેશ પટેલ એ ફરિયાદ નોંધાઈ છે. ઓગસ્ટ-2023થી આરોપી જયેશ પટેલ, પદ્મિન પટેલ અને હાલ કેનેડામાં રહેતા યશ પટેલે વિઝા પ્રોસેસિંગના નામે 98.15 લાખ રૂપિયાની ઠગાઈ આચરી.. આ અરજદારોએ ચાર યુવાનોને કેનેડાના વિઝા માટે LMIA લેટર આપ્યા હતા. આ લેટર દ્વારા વિઝા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. છતાંembassy સ્તરે તપાસ કરવાથી આ LMIA લેટર ખોટા હોવાનું સામે આવ્યું હતું. ખોટા દસ્તાવેજો ના કારણે ચારેય અરજદારોના વિઝા રિજેક્ટ થતા ઠગ ત્રિપુટી નો પર્દાફાશ થયો હતો.. ભાગે - અલ્પેશ પટેલ, ફરિયાદી વિઓ : 2 સેટેલાઇટ પોલીસની તપાસમાં સામે આવ્યું કે નકली LMIA લેટર બનાવીને ઠગાઈનો માસ્ટર માઈન્ડ યશ પટેલ છે.. જે કેનેડામાં PR ધરાવે છે.. આ આરોપીએ પિતા જયેશ પટેલ અને સસરા પદ્મિન પટેલ સાથે મળીને કૌભાંડ આચર્યું હતું.. ફરિયાદી અલ્પેશ પટેલ 2015થી વિઝા કોન્સલ્ટન્સી નું કામ કરે છે.. તેથી 2023માં આરોપી જયેશ પટેલ ના સંપર્કમાં આવ્યા હતા.. જયેશ પટેલ એ પોતાના દીકરા યશ પટેલ કેનેડાના PR ધરાવે છે એટલે કેનેડાના LMIA વર્ક પરમીટ કરી આપશે.. જેથી યુવાનોને કેનેડાના વિઝા સરળતાથી મળી રહેશે.. જેના વિશ્વાસમાં ફરિયાદીએ 4 યુવાનોના કનેડાન વિઝા માટે LMIA લેટર આપ્યા હતા..પરંતુ આ ટોળકીએ નકલી LMIA લેટર બનાવીને ઠગાઈ કરી હતી.. સેટેલાઇટ પોલીસ વિઝા ઠગાઈ કેસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.. ભાગી - એસ એન પટેલ, ACP, એન ડિવિઝન વિઓ : 3 સેટેલાઇટ પોલીસે ઠગ ટોળકી પુત્ર યશ પટેલ, પિતા જયેશ પટેલ અને વેવાઈ પદ્મિન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની પ્રયાસો હાથ ધરી છે.. આ ટોળકીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ખુલતાં પોલીસ ભોગ બનનાર નિવેદ નો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.0
0
Report
मोदी सरकार के 12 साल पूरे: बीजेपी विधायक महाआरती के साथ उत्सव मनाने तैयार
Ahmedabad, Gujarat:ગાંધીનગર પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત ૧૨ વર્ષ પૂર્ણ 12 વર્ષ પૂર્ણ થતા થવા પર પ્રદેશ ભાજપા દ્વારા અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન ની ઉજવણી ભાજપ ધારાસભ્યો રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતીમાં સહભાગી થશે (mu)MUખ्यमंत्री ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા (mu)MUખ્યમંત્રીએ આરતીનો લાભ લઈ મંદિરમાં દર્શનાર્થેઓ સાથે મુલાકાત પણ કરી આજે ભાજપના સૌ આગેવાનો, કાર્યકરો અને નાગરિકો પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરશે0
0
Report
दमोह के कलेक्टर ने बुजुर्गों के लिए पेंशन कागजात दिए, बन गए परिवार
Damoh, Madhya Pradesh:खीर मिठाई के साथ बेसहारा बुजुर्गों को पेंशन प्रकरण के उपहार लेकर पहुंचे कलेक्टर वृद्धाश्रम, बेटी का जन्मदिन भी मनाया बुजुर्गों के साथ..एंकर/ एमपी के दमोह से बेहद भावुक करने वाले दृश्य सामने आए है जब अपनों से ठुकराए लोगों को एक बेटा और परिवार तब मिला जब ये बुजुर्ग अपनी जिंदगी के आखिरी दिनों में है लेकिन उन्हें अब इस बात का ग़म नहीं होगा कि उनकी खैर खबर लेने वाला कोई नहीं है बल्कि दमोह के कलेक्टर अब इन बुजुर्गो के बेटे बन गए है। ये बात हम नहीं कह रहे बल्कि दमोह के वृद्धाश्रम में रहने वाला हर एक बुजुर्ग कुछ यही कह रहा है और इन बुजुर्गो की बातें सुनकर आंख भर आती है। दरअसल अपनी पोस्टिंग के बाद कलेक्टर प्रताप नारायण यादव लगातार इन बुजुर्गो से मिलने आते है और इस बार भी ऐसा हुआ जब वो वृद्धाश्रम पहुंचे और खाली हांथ नहीं बल्कि अपने बंगले पर तैयार की गई खीर और नाश्ता लेकर पहुंचे , उनके साथ उनकी बेटी भी थी, वृद्धाश्रम में कलेक्टर ने बुजर्गो के साथ बैठकर पहले भजन कीर्तन किया फिर नाश्ता किया और इन बुजुर्गो को उपहार भी दिया, ये उपहार साधारण नहीं बल्कि सरकार द्वारा दी जाने वाली वृद्धा अवस्था पेंशन के कागजात दिए। दरअसल पिछले हफ्ते ही कलेक्टर को मालूम चला था कि यहां रह रहे बुजुर्गों को पेंशन नहीं मिलती और वो वादा करके गए थे कि हफ्ते भर के भीतर उन्हें पेंशन के दस्तावेज मिलेंगे और हर महीने पेंशन भी मिलेगी। उन्होंने इन बुजुर्गो को अपने घर पर बनी खीर भी खिलाने का वादा किया था और वादा निभाते हुए वो खीर के साथ घर में तैयार नाश्ता भी लेकर गए। वादे को पूरा करते हुए जब कलेक्टर की सादगी सहजता को बुजुर्गो ने देखा तो उनकी आँख भर आई और कई दफा यहाँ बेहद भावुक माहौल बन गया। अचानक जब कलेक्टर ने बुजुर्गों को बताया कि उनके साथ आई उनकी बेटी का आज जन्मदिन भी है तो माहौल और बन गया। बिटिया को आशीर्वाद देने की होड लग गई और अमूमन शांत रहने वाले बुजुर्ग बच्चों की तरह नाचने गाने लगे और ये खुशी देख कर हर कोई प्रसन्न दिखा। अपनी तरह की अलग इन तस्वीरों के पीछे की मानवीयता छिपी थी तो संवेदनशीलता भी साफ झलक रही थी। बुजुर्गो ने कैमरे के सामने बेबाकी से कहा कि अपनों में भले उन्हें ठुकरा दिया हो लेकिन अब उनका ये कलेक्टर बेटा और उसका परिवार उनके साथ है तो ज़िंदगी का बाकी सफर भी आसानी से कट जाएगा। इस मौके पर डीएम की बेटी ने खुद को अपने खास दिन यहां आकर सेलिब्रेट करना बेहद खास है और उनके लिए यादगार भी है। कलेक्टर ने कहा कि बुजुर्ग हँसती ताकत है और उन्हें कोई परेशानी न हो इसका ख्याल रखा जाना चाहिए वहीं इन्होंने बताया कि हफ्ते भर के भीतर उनके पेंशन प्रकरण तैयार करने का काम कराया गया है और अब उन्हें हर महीने पेंशन भी मिलगी बाइट/ सियारानी ( बुजुर्ग वृद्धाश्रम दमोह) बाइट/ नन्हे सिंह ( बुजुर्ग वृद्धाश्रम दमोह) बाइट/ शीला बाई ( बुजुर्ग वृद्धाश्रम दमोह) बाइट/ आस्था यादव ( कलेक्टर दमोह की बेटी) बाइट/ प्रताप नारायण यादव ( कलेक्टर दमोह)0
0
Report
Advertisement
गांधी नगर में कांग्रेस का विरोध: महंगाई- बेरोजगारी- भ्रष्टाचार- NEET पेपर लीक पर प्रदर्शन, रैली-आवेदन पत्र के साथ प्रशासनिक कार्यालय पहुँचे
Gandhinagar, Gujarat:ગાંધીનગર દહેગામમાં ક્રોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને NEET પરીક્ષા પેપર લીક મામલે વિરોધ. ઊંટ લારી, ગેસના બાટલા, અને પે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન. રેલી કાઢીને મામલતદાર કચેરી તસ આવેદનપત્ર આપ્યું. અરવિંદ સિંહ સોલંકી, ક્રોેગોર્ડિ જિલ્લsad પ્રમુખ ગાંધીનગર0
0
Report
भावनगर पुलिस ने राजस्थान सहित बंद मकान निशाने बनाने वाली चोर टोली को दबोचा
Bhavnagar, Gujarat:સાવધાન ગુજરાત. વધુ માહિતી માટે કૉન્ટેંટ ચેક. બજો: ભાવનગર પોલીસે ઘરફોડ ચોરીમાં તંત્રાલયના દિશાનિર્દેશ મુજબ તપાસ કરી છે. બે મહિલા અને ત્રણ યુવાનો સહિતની આ ટોળકી ગુજરાત અને રાજસ્થાનમાં બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી; લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે દરોડો પાડી ચોરી કરેલી રોકડ, સોનાચાંદી, બાઈક અને મોબાઇલ મળી 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દ્વારા ચોરી કરેલી સામાનની ચકાસણી અને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી. આ ટોળકી અગાઉ પણ અનેક ચોરીમાં સંડોવાઈ હતી અને તળાજા દેવલી ગામથી ઘરફોડ ચોરીનો કબૂલાત આપી હતી. જયારે વધુ પૂછપરછ પર તેઓ રાજકોટ/રાજસ્થાનના અન્ય ગામોમાં પણ આ પ્રકારની ચરી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.0
0
Report
सूरत नगर निगम दफ्तर के बाहर प्रदर्शन, स्थानीय लोग घुसने की कोशिश में मेंहगामा
Surat, Gujarat:સુરત બ્રેક નાસીર નગર ડિમોલિશન નો મામલો સ્થાનિક લોકોએ સુરત મનપા કચેરી ની અંદર જવાનો પ્રયાસ કર્યો સુરત મનપાના મેન ગેટ ઉપર લોક મારી દેવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો જો કે પોલીસ પહોંચતા મામલો થાળે પાડ્યો0
0
Report
Advertisement
सूरत के खोड़ियार नगर में किराए के विवाद से वृद्ध की मौत: मकान मालिक आरोपी
Surat, Gujarat:સુરતના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતાં રણજીત મુખ્યાને એમના પરિવાર સાથે ભાડે રહેલા મકાનમાં છેલ્લા એક મહિને ભાડું ચૂકવવું બાકી હતું. આ કારણે મકાન માલિક ઉશ્કેરાઈ ગયો અને મારામારીના ઝગડામાં પરિવારને ઘરમાંથી બહાર કાઢી મૂક્યું હતો. મામલાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગઈ અને મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. 8 જૂન 2026ના રોજ ભાડુતોએ ખાતા-દર્પણના આધારે આક્ષેપો કર્યા હતા કે મકાન માલિકે પરિવારના સભ્યો સાથે મારામારી કરી એવા કારણે રમતાં મોત થયા. આગળની કાર્યવાહી પીએમ રિપોર્ટ આવતા નિર્યારણ કરવામાં આવશે. હાલના સમયમાં ખોડિયાર નગરમાં રહેતા રણજીતને તેમની પત્ની અને અન્ય પરિવારજનો સાથે મકાન ખાલી કરવા માટે કહેવામાં આવી હતી.0
0
Report
सूरत के नासिर नगर में बिना नोटिस डिमोलिशन पर बवाल: पीड़ितों को कब मिलेगा न्याय?
Surat, Gujarat:अनुमति नहीं मिलने के बाद सूरत के नासीर नगर में गैरकानूनी और बिना नोटिस बताए कथित बोगस डिमोलिशन के मामले में पीड़ित अभी भी न्याय की तलाश में हैं। घटना में लगभग 12 दिन बीत चुके हैं, लेकिन असली जिम्मेदार कौन है यह स्पष्ट नहीं हो पाया है। इस बीच सूरत महानगरपालिका के नेताओं के बीच एक अहम औपचारिक बैठक हुई जिसमें कहा गया कि पीड़ितों को उचित न्याय मिले इसे लेकर विस्तृत चर्चा हुई और पूरा मामला की सच्चाई से जांच कराने का निर्णय लिया गया। दोषी पाए जाने पर कड़ी कार्रवाई और आवश्यक हो तो पुलिस शिकायत भी दर्ज की जाएगी। सोशल मीडिया पर कुछ वीडियो वायरल हुए हैं जिनमें महापालिका के अधिकारी और शहर पुलिस की भारी तैनाती दिख रही है। स्थानीय लोग यह कयास लगा रहे हैं कि किसी बड़े बिल्डर के फायदे के लिए पुलिस बंदोबस्त के साथ यह डिमोलिशन कराया गया है। Nasir Nagar में पिछले 30-35 वर्षों से गरीब परिवार अपने आशियाने बना कर रहते आ रहे थे; ihnen को पहले से नोटिस नहीं दिया गया और अचानक bulldozer से मकान ध्वस्त कर दिए गए; इसके कारण अब अनेक परिवार खुले आसमान के नीचे आ गए हैं, बच्चों का स्कूल-কলेज जाना कठिन हो गया है और उनका भविष्य अंधकारमय हो गया है। पीड़ित परिवार एक ही सवाल कर रहे हैं: असली गुनहगार कौन है और कब मिलेगा उन्हें उनका घर वापस?0
0
Report
पत्नी प्रेम संबंध की शंका पर लालगेट में युवक की हत्या, सफी उर्फ शेरा Ansari गिरफ्तार
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE visual: આરોપી, ઘટના સ્થળ ,પોલીસ, मृत્યુક ફોટો બાઈટ:પોલીસ,પરિવાર આ Eneર્:સુરતના લાલગેટ વિસ્તારમાં પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા રાખી એક યુવકની કરપીણ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. રોજ લાલગેટ પોલીસે તાત્કાલિક આક્રમમાં આવીને ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી સફી ઉર્ફે શેરા અંસારીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ ચિકન કાપવાના ચપ્પુ વડે આ ઘાતકી ખેલ ખેલ્યો હતો. હત્યાનું કારણ: મૂર્તક યુવકને આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અગાઉ પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપી અને મૃતક બંને એક જ સોસાયટીમાં માત્ર 500 મીટરના અંતરે રહેતા હતા. ઘટનાની વિગત: આરોપી વેડ રોડ ખાતે ચિકનની દુકાન ચલાવે છે. ગત સાંજે 9:00 વાગ્યાના અરસામાં બંને સામસામે આવી જતાં ફરી વિવાદ થયો હતો. ઝઘડો એટલો વધ્યો કે આરોપીએ પોતાની ચિકનની દુકાનમાં ઉપયોગમાં લેવાતું તીક્ષ્ણ ચપ્પુ કાઢી Vulnerable યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જોએ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારા સફીા ઉર્ફે શેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દોહિત પક્ષો એક જ સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પ્રતિકૃષણ ઢીવરે - સુરત0
0
Report
Advertisement
Ahmedabad's Sarjjeh area murder: husband who killed sleeping wife over dream arrested
Ahmedabad, Gujarat:ગુજરાતી ન્યૂઝ નંબર: અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક હત્યા ઘટેલી છે. લખાણ પ્રમાણે ત્રણ મહિના પહેલા લગ્નગ્રંથિમાં જોડાયેલ મેહુલ મુનિયા અને તેની પત્ની રસિતા પારગી સરખેજના પાકી તરફ આવેલ ગોડાઉનમાં રહેતા હતા.leden રાતે આ વાત દરમિયાન મેહુલ મુનિયા બુદ્ધિપૂર્વક ઊંઘી ઉઠ્યો અને ગાઢ નિદ્રામાં بیٹھેલી его પત્ની રસિતા પારગીના ગળા ભાગે ત્રણ વાર ચીર્યો, რის შედეგად તેને ગંભીર રૂપે ઘાયલ બનાવીને મોતને પમાણે ઉતારી દીધો. વાત એ છે કે આ બનાવને અજાણતા કર્યા બાદ આરોપી પતિ અહીંથી ભાગી ગયો હતો, પરંતુ આસપાસના લોકોની મદદથી પતિને ઝડપી પાડવામાં આવ્યો અને હોસ્પિટલમાં લઈ જવા પીંછી નોંધાઈ હતી ત્યાંથી જ તીવ્ર તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન પતિએ પોતાની વચનાબદ્ધ વાતમાં કહ્યું કે તેણે રાત્રે એક સપનું જોયું હતું જેનાથી આ ઘટનામાં આઘાત આવ્યું હોવાની વાત અહેવાલમાં હતી. પોલીસ હવે આ મતલબી કારણને પૃથ્થSeparate કરીને તપાસ કરી રહી છે અને આ કેસના અસલ કારણો જાણવા માટે પોલીસે મોબાઇલ કબજે કરી આગળ તપાસ ચાલુ કરી છે. સમગ્ર બનાવ અંગે વધુ માહિતી localizada ઉપરાંત આસપાસના લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.0
0
Report
अहमदाबाद के महाठग अनिल विभाणी ने करोड़ों की ठगी से हड़कंप मचा दिया
Ahmedabad, Gujarat:ગુજરાત ના એક એવો મહાઠગ જેને અનેક લોકો ને બાટલી માં ઉતાર્યા છે ..... અનેક લોકોને કરોડોનો ચૂનો ચોપડનાર મહાઠગે ઠગાઈ કરવામાં લોકકલાકારને પણ બાકી નથી રાખ્યા, હાલમાં જ જે આરોપીની eowppoલીએ ધરપકડ કરી હતી તેની સામે વધુ એક ગુનો સરખેજ પોલીસ મથકે નોંધાયો છે, જેમાં જાણીતા લોક કલાકાર કિર્તીદાન ગઢવી ના ગરબા આયોજક સાથે આરોપીએ પોણા પાંચ કરોડની ઠગાઈ આચરી છે, ગત વર્ષે યોજાયેલા ગરબામાં કરોડોની સ્પોન્સરશિપ લાવી આપવાનું કહીને ગઠિયાએ છેતરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, કોણ છે આ ઠગ અને કઈ રીતે આચરી છેતરપિંડી અમદાવાદના આર્થિક ગુના નિવારણ શાખાએ હાલમાંજ થલતેજના મહાઠગ અનિલ વિભાણીની 2.27 કરોડની ઠગાઇના ગુનામાં ધરપકડ કરી હતી, જે આરોપી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે, ગત વર્ષે સપ્ટેન્બરમાં SP રિંગ રોડ પર ગોપાલ ફાર્મમાં નોરતા નગરી નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમ્યાન ઇવેન્ટ મેનેજમેન્ટનુ કામ કરતા અર્જુન ભૂતિયા સાથે આરોપીએ સંપર્ક કર્યો હતો અને પોતાની અનેક જગ્યાઓ પર ઊંચી ઓળખાણ હોવાનું કહીને 3.25 કરોડની સ્પોન્સરશિપ લાવી આપવાની લાલચ આપી હતી, જે બાદ અનિલ વિભાણીએ અર્જુન ભૂતિયા પાસેથી દોઢ કરોડના VIP પાસ અને ટિકિટો લઈને લીધી હતી, અને અંતે સ્પોન્સરશિપ ન લાવી આપી તેમજ પાસ અને ટિકિટોના મેળવીને કુલ 4.67 કરોડની ઠગાઈ આચરી હતી. આ ગુનામાં સામેલ આરોપી અનિલ વિભાણી અનેક લોકોને છેતરી ચૂક્યો છે. ત્રણ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી તે લોકોને છેતરતો હતો, જેમાં અનિલ વિભાણી પોતે લાઇઝનીંગ કમ એજન્ટ બનીને લોકોના ફસાયેલા રૂપિયા પાછા આપવાના નામે ઠગાઈ આચરતો, સસ્તામાં મિલકત વેચાણ કરવાના નામે પણ અનેક લોકોને ઠગાઈ આચરી ચૂક્યો છે. વધુમાં સોની વેપારીઓ પાસેથી સોનું ખરીદી રૂપિયાના ચૂકવી પણ તેણે ઠગાઈ આચરી છે. પોલીસની પ્રથમ તપાસમાં તેણે 15 જેટલા વેપારીઓ પાસેથી 20 કરોડ રૂપિયાની છેતરપિંડી અંગે હકીકત સામે આવી છે. અનિલ વિભાણી સામે અમદાવાદ અને સુરતમાં ઠગાઈની ફરિયાદો ભૂતકાળમાં નોંધાઈ થયી હતી. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં 41 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, વર્ષ 2012માં અનિલ વીભાણીએ તેની પત્નીની હત્યા કરી હતી, જેમાં તેની ધરપકડ કરાઈ હતી, લોકો પાસેથી મળેલા રૂપિયા થી તેણે અમદાવાદ અને સુરતમાં 3 વૈભવી ફ્લેટ અને 6 વૈભવી ગાડીઓ ખરીદી છે. જોકે હવે સરખેજમાં નોંધાયેલા ગુનામાં તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. આ વચ્ચે આરોપીની વધુ તપાસમાં કેવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.0
0
Report
अहमदाबाद के महाठग अनिल विभाणी की करोड़ों की ठगी, गिरफ्तार
Ahmedabad, Gujarat:આ પ્રમાણમાં મહાઠગ અનિલ વિભાણીની 2.27 કરોડની ઠગાઈનો ખુલાસો વરાળાજણો દ્વારા ચાલુ રહ્યા છે. વર્ષ 2010માં સુરતના ઍડાજણ પોલીસ સ્ટેશનમાં 41 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઇ હતી, 2012માં તેની પત્નીની હત્યા કરાઇ હતી અને હત્યા બાદ ધરપકડ થઇ હતી. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં 3 વૈભવી ફ્લેટ અને 6 વૈભવી ગાડી ખરીદી હોવાની હકીકત સામે આવી છે. સરખેજમાં નોંધાયેલા ગુનામાં તેમની ટ્રાન્સફર વોરંટથી ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે. આરોપી અનેક લોકોએ છેતરપિંડી કરી રહ્યો હતો અને અલગ અલગ મોડ્સ ઓપરન્ડીથી ગ્રાહકોની રૂપિયા હાથે ફેરવતો હતો. પૂરવઠા અને સ્પોન્સરશિપના નામે લોકોની આર્થિકાથી છેતરપિંડી કરી હતી, જેમાં લાખો થી કરોડક્ષમ લોકોને નુકસાન થયું છે.0
0
Report
Advertisement
