Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠા જીલ્લામાં 12 કલાકમાં સર્વત્ર વરસાદ

Aug 24, 2024 16:22:03
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા 10 મિમી,વિજયનગર 45 મિમી,વડાલી 02 મિમી,ઇડર 46 મિમી,હિંમતનગર 02 મિમી,પ્રાંતિજ 61 મિમી,તલોદ 43 મિમી અને પોશીના 58 મિમી વરસાદ નોંધાયો છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Mar 11, 2026 09:23:14
Ahmedabad, Gujarat:અમદાવાદના રાણિપીમાં સગીરાની પજવણી જેવી સંવેદનશીલ બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. બે દિવસ પહેલા મંદી રાત્રે પથ્થરમારો અને હિંસક મારામારીની ઘટના બની છે. સગીરાને હેરાન કરવા બાબતે થયેલી બોલાચાલીએ વાતાવરણ તંગ થયું હતું ત્યારે રાણીપ પોલીસ આ મામલે તરત کارروાઈ કરી 5 હુમલાખોરોની ધરપકડ કરી છે. રાણિપના બલોલનગર ચાર રસ્તા પાસે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં ગત સોમવારે રાત્રે શાંતિ ડહોલાઈ હતી. ફરિયાદી પક્ષની સગીરાને આરોપી પક્ષ દ્વારા સતત હેરાન પરેશાન કરવામાં આવતી હતી. સગીરાની પજવણીની હદ વટાવી દેતા પરિવારોએ જ્યારે આ બાબતે વિરોધ કર્યો, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ સોસાયટીમાં પથ્થરમારો શરૂ કર્યો અને લાકડી-ધોકા વડે મારામારી કરી આતંક મચાવ્યો હતો. આ હંગામા બાદ રાણીપ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર સ્થિતિ કાબુમાં લઇને ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં કડક હાથે કામગીરી કરીને 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં દલાજી મારવાડી, ગેનાજી મારવાડી, રમેશ મારવાડી, ગમન મારવાડી, નરેશ મારવાડીનો સમાવેશ થાય છે. પોલીસે મારામારી અને પજવણીની કલમો હેઠળ ગુના નોંધી તમામની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ઝઘડા પાછળ સગીરાની પજવણી સિવાય અન્ય કોઈ જૂની આદાત જવાબદાર છે કે કેમ? રાણીપ પોલીસ હાલ પાંચેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ રહેણાંક સોસાયટીઓમાં થતા આવા પથ્થરમારા કારણે લોકોમાં પોતાની સુરક્ષા અંગે ભય જોવો લાગે છે. હવે જોવું એ રહેશે કે રાણીપ પોલીસ આ શખ્સો સામે કઈ રીતે દાખલો બેસાડે છો જેથી ફરી કોઈ આવો બનાવ ન બને.
0
comment0
Report
GDGaurav Dave
Mar 11, 2026 09:22:30
Rajkot, Gujarat:એન્કર - રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર જોવા મળી. રાજકોટમાં સતત ત્રીજા દિવસે તાપમાન 41 ડિગ્રીએ પાર પહોંચી ગયું છે. ટ્રાફિકથી ધમધમતા રેસકોર્શ રીંગ રોડ પર લોકોની અવર જવર ઘટી. બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. સગર્ભા મહિલાઓએ બપોરના સમયમાં ઘર বাইরে ન નીકળવા અપીલ કરવામાં આવી છે. રાજકોટના રોડ-રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળી રહ્યા છે. જે લોકો બપોરના સમયે કામથી બહાર નીકળી રહ્યા છે તે શરીર ઢાંકાય તેવા કપડાં અને મોં પર રૂમાલ બાંધી નીકળી રહ્યા છે. ગરમીનોprocપક્ત વધતો આંખો પર લોકો ગુગલ્સ પહેરી નીકળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોમાં ORS નો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપી છે. ડી-હાઈડ્રેશનનું પ્રમાણ વધતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આગ ઝરતી ગરમી પડતા રાજકોટ શહેરમાં યેલો એલર્ટ મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી હીટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 08:03:26
Surat, Gujarat:રેસ્ટોરન્ટ્સ માટે કોમર્શિયલ ગેસને ‘આવશ્યક વસ્તુ’ જાહેર કરવા વડાપ્રધાનને રજૂઆત દક્ષિણ गुजरात હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખાયો કોમર્શિયલ LPGના પુરવઠાને કાયદેસર રીતે સુરક્ષિત કરવાની માંગ ઉઠી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ ગેસ પુરવઠો અવિરત રાખવાની જરૂરિયાત દર્શાવી રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે ગેસનો સતત પુરવઠો અત્યંત અનિવાર્ય હોવાનો દાવો નાના સ્ટોલ, ખાણીપીણીની દુકાનો અને હોસ્ટેલ્સ કોમર્શિયલ સિલિન્ડર પર સંપૂર્ણ નિર્ભર રેલ્વે કન્ટીન અને હિલ સ્ટેશનો પર પાઈપ્ડ ગેસની સુવિધા ઉપલબ્ધ નથી ગેસ સિલિન્ડર જ અનેક સ્થળોએ રાંધણ પ્રક્રિયાનો એકમાત્ર સ્ત્રોત બજારમાં કોમર્શિયલ ગેસની અછતથી રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં પાંચ સિલિન્ડરની જરૂરિયાત સામે માંડએક બે સિલિન્ડર મળેતા સંચાલકોમાં ચિંતા
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 11, 2026 08:01:47
Ahmedabad, Gujarat:અમદાવાદ મેગાસિટી અમદાવાદ ફરી ઉઠ્યો અશાંત ધારાનો વિવાદ અગાઉના પાલડી , વેજલપુર , સરખેજ બાદ હવે ગોતા વિસ્તારમાં ઉઠ્યો વિવાદ ગોતા, છારોડી અને જગતપુરમાં અશાંત ધારાનો અમલ કરવાની શરૂ થઈ ઝુંબેશ ગાંધીનગર લોકસભા તેમજ ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા હેઠળ વિસ્તારોમાં ઉઠ્યો વિવાદ અંદાજે ૧૦૦ થી વધુ સોસાયટીના રહેશીઓ દ્વારા શરૂ થઈ ઝુંબેશ સોસાયટી દીઠ લેટરપેડ પર લેખિતમાં રજુઆત એકઠી કરાઈ રહી છે ભૂતકાળમાં વંદે માતરમ્ વિસ્તારની સોસાયટીમાં બિલ્ડરે અન્ય ધર્મના વ્યક્તિને મકાન વેચી દીધું અન્ય કેટલીક કિસ્સા પણ ધ્યાને આવતાlocals માં આક્રોશ ન્યુ એસજી રોડ સોસાયટી એસોસિએશન દ્વારા શરૂ કરાઈ સહી ઝુંબેશ ૨૦૦ થી વધુ સોસાયટીઓના લેટરપેડ પર રજૂઆત લની તૈયારી સમગ્ર મામલે કલેક્ટર અને રાજ્ય સરકાર સુધી રજૂઆતની તૈયારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતા, જગતપુર, વંદેમાતરમ્ રોડ અને ગોદરેજ ગાર્ડન સિટી જેવા પોશ વિસ્તારોમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. આ વિસ્તારોની શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે 100થી વધુ રહેણાંક સોસાયટીઓએ એકજૂથ થઈને વિશાળ અભિયાન छેડ્યું છે સ્થેનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ અભિયાનની શરૂઆત વંદેમાતરમ્ Roadની સોસાયટીઓથી થઈ હતી, જે હવે આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીના ચેરમેનોએ પોતપોતાનો લેટરપેડ પર અમદાવાદ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. રહેવાસીઓનો આરોપ છે કે છેલ્લાં કાલ થી આ વિસ્તારોમાં વસતા માળખે ફેરફાર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. હેરાનગતિના અનેક કિસ્સા આવ્યા છે. કેટલીક સોસાયટીઓમાં દબાણ કરીને કે છેતરીને મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં અહીંની શાંતિ ભંગ ન થાય તે માટે અમે કલેક્ટર, પોલીસ કમિશનર, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાના છીએ. બાઇટ: હર્ષ ભોજક, કમિટી સભ્ય - અદિતી એવન્યુ બાઇટ: જતીન ભાઈ નાયક, ચેરમેન- સેવી સ્વરાજ બાઇટ: હિતેશ રાણા, પ્રમુખ - ન્યૂ એસજિ રોડ સોસાયટી એસોસિએશન
0
comment0
Report
GPGaurav Patel
Mar 11, 2026 08:00:23
Ahmedabad, Gujarat:ગોપાલ ઈટાલિયા અને AAP સામે રાજુ કરપડાના ગંભીર આક્ષેપ ખેડૂતો અને મને વધારે સમય જેલમાં રાખવાના પ્રયત્નો થયા ખેડૂતો 27 ઓક્ટોબરે છૂટે એમ હતા પરંતુ AAP એ વકીલને હાજર ના રાખ્યા પહેલો જ હિયરિંગ હોવા છતાં પાર્ટી તરફથી કોઈ હાજર ના રહ્યા 31 ઓક્ટોબરનો કેજરીવાલનો કાર્યક્રમ સફળ બનાવવા અને સહાનુભૂતિ મેળવવા ખેડૂતોને જેલમાં રખાયા બાદમાં કોર્ટનું દિવાળી વેકેશન શરૂ થઈ ამიტომ ખેડૂતોએ વધારે સમય જેલમાં રહેવું પડ્યું પાર્ટી છોડ્યાની 20 મિનિટમાં જ મને ગદ્દાર ચીતરવાનું કામ ઈટાલિયાએ કર્યું ગુજરાતના અન્ય નેતાઓ કેજરીવાલથી વધુ નજીક ના થાય એવા ઈટાલિયા પ્રયત્ન કરે છે આમ આદਮੀ પાર્ટી ખેડૂતોને રાજકીય ઉપયોગ કરી રહી છે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં દેવા માફીની માંગ કરે તો પંજાબમાં કેમ દેવા માફી કરતી નથી પંજાબમાં ટેકાના ભાવની માંગણી કરતા ખેડૂતો પર અત્યાચાર થયો રાજુ કરપડા ૧૯ માર્ચ થી ૨૪ માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા કરશે કંઇ પાર્ટી માં જોડાવું કે રાજકારણમાં જવું કે ન જવું તે અંગે યાત્રા બાદ નિર્ણય લેવાશે રાજુ કરપડાનુ ભવિષ્ય ખેડૂતોને લખ્યુ છે અને આગળ લખશે ખેડૂત’sના દિલમાંથી રાજકોટ કરપડાને કોઇ હટાવી નહી શકે આ શક્તિ પ્રદર્શન ખેડૂતોનું છે આ યાત્રાનો ખર્ચ ક્યાં ખેડૂતો ઉપાડી રહ્યા છે તેનું લીસ્ટ પણ જાહેર કરીશું ગોપાલ ઇટાલીયા પર એક જ કેસ છે મનોજ સોરઠિયા પર એક પણ કેસ નથી કેમ? મારી સામે ચાર કેસ થયા ઇશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ૧૧ મહિના ગોપાલ ઇટાલિયા પાર્ટીના કોઇ કાર્યક્રમમાં આવ્યા ન હતા કેમ ? ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરતા લોકોને ખુલ્લા પાડીશું - કરપડા વન ટુ વન રાજુ કરપડા
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 11, 2026 06:48:48
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં કેરીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા, ભાવ જાય શકે આસમાને. ભાવનગર જિલ્લાના આ વર્ષે આંબા માળી મોરના પુરવઠા સાથે થતી સમસ્યાઓને કારણે કૅરીના ઉત્પાદન પર મોટો પ્રભાવ પડ્યો છે. અગાઉ આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર પ્રમાણમાં મોર જોવા મળ્યો હતો અને કાખટીની માંગ લગ્ન લીધા હતા, પરંતુ વાતાવરણના બદલે ચાલતી ફેરફારના કારણે આંબા હવે કોળવા લાગી ગયા છે. આંબાનો મોર ખરવા લાગવાથી કેરીના ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી શકે છે. ઉત્પન્ન ઓછું હોવાને કારણે કેરીના ભાવમાં વધારો થતો નજરે સામે આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સોસિયા-મહુવા અને ઘોઘા પંથક સહિત અસંખ્ય વિસ્તારોમાં ખેડૂતો વર્ષોથી આંબાની વધતી યોગ્યતાની સાથે ખેતી કરે છે. દર વર્ષે આંબામાં વહેલો મોર રીતે બેસે છે અને ત્યારબાદ કેરીઓ ઉગે છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના પ્રભાવને કારણે મોર પૂરતો બેસી શક્યો નથી અને આંબાના પાન-ડાળીઓ ફૂટી રહ્યા છે. આ કારણે કેરીની ખેતી પર产કલાની આશા ઘટી રહી છે. ડાબી-ઋતુમાં સવારે અને રાતે ઠંડી અને રોજના ગરમીના સ્તરમાં ઘટાડો-વૃદ્ધિ farmers-ના ચિંતા વધારી રહ્યો છે. સામાન્ય રીતે એક આંબામાં વર્ષોની માફક માવજત બાદ 15થી 25 મણ કેરીનો ઉતારો જણાઈ આવે છે, પરંતુ આ વર્ષે અંદાજે 5 મણ જેટલો ઉતારો હોવાનો સંભવિત આંક દર્શાવવામાં આવી રહ્યો છે. આ કારણે અનેક કુટુંબોને આર્થિક નુકસાની સહન કરવી પડી શકે છે અને કેરીના સ્વાદના શોખીનો માટે પણ ભાવ સતત ઊંચા રહેવાનો આશંકા છે. બિકીટ: હરદેવસિંહ ગોહિલ, ખેડૂત, નાના ખોખરા, ભાવનગર. બાઇટ: દિવ્યરાજસિંહ ગોહિલ, ખેડૂત, નાના ખોખરા, ભાવનગર. ટિકર: હજુ આંબામાં પૂરતો મોર નહિ બેસતા ખેડૂતોમાં વધી ચિંતા. આંબામાં નવા પાન અને ડાળીઓ ઉગી નીકળતા કેરીનું ઉત્પાદન ઘટશે. દર વર્ષે કરતા 30 ટકાની ઉત્પાદન ક્ષતિ થઇ શકે છે. વર્ષોથી આંબાની ખેતી કરતા ખેડૂતોને भारी આર્થિક નુકશાની સહન करनी પડશે. ग્લોબલ વોર્મિંગ અને ડબલ ઋતુનો અસર ખેડૂતોને વધુ નુકશાની તરફ લઈ જશે.
0
comment0
Report
URUday Ranjan
Mar 11, 2026 06:32:43
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 06:16:55
Surat, Gujarat:હનીટ્રેપમાં ફસાવી દોઢ કરોડની ખəndણી વસૂલનાર ગે gang નો પર્દાફાશ અઢી વર્ષ બાદ અઠવા પોલીસમાં નોંધાઈ ચોંકાવનારી ફરિયાદ પ્રેમજાળમાં ફસાવી આધેડનો નિર્વસ્ત્ર વીડિયો બનાવી બ્લેકમેઈલિંગ બારડોલી–પલસાણા હાઈવે પર મિત્રોએ જ મિત્રને ગોઠવેલી સાજિશમાં ફસાવ્યો વિડિઓ વાયરલ કરવાની અને બળાત્કાર કેસમાં ફસાવવાની આપી ધમકી ભયભીત આધેડ પાસેથી કુલ 1.50 કરોડ જેટલી ખંડણી પડાવ્યાનો આક્ષેપ પિતાના નામે રહેલી 39 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડાવી આરોપીઓએ વસૂલ્યા રૂપિયા પરિવારે અંદાજે 130 તુલા સોનાના દાગીના અને 5 કિલો ચાંદી પણ પડાવી લીધી પરિવારને શંકા ન જાય તે માટે અસલી દાગીના બદલી નકલી દાગીના બનાવ્યા નકલી દાગીના બેંકના લોકરમાં મુકાવી પરિવારને રાખ્યો ભ્રમમાં અઢી વર્ષ સુધી દબાણ અને ધમકીના કારણે ઘટના رہی ગુપ્ત પુત્રને સમગ્ર હકીકતની જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચી આઠવા પોલીસ તેમણે મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી ફરાર આરોપી યુસુફ ચોકસીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા આ ટોળકીએ અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યા છે કે કેમ તેની તપાસ શરૂ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 06:16:44
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 06:16:36
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 11, 2026 06:16:25
Ahmedabad, Gujarat:અમદાવાદ ઉનાડાની શરૂઆતમાં ગરમી વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં AMC એ તૈયાર કરેલા હિટ એક્શન પ્લાનનો અમલ શરૂ કર્યો. હવામાન વિભાગ અને AMC દ્વારા સંયુક્ત કામગીરી આરબન હેલ્થ સેન્ટર, AMTS BRTS બસ સ્ટેન્ડ સહિતના સ્થળે પાણી અને ORS પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ સાથે મળીને ફરતીપાણીની પરબ કાર્યરત કરાઈ. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો માટે સુવિધા કરાશે. દર બે કલાકે 15 મિનિટનો બ્રેક અપાશે. હિટવેવ હોય ત્યારે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા બિલ્ડર્સને કહેવામાં આવ્યું છે. હિટવેત માટે મેડિકલ વ્યવસ્થા કરાઈ છે. AMC ના હેલ્થ સેન્ટરનાં ગાયનેક ઓેક્ટ્રીમાં એસીની વ્યવસ્થા. BRTS ના 199 સ્ટેન્ડ પર પાણી, ORS ની વ્યવસ્થા. AMCના હેલ્થ સેન્ટર પર ORS ઉપલબ્ધ રહેશે. શેલ્ટર હાઉસમાં પણ પાણી અને ORS ની વ્યવસ્થા. શ્રમિકવર્ગોનું બિલ્ડરોએ ખાસ ધ્યાન રાખવું. લગભગ 70 જેટલા ટ્રાફિક સિગ્નલ જરૂરિયાત મુજબ બંધ રાખવા સૂચના અપાઈ છે.
0
comment0
Report
Advertisement
Back to top