383001
સાબરકાંઠા જીલ્લામાં 12 કલાકમાં સર્વત્ર વરસાદ
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા 10 મિમી,વિજયનગર 45 મિમી,વડાલી 02 મિમી,ઇડર 46 મિમી,હિંમતનગર 02 મિમી,પ્રાંતિજ 61 મિમી,તલોદ 43 મિમી અને પોશીના 58 મિમી વરસાદ નોંધાયો છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अहमदाबाद में गर्मी के बीच पानी का गंदा जलभराव, लोगों में भय
Ahmedabad, Gujarat:અમદાવાદ. ગરમી વચ્ચે શહેરમાં જોવા મળી પાણી ની પારાયણ કોટ વિસ્તારમાં રિલીફ રોડ પર ધનાસુથાર પોળમાં પાણી પારાયણ 7 જેટલી પોળમાં ગંદા પાણી આવતા હોવાના સ્થાનિકોના આક્ષેપ જાલોરાની પોડ. ચોખાવટીયાની પોળ. લાવરીની પોળ. મહાદેવ નું ચોકઠું અને પડી પોડ સહિતની પોળ માં સમસ્યા હોવાના લોક આક્ષેપ નવા મેયર. સ્ટ Standિંગ ચેરમેન. અધિકારીને અનેક રજુઆત પછી સમસ્યાનો નિકાલ ન આવતો હોવાના આક્ષેપ ગંદા પાણીથી બીમારીનો લોકોને ભય ટેક્સ મોડો ભરાય તો પેનલ્ટી થાય તો પાણી ગંદા આવે તો ધ્યાન કેમ ન અપાય તેવા આક્ષેપ સવારે 6 થી 7 વચ્ચે આવતા પાણી માં અડધો કલાક ગંદુ પાણી આવતા હોવાના આક્ષેપ ફરિયાદ મળે ત્યારે amc કર્મચારી આવે અને ક્લોરીન સેમ્પલ ચેક કરી જતા રહે જોએક પાણી ક્યાંથી ગંદુ આવે છે તે કોઈ શોધી નિકાલ ન કરતા હોવાના આક્ષેપ ગંદા પાણીનો કાયમી નિકાલ આવે તેવી સ્થાનિકોની માંગ 121 ચોખાવટીયા ની પોળ નલિનભાઈ પરમાર. પડી ની પોળ મોહિનીબેન દરજી. પડી ની પોળ અશોક ભાઈ ગોયલ. šુક્લ ની ખડકી0
0
Report
RTE के तहत आंगनवाड़ी बच्चों के प्रवेश को लेकर Vadodara में अभिभावक परेशान
Vadodara, Gujarat:શિક્ષણના અધિકાર એટલે કે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આંગણવાડીમાં ભણતા બાળકોના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી પ્રવેશની આશા સેવીને બેઠેલા વાલીઓ આજે નિરાશ થઈને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દોડી ગયા હતા, પરંતુ在那里થી પણ યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. શિક્ષણના અધિકાર હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે તે માટે સરકાર દ્વારા RTE ની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ વડોદરામાં આજે એક અલગ જ સ્થિતિ સામે આવી છે. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ આજે પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતામાં ગરકાવ થયા છે. વાલીઓનો આક્ષેપ છે કે, RTE હેઠળ પ્રવેશprocess ન પ્રવેશ મળે તો વાલીઓના આદેશ નથી. આ સમસ્યાના ઉકેલ માટે જ્યારે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા, ત્યારે ત્યાં અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા વાલીઓનો પિત્તો ગયો હતો.0
0
Report
देवभूमि द्वारका के खंभालिया में सुबह हल्की बारिश, गर्मी से राहत
Khambhalia, Gujarat:ખંભાળിയില്ા વ્હેલી સવારે વરસાદની એન્ટ્રી.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્યો... અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ... વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ... ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ચોમાસા પૂર્વેનો વરસાદ ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે... વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા, જ્યારે ઠંડા પવન સાથે વાતાવરણ ખુશનુમા બન્યું...0
0
Report
Advertisement
पुरुषोत्तम मास की पूर्णिमा: शामळाजी मंदिर में भक्तों का विशाल हुजूम
Modasa, Gujarat:આજે પુરુષોત્તમ માસની પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડા પૂરUmbડ્યું હતું. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અરવલ્લી જિલ્લAbleયના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે વહેલી સવારથી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પુરુષોત્તમ માસ અને પૂર્ણિમાના પાવન અવસરે હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન વિષ્ણુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન, પૂજન અને ભક્તિનું વિશેષ મહત્વ રહેલું હોય છે, ત્યારે આ પવિત્ર અવસરને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોમાં અનોખો ઉત્સાહ અને આસ્થા જોવા મળી હતી. પૂર્ણિમા નિમિત્તે શામળાજીના નિજ મંદિને રંગબેરંગી ફૂલો વડે આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. જેને કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને અલૌકિક આભથી ઝળહળી ઊਠ્યો હતું. સાથે જ અધિકમાસ નિમિત્તે ભગવાનને વિશેષ કેરી મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. જેને નિહાળવા ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી અને “જય શામળિયા સરકાર”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું. દૂર દૂરથી આવેલી ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અર્પવી હતી તેમજ પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે અવરજવર વચ્ચે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રાખવા જરૂરી આયોજન કર્યો@go હતો. પુરુષોત્તમ માસના આ પવિત્ર દિવસોમાં યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો માહોલ જામ્યો છે.0
0
Report
Ghaziabad: सूर्या हत्याकांड के मुख्य आरोपी असद का पुलिस एनकाउंटर में निधन
Noida, Uttar Pradesh:Ghaziabad, Uttar Pradesh: Police killed Asad, the main accused in the Surya murder case during an encounter in Indirapuram’s Abhay Khand. Khoda and Indirapuram police conducted the joint operation, one constable was injured.0
0
Report
उत्तर प्रदेश: सूर्या हत्याकांड के मुख्य आरोपी असद को पुलिस ने एनकाउंटर में मार दिया
Noida, Uttar Pradesh:Ghaziabad, Uttar Pradesh: Police killed Asad, the main accused in the Surya murder case during an encounter in Indirapuram’s Abhay Khand. Khoda and Indirapuram police conducted the joint operation, one constable was injured. गाज़ियाबाद, उत्तर प्रदेश: सूर्य हत्याकांड पर DCP धवल जायसवाल कहते हैं, "...उनके परिवार द्वारा दिए गए लिखित बयान के आधार पर, खोड़ा पुलिस स्टेशन में एक मामला दर्ज किया गया था। इस मामले में शामिल पाँच लोगों को आरोपी बनाया गया। पुलिस ने तुरंत तीन आरोपियों को गिरफ्तार कर लिया... मुख्य आरोपी असद फरार था। पुलिस टीम ने उस पर 50,000 रुपये का इनाम घोषित किया था। आज पुलिस टीम को सूचना मिली कि असद अपने कुछ दोस्तों से मिलने के लिए खोड़ा पुलिस स्टेशन के इलाके में आ रहा है। वह उनसे पैसे लेकर भागने की फिराक में था... असद ने जिस पिस्तौल से गोली चलाई थी, उसे पुलिस ने बरामद कर लिया है। एक बाइक भी बरामद की गई है पूरी घटना की जाँच की जा रही है।"0
0
Report
Advertisement
उज्जैन महाकाल दर्शन के नाम पर 11 फर्जी वेबसाइटें बंद: ऑनलाइन धोखाधड़ी का बड़ा खुलासा
Ujjain, Madhya Pradesh:होटल और भक्त निवास में कमरा बुक कराने के नाम पर श्रद्धालुओं से वसूली जा रही थी रकम, मौके पर पहुंचने पर नहीं मिलती थी कोई बुकिंग उज्जैन। बाबा महाकाल के दर्शन के लिए देशभर से आने वाले श्रद्धालुओं को निशाना बनाकर साइबर ठग लंबे समय से ऑनलाइन ठगी का खेल खेल रहे थे। होटल और भक्त निवास में कमरा बुक कराने के नाम पर फर्जी वेबसाइटें बनाकर लोगों से ऑनलाइन भुगतान कराया जाता था, लेकिन उज्जैन पहुंचने पर श्रद्धालुओं को पता चलता था कि उनकी कोई बुकिंग ही नहीं हुई है। ऐसी लगातार मिल रही शिकायतों के बाद उज्जैन पुलिस ने बड़ी कार्रवाई करते हुए महाकाल दर्शन और ठहरने की व्यवस्था के नाम पर संचालित 11 फर्जी वेबसाइटों को बंद करा दिया है। पुलिस के अनुसार इन वेबसाइटों के जरिए श्रद्धालुओं से धोखाधड़ी कर आर्थिक नुकसान पहुंचाया जा रहा था। पुलिस अधीक्षक के निर्देशन में साइबर सेल उज्जैन ने तकनीकी जांच और साइबर विश्लेषण किया। जांच के दौरान कई संदिग्ध वेबसाइटों और ऑनलाइन प्लेटफॉर्म्स की पहचान हुई, जिनका उपयोग लोगों को झांसा देकर पैसे ऐंठने के लिए किया जा रहा था। जांच में सामने आया कि यह गतिविधियां सूचना प्रौद्योगिकी अधिनियम और भारतीय न्याय संहिता की विभिन्न धाराओं के तहत दंडनीय हैं। इसके बाद पुलिस मुख्यालय भोपाल के माध्यम से संबंधित इंटरमीडियरी और डिजिटल प्लेटफॉर्म्स को नोटिस जारी किए गए, जिसके बाद इन फर्जी वेबसाइटों को तत्काल प्रभाव से निष्क्रिय कराया गया। ये फर्जी वेबसाइटें हुईं बंद महाकाल भक्त निवास, होटल बुकिंग और धार्मिक आवास सुविधाओं के नाम पर संचालित कई वेबसाइटें कार्रवाई की जद में आईं। इनमें महाकाल भक्त निवास, श्री महाकालेश्वर भक्त निवास, माधव सेवा न्यास और अन्य नामों से संचालित वेबसाइटें शामिल हैं। इसके अलावा फर्जी ट्रिप एडवाइजर और जस्टडायल लिंक पर भी कार्रवाई की गई है। श्रद्धालुओं के लिए पुलिस की सलाह उज्जैन पुलिस ने श्रद्धालुओं से अपील की है कि होटल, धर्मशाला या भक्त निवास की बुकिंग केवल अधिकृत और विश्वसनीय पोर्टल के माध्यम से ही करें। किसी भी संदिग्ध वेबसाइट या अज्ञात मोबाइल नंबर पर भुगतान करने से पहले पूरी जानकारी की पुष्टि अवश्य करें。 यदि किसी के साथ साइबर धोखाधड़ी होती है तो तत्काल साइबर हेल्पलाइन 1930 पर शिकायत दर्ज कराएं या नजदीकी पुलिस थाना एवं साइबर सेल से संपर्क करें। ऑनलाइन शिकायत राष्ट्रीय साइबर अपराध पोर्टल पर भी दर्ज कराई जा सकती है। उज्जैन पुलिस का कहना है कि साइबर अपराधियों के खिलाफ यह अभियान आगे भी जारी रहेगा, ताकि बाबा महाकाल के दर्शन के लिए आने वाले श्रद्धालु सुरक्षित और निश्चिंत रह सकें।0
0
Report
आम आदमी पार्टी के वड़ोदरा प्रमुख सहित दो गिरफ्तार: IB-प्रोफेशनल धमकी मामला
Anand, Gujarat:આ ફક્ત એન્ટ્રી માટે છે એંકર. ગુજરાત પોલીસ અને આઈબી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકે ટ્વીટ કરી તેમજ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યા બાદ આનંદની સાયબર ક્રાઈમ પોલીસએ આમ આદમી પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે, બે શખ્સો દ્વારા પોલીસ અને આઈબીના નામે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ફોન કરીને ધમકાવવાનું પર્દાફાશ કર્યુ અને આને કારણે ધરપકડ કરી chessડો રસતો ચકચાર મચી ગઈ. સાઇટરેબ્રાઈને તપાસ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું હતું કે જે મોબાઇલ નંબર દ્વારા આઈબી अधिकारी તરીકે ઓળખાણ આપી ફોન થયો હતો, તેનો માલિક નિતીન ધીરૂભાઈ ડોબરીયા છે, જે મૂળ વર્તમાનમાં આણંદમાં રહેતો લેબર કોન્ટ્રાક્ટર છે. નિતીન ડોબરીયાને ઝડપી પાડી તેની પુછપરછ કરતાં ತಿಳાયું હતું કે અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા દ્વારા નિતીનને વડોદરા બોલાવી, નિતીના ફોન પરથી આમ આદમી પાર્ટીના કારેકર કેશવજી ચૌહાણને ડરાવવા માટેના કાર્યક્રમની વાત કરી હતી. આ એંકરના પછી અટકળો ફરી ચડાતી હતી કે અંગત રાજકીય હરીફની ઇચ્છાના આધારે નિતીાને મદદથી પોલીસ અને આઈબીની ખોટી ઓળખ આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાનો આ આરોપી તરીકે પકડમાં આવ્યા અને તેની સાથેના સાગરીતોને પણ પૂછપરછે કરવામાં આવી. આ કેસને અણંદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ભા૨તીય ન્યાય સંહિતા (BNS) કલમ 61(2), 204, 351(1) તથા IT Act 66-D મુજબ પોલીસે ગુનોગ્રસ્ત્સને પગાર્યો કર્યાં છે. આણંદ, 30૬, ગોપાલ સ્ક્વેર ત્રીજા માળે ફ્લેટમાંam Amin Auto Faatk સામેની આ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરી હતી. (બાઈટ: ગૌરવ જસાણી (એસપી-આણંદ),BURHAN પઠાણ, ઝી મીડિયા, આણંદ)0
0
Report
आनंद के पास ओवरब्रिज का हिस्सा ढह गया, पर कोई घायल नहीं
Anand, Gujarat:આણંદના અડાસ ગામ પાસે રેલ્વે ફાટક પર નવ નિર્મિત ઓવરબ્રિજનો એક ભાગ ધડાકાભેર ધરાશાઈ જતા અફડા તફડી મચી જવા પામી હતી જો કે સદભાગ્યે ਕੋਈ જાનહાની સર્જાઈ નથી અડાસ ગામ પાસેથી પસાર થતી અમદાવાદ વડોદરા રેલ્વે ટ્રેક પર ફાટક નંબર 250 પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે આજે સાંજના સાડા સાત વાગ્યાના સુમારે બે પીલ્લર વચ્ચે નો બ્રિજનો એક ભાગ ધડાકાભેર ધરાશાઈ થતા અફડો તફડી મચી જાય પામી હતું. ઘટના ને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈને ઇજા થવા પામી નથી, દરમિયાન રેલ્વેના અધિકારીઓ અને પ્રાંત અધિકારી, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. લોકલ લોકોએ બ્રિજના નિર્માણ દરમિયાન જ બ્રિજ ધરાશાઈ થવાની ઘટનાને લઈને બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. બ્રિજ રેલવે ફાટકથી માંડ 30 ફૂટ દૂર ધરાશાઈ થયું છે. પરંતુ કોઈ જાનહાની નથી. જો કે બ્રિજની નીચે મૂકેલું ટેન્કર દબાઈ જતા નુકશાન થયું હતું. લોકોએ કહ્યું હતું બ્રિજ ધરાશાઈ જતા મોટો ધડાકો થયો હતો અને તેમના ઘર પણ ધ્રૂજી ઉઠતા તેઓ દોડીને ઘરની બહાર દોડી આવ્યા હતા.0
0
Report
Advertisement
भूपेन्द्र पटेल के हाथों ज्योतिषी चिराग दरुवाला की किताब का विमोचन
Ahmedabad, Gujarat:અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જાણીતા જ્યોતિષી ચિરાગ દારૂवालા લિખિત પુસ્તક ''યોર કમ્પ્લિટ ફોરકાસ્ટ ૨૯૪૫૨૦૨૬ : ધ યર ઑફ સન''નું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જ્યોતિષશાસ્ત્ર અને માનવ જીવનના સમન્વય પર વિશેષ ભાર મૂક્યો હતો.કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જ્યોતિષશાસ્ત્ર માત્ર માર્ગદર્શન આપી શકે છે. પરંતુ સફળતાનો સાચો આધાર વ્યક્તિનો ''પુરુષાર્થ'' છે. સાચાં કર્મ, ભક્તિ અને સેવાના માર્ગે ચાલવાથી જ ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દેશની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીની મોદીના મજબૂત નેતૃત્વ અને ''સૌનો સાથ, સૌનો વિકાસ''ના મંત્રને કારણે વૈશ્વિક સ્તરે ભારતની છબી વધુ મજબૂત બની છે. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ દેશવાસીઓને ਆਪਣੇ નેતૃત્વ પર અટલ વિશ્વાસ છે.બીજી તરફ પુસ્તકના લેખક ચિરાગ દારૂવાલાએ મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે દેશની ગ્રહદશાના આધારે એક મોટી ભવિષ્યવાણી પણ કરી છેદેશની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રહદશા જોતા વર્ષ ૨૦૨૯માં પણ નરેન્દ્રભાઈ મોદિ જ વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરશે. બાઇટ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત ચિરાગ દારૂલવા જ્યોતીષી અને લેખક0
0
Report
नवसारी में घरेलू चोर सरला गामित गिरफ्तार, 3.04 लाख रुपए का माल बरामद
Navsari, Gujarat:નવસારીના ગણદેવી રોડ પર આવેલા વિજયંત એપાર્ટમેન્ટમાં રહેતા બિપીન મહેતાના ઘરે સરલા કામવાળી તરીકે ઘરકામ કરતી હતી. સમય અને તકનો લાભ લઈએ આશરે ઘરમાંથી સોનાના દાગીના અને 40 હજારરૂપિયાની રોકડ ચોરી કરી લીધી હતી. બાદમાં મહેતા પરિવારને સમસ્યા જણાતા સરલા પર શંકા થઈ અને નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી. જેની તપાસમાં નવસારી LCBએ ટેકનિકલ સર્વેલાન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સરલાનું પગરવ શોધવાના ચક્રો ગતિમાન કર્યા. બાતમી મળી કે સરલા ગામીત નવસારીના જૂના ST ડેપો પાસે ઉભી છે. પોલીસે તરત જ મહિલાને અટક કરી પડીકહેવેરી પુછપરછમાં ચોરી કરવાની કબૂલાત કરી હતી. પોર્ટઆઉટ કર્યો હતો કે સરલાને ધરપકડ કરી ચોરી થયેલ સોનાના દાગીના અને રોકડ મળી કુલ 3.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, સાથે જ સરલાને પોલીસને સોંપી તપાસને ઝડપ આપી હતી.0
0
Report
भरूच ब्रेकिंग: दिल्ली-मुंबई एक्सप्रेसवे पर विदेशी शराब पकड़ी; LCB ने आइसर टेम्पो जब्त
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વિદેશી દારૂ લઇ જવાનો નવો કીમિયો ઝડપાયો. ભરૂચ LCB policías વડોદરા તરફ આઇશર ટેમ્પાના ચોરખાનામાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. NH 4 પર કરેલા ગામ પાસે રેસ્ટ પાર્કિંગમાંથી प्रहरीले ઝડપી પાડ્યો વિદેશી દારૂ પોલીસે 18.87 લાખનો વિદેશી દારૂ અને આઇશર ટેમ્પો મળી 26.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી0
0
Report
Advertisement
जूनागढ़ में मानसून सक्रिय: अगले दिनों भारी बारिश और तेज़ हवाओं की संभावना
Junagad, Gujarat:જૂનાગઢ ચોમાસુ નજીક આવવાથી હવામાનમાં આવ્યો બદલાવ છેલ્લા બે દિવસથી ફુકાઈ રહ્યો છે ભારે પવન આગામી દિવસોમાં પ્રમોશન એક્ટિવિટીને લઈને અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાશે. મધ્ય પાકિસ્તાનથી લઈને નોર્થ ઈસ્ટ સુધી સર્જાયો છે અરબી સમુદ્રમાં સાયક્લોન સર્ક્યુલેશન મધ્ય ગુજરાતમાં હાલ કોમોસમી વરસાદની જોવા મળશે શક્યતા જૂન માસની શરૂઆતમાં હળવા વરસાદની રાજ્યમાં રહેશે શક્યતા દક્ષિણ પૂર્વમાં અરબી સમુદ્રની અંદર હાલ નેઋત્યનું ચોમાસુ સ્થિર થયેલ છે જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ કિરણ ફેરવી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે આગામી દિવસોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા હોય જેને લઇ લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળશે0
0
Report
सूरत नगर निगम की लापरवाही: पुल पर कचरा डालने से बाइक चालक घायल
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા (મનપા)ના કર્મચારીઓની બેદરકારીના કારણે પાંડેસરા જિલ્લામાં આવેલા પ્રમુખ પાર્ક બ્રિજ પર ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવતી ગાડી રોકાઈ રહી અને માલવીવડતી ગાડી પત્ની વગર ત્યાંથી ચાલી ગઇ હતી. બ્રિજ જેવા વ્યસ્ત માર્ગ પર આ રીતે વાહન મૂકી દેવું જોખમી साबित થયું હતું. આરંભમાં થયેલ અఘટનામાં બ્રિજ પર ઊભી કચરાની ગાડીમાંથી દુર્ગંધ મારતું પાણી રોડ પર ઢોળાયું અને ઢોળાણથી રોડ પરSlip થયો. આ ઘટનામાં પાછળથી આવી રહેલી મોટરસાયકલ સ્લીપ થઇ ગઈ અને સીધી ઊભેલી કચરાની ગાડી સાથે અથડાઈ. અકસ્માતમાં બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચી છે. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતને કારણે પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને લાંબી કતારોમાં અટવાયા હતા. આ ઘટનાને લઈ રસિક આબાદ લોકો મનપાના આ ચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા.0
0
Report
सूरत के टेक्सटाइल आयात BIS सर्टिफिकेट अनिवार्यता से 700+ कंटेनर फंसे
Surat, Gujarat:એંકર:સુરત:વેફદેશથી આયાત કરાયેલા યાર્નના કન્ટેનરો કસ્ટમ્સ વિભાગ દ્વારા પોર્ટ પર જ સીઝ કરી દેવાતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) ના કાયદાના અમલીકરણ અને હાઇકોર્ટના વચગાળાના સ્ટે ઓર્ડરના કારણે હજીરા અને मુંદ્રા પોર્ટ પર 700થી વધુ કન્ટેનરો અટવાઈ પડ્યા છે. જેને મુક્ત કરાવવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વીઓ:1 નવા નિયમ મુજબ વિદેશથી યાર્ન મોકલતી કંપનીઓ પાસે BIS સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.આ નિયમના અમલને પાછો ઠેલવા અંગે હાઇકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપતાં કસ્ટમ્સ સત્તાવાળાઓએ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) સંબંધે કંટેનરો અટકાવી દીધા છે.કસ્ટમ્સ વિભાગની આ કડક કાર્યવાહી કારણે હાલ હજીરા પોર્ટ પર 200 અને મુંબ્રા પોર્ટ પર 500થી વધુ કન્ટેનરો સીઝ હાલતમાં પડ્યા છે. સુરત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ના નવ નિયુક્ત પ્રમુખ અશોક જીરાવાળા દ્વારા આ ગંભીર મુદ્દે તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે. વીઓ:3 તેમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ના ચેરમેનને એક કટોકટી પત્ર લખ્યો છે.નેતાજે ઘણા નાના-મોટા વેપારીઓનો માલ આ કન્ટેનરોમાં ફસાયેલો છે. જો આ કન્ટેનરો ઝડપથી મુક્ત કરવામાં નહીં આવે તો ટેક્સટાઇલ સેક્ટરને મોટું નુકસાન થઈ શકે છે. તેથી કાયદાકીય ગૂંચવણો વચ્ચે પણ વેપારીઓના હિતમાં આ કન્ટેનરો વહેલી તકે છોડવામાં આવે તેવી અમારી માંગ છે. હવે જોવાનું એ રહેશે કે ચેમ્બરની આ રજૂઆત બાદ કસ્ટમ્સ વિભાગ અને કેન્દ્ર સરકાર વેપારીઓને રાહત આપવા માટે કેવો વચગાળો રસ્તો કાઢે છે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
Advertisement
