icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अंबाजी समेत देशभर में हनुमान जयंती पर भक्तों की भीड़, 99वीं जन्मजयंती का आयोजन

Ambaji, Gujarat:भगवान हनुमानजीनी आजे चैत्र पुणमे जन्म जयन्ती अर्थात अवतरण दिवस मनायो जाय छे तेहां हनुमान जयन्ती मात्र गुजरात नहीं पर देशभरमा हनुमान दादानी जन्म जयन्तीनो पर्व ઉજવायो छे ते समय शक्ति-पीठ अंबाजी ખાતે पण हनुमान दादાના आलेला विविध મંદિ conversarોમાં भक्तोOnto भारी भीड़ लगी अने वे देखि લા भक्तો मंदिर दर्शनार्थ उमट्या हाता और हनुमान दादાના दर्शन करी धन्यता अनुभववी हती એટલું જ નહીં Ambaji Mandir देवस्थान ट्रस्ट સંચાલિત हનुमાનજીના મંદિરે 99મી जन्म जयन्ती मनાવાઈ थी જ્યાં 56 ભોગના અન્નકૂટ ધરાવે અને વિશેષ આરતી પણ કરવામાં આવી હતી તેમ જ આ મંદિરની વિશેષતા એ રહી છે કે જેમ સાળંગપુરમાં હનુમાનજી બિરાજમાન છે તે જ રીતે અને તેવા જ હનુમાનજી ની સ્થાપના આ મંદિરમાં કરાયેલી છે અને તેનો મોટો સંખ્યામાં भक्तોએ દર્શનનો લાભ લીધો હતો આજે હનુમાન જયંતી ઉજવાઈ રહી છે ત્યારે અબ્દાજી ખાતે પણ વિવિધ મંદિરોમાં હનુમાન જયંતિ ની ઉજવણી કરી હતી ત્યારે એક નહીં પણ અનેક હનુમાનજીના મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જ્યારે અંબાજીના હનુમાનજીના મંદિરમાં હોમ હવન તેમજ સુંદરકાંડ જેવા પાઠનું પણ આયોજન કરાયું હતું અને આજના હનુમાન જયંતીના વિશેષ શ્રદ્ધા સાથે દર્શનનો લાભ લીધો હતો જે નો ઠેऱ અહીં ઉત્સાહ જોવા મળ્યો હતો
0
0
Report

छोटाऊदेपुर नगरपालिका के नेता बोले, रेत खनन रोकना नहीं तो पानी काट देंगे

Vadodara, Gujarat:છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ વિરોધ નોંધાવ્યો છે. ગેરકાયદેસર રેતી ખનનને લઈને નગરમાં પાણીનું સંકટ સર્જાતાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના અધ્યક્ષતામાં નગરપાલિકાના તમામ સભ્યોએ જિલ્લા કલેકટરને રેલી સ્વરૂપે આવેદન પત્ર આપ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકાના વારીગૃહ આસપાસ મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં રેતી ખનનની પ્રવૃત્તિ બંધ ન થતા નગરજनोंને પાણીની મુશ્કેલી પડી રહી છે. નગરના રંગપુર નાકા પાસે તથા ફતેપુરામાં નગર પાલિકાના પાણીના વોટર વર્કસ આવેલા છે. જેની આસપાસ ટ્રેક્ટરો મારફત મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે. અને વોટર વર્કસને નુકસાન થઈ રહ્યું है. અને પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે. જેના કારણે નગરપાલિકાને હાફેશ્વર યોજનામાંથી વેચાતું પાણી લાવવાની ફરજ પડી રહી છે. જેમાં 70 લાખ જેટલા સરકારને ચૂકવવાના બાકી છે. નગરપાલિકાના સત્તાધિશોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રેતી ખનન અટકાવવા માટે રજૂઆત કરી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ જણાવ્યું હતું, કે જો રેતી ખનન અટકશે નહીં તો નગરજનોને દસ દિવસની અંદર એક જ વખત પાણી મળશે. હાલ હાફેશ્વર યોજનામાંથી નગરપાલિકા પાણી લે છે. જેમાં 70 લાખ જેટલા ચૂકવવાના બાકી છે. અને હાફેશ્વર યોજનામાંથી પાણી બંધ થઈ જાય તો એક મહિનાની અંદર ત્રણ વખત જ નગરજનોેને પાણી મળશે. તેવી પરિસ્થિતિ ઊભી થશે. અને નગરજनोंને ભારે પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. બાઈટ : પરવેઝ મકરાની, ઉપપ્રમુખ, નગર પાલિકા, છોટાઉદેપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહે જણાવ્યું હતું, કે તંત્ર દ્વારા રેતી ખનન બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં પાણીની ખૂબ મોટી તકલીફ પડવાની છે. સરકારી તંત્ર અમને સાથ સહકાર નહીં આપે અને રેતી ખનન બંધ નહીં કરે તો અમારાથી પાણી આપાય નહીં. ત્યારે અમે મહિલા સભ્યો જાતે નદીમાં ઉતરીશું. અને રેતી માફિયાઓ સામે પડીશું. અને તેમને સજા આપીશું. બાઈટ : અલ્પા શાહ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ, છોટાઉદેપુર આ બાબતે જિલ્લા ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારી વિપુલ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના સત્તાધીશોએ જે રજૂઆઆત કરી છે કે નગરપાલિકાના સિંચાઈના કુવાઓની આજુબાજુ સતત ખનન થઈ રહ્યું છે. જે બાબતે અમારી કચેરીની ટીમો દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. ટ્રેક્ટરોને પકડીને કેસ કરવામાં આવ્યા છે. રજૂઆતના આધારે અમે ત્યાં ૨૪ કલાક ગાર્ડ રાખીશું. ગાર્ડ મારફત અમને જાણકારી મળશે તો અમે ચોરી કરતા રેતી માફિયાઓને પકડી પાડીશું.
0
0
Report

जूनागढ़ के लम्बे हनुमान मंदिर में जन्मोत्सव पर भक्तों की भारी भीड़

Junagad, Gujarat:જુનાગಢ ગિર્ણાર તળેટીમાં આવેલ પ્રાચીન લ Lambે હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભાવભર ઉજવણી કરાઈ આજે ચૈતર સુદ પૂનમ એટલેRamભક્ત હનુમાનજી મહારાજનો જન્મોત્સવ હોય જેની ઉજવણીના ભાગરૂપે ગિરનાર તળેટી ભાવે પ્રાચીન અને પ્રસિદ્ધ લંબે હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજને અભિષેક કર્યા બાદ 21,000 લાડુનો ભોગવવામાં આવ્યો 1100 ગુલાબથી ભગવાન હનુમાનજી મહારાજના પૂજન કરવામાં આવ્યો ત્યારબાદ પ્રશદનું મહારાજે ચડાવવામાં આવ્યા હતારે બાદ મહાપ્રસાદનું પણ લંબે હનુમાન મંદિર ખાતે મહંત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી હનુમાનજીના ભક્તો નબી હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા લાઈનોમાં ઊભી ગયા હતા અને હનુમાનજી મહારાજના દર્શન પૂજન કરી ઉજવણી કરી હતી
0
0
Report
Advertisement

सूरत में नकली डॉक्टरों के खिलाफ सरकार का सख्त कदम, स्वास्थ्य मंत्री का बड़ा ऐलान

Surat, Gujarat:સુરતમાં નકલી ડોક્ટરો સામે રાજ્ય સરકારનું કડક વલણ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની મોટી જાહેરાત આચારસંહિતા બાદ કડક કાયદો લાવવામાં આવશે આયુર્વેદના નામે ચાલતી ગેરકાયદેસર પ્રેક્ટિસ પર નિશાન કામરેજના પ્રદીપ જોટંગીયા વિરુદ્ધ ફરિયાદ ડિગ્રી વગર સારવાર આપવાના ગંભીર આક્ષેપ అને નકલી নોટ કેસમાં પણ ઝડપાયા હતા અંધશ્રદ્ધા આધારિત સારવારના વીડિયો વાયરલ સોય ભોંકવી અને દોરા-ધાગા જેવી ખતરનાક રીતો કેટલાક કેસમાં દર્દીઓના मौतની નોંધ સરકાર કડક તપાસ અને ડ્રાઈવ હાથ ધરશે તમામ આયુર્વેદિક ડોક્ટર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બિનલાયકાત ધરાવતા સામે કડક કાર્યવાહી થશે લોકોને અંધશ્રદ્ધાથી दूर રહેવાની અપીલ “ફરિયાદ આપો, ચોક્કસ કાર્યવાહી થશે” – આરોગ્યસ્માત
0
0
Report

Surat gas crisis: How the 5-kilogram cylinder is changing people's lives

Surat, Gujarat: Surat शहर के पंडेसरा क्षेत्र में युद्ध जैसी स्थिति के बीच गैस की कमी दिख रही है. गैस एजेंसियों पर भारी लाइनें दिख रही हैं. पाँच किलो गैस सिलिंडर अब लोगों के लिए जीवन स्रोत बन गया है. लोग लाईट बिल, आधार कार्ड आदि दस्तावेज लेकर एजेंसियों के बाहर पाँच किलो गैस सिलिंडर देखने पहुंचते हैं. पाँच किलो का सिलिंडर अब 1500 रुपये में मिल रहा है. लाइन में खड़े लोगों में काफी आक्रोश देखने को मिल रहा है. गैस न मिलने के कारण घरों में खाना बनाना भी कठिन हो गया है. गैस एजेंसी के संचालक ने कहा कि रोज़ लगभग 300 सिलिंडर आ रहे हैं, पर लोग बड़ी संख्या में लाइन में खड़े रहते हैं. ऐसी स्थिति से लोगों को भारी कठिनाईयों का सामना करना पड़ रहा है.
0
0
Report
Advertisement

पेपर लीक घोटाले में भाजपा ने आरोपी को पद देकर राजनीति गर्माई

Ahmedabad, Gujarat:અમદાવાદ પેપર લીક કૌભાંડના આરોપીને ભાજપ દ્વારા હોદ્દો આપવાનો મામલો સમગ્ર મામલે કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા ગુજરાત ભાજપની ભૂષ્ટ સરકારની ગોલમાલ ગોઠવણના કારણે મહેનત કરનાર યુવાનના સપના તોડી નાખવામાં આવ્યા હતા આ તપાસ પહેલા કોંગ્રેસે કરેલા આક્ષેપ નહિ પણ હકીકતમાં પોલીસ તપાસમાં સામે આવી ગોટાળો કરનાર અને પેપર ફોડનાર લોકો ભાજપના પદાધિકારીઓ નીકળ્યા ગેરરીତિ ગોલમાલ કરનાર લોકો સામે તત્કાલીન ગૃહમંત્રીએ ચમરબંધી ન છોડવાનો વાત કરી હતી ચમરબંધી છોડવાના બદલે પદ આપી ભાજપે જેટલા મોટા કૌભાંડ એટલી મોટી પદવી આપવાનો નિયમ બનાવ્યો છે ગૃહમંત્રીને પૂછવા માગીએ છીએ કે આરોપીઓને ગળામાં ખેસ પહેરાવીને તમે શું સાબિત કરવા માંગો છો?
0
0
Report

वलसाड में भाजपा स्थानीय चुनावों के लिए उम्मीदवार चयन की सेंसेस प्रक्रिया जारी

Vapi, Gujarat:વલસાડ ജില്ലમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ દ્વારા આજે સતત બીજા દિવસે પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ટિકિટ માટે ઈચ્છા દર્શાવી અને આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા. વાપી મહાનગરપાલિકાની સાથે જિલ્લા ની તાલુકા પંચાયતો , જિલ્લા પંચાયત અને નગર પાલિકા ની ચૂંટણીની ટિકિટ માટે અનેક દાવેદારો ઉમટી પડ્યો હતો. વર્ષોથી વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , અને નગરપાલિકાઓ માં ભાજપનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ આ વખતે પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.. આ સેન્સ પ્રક્રિયાને લઇ જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે.. વલસાડ ડાંગના સાંસદ અને ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા ધવલ પટેલે પણ સેંન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા પર આવશે તેવો દાવો કર્યો હતો . આ પાંચમી તારીખથી ભાજપ ઘર ઘર સુધી જઈ અને લોકોનો સંપર્ક કરી ભાજપ શાસિત કેન્દ્ર સરકાર ,રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વિકાસના કામોને લોકો સમક્ષ મૂકી મતદારનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરવા માટે વિશેષ અભિયાન ચલાવશે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા વિકાસ માટે ભાજપને પસંદ કરશે તેવો દાવો કર્યો હતો..
0
0
Report
Advertisement

अरवली के प्राचीन सोए हनुमान मंदिर में हनुमान जयंती की भक्तों ने धूम मचाई

Modasa, Gujarat:एंकर :- अरवली जिले के मदासा से 6 किलोमीटर के अंतर पर भारत का एक मात्र सुतेला हनुमानजी का मंदिर है यह मंदिर पांडव काल समय का होने का दंत कथा में उल्लेख किया गया है। यह पुरातन और ऐतिहासिक मंदिर भे़ड-भंजन हनुमान मंदिर में आज हनुमान जयंती की उजवनी भाव और उत्साहपूर्वक किया गया है। Früh सुबह से बड़ी संख्या में भक्त भगवान हनुमानजी के दर्शन के लिए उमटे थे; खासकर हनुमान जयंती निमित्‍ते हनुमानदादा को विशेश शृंगार किया गया था, साथे छप्पन भोग भी धरायो गया था। दिनभर अनेक विध कार्यक्रमों मंदिर ट्रस्ट द्वारा आयोजन किया गया है; हजारों भक्त मंदिर परिसर में आकर भगवान के जन्मोत्सव में जोड़ाव के लिए अ‍धीरा बनया है.
0
0
Report

सूरत GIDC पुलिस ने 10 महीने बाद गाय चोरी-हत्या के आरोपी को गिरफ्तार किया

Surat, Gujarat:સુરત બ્રેક સચીન GIDC પોલીસ દ્વારા ભેંસ ચોરી અને ગૌહત્યાના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ છેલ્લા ૧૦ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપીએ ત્રણ ભેંસ ચોરી કરી તેમની કતલ કરી હોવાનો ગુનો નોંધાયેલ નવસારીના જલાલપોર પોલીસ સ્ટેશનમાં પણ ગૌહత్యાનો ગુલો નોંધાયેલ ટેક્નિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપી સુધી પહોચ્યા સચીન GIDC શીવનગર મેઈન ગેટ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપીનું નામ મો. સમીર વહાબ કુરેશી (ઉંમર ૨૧ વર્ષ) હોવાનું બહાર આવ્યું આરોપી સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતો અને મૂળ મહારાષ્ટ્રનો વતની સચીન GIDC પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાવવામાં આવી
0
0
Report
Advertisement

महेसाणा नगर पालिका चुनाव: बीजेपी ने सेंसरिंग शुरू कर दी, उम्मीदवारों में होड़ तेज

Mehsana, Gujarat:મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે કસી કમર આરંભી દીધી છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ૪૫૦ થી વધુ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી નોંધાવી છે. આજે પ્રથમ દિવસે વોર્ડ ૧ થી ૬ના દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. આવતીકાલે વોર્ડ ૭ થી ૧૩ના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. નિરીક્ષક તરીકે કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્ન વાંઝા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આંતરરાષ્ટ્રીય નોંધપાત્રતા સાથે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. છોટા શહેરમાં ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સત્તાધારી પાર્ટી ભાજપે ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ૫૨ બેઠકો સામે ૪૫૦ થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આજે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વોર્ડ નંબર ૧ થી ૬ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. આવીકાલે વોર્ડ નંબર ૭ થી ૧૩ના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. ઉમેદવારો અને કાર્યકરોનો પલ્સ જાણવા માટે પ્રદેશ भाजપા દ્વારા વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્ન વાંઝા, કચ્છ જિલ્લાાપાર્બી ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય જીજ્ઞાબેન પંડ્યાએ ઉપસ્થિત રહીને સેન્સ प्रक्रिया હાથ ધરી હતી. આગામી સમયમાં આ નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ હાઈકમાન્ડને સોંપશે.
0
0
Report

उधना में सनराइज अस्पताल के सिया मेडिकल स्टोर से इंजेक्शन चोरी; CCTV सबूत सामने

Surat, Gujarat:સુરતના ઉધના વિસ્તારમાં સનરાઈઝ હોસ્પિટલના ‘સિયા મેડિકલ સ્ટોર’માં સનસનીખેજ ચોરી સાંજજે અંદાજે 5:30 વાગ્યે અજાણ્યો શખ્સ ગ્રાહક બની સ્ટોરમાં પ્રવેશ્યો તક મળતા જ ફ્રીજમાંથી મોંઘા ઇન્જેક્શન ચોરી કરીને ફરાર થયો CCTV કેમેરામાં આખી ઘટના કેદ થતા પોલીસને મહત્વના પુરાવા મળ્યા આરોપીએ 12 નંગ ટર્મિન 30mg અને 2 નંગ એલબ્યુમીન 20% ઇન્જેક્શન ચોરી કર્યા ચોરી કરાયેલા ઇન્જેક્શનની કુલ કિંમત અંદાજે 24,000 રૂપિયા ગણાઈ બેભાન કરવા વપરાતા ટર્મિન ઇન્જેક્શનની ચોરીથી આરોગ્ય તંત્રમાં ચિંતા ખુોટા ઉપયોગથી સમાજને નુકસાન પહોંચે તેવી હોસ્પિટલ તંત્રની આશંકા mouંગા એલબ્યુમીન ઇન્જેક્શન પણ નિશાન બનાવતા જાણકાર હોવાની શંકા udhna પોલીસા ગુનો નોંધી CCTV આધારે આરોપીની શોધખોળ તેજ કરી
0
0
Report

पोरबंदर में ICGS शौर्य की तैनाती: गुजरात की समुद्री सुरक्षा मजबूत

Porbandar, Gujarat:પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે આજે ચેન્નાઈથી પેટ્રોલીંગ તથા યુદ્ધ જહાજ શૌર્યને કોસ્ટગાર્ડ ડીઆઇજી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ મ્યુઝિકલ બેન્ડ સાથે આજે સ્વાગત કરવામાં આવ્યુ છે જેથી હવે ગુજરાત કોસ્ટગાર્ડની શક્તિમાં વધારો થયો છે. પોરબંદર પાસે હવે આ ચોથો લડાકુ જહાજનો ઉમેરો થતા દરિયાઈ સુરક્ષામાં વધારો થયો છે. આ જહાજ શૌર્ય CRN-91 મુખ્ય આર્મમેન્ટ ગનથી સજ્જ છે. જહાજમાં 18 અધિકારીઓની સાથે 108 જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ જહાજ દરિયાઈ દેખરેખ, સંશોધન અને બચાવ, દાણચોરી વિરોધી અને કાયદા અમલીકરણ કામગીરી હાથ ધરશે અને દરિયાઈ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપશે. પોરબન્દરમાં ICGS શૌર્યનું ગુજરાતના દરિયાકાંઠે દરિયાકાંઠાની અને અપતટીય સુરક્ષાને મજબૂત બનાવશે, અરબી સમુદ્રમાં દેખરેખ વધારશે, રાષ્ટ્રીય દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિભાવ ક્ષમતામાં સુધારો કરશે અને ગુજરાતના દરિયાકાંઠે કાર્યોરત આપણા માછીમારોના હિતોનું રક્ષણ કરશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top