Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠા જીલ્લામાં 12 કલાકમાં સર્વત્ર વરસાદ

Aug 24, 2024 16:22:03
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા 10 મિમી,વિજયનગર 45 મિમી,વડાલી 02 મિમી,ઇડર 46 મિમી,હિંમતનગર 02 મિમી,પ્રાંતિજ 61 મિમી,તલોદ 43 મિમી અને પોશીના 58 મિમી વરસાદ નોંધાયો છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Feb 06, 2026 09:05:32
Palanpur, Gujarat:બનાસકાંઠા અંબાજી ભાજપ પ્રમુખ અભિષેક જૈન અને રાજેન્દ્રકુમાર જૈન સામે વ્યાજખોરીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. પીડિત વેપારી રાજેશભાઈ માળીએ ન્યાયની માંગ સાથે અંબાજી પોલીસ મથક અને પાલનપુર એસપી કચેરીએ લેખિત રજૂઆત કરી વર્ષ 2016માં 1 લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ 2 લાખ રૂપિયા ચૂકવવા છતાં દાગીના પરત ન કર્યાનો વેપારીનો આક્ષેપ છે. 10 ટકા જેવા ઊંચા વ્યાજે નાણાં આપી વેપારીના કિંમતી દાગીના પચાવી પાડ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેપારીએ આક્ષેપ કર્યો છે કે બાકી નીકળતી રકમ મુદ્દે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. શાસક પક્ષના સ્થાનિક પ્રમુખનું નામ વ્યાજખોરીના કેસમાં ઉછળતા સમગ્ર પંથકમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે વેપારીની અરજી સ્વીકારીને આ હાઈપ્રોફાઈલ કેસમાં તથ્યોની તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 06, 2026 09:05:08
Mehsana, Gujarat:મતેજાણો ઈન્દિરાનગરમાં યુવાન પર થયેલા જીવલેણ હુમલામાં સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર મામલો હત્યામાંยมિણ્યોા આ હત્યા કેસમાં અગાઉ કમલેશ, મોનુ, મોઈન અને એક સગીર સહિત કુલ 4 આરોપીઓને જેલ હવાલે તપાસ દરમિયાન હત્યાના કેસમાં અનિલ ઉર્ફે રતન નામના વધુ એક મુખ્ય આરોપીની પણ ધરપકડ મેળવી મહેસાણા શહેર પોલીસેઇલાકે પ્રભાવસીતાને ધ્યાને રાખી આજરોજ આરોપી અનિલ ઉર્ફે રતનને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઈન્દિરાનગર ખાતે તે જ સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું ક્રાઈમ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિકાન્સ્ટ્રક્શન દરમિયાન હુમલો કેવી રીતેાવવામાં આવ્યો અને કોની શું ભૂમિકા હતી તેની ઝીણવટભરી તપાસ કરાઈ. આરોપીઓએ કયા સંજોગોમાં અને કયા હથિયારો વડે હુમલો કર્યો તે અંગેના પુરાવા એકત્રિત કરવા પોલીસે પ્રતિદાંત તેજ કરી છે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 06, 2026 09:03:31
Sadhara, Gujarat:કચ્છ મુંદરા તાલુકાના ભોરારા ગામ પાસેની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના કરુણ मौत નીપજ્યા છે. મૃતકોમાં મુંદરાના બારોઈ રોડ પર રહેતા 17 વર્ષીય સાગર પાંડે અને અપૂર્વ ગઢવીનો સમાવેશ થાય છે. બંਨੇ સગીરો કેનાલ પાસે ફરવા ગયા હોવાનું અનુમાન છે, જ્યાં નજીકથી જ તેમની બાઇક બિનવારસી હાલતમાં મળી આવી હતી. અકસ્‌మાતે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંનેના જીવ ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. મુંદરા પોલીસેઆ આ બનાવ અંગે અકસ્િમાત મોતનો ગુનો નોંધી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ તેજ કરી છે. કચ્છમાં કેનાલમાં ડૂબવાની આ સતત બીજી ઘટના છે, ગઈકાલે રાપરમાં પણ કેનાલમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક તંત્ર દ્વારા કેનાલ કિનારે અવરજવર કરતા લોકો માટે સુરક્ષા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 06, 2026 08:55:30
0
comment0
Report
JSJayanti solanki
Feb 06, 2026 08:46:28
Vadodara, Gujarat:વડોદરા શહેરમાં વરવી ટ્રાફિક સમસ્યા વચ્ચે TRB જવાનોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક નિયમન માટે તૈનાત જવાનો ડ્યુટી પોઈન્ટ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાનું જણાયું છે. વોર્ડ-11 ચાર રસ્તા પર એક મહિલા TRB જવાન ઓફિસમાં બેસી મોબાઈલ ચેટિંગ કરતી કેમેરે કેદ થઈ. જવાબદારી છોડીને અંગત કામમાં વ્યસ્ત રહેતા જવાનોને કારણે ટ્રાફિકનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. અકાષ્ટા?oq?ટર રોકવાને બદલે કોન્ટ્રાક્ટ પર રખાતા આવા જવાનોથી નાગરિકોના નાણાંનો દુરુપયોગ થવાની શંકા જાગી છે. સામાન્ય જનતાને ટ્રાફિક નિયમો હેઠળ દંડતી પોલીસ પોતાના_bedar_KAr જવાનો સામે શું પગલાં લેશે તેવો સવાલ ઉઠ્યો છે. નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહીાની માંગ કરવામાં આવી છે
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 06, 2026 08:34:21
Gujarat:રાજપીપળાના રહીશ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ.shokes સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્રણ સામે ગુનો નોંધાયો : બેની શોધખોળ વિયો ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે भाजપાએ વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિથા ને હાનિ પહોંચાડવાના ઈરાદે સોસીયલ મીડિયા માં રીલ બનાવી વાયરલ કરી જે બાબતે સાંસદ ના જમાઈ વિક્રાંત વસાવા એ રાજપીપલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી જે આ કેસમાં ત્રણ ઇન્સ્ટાગ્રામ આઇડી ધારકો સાથે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આઇડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજિત માવીનો સમાવેશ થાય છે.જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવી છે. ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જયારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.પોતાના ઈંસ્ટાગ્રામ અને ફેસબુક માં રીલ બનાવી આ સક્ક્સ ને ભારે પડી હાલ તો આ આરસોppi ને ઝડપ પાડી નર્મદા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
MDMustak Dal
Feb 06, 2026 08:31:03
Jamnagar, Gujarat:જામનગર શહેરના દિગ્જામ નજીક આંબેડકર બ્રિજ નીચે રેલ્વેના પાટા આસપાસ બાવરીવાસ વિસ્તારમાં આજ વહેલી સવારથી જ રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્તપણે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર એએસપી પ્રતિભા દ્વારા જણાવ્યા મુજબ બાવરીવાસ વિસ્તારમાં રેલવે વિભાગની જગ્યા-ઓ પર ઝુપડપટ્ટીઓ અને ગેરકાયદે મકાનો, કેબીનો અને દુકાનોનું બાંધકામ કરી દેવામાં આવી હોય જેના પગલે 151 જેટલા ઝૂંપડા અને મકાનના બાંધકામો આજે જેએસીસીબીની મદદથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે ASP અને DYSP સહિત 300 જેટલા પોલીસ કર્મચારીઓ અને 20 જેટલા રેલવે વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મેગા ડિમોલીશનની આ કાર્યવાહી આજમાંથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
0
comment0
Report
DRDarshal Raval
Feb 06, 2026 08:30:40
Ahmedabad, Gujarat:વસ્ત્રાલનાં પર્ણામી બંગલોઝ પાસે AMCની કચરા ગાડીએ એક્ટિવા સવાર બે કિશોરીઓને જેમ્પાકટ્ટર સરકાવી દીધો. માધવપાર્ક-2માં રહેતી રાજસ્થાની પરિવારની બે કિશોરીઓ એક્ટિવા લઈનેતનમન ચોકડી જઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ ગાડી કિશોરીઓને આશરે 100 ફૂટ જેટલા અંતર સુધી ઘસડી ગઈ હતી. ઘટનાસ્થળે કચરા ગાડીના આગળના કાચ સાથે એવી ટ્રાફિકિંગમાં કિશોરી અથડાઈને ફંગોળાઈ હતી._societynote CCTV footageમાં કચરા ગાડી પાછળથી ટક્કર મારી હોવાનું દેખાયું હતું. સ્થાનિક લોકોએ ડ્રાઈવર ઝડપથી પકડ્યો અને ટ્રાફિક બતાવ્યું છે. ghambir ઈજાગ્રસ્ત થયેલી બંને વિદ્યાર્થીને સક્રિય તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 06, 2026 08:25:03
Surat, Gujarat:સુરતના રૂદ્રપુરા કુંभारવાડના લાકડાના વેપારી ફારૂક ખંભાતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો. વ્યાજખોરોના અસહ્ય ત્રાસાથી કંટાળીને વેપારીાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. વેપારીનો આક્ષેપ છે કે મુદ્દલ રકમ સામે તેઓ 2 થી 3 ગણી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી ચુક્યા છે. વ્યાજખોરોએ વેપારીની બાઇક પણ પડાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની સતત ધમકી આપતા હતા. सतત માનસિક દબાણ અને ધમકીઓને કારણે વેપારીએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો. હાલ વેપારીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીડિત પરિવાર દ્વારા જવાબદાર વ્યાજખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
0
comment0
Report
Advertisement
Back to top