Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠા જીલ્લામાં 12 કલાકમાં સર્વત્ર વરસાદ

Aug 24, 2024 16:22:03
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા 10 મિમી,વિજયનગર 45 મિમી,વડાલી 02 મિમી,ઇડર 46 મિમી,હિંમતનગર 02 મિમી,પ્રાંતિજ 61 મિમી,તલોદ 43 મિમી અને પોશીના 58 મિમી વરસાદ નોંધાયો છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Dec 01, 2025 12:55:41
89
comment0
Report
AKArpan Kaydawala
Dec 01, 2025 12:41:03
Ahmedabad, Gujarat:નોધઃ amc બિલ્ડીંગ અને ફાયરબ્રિગેડના ફાઇલશોટ પણ લેવા. અમદાવાદ Amc ની વધુ એક ભરતીprocસ્થાને લઈને ઉઠ્યો વિવાદ ફાયર બ્રિગેડની યોજાનારી ભરતીે લઈ વિવાદ સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીને લઈ સર્જાયો વિવાદ લેખિત પરીક્ષા વગર જ મૌખિક ઈન્ટરવે ગુઢા ગોઠવાતા ઉઠ્યા પ્રશ્નો સમગ્રprocસ્થાને લઈને amc વિપક્ષે ઉઠાવ્યા પ્રશ્નો ભાજપના સાશનમાં भर्तीproc સાથમાં ભ્રષ્ટાચારનો અડ્ડો બની છે - વિપક્ષ આવતીકાલે યોજાનારા સીધા ઇન્ટરવ્યૂને તાત્કાલિક રદ્દ કરવા કરી માંગ રાજ્ય સરકારના ભૂતકાળના પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન - વિપક્ષ પ્રધાનમંત્રી પણ આવી મહત્વની جگા માટે લેખિત પરીક્ષા લેવાનું કહી ચૂક્યા છે - વિપક્ષ 8 જગ્યા માટે 32 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા - વિપક્ષ લોકોની સુરક્ષા સાથે જોડાયેલી આટલી મહત્વની જગ્યા માટે લેખિત પરીક્ષા કેમ નહીં ? - વિપક્ષ લેખિત પરીક્ષા વગર સીધી ભરતી કરવાનો પ્રયાસ માનીતાને ગોઠવવા માટેનો છે - વિપક્ષ બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ, amc તો બીજી તરફ વિપક્ષના આરોપ સામે સાશક પક્ષનું નિવેદન આવતીકાલની પરિક્ષા મામલે સાશક પક્ષનું મહત્વનું નિવેદન મીડિયાના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત આવતીકાલની ભરતીprocના રદ્દ કરવામાં આવશે - દેવાંગ દાણી આગામી સમયમાં नियત એજંસી દ્વારા ધારાધોરણ મુજબprocેસી કરાશે - amc લેખિત પરીક્ષા કેમ ન લેવાઈ આ અંગે સૂચક મૌન બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી , amc
187
comment0
Report
UPUMESH PATEL
Dec 01, 2025 11:38:50
Valsad, Gujarat:રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો, અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છેસરકાર દ્વારા તમામ બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, પરંતુ દિવ્યાંગ બાળકો માટે વિશેષ જોગવાઈ છે. બાળકની દિવ્યાંગતાના પ્રકાર અને તેની ટકાવારીના આધારે શિષ્યવૃત્તિની રકમ નક્કી કરવામાં આવે છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ રકમ સરકાર દ્વારા સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. આ આર્થિક સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વિવિધ સ્પર્ધાત્મક અને શિષ્યવૃત્તિ લક્ષી પરીક્ષાઓમાં मददરૂપ થવાનો અને તેમના અભ્યાસમાં આર્થિક ટેકો પૂરો પાડવાનો છે. શાળાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અહીં ગુજરાત રાજ્યની સૌપ્રથમ 'થિંકર બેલ લેબ' સ્થાપિત કરવામાં આવી છે આ લેબની વિશેષતા એ છે કે અહીં દિવ્યાંગ બાળકો, ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, કોઈની મદદ વિના જાતે જ બ્રેઈલ લિપિ શીખી શકે છે. આ લેબમાં તેઓ બ્રેઈલ લિપિ લખી શકે છે, વાંચી શકે છે અને તેનું ઉચ્ચારણ પણ સાંભળી શકે છે. આ ટેકનોલોજીના કારણે દિવ્યાંગ બાળકો શિક્ષણમાં આત્મનિર્ભર બની રહ્યા છે.
144
comment0
Report
TDTEJAS DAVE
Dec 01, 2025 11:37:27
Mehsana, Gujarat:એન્કર- રાજ્ય સરકાર દ્વારા લોકહીત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મુખ્ય વાત કરીએ તો દિવ્યાંગો માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઇ છે આ યોજનાઓ નો લાભ લઈ દિવ્યાંગો પગ ભર ગયા છે સાથે સાથે તેમના રોજિંદા કામમાં પણ તેમને આ યોજનાની થકી મળેલ સાધન સહાય બની રહી છે વિઓ-1 રાજ્ય સરકારે દિવ્યાંગોની ચિંતા કરી ખાસ દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમાં મૂકી છે આ યોજનાની વાત કરીએ તો આ યોજના દરમ્‌યમાં દિવ્યાંગોને મદદરૂપ થાય તેવા સાધનોની સહાય આપવામાં આવે છે જેમાં 21 પ્રકારની દિવ્યાંગતા આવરી લેવામાં આવી છે વહીલચેર ટ્રાઇસિકલ જેવા ઘણા સાધનો દિવ્યાંગોને સહાય રૂપે આપવામાં આવે છે આ સાધન સહાય યોજના થકી દિવ્યાંગો પોતાના જીવન નિર્વાહ કરી શકો છો અને નોર્મલ લાઈફ જીવી શકે છે અને પગભર પણ થઈ શકે છે આ યોજનાનો લાભ દિવ્યાંગો સરળતાથી લઈ શકે તેના માટે કોઈ ઓફિસના ધક્કા લેવો પડતા નથી તેથી સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું છે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને દિવ્યાંગો જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે અને તેમને સરળતાથી આ સાધન સહાય મળી રહે છે બાઈટ-આરા બોરીચા- સમાજ સુરક્ષા અધિકારી મહેસાણા વિઓ-2 દિવ્યાંગ જનો આ સાધન સહાય યોજના સરળતાથી મેળવી રહ્યા છે સાથે સમાજ સાથે મળીને જીવન નિર્વાહ કરી રહ્યા છે જેમાં વસનગરના ભરતભાઈ મોદી તેમના પત્ની દેવિકાબેન મોદી અને વિજાપુર ખરોડના રાજનિકાંત સેનમાંએ દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત લાભ લીધો છે ભારતીભાઈ મોદીએ વહીલચેર અને તેમની પત્નીએ કાનનું સાંભળવાનું મશીન સહિત સિલાઈ મશીનની સહાય લીધી છે ભારતભાઈની વાત કરીએ તો હેન્ડીકેપ હોવાના કારણે તેમને ચાલવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ સરકારની આ સાધન સહાય યોજના નો લાભ લઈ તેમણે ફિલચેર મળી જીવન નિર્વાહ સરળતાથી કરી રહ્યા છે અને રાજનિકાંત સેનમના આ જ પ્રકારે વ્હીલચેરની સહાય લઈને પોતાના જીવન નિર્વાહ કરી રહ્યા છે અને સરકારને આ યોજના લાવવા બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે લાભાર્થી વિસનગર બાઈટ-રાજનિકાંત સેનમના લાભાર્થી ખરોડ વિજાપુર આમ તો સરકારે લોકહિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ દિવ્યાંગો માટે ખાસ સાધન સહાય યોજના અમલમાં મૂકી હવે દિવ્યાંગોને પોતાના પગભર કર્યા છે અને દિવ્યાંગો પોતાનું જીવન નિર્વાહ સરળતાથી કરી શકે તેમાં રાજ્ય સરકાર આ યોજના થકી ખૂબ જ મદદરૂપ બની રહી છે સરકારને આ યોજના માટે દિવ્યાંગો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને આ યોજના હાલમાં દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
183
comment0
Report
UPUMESH PATEL
Dec 01, 2025 11:33:10
Valsad, Gujarat:એન્કર: વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવડા ગામમાં રખડતા શ્વાનોનો আতંક હવે જીવલેણ બની રહ્યો છે. અહીંના કરીમનગરમાં દિલ ધ્રૂજીવાડી ઘટના સામે આવી છે. જેમાં એક માત્ર ૭ વર્ષની બાળકી પર શ્વાનના ટોળાએ ભયંકર હુમલો કર્યો છે. આ સમગ્ર സംഭവം ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના દર્શ્યો જોઈને તમે હચમચી જશો. ઘટના બાદ ਰોષે ભરાયેલા સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રસ્તે આવ્યા હોવા છતાં સ્થાનિક મહિલાઓએ શ્વાનોને ભગાડ્યા પછી બાળકીને સુરक्षित બનાવી દીધો હતો. હાલ સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા જરૂરિયાત મુજબ સારવાર ચાલુ છે. આ ઘટના બાદ વિસ્તરમાં ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં પૂર્વે પણ આવાં બનાવો બનતા રહ્યા છે. ગ્રામ પંચાયત અને તંત્રના અધિકારીઓે તપાસ અને નિવારણના અંગે રમનત કરવામાં આવી હતી.
180
comment0
Report
NPNishit Pancholi
Dec 01, 2025 09:52:17
123
comment0
Report
RKRaj Kishore Soni
Dec 01, 2025 09:48:07
Raisen, Madhya Pradesh:रायसेन जिले के बरेली पिपरिया मार्ग पर बना नया गाँव पुल टूट गया है जिसमें 4 लोग घायल है जबकि पुल के नीचे कई मजदूर काम कर रहे थे। पुल को ढहता देख मजदूरों ने भागकर अपनी जान बचाई। गनीमत रही कि मजदूर समय रहते हट गए। कलेक्टर अरुण कुमार विश्वकर्मा एसपी आशुतोष गुप्ता नयागांव पहुंचकर घटना स्थल का जायजा लिया गया। रायसेन जिले के बरेली को होशंगवाद जिले के पिपरिया मार्ग से जोड़ने बाला नयागांव पुल आज सुबह अचानक ढह गया। पुल के ऊपर से गुजर रहीं दो मोटरसाइकिलें नीचे जा गिरीं। बाइक सवार चार लोग घायल हो गए। सभी को बरेली सिविल अस्पताल में भर्ती कराया गया है। आवागमन पूरी तरह बंद हो गया गया। घायलों में एक मोटरसाइकिल पर जैत निवासी जबकि दूसरी मोटरसाइकिल पर बरेली के धोखेड़ा का युवक शामिल है। कांग्रेस विधायक विक्रांत भूरिया ने कहा केंद्रीय कृषि मंत्री के क्षेत्र में ऐसी घटना हो रही है ये सरकार के सुशासन पर सवाल खड़े करता है Road टूट रही हैं, पुल गिर रहे हैं। ये सरकार में भ्रष्टाचार का उदाहरण है। रायसेन कलेक्टर अरुण कुमार विश्वकर्मा ने बताया कि पुल का निर्माण 1980 में हुआ था। पुल की लंबाई करीब 120 फीट है और चौड़ाई 25 फीट है। स्टेट हाईवे पर बना यह पुल रायसेन जिले के बरेली और पिपरिया को जोड़ता था। इस घटना को एमपीआरडीसी की बड़ी लापरवाही माना जा रहा है। पुलिस और ग्रामीण मौके पर मौजूद हैं और स्थिति का जायजा ले रहे हैं। फिलहाल रूट बंद होने से यात्रियों को परेशानी का सामना करना पड़ रहा है। घायलों को देखने कलेक्टर अस्पताल पहुंचे। उन्होंने घायलों एवं उनके परिजन को आश्वस्त किया कि प्रशासन पूरी संवेदनशीलता के साथ हर संभव सहायता प्रदान कर रहा है।
139
comment0
Report
RTRAJENDRA THACKER
Dec 01, 2025 09:47:34
Sadhara, Gujarat:કચ્છના કુડાના રણમાં લાખો સુરખાબનું અવતરણ, રાપડાનું કુડા ગામ ફ્લેમીંગોનું બીજુ ઘર રાપરના અમરાપર પાસે નયનરમ્ય નજારો સર્જાયું ફોરેસ્ટ વિભાગે પણ સુરખાબ માટે જતન કર્યું વિ ઓ: રાં લાખે જા જાની તરીકે ઉપનામ પામેલા સુરખાબ (ફલેમિંગો)પક્ષીઓ કચ્છના રણ પ્રદેશમાં શિયાળો માણતા હોય છે. ખાસ કરીને લગભગ એક લાખથી પણ વધુની સંખ્યામાં રૂપકડા ફ્લેમિંગો રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં શોભાયમાન બન્યા છે. ખડીરના અમરાપરથી લોદ્રાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે હાલ સુરખાબનો જમાવડો જાણવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે. ખડીરથી સાંતલપુર તરફના બીજા રન ટુ હેવન જેવા માર્ગ પાસે ના રણ વિસ્તારમાં હાલ સુરખાબ વસાહત જોવા મળી રહી છે. પોતાની જન્મભુમિ ઉપર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા સુરખાબ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોદ્રાણી જાગીર વચ્ચેના વિસ્તારોમાં શોભી રહ્યા છે. લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી આ સ્થળે જોવા મળી રહી છે. નયનરમ્ય નજારો માણવા અહિંથી પસાર થતા લોકો ઘડીભર માટે રોકાઈ જતા હોવાનું પ્રવાસી સતાજી સમાં એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરી અભૂતપૂર્વ પ્રમાણમાં વધી રહી છે. આ અંગે પૂર્વ કચ્છ વન વિભગનાં મહત્વપૂર્ણ અધિકારી આયુષ વર્માએ જણાવ્યું હતું કે કચ્છના નાના અને મોટા રણ નો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમીનેગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમના સંખ્યામાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. આ માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. કચ્છના આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વે જે આપણા માઈગ્રેટિવ બર્ડ માટે પેસેજ રૂટ હોય તેમનું રોકાણ સ્થળ છે. કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનું રણ પણ વન વિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવતો હોય તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2019થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સુરખાબ પક્ષીઓના પ્રજનન માટે રણમાં ખાસ સી આકારમાં ડેઝર્ટ પોઇન્ટ અને લીનીયર પ્લેટફોર્મ ઉભા કરવામાં આવ્યા છે. જે માટીના પાળાઓ હોય. વન વિભાગ દ્વારા આવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. બંને સુરખાબ પક્ષીઓપ્રજનન ક્રિયા કચ્છના રણમાં કરતા આવ્યા છે. તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તાર માર્ગો સમાવેશિષ્ટ છે. ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા પ્લેટફોર્મ ફાયદો આપે છે. આ પ્લેટફોર્મના કારણે તેમના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે. જેમાં સુરખાબના પક્ષીઓના ઈંડાઓ સલામત રહે છે. નવા પક્ષીઓની જન્મની પ્રક્રિયા વધી છે. આ વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા આંકડો ગત વર્ષે 3 થી 4 ലക്ഷം સુધી પહોંચી ગયો હતો. જે આ વર્ષમાં પણ નોંધાય તેવી પુરી સંભાવના છે. સુરખાબ અને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવે છે. આ વિસ્તારના વન કર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવે છે. સુરખાબ, જેને બ્રાહ્મણી અથવા ભગવી બતક પણ કહે છે. શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે. એનાટિડે કુટુંબમાં આવતું આ પક્ષી 58–70 સેમી લંબાઈ અને 110–135 સેમી પાંખવિસ્તાર ધરાવે છે. તેના પીંછા ભગવા રંગના હોય છે જ્યારે માથું આછું સફેદી ધરાવતા ભગવા રંગનું હોય છે. પૂંછडी અને પાંખોના ઉડતા પીંછા કાળા અને પાંખના આવરણ સફેદ હોય છે. આ પક્ષી તળાવો, નદીઓ અને જળાશયોમાં રહે છે. નર–માદા લાંબા સમય સુધી જોડી રૂપે રહે છે. માળો સામાન્ય રીતે પાણીથી દૂર ગુફામાં, વૃક્ષનાં ખાડામાં કે ખડકની તિરાડમાં બને છે. એક વેતરમાં સરેરાશ 8 ઇંડા મૂકી માદા તેને આશરે ચાર અઠવાડિયા ઉછેરે છે. બચ્ચાઓ জন্ম પછી આજેથી લગભગ 8 અઠવાડિયામાં સ્વતંત્ર બની જાય છે. મધ્ય અને પૂર્વ એશિયામાં તેની વસ્તી સ્થિર કે વધતી રહી છે જ્યારે યુરોપમાં ઓછા થાય છે. વિશાળ વ્યાપ અને સારી સંખ્યા હોવાથી IUCN દ્વારા તેનું સંરક્ષણ સ્તર “Least Concern” નક્કી થયું છે. બાઈટ : આયુષ વર્મા DFO, પૂર્વ કચ્છ વન વિભાગ કચ્છમાં ફ્લેમીગો અહીં સદીઓ થી આવે છે કારણ કે રાજા શાહી સમય માં રા લાખે જા જાની તરીકે પણ સાહિત્યકારો એ વર્ણવ્યું છે ફ્લેમિંગોનો જન્મ અહીં થી થાય અને હજારો કિમી કાપી ને વિદેશમાં જ્યાં ખોરાબ મળે ત્યાં જતા હોય છે ઓક્ટોબર નવેમ્બર માં અહીં આવે છે શિયાળો અહીં રોકાય છે એમણે રણમાંથી ખોરાખ મળે છે ત્યાં સુધી ફેબ્રુઆરી માર્ચ સુધી રહે છે કચ્છના કુંડા ગામમાં સ્થળાંતરી થઇને આવે છે અહીં કેટલા એ કિમી સુધી શાંત વાતાવરણ મળે છે તેઓ જ્વાળામુખી જેવો પગ અને ચાંચ ની મોડ થી માળો બનાવે છે એમાં ઈંડા મૂકે છે વન વિભાગ દ્વારા તેમના રક્ષણ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે બાઈટ : નવીન બાપટ પક્ષી વિદ કચ્છ
132
comment0
Report
URUday Ranjan
Dec 01, 2025 09:46:16
Ahmedabad, Gujarat:Injgst Feed : 0112ZK_LIVE_AHD_FIRING_AROPI In Ahmedabadના પોશ વિસ્તાર માં પત્ની સાથે ના ઝગડા માં જમાઈ એ જમ બની ને સસરા ની ઘર બહાર 6 રાઉન્ડ ફાયર કર્યા ... ગુજરાત યુનિવર્સિટી પોલીસે જમ જેવા જમાઈ ની एका રાઈફલ અને એક રિવોલ્વર સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે .... આરોપી રાહુલ સોની ને અમદાવાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા લાયસન્સ વાળી રિવોલ્વર અને રાયફલ થી 6 રાઉન્ડિંગ કરવા ના કેસ માં ધરપકડ કરી છે ... ઝઘડો તેના વચ્ચે ફોન પર થયેલા આ તડકારાણ થી આ બનાવ પ્રસંગ બન્યો હતો જેમાં રાવુલ સોની પોતાની એન્ડેવર કાર લઇ રેવીલ્વર અને રાયફલ ભર્યા ને સસરા ના ઘર બહાર આવી ગયો હતો અને હવા માં અછ રાઉન્ડ થયા હતા ... પોલીસે ઘટનાસ્થળે પહોંચી જાય હતા અને સંડોવણી નો પગલા લીધા છે ... સીધા સમાચારો મુજબ આ રહેલો કેસ પાછળ ઘર કંકાસ નો ઝગડો હતો કે નાણાંની લેતીદેતી નો બાબત પણ હોઈ શકે છે ... પ્રાથમિક તપાસ ચાલુ છે અને હથિયાર લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ ચાલશે
149
comment0
Report
CPCHETAN PATEL
Dec 01, 2025 09:39:30
Surat, Gujarat:सूरत एयरपोर्ट पर थाईलैंड-बेंगकॉक से आ रहे व्यक्ति को 4.80 किलोग्राम से अधिक हाईब्रिड गांजा ट्रॉलीबैग के ऊपर-नीचे के कमरों में छुपाकर पकड़ा गया। आरोपी के ठहराव के दौरान ट्रॉलीबैग से 4 किलोग्राम 800 ग्राम से अधिक का हाईड्रो विजेड/kოუ჈ ही एक करोड़ 70 लाख का माल मिला। पुलिस जांच के दौरान हाईब्रेड गांजा की लीक तमिलनाडु और महाराष्ट्र से जुड़ी होने की बात सामने आई। गांजा की ऊपरी परत पर कार्बन पेपर लगा था ताकि स्कैनर में गांजा दिखाई न दे। गौरतलब है कि मुंबई के जाफरखान उर्फ जाफर मोबाइलवाला ने Bangkok से Surat आने वाली India Express फ्लाइट IX-263 से हाईब्रिड गांजे का बड़ा जથ्था लाने की बात की थी। इसकी सूचना मिलते ही Surat क्राइम ब्रांच, Dums पुलिस, एयर इंटेलिजेंस यूनिट (CISF) के साथ संयुक्त अभियान चलाकर जाफरखान को चेक-इन लगेज ट्रॉली से गिरफ्तार किया गया और 1.41 करोड़ रुपये मूल्य के प्रतिबंधित ड्रग्स मिले। değerlendirildiğinde आरोपी के फर्दर रिमांड के लिए कोर्ट में याचिका दायर की गई। पूछताछ में आरोपी ने स्वीकार किया कि और भी गांजा ट्रॉलीबैग के ऊपर-नीचे के पंखों में छुपाया गया है, जिसके आधार पर ट्रॉली के खोले जाने पर कुल 4.852 किलोग्राम गांजा मिला, जिसकी कीमत 1.69 करोड़ बताई गई। पुलिस के अनुसार हाईब्रिड गांजे की आपूर्ति तमिलनाडु और महाराष्ट्र से संबद्ध होने की पुष्टि हुई है। गांजा के ऊपर कार्बन पेपर लगाकर स्कैनर में गांजा नहीं दिखे, यह उल्लेखनीय पाया गया। इन्वेस्टिगेशन के कारण समस्त प्रक्रियाओं के अनुसार आगे की कार्रवाइयाँ जारी हैं।
178
comment0
Report
HBHimanshu Bhatt
Dec 01, 2025 09:32:12
Morbi, Gujarat:મોરબી જિલ્લામાં હળવદમાં રહેતા ડૉક્ટર ચેતનકુમાર સલાહભાઈ જाकાસણીયોને શેર બજારમાં રોકાણ કરવા માટે લલચાવીને કોઇ વ્યક્તિએ 48.14 લાખની ઠગાઈ કરી હતી. પોસ્ટાપસમાં પીડિતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનાનો આક્ષેપ કરતાં આ બાબત અંગે તપાસ શરૂ થઈ હતી. પોલીસે આરોપી પંક્તિમાં રાહુલ હર્ષદભાય ચૌધરી, ખુશ નવિનભાઈ ભાલોડીયા, જયદીપ રામભાઈ લગારીયા, શ્યામ કિશોરભાઈ રૂપાપરા અને રાજુભાઈ દેવાનગભાઈ નાદાણિયાના ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં મુખ્ય હુમલાખોરીને અટકાવવા માટે ચક્રોગતિમાન પ્રયાસો ચાલી રહ્યા છે. ફેસબુક મેસેન્જર અને અન્ય સોર્સમાં એલાન કરેલ આ હુકમોથી ભ્રમિત થયા લોકોમાંથી રોકાણ કરાવવામાં આવી તેની વર્ષી સમીક્ષા ચાલી રહી છે. મહત્વના પ્રશ્નો પર પોલીસ દ્વારા પૂછપરછ ચાલતી રહેશે અને બાકીના આરોપીઓ કાબૂમાં લાવવામાં materia લીટી પ્રક્રિયાનો નર્માણ ચાલુ રહેશે.
206
comment0
Report
CPCHETAN PATEL
Dec 01, 2025 09:18:28
119
comment0
Report
Advertisement
Back to top