383001
હિંમતનગરમાં રાધાઅષ્ટમીની ઉજવણીએ રાધારાણીની પૂજન વિધિ કરાઈ
Himatnagar, Gujarat:શહેરના હિંમતનગર સ્થિત ઇન્દ્રનગર સોસાયટીમાં બુધવારે રાધાઅષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને અષ્ટમીના દિવસે વિપુલભાઇ ભટ્ટ સીમાબેન ભટ્ટના ઘરે દર વર્ષની જેમ રાધા અષ્ટમીના દિવસે વેદી સર રાધારણીને શણગાર કરવામાં આવ્યો હતો. અને વૈદિક ઉપચાર મંત્રો સાથે માતાજીના ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન સીમાબેન ભટ્ટે જણાવ્યું હતું કે બુધવાર રાધાજીનો આઠમો દિવસ છે, જેઓ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત ગણાય છે અને આ દિવસ જન્માષ્ટમી જેટલો જ મહત્વનો છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत के डीएम ने लोगों से ऑनलाइन स्व-गणना में भाग लेने को कहा
Surat, Gujarat:સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ સ્વ-ગણતરીમાં જોડાવા અનુરોધ કર્યો: વસ્તી ગણતરી માત્ર આંકડાની પ્રક્રિયા નહીં, વિકાસનો આધારસ્તંભ છે: સ્વ-ગણતરી પ્રક્રિયા સરળ, સુલભ અને સમયબચત કરાવનારી પહેલ છેઃ જિલ્લા કલેક્ટર તેજસ પરમારે: ઓનલાઇન સ્વ-ગણતરી કરતાં કોઈ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર १८५૫ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રના ભાવી વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે સ્વ વસતી ગણતરી - ૨૦૨૬ ની પ્રક્રિયાને સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત થઈ છે. ભારત સરકારના વિશેષ ડિજિટલ સુવિધા સ્વ-ગણતરી અભિયાન અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અભિયાનના ચોથા દિવસે કલેકટર કચેરીથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રિય કાર્યમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ અવસરે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી માત્ર વહીવટી પ્રક્રીયા નહીં પરંતુ દેશના વિકાસનો મહત્વપૂર્ણ પાયો છે. ગુજરાતમાં તા.૧૭ મે ૨૦૨૬થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન ‘સ્વ-ગણત્રી’ અભિયાન શરૂ ચાલશે. જેના માધ્યમથી નાગરિકો પોતાના ઘરેથી લેપટોપ, ડેસ્કટોપ અથવા સ્માર્ટફોન દ્વારા સરળતાથી પોતાની વિગતો નોંધાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, વિસ્તિ ગણતરીમાંથી મળતા આંકડાઓના આધારે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર સહિતના વિકાસલક્ષી આયોજન અને નીતિઓ ઘડવામાં આવે છે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન યોજાશે, જેમાં ગણતરીદારો ઘરે-ઘરે જઈ કુલ ૩૩ मुद्दાઓ અંગે માહિતી એકત્રિત કરશે. જો નાગરિકોએ અગાઉ ઓનલાઈન સ્વ-ગણતરી કરી હશે તો જનરેટ થયેલ આઈડી ગણતરીદારોને આપવાની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે પોતે પણ સ્વ-ગણતરી પ્રક્રિયામાં ભાગ લઈને પોતાના ઘરની માહિતી નોંધાવી છે અને આ પ્રક્રિયા ખૂબ જ સરળ તથા સુલભ છે. કોઈ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૫૫ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મળી શકાય છે. તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગ લેવા અને દેશના વિકાસ માટે સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.0
0
Report
सुप्रीम कोर्ट ने रखड़ते कुत्तों के खिलाफ कड़े कदम उठाने का निर्देश दिया
Ahmedabad, Gujarat:અમદાવાદ દેશભરમાં રખડતા કૂતરા મામલે સુપ્રિમ કોર્ટે अत्यંત કડક વલણ અપનાવ્યુ છે. એમાં પણ ખાસ કરીને હડકવા થયું હોય એવા શ્વાનને ઇન્જેક્શન આપી મારી નાંખવા જોઇએ તેમ પણ કહ્યુ છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં જે રખડડા શ્વાન પકડવામા આવ્યા છે તેઓની આખી પેનલ દ્વારા તપાસ કરવામાં આવે છે. પણ હાલ એએમસી ચોપડે એકેય હડકવા વાળા શ્વાન નથી કે જેને ઇન્જેક્શન આપી મારી દેવા પડે. અમદાવાદમાં પણ રખડતા શ્વાનની મોટી સમસ્યા છે. જે માટે હાલ CNAસીડી વિભાગ દ્વારા કામગીરી કરાઇ રહી હોવાના દાવા કરાઇ રહ્યા છે. દેશભરમાં કૂતરાં કરડવાના બનાવો અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં નવેમ્બર ૨૦૨૫ના જૂના આદેશમાં કોઈ ૫ણ પ્રકારનો ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. કૂતરું કરડવાને મામલે અમદાવાદની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૫માં ૭૭ હજાર કેસ નોંધાયા હતા. આમ, કૂતરું કરડવાના દરરોજના સરેરાશ ૨૧૧ કેસ નોંધાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેનના ના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૫ અને ૨૬ના પ્રથમ ત્રણ મહિનાના સમયગાળાની સરખામણીમાં શ્વાન કરડવાના કેસમાં ૨૦.૮%નો, વાનરો કરડવાના કેસમાં ૪૪.૭% નો વધારો થયો છે. એટલું જ નહીં વર્ષ ૨૦૨૦થી શ્વાન કરડવાના કેસમાં વધારો થયો છે. આ પાછળનું કારણ એ છે કે, બોપલ-ઘુમા કઠવાડા અને નાના ચિલોડા જેવા નવા વિસ્તારો હદમાં ઉમેરવામાં આવ્યા છે. સમગ્ર રૂર૦ર૦ દરમિયાન લગભગ ૫૦ હજારથી વધીને ૨૦૨૫ માં શ્વાન કરડવાના કેસ ૭૭ હજારથી વધુ થયા છે. નાણાકીય años ૨૦૧૦-૧૧માં કરડવાના ૩૩૦૨૭ કેસ, ૨૦૧૧-૧૨માં ૩૯૭૩૩, ૨૦૧૨-૧૩માં ૪૧૦૩૩કેસ નોંધાતા હતા. આ પ્રમાણમાં હવે સતત વધારો જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનના ખસીકરણ પાછળ અમદાવાદમાં પાંચ વર્ષમાં રૂપિયા ૧૪ કરોડના ખર્ચ થયો હોવા છતાં કેસમાં ઘટાડો થયો નથી. કૂતરું કરડવાના સૌથી વધુ કેસ નોંધાતા હોય તેવા ટોચના પાંચ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પ્રાણી કરડવાના કેસ વર્ષ કૂતરું બિલાડી વાંદરા |૨૦૨૦ ૫૧,૭૨૪ ૬૬૩ ૨૨૮ ૨૦૨૧ ૫૦,૬૬૮ ૬૮૩ ૨૫૪ |૨૦૨૨ ૫૮,૧૨૫ ૮૧૮ ૨૪૩ ૨૦૨૩ ૬૭,૭૯૦ ૧,૬૨૮ ૦૦ ૨૦૨૪ ૬૦,૬૬૩ ૨,૨૯૬ ૩૯૬ ૨૦૨૫ ૭૭,૦૧૯ ૪,૭૭૦ ૬૭૩ અમદાવાદમાં ૩ મહિનામાં પ્રાણી કરડવાના કેસ પ્રાણી ૨૦૨૫ ૨૦૨૬ કૂતરું ૨૦,૧૧૫ ૨૪,૨૯૩ બિલાડી ૬૯૫ ૧૯૭૫ વાંદરા ૧૫૯ ૨૩૦ अन્ય ૧૪૩ ૩૦૫ (જન્યુઆરીથી માર્ચ સુધીના કેસ.) બાઇટઃ નરેશ રાજપુત, વિભાગીય વડા- સીએનસીડી વિભાગ, એએમસી વીઓ નોધનીય છેકે એએમસી દ્વારા શહેરમાં રખડતા શ્વાનની ગણતરી પણ હાથ ધરી છે. જેમાં અગાઉ જે શ્વાનમાં આરએફઆઇડી ચીપ લગાવાઇ હોવા એવા શ્વાનને વિશેષ ગેજેટ્સની મદદથી સ્કેન કરી તેની તમામ માહિતી પણ સ્ટોર કરવામાં આવે છે.0
0
Report
GCAS व्यवस्था में खामियाँ, ABVP का विरोध तेज, प्रवेश प्रक्रिया में छात्र परेशान
Ahmedabad, Gujarat:અમદાવાદ ABVP દ્વારા GCAS ની ખામીઓને લઈને વિરોધ પ્રદર્શન GCAS પોર્ટલની ખામીઓને લઈને ABVP નો વિરોધ યુનિવર્સિટી પાસે આવેલ KCG ખાતે વિરોધ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડી રહી છે ભારે મુશ્કેલી ટેકનિકલ ખામીઓ દૂર કરવાની ABVPની માંગ કર્ણાવતી મહાનગર દ્વારા શિક્ષણ તંત્ર સામે રજૂઆત વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી જિકાસ પોર્ટલ ની ઓફિસ નો દરવાજો abvp ના કાર્યકર દ્વારા તોડી પાડવામાં આવ્યો GCAS વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી0
0
Report
Advertisement
सूरत शहर में एक साथ 72 आरोपियों की गिरफ्तारी; एसओजी ने कॉम्बिंग की योजना बनाई
Surat, Gujarat:સુરત શહેરમાં એક સાથે 72 આરોપીઓની ધરપકડ ગુનાહિત ઈતિહાસ ધરાવતા 72 આરોપીઓની ધરપકડ એસઓજી.police કરી કારવાઈ SOG દ્વારા સુરત શહેર વિસ્તારમાં *ખાસ કોમ્બિંગ* નું આયોજન કરાયું હતું અલગ અલગ વિસ્તારમાંથી *ગુનાહિત ઈતિહાસ ધરાવતા કુલ - ૭૨ આરોપીને હથિયારો સાથે* ઝડપી પાડ્યા ૧ તડીપાર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી પાસેથી તલવાર રેમ્બો છરો ચપ્પુ સહિતના હથિયારો મળી આવ્યા ઉધના લિંબાયત ઉન તેમજના વિસ્તારોમાં રેડ કરાય0
0
Report
सूरत: ज़ोन-3 थानों से जब्त शराब का निष्पादन, 95 केस में 11,218 बोतलों का नाश
Surat, Gujarat:સુરત : ઝોન - ૩ હેઠળ આવતા પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો મહિદરપુરા, ચોકબજાર , લાલગેટ , કતારગામ અને સિંગણપોર પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો ૯૫ કેસ હેઠળ ૧૧, ૨૧૮ દારૂની બોટલોનો નાશ કરાયો ૧૯.૫૨ લાખના દારૂના મુદામાલ ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કરાયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને adev મામલતદારની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો0
0
Report
मेह्श्वो डेम के आरसीसी रोड पर सुरक्षा दीवाल न बनी, दो युवकों की मौत
Modasa, Gujarat:એન્કર :- અરવલ્લી જિલ્લાનાprasiddh યાત્રાધામ શામળાજીના મેશ્વો ડેમ પરથી પસાર થતો નવો આરસીસી રોડ હવે વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે રોડ તો નવો બનાવી દેવાયો, પરંતુ પ્રોટેક્શન વોલ બનાવવાનું ભૂલી જતાં તાજેતરમાં જ બે નિર્દોષ યુવકોએ જીવ ગુમાવવો પડ્યો છે. વિઓ :- ૧ અરવલ્લીના શામળાજી ખાતે આવેલા मેશ्वો ડેમ ઉપર pasajરતાં આરસીસી રસ્તો જ્યાંથી આસપાસના ૨૦ થી વધુ ગામડાઓને જોડતો મુખ્ય રસ્તો પસાર થાય છે. સ્થાનિક લોકોની સુવિધા માટે તંત્ર દ્વારા તાજેતરમાં જ અહીં શાનદાર આરસીસીનો નવો રોડ બનાવવામાં આજવો હતો. પરંતુ, વિકાસના આ કામમાં વિનાશની મોટી ખામી રહી ગઈ છે. રોડનું લેવલ એટલું ઊંચું રાખવામાં આવ્યું છે કે ડેમના પાણી તરફના રસ્તે કોઈ પ્રોટેક્શન દીવાલ જ બચી નથી પરિણામે, સહેજ પણ સંતુલન બગડે તો વાહન સીધું ડેમના ઊંડા પાણીમાં ખાબકે તેમ છે. બાઈટ :- રાહુલભાઈ ગામેતી ( લોકલ ) વિર西游; વિઓ:- ૨ Kehavay છે કે પાણી પહેલાં પાળ બાંધવા જોઈએ પણ અહીં તો મોટા અકસ્માત થઈ ગયો હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે. હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ આ જોખમી રસ્તાના કારણે એક બાઈક સીધી ડેમમાં ખાબકી હતી. આ કરુણ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. બે-બે ચિરાગ ઓલવાઈ ગયા હતા પણ તંત્ર હજુ ઝડપી નથી કે અહીં કોઈ સેફ્ટી બેરિકેડ કે દીવાલ બનાવવાની તસ્દી લીધી નથી. બાઈટ :- વિશાલ પાંડોર ( વાહન ચાલક ) વીઓ.. 3 મેશ્વો ડેમ ની પાળ પર કોઈપણ જાતના આયોજન વગર લાખો રૂપિયા ના ખર્ચે બનાવી દીધેલો રસ્તો સગવડ રૂપ બનવા બદલે વર્તમાન સમયમાં આગવડતા રૂપ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર માર્ગ ની સમીક્ષા કરી તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવી દેવામાં આવે તે જરૂરી છે. બાઇટ : એમ આર અસારી મદદનિશ ઈજનેર સીંચાઈ અરવલ્લી0
0
Report
Advertisement
वलसाड़ के कपाड़ा में 45 फुट गहरे कुएं भी पानी नहीं दे रहे
Valsad, Gujarat:ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કપરાડા તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી છે. કપરાડા તાલુકાનું મોટી પલસાણ ગામ, જ્યાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે અને જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. તે જ ગામના લોકો આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. અહીના બેરસ્તા ફળિયાની મહિલાઓ પોતાના જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર બની છે. કરોડો રૂપિયાની નળ સે જળ યોજના અહી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. આ અંગે જુઓ આ ખાસ અહેવાલ... આ દ્રશ્યો કોઈ સાહસિક રમતના નથી, પરંતુ વલસાડ જિલ્લાની કપરાડા તાલુકાના મોટા પલસાણ ગામના બેરસ્તા ફળિયાના છે. જ્યાં પેટની તરસ છિપાવવા માટે ગામની મહિલાઓ અને પુરુષો દરરોજ मौतના મોઢમાં મુસાફરી કરે છે. અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવતા આ ફળિયામાં કહેવા માટે 8 જેટલા સરકારી કૂવાઓ છે. પરંતુ ઉનાળો આવતા જ તમામ કૂવાઓ તળિયાઝાટક થઈ ગયા છે. કૂવામાં પાણી સુકાઈ જતાં હવે મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવાની અંદર લોખંડની સીડી અને દોરડા બાંધીને નીચે ઉતરે છે. તો વળી બીજા કૂવામાં લોખંડના સળિયા પકડીને જીવના જોખમે કોતરો સુધી પહોંચે છે. કૂવાની પથરાળ કોતરોમાં જે થોડું-ઘણું પાણી એકઠું થાય છે. તેને વાસણોમાં ભરી ઉપર લાવવામાં આવે છે. આ મથામણમાં ઘણીવાર મહિલાઓના પગ લપસી જતાં તેઓ કૂવામાં ખાબકી છે અને ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. આ દ્રશ્ય વચ્ચે સૌથી મોટો સવાલ વહીવટી તંત્ર અને સરકારની યોજનાઓ સામે ઉઠી રહ્યો છે. કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારો માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 586 કરોડ રૂપિયાની આ યોજના અંતર્ગત મોટી પલસાણ ગામમાં ઘરે-ઘરે નળ તો ફીટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી આવ્યા વહેલા જ આ નળ અને પાઈપલાઈનો સડીને તૂટી ગયા છે. ચોમાસામાં કરોડો ગેલન પાણી જ્યાં વહી જાય છે તેવા ચેરાપુંજી ગણાતા વલસાડના આ વિસ્તારમાં ઉનાળામાં પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે. હવે કંટાળેલા ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે અને સરકાર પાસે તાત્કાલિક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે.0
0
Report
भरोच जेल में अचानक चेकिंग: मोबाइल मिलने से हंगामा, जांच तेज
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચ જિલ્લામાં સબ જેલમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન મોબાઈલ મળતા ચકચાર આમાઝદની המז? Wait - The content appears to be in Gujarati. Providing a cleaned version that preserves the content as-is without non-news elements. જેલના શૌચાલયના પોખરામાંથી બિનવારસી હાલતમાં મોબાઈલ મળી આવ્યો મોબાઇલ જેલમાં કેવી રીતે પહોંચ્યો તે મુદ્દે તપાસ શરૂ બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને કેદી-સ્ટાફની પૂછપરછ શરૂ કરવામાં આવી0
0
Report
गवერდी दवा दुकानों की देशव्यापी हड़ताल: गुजरात में 35,000 दुकानें बंद, ऑनलाइन डिस्काउंट पर भीषण विरोध
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે દેશભરના મેડિકલ સ્ટોર બંધ આજે દેશભરના કેમિસ્ટોની સામુહીક હડતાળ કેમિસ્ટોની હડતાળના પગલે ગુજરાતમાં 35000 મેડિકલ સ્ટોર બંધ અમદાવાદમાં દવાની 3000 દુકાન બંધ ઓનલાઇન દવાના વેચાણને લઈને કેમિસ્ટોમાં ઉગ્ર વિરોધ નકલી દવાના ઉત્પાદન-વેચણ મામલે પણ કડક કાયદાની માંગણી ઇમરજન્સી માટે દવાખાનામાં ચાલતા સ્ટોર કાર્યરત રહેશે પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રો પણ ચાલુ રહેશે સરકારમાં અનેક રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા એક દિવસીય હડતાળ ઓનલાઈન માધ્યમ થકી ૩૫ ટકા સુધીનું ડીપ ડિસ્કાઉન્ટ અપાતા સ્થાનિક વેપારીઓમાં રોષ નાગરિકોને તકલીફ ન પડે એ માટે એસોસિએશને પૂરતી વ્યવસ્થા કરી0
0
Report
Advertisement
सूरत के खानपुरा में आवारा कुत्तों का आतंक; प्रशासन मौन
Surat, Gujarat:સુરત બ્રેક મનપાની બેદરકારીથી લિંબायतના ખાનપુરામાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો રખડતા કૂતરાઓ અંગે ફરિયાદ છતાં મનপા તંત્ર નિષ્ક્રિય રહ્યું હોવાનું સામે આવyu સ્થાલિક યુવા અગ્રણી સાજીદ કુરેશીએ 18 મેના રોજ ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં કરડતા અને રખડતા કૂતરાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી માંગવામાં આવી હતી મનપાના ડિજિટલ વિભાગે 24 કલાક સુધી કોઈ જ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ ફરિયાદના બીજા જ દિવસે ખાનપુરા વિસ્તારમાં બાળકો પર કૂતરાઓએ હુમલો કર્યો હતો હુમલામાં નિર્દોષ બાળકો લોહીલુહાણ થતા વિસ્તારમાં ભારે રોષ સ્થાનિકોએ સુરત ਮਨપાના વહીવટી તંત્રને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યું સાજીદ કુરેશીએ કૂતરાઓના ત્રાસથી કાયમી મુક્તિ આપવા માંગ કરી મનપા કમિશનરને યુદ્ધના ધોરણે કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પણ કમિશનરને લેખિત રજૂઆત કરી શ્વાન નિયંત્રણ વિભાગને કડક સૂચનાઓ ન મળતા અધિકારીઓ નિષ્ક્રિય બન્યા રખડતા કૂતરાં અંગે ફરિયાદો છતાં લોકોને ત્વરિત ઉકેલ મળતો નથી તેવી ફરિયાદ ઉઠી સુપ્રીમ કોર્ટના આદેશો છતાં સુરત મનપા અસરકારક કાર્યવાહી કરતાં નિષ્ફળ0
0
Report
सूरत के मेडिकल स्टोर हड़ताल: 3 हजार से अधिक दुकानें बंदी पर विचार
Surat, Gujarat:સુરત બ્રેક શહેરના 3,000થી વધુ મેડિકલ સ્ટોરની હડતાળની ચીમકી પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી-નકલી દવાનું વેચાણ વધ્યાનો આક્ષેપ કોરોના કાળમાં અપાયેલી હોમ ડિલિવરી છૂટ બંધ કરવા માંગ શહેરના ૩ હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ આ હડતાળમાં જોડાય તેવી શક્યતા મોટી કોર્પોરેટ કંપનીઓ ઘણા ડિસ્કાઉન્ડ આપીને નાનામેડિકલ સ્ટોર સંચાલકોની રોજીરોટી છીનવી રહિયો હોવાનો આક્ષેપ એસોસિએશનનો વિરોધ માત્ર વ્યાપારીઓના હિતો માટે નથી પરંતુ લોકોની સુરક્ષા માટે પણ છે જો 20 મે સુધીમાં સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે તો ભવિષ્યમાં અનિશ્ચિત મુદ્દતની હડતાળ પણ કરવામાં આવશે જો કે, ઈમરજન્સી સેવાઓ માટેHospitalોના મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી0
0
Report
अहमदाबाद पुलिस ने कर्मचारियों के बच्चों के लिए गर्मी कैंम्प का आयोजन किया
Ahmedabad, Gujarat:અમદાવાદ વર્તમાન સમયમાં બાળકો મહત્તમ સમય મોબાઇલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પાછળ વધુ ફાળવે છે. હાલમાં જયારે શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે આ સમયનો બાળકો શારીરિક અને રચનાત્મક પ્રવૃત્તિોમાં વધુ વપરાશ કરી શકે તે હેતુથી અમદાવાદ পুলিশ દ્વારા પોલીસ કર્મીઓના બાળકો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દાણીલીમડા અને ઈસનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓના બાળકો માટે ખાસ સમર કેમ્પ યોજાયો. જ્યાં શહેર પોલીસ કમિશનરે ખાસ મુલાકાત લીધી. ૧૦૦ થી વધુ બાળકોએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આયોજનને માણ્યું. જ્યાં પોલીસ કમિશ્નરે વાલીઓને બાળકોના ભણતર ઉપરાંત અન્ય રચનાત્મક અને શારીરિક પ્રવૃત્તિઓ માટે પણ પ્રોત્સાહન આપવાનો આપીલ કરી.0
0
Report
Advertisement
भेस्तान पुलिस स्टेशन में शांति समिति की बैठक, ईद पर कानून-व्यवस्था बनाए रखने की अपील
Surat, Gujarat:ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ બકરા ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિકો ના સંયુક્ત ઉપક્રમે બેઠક યોજાઈ 50 થી વધુ લોકો આ બેઠકમાં ઉપસ્તિત રહ્યા બકરા ઈદ નિમિત્તે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને કોઇ આ બનાવ ન બને તેને લઈ આગેવાનોને સૂચના અપાઈ0
0
Report
रोज़गार मेले में तेजस तड़वी और देविका तड़वी के साथ अमित अरोड़ा की भूमिका
Karantha, Gujarat:બાઈટ - તેજસ તડવી (રોજગાર મેળવનાર ) બીટ - દેવિકા તડવી (પિંક રીક્ષા થી રોજગારી મેળવનાર ) બીટ - અમિત અરોરા (સી ઈ ઓ -સ્ટેચ્યુ ઓફ યુનિટી )0
0
Report
प्रधानमंत्री की अपील के बाद दमण में मुफ्त बस शुरू, जनता ने खुशी जताई
Vapi, Gujarat:એન્કર વૈશ્વિક પરિસ્થિતિને લઇ દેશમાં ઊદભવી રહેલી ઈંધણની કટોકટી મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે જેને દેશભરમાં વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે રાજ્યના પડોશવામાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ પ્રશાસન દ્વારા પીએમની અપીલને પગલે મફત સીટી બસ સર્વિસ શરૂ કરી છે. દમણના કોઈપણ ખૂણે જવા માટે પ્રવાસીઓ અને સ્થાનિકો સીટી બસમાં મફત મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે જેને વ્યાપક સમર્થનમાં મળી રહ્યું છે. લોકો પણ આ પહેલને આવકારી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઈરાન અમેરિકાં અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઈંધણની કટોકટી વર્તાઈ રહી છે. ભારતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો કરકડાવ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી... પીએમની અપીલ બાદ દમણમાં મફત બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. દમણના ખૂણે ખૂણે 7 રસ્તા ઉપર આ રુટો પર સવારથી રાત સુધી દોડશે. અહીં બહારથી આવતા પર્યટકોની સાથે સ્થાનિકો ને પણ મફત મુસાફરી કરાવવામાં આવી રહી છે. લોકો માન્યા છે કે પીએમની અપીલે શરૂ થયેલી મફત બસ સર્વિસથી ઈંધણની ઓછી ખપત થશે. લોકો પોતાના કામ માટે ઘરથી પોતાનું વાહન લઈને નીકળતા હતા, હવે આ બસનો ઉપયોગ કરી રહ્યા છે અને પીએમની અપીલ અને પ્રશાસનની આ પહેલને સરાહ્યા રહ્યા છે. દમણના જન પ્રતિનિધિઓ પણ આ અભિયાનને વધુ સાર્થક કરવા સ્થાનિકો ની સાથે બહારથી આવતા પર્યટકો ને પણ પોતાના વાહન મુકી અને પ્રશાસનની આ સામૂહિક પરિવહનની મફત સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે..0
0
Report
Advertisement
