383001
હિંમતનગરમાં રાધાઅષ્ટમીની ઉજવણીએ રાધારાણીની પૂજન વિધિ કરાઈ
Himatnagar, Gujarat:શહેરના હિંમતનગર સ્થિત ઇન્દ્રનગર સોસાયટીમાં બુધવારે રાધાઅષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને અષ્ટમીના દિવસે વિપુલભાઇ ભટ્ટ સીમાબેન ભટ્ટના ઘરે દર વર્ષની જેમ રાધા અષ્ટમીના દિવસે વેદી સર રાધારણીને શણગાર કરવામાં આવ્યો હતો. અને વૈદિક ઉપચાર મંત્રો સાથે માતાજીના ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન સીમાબેન ભટ્ટે જણાવ્યું હતું કે બુધવાર રાધાજીનો આઠમો દિવસ છે, જેઓ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત ગણાય છે અને આ દિવસ જન્માષ્ટમી જેટલો જ મહત્વનો છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
गैरेज में आग लगी: लुणावाडा के मलेकपुर चौकी के पास घटना
Bhamra, Gujarat:મહીસાગર બ્રેકીંગ गેરेज में लगी आग.... લુણાવાડા ના મલેકપુર ચોકડી પર ની ઘટના ગેરેજ ની દુકાનમાં આગ લાગીવાનો બનાવ સામે ગયો.. બાઈકના ગેરેજ ની દુકાન માં એકા એક આગ લાગી.. બાઈકના ગેરેજ માં ચાર થી પણ વધુ બાઈક હોવાનું અનુમાન.. ગેરેજ માં આગનો બનાવ સામે આવતાlocals દોડી આવ્યા.. બાજુમાં પેટ્રોલ પમ્પ હોવાથી લોકો માં ભય નો માહોલ.. લુણાવાડા ફરાય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી..0
0
Report
सूरत की नहर में डूबे युवक की तलाश जारी, फायर ब्रिगेड बचाव में जुटी
Surat, Gujarat:બારડોલી તાલુકા ના ઉવા ગામ નજીક કાકરાપાર ડાબા કાંઠા નહેર માં યુવક ડૂબ્યો યુવક એક ઠંડા પીણા ની કંપની માં ટ્રેક્ટર ચલાવવાની નોકરી કરતો હતો નહેર પાસે ટ્રેક્ટર મૂકી હાથ પગ ધોવા જતા યુવક નો પગ લપસી જતા નહેર માં તણાયો યુવક કનુભાઈ હનુભાઈ શિયાળીયા પલસાણા તાલુકા ના ગંગાધરા ગામ ના હોવાનું બહાર આવ્યું યુવક ડૂબી જતા બારડોલી,પી. ઈ પી.એલ ફાયર ઘટના સ્થળે ફાયર ના જવાનો juvenil युवक ની શોધખોળ કરી սկսել ઘટના ને પગલે બારડોલી રુરલ પોલીસ ઘટના સ્થળે..0
0
Report
अहमदाबाद ब्लास्ट मामला: Zee टीम मेहुल डोडिया के घर पहुँची
Ahmedabad, Gujarat:Exclusive अहमदाबाद वस्त्राल फटाकड़ा फैक्ट्री में ब्लास्ट का मामला Zee 24 घंटा की टीम 24 घंटों में आरोपी मेहुल डोडिया के घर पहुंची शाहपुर स्थित घर बंद हालत में कुछ महीनों से परिवार स्थानांतरित हो चुका है locals कहते हैं यह घर दादा-दादी के समय से है, बचपन से खेलते देखा है क्या धंधा करता है और अभी कहाँ है इसकी जानकारी नहीं0
0
Report
Advertisement
राजकोट हत्या मामले में दूसरा आरोपी गिरफ्तार, हथियार भी बरामद
Rajkot, Gujarat:એંકર: રાજકોટના મોકાજી સર્કલ નજીક થયેલા ચકચારી હત્યા કેસમાં પોલીસ વેચ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. હત્યા કેસના મુખ્ય આરોપી રણજિત વાળાની ધરપકડ બાદ પોલીસ તેની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર સહિત કુલ બે ગેરકાયદે હથિયાર અને જીવતા કાર્ટૂટસ કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન રણજિત વાળાએ આ હથિયારો વિરમગામના એક શખ્સ પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસ વિરમગામના નામચીન શિવરાજ ધાંધલને ઝડપી પાડી તેની પાસેથી વધુ એક ગેરકારાઈ હથિયાર કબજે કર્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હથિયારના નેટવર્કની કડીઓ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિઓ 1 રાજકોટ શહેર એસીપી ક્રાઈમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, મોકાજી સર્કલ પાસેensored આરોપી રણજિત વાળાની રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર તેમજ તેની પાસેથી મળી આવેલા અન્ય ગેરકાયદે હથિયાર અને જીવતા કાર્ટીસ તેણે વિરમગામમાં રહેતા શિવરાજભાઈ નાજભાઈ ધાંધલ પાસેથી ખરીદ્યા હતા. આ માહિતીના આધારે ક્રાઇમ 브ાન્ચની ટીમે વિરમગામ ખાતે તપાસ હાથ ધરી હથિયાર સપ્લાય કરનાર 42 વર્ષીય આરોપી શિવરાજ ધાંધલને ઝડપી પાડ્યો હતો..police આરોપી વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. વિઓ 2 આરોપી શિવરાજ ધાંધલની ધરપકડ કર્યા બાદ પોલીસ તેની હાજરીમાં વિરમગામના જગસી રોડ પર આવેલી વાડીમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વાડીમાંથી દેશી બનાવટની વધુ એક પિસ્ટલ મળી આવતા পুলিশ હથિયાર કબજે કર્યું હતું. આ મામલે વિરમગામ પોલીસ મથકે આર્મ્સ આેટ અંડર્ગત અલગથી ગુનાનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, શિવરાજ ધાંધલ સામે અગાઉ વિરમગામમાં મારામારી અને સરકારી ફરજમાં અડચણ ઉભી કરવાનો ગુનો નોંધાયો હતો, જ્યારે જેતપુરમાં પણ પ્રોહિબિશન અેક્ટ હેઠળ તેની સામે કેસ દાખલ થઈ ચૂક્યો છે. વિઓ 3 તા. 08 જુલાઈ 2026ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મોકાજી સર્કલ પાસે વાહન ધીમું ચલાવવા જેવી સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી રણજીત વાળા, તેના પુત્રો રાજવીર વાળા અને કાયદાના સંઘર્ષમાં આવેલ một સગીર સહિતના શખ્સોએ કૃષ્ણસિંહ જાડેજા અને સાહેદ રહેન્દ્રસિંહ જાડેજા સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો. સમગ્ર મામલો ઉગ્ર બનતા રણજીતના પુત્રએ ઉશ્કેરાઈને "આને મારી જ નાખો, આ જીવતો ન રહેવો જોઈએ" તેવી બૂમો પાડી કૃષ્ણસિંહ જાડેજા સાથે મારામاري કરી હતી. આ દરમિયાન મુખ્ય આરોપી રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર બંદૂકથી ફાયરિંગ કરી દીધું હતું. ગોળીબારમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. જ્યારે સાહેદ રહેન્દ્રસિંહ જાડેજાને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ચકચારી હત્યા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા 17 જુલાઈના રોજ અનિલ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બાઈટ:- ભરત બસિયા ( ACP ક્રાઇમ રાજકોટ)0
0
Report
गृह मंत्री के संबोधन से टेक्सटाइल उद्योग में नई रफ्तार, ठगों से बचाव सुझाव
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર સુરતના સારોલી રીંગરોડ પર સિક્યોર એરઝેટ વિવર્સ એસોસિએશન દ્વારા એક ભવ્ય વિવર્સ પરામર્શ મહાસંમેલન થયું હતું. આ મહાસંમેલનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના-મોટા તમામ વિવર્સને એક મંચ પર લાવીને ટેક્સટાઇલ ઉદ્યોગની ગતિને વધુ ઝડપી બનાવવાનો છે. વીઓ:1 વિવર્સ સાથે અવારનવાર થતી આર્થિક છેતરપિંડી અને ઠગાઈના મામલે સંમેલનમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવર્સને સંબોધતા આવા ઠગબાજો અને ચીટરોથી કઈ રીતે બચી શકાય તે અંગે ખૂબ જ મહત્વના સૂચનો અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેક્સટાઇલ પોલિસી અંગે હર્ષ સંઘવીએ વિવર્સને વિસ્તૃત માહિતી આપી હતી અને તેનો મહત્તમ લાભ લેવાનું અનુરોધ કર્યો હતો. નાના અને મધ્યમ કક્ષાના વિવર્સ વધુને વધુ પ્રગતિ કરી શકે તે માટે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ તેમના સુધી સરળતાથી કેવી રીતે પહોંચાડી શકાય, તે અંગેની સુદ્રઢ વ્યવસ્થા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) બાઈટ: અનિલ સવાણી (સિક્યોર એરઝેટ વિવર્સ એસોસિએશન) બાઈટ: હરેશ પટેલ (સુરતમાં વિવર્સ પરામર્શ મહાસંમેલન: ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા અને ચીટીંગથી બચવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું માર્ગદર્શન અપ્રુવલ: હમીમ સર પેકેજ એંકર: સુરતના સારોલી રીંગરોડ પર સિક્યોર એરઝેટ વિવર્સ એસોસિએશન દ્વારા એક ભવ્ય વિવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના-મોટા તમામ વિવર્સને એક મંચ પર લાવીને ટેક્સટાઇલ ઉદ્યોગની ગતિને વધુ ઝડપી બનાવવાનો છે. વીઓ:1 વિવર્સ સાથે અવારનવાર થતી આર્થિક છેતરપિંડી અને ઠગાઈના મામલે સંમેલનમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવર્સને સંબોધતા એવા ઠગબાજો અને ચીટરોથી કઈ રીતે બચી શકાય તે અંગે ખૂબ જ મહત્વના સૂચનો અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેક્સટાઇલ પોલિસી અંગે હર્ષ સંઘવીએ વિવર્સને વિસ્તૃત માહિતી આપી હતી અને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. નાના અને મધ્યમ કક્ષાના વિવર્સ વધુને વધુ પ્રગતિ કરી શકે છે તે માટે સરકારની તમામ કલ્યાણકારી યોજના રજૂઆતો તેમના સુધી સરળતાથી પહોંચી શકે આ માટે સુદ્રઢ વ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી હતી. વીઓ:2 આ કાર્યક્રમમાં સુરત અને આસપાસના વિસ્તારોના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણી ઉદ્યોગકારો અને મોટી સંખ્યામાં વિવર્સ હાજર રહ્યા હતા. આ સંમેલન આગામી દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઇ જવા માટે ખૂબ важ નું નિર્ણય સાબિત થશે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
सूरत पुलिस ने पान दुकान से चोरी करने वाले आरोपी को गिरफ्तार किया; 15 हजार कीमत का माल बरामद
Surat, Gujarat:સુરત શહેરની ઉત્રાણ પોલીસે પાનના ગલ્લામાં લૂંટ અને ચોરીની ઘટના નો ઝડપી ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ઓળખ સુર્યદીપ ભરતભાઈิเวอร์ડિયા (ઉ.વ. 32), કોસાડના રહેવાસી તરીકે કરી છે. આરોપી દ્વારા ભગતની ચા નામની દુકાનમાં પ્રવેશ કરીને કારિગરને ધમકી આપી હતી. પછી દુકાનમાં તોડફોડ કરી કેબિનેટમાંથી અલગ અલગ બ્રાન્ડની અંદાજે 65 સிகા રેટની પેટીઓ ચોરી કરી ફરાર થયો હતો. ચોરી થયેલ માલની કિંમત અંદાજે ₹15 હજાર હતી. ઉત્રાણ પોલિસની સર્વેલન્સ ટીમે HUMANE ઈન્ટેલિજન્સ અને બાતમીના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી હતી. આરોપી પર ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી સામે પહેલેથી પણ મારામારી, ધમકી, દારૂબંધી, લૂંટ સહિતના ગુનાઓનો દાખલો સામે આવ્યો છે.0
0
Report
Advertisement
आश्चर्यजनक कदम: केन्द्रिय जल ऊर्जा मंत्री पटेल का नवसारी को ODF प्लस मॉडल बनाने کا ऐलान
Navsari, Gujarat:નવસારી જિલ્લાને દેશનો સૌથી મોડેલ અને નં. 1 જિલ્લા બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને સાંસદ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ ઐશ્વર્યા સિંગ, પંચાયતી રાજ મંત્રાલયના ડિરેક્ટર વિપુલ ઉજ్జવલ, ગુજરાતના મિશન ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ તેમજ જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ જોડાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત નવસારી પ્રવાસ અને ‘નમો કમલમ’ કાર્યાલયના લોકાર્પણ પૂર્વે આગામી બે મહિનામાં જિલ્લામાં તમામ સરકારી યોજનાઓનું 100 ટકા અમલીકરણ કરવાનો કટિબદ્ધ નિર્ણય લેવાયો છે. બેઠકમાં સાંસદ સી. આર. પાટીલે જિલ્લામાં કોઈ વિધવા બહેનોને પેન્શનની પ્રક્રિયા માત્ર 15 દિવસમાં પૂરી કરવા અને જિલ્લાનો 764 કુપોષિત બાળકોને આગામી બે મહિનામાં જ સુપોષિત કરવા કલેક્ટર ટીમને કામે લગાડી છે. એટલું જ નહીં. ઓછી ઉંમરે લગ્નને કારણે અલ્પવિકસિત રહી ગયેલી સગર્ભા બહેનોની દવાનો તમામ ખર્ચની વ્યવસ્થા કરવાની માનવતાવાદી જાહેરાત કરી હતી. ગામડાઓની સફાઈ માટે એક ક્રાંતિકારી યોજના જાહેર કરતા મંત્રીએ જણાવ્યું કે, ગામ જે દિવસ નક્કી કરે તે દિવસે કચરો હટાવવા માટે 4 કલાક મફત જેસીબિ અને 5 મજૂરો ફાળવવામાં આવશે, જેની સામે સરપંચોએ ડીઝલ અને ડ્રાઈવરની વ્યવસ્થા કરવાની રહેશે અને આમાં કોઈ બહાનાબાજી ચાલશે નહીં. આગામી 20 દિવસમાં 350 ગામો સંપૂર્ણ ચોખ્ખાચણક થઈ જશે અને શ્રેષ્ઠ ગામો વચ્ચે સ્પર્ધા યોજી ઇનામ પણ અપાશે. આ furthermore, દક્ષિણ ગુજરાતના ભારે વરસાદના પાણીનો સંગ્રહ કરવા ગણદેવી તાલુકાના 57 હજાર ખેડૂતના ખેતરમાં 4x4 ના જળ સંચય ખાડા બનાવવાનું અને ખારું પાણી ધરાવતા 29 ગામોને બારેમાસ મીઠું પાણી આપવા માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા ભગીરથ આયોજન હાથ ધરાયું છે. હાલ પંચાયતોના ગ્રેડિંગમાં માત્ર એક જ ‘સાગરા’ ગામ A ગ્રેડમાં છે. જ્યારે 4 થી 5 ગામો C માં અને બાકીના B ગ્રેડમાં છે. ત્યારે તમામ ગામોને અધિકારીઓની મદદથી A ગ્રેડમાં લાવી, પ્લાસ્ટિક મુક્ત અને ODF પ્લસ જિલ્લો બનાવ્યા જઈ રહ્યાં છે.Whole country માટે નવસારીનો ડંકો જીતાડવા માટે તમામ સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંયુક્ત જવાબદારી સાથે કામે લાગી જવા કેન્દ્રીય મંત્રીએ આહવાન કર્યું હતું.0
0
Report
सूरत में 61360 लोगों को कैश डॉल, 20 करोड़ रु. भुगतान; प्रशासन की मदद तेज
Surat, Gujarat:સુરત બ્રેક પુર ગ્રસ્ત કેશ ડોલ ને léી મહત્વના સમાચાર વહીવટી તંત્ર સાથે મળી તમામ લોકોને મદદ પહોંચાડવામાં આવી છે એક ટિમ તરીકે સર્વે શરૂ કરવામાં આવ્યો સુરત શહેરમાં 61360 લોકોની કેશ ડોલ ચૂકવી દેવામાં આવી છે ઘર વહરીમાં 20642 લોકોને સહાય કરવામાં આવી છે આજ સુધીમાં 20 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે0
0
Report
राजकोट गांधीग्राम में नाबालिग के साथ तीन साल तक दुष्कर्म, गर्भपात का आरोप
Rajkot, Gujarat:રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સગીરા સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, સહેલીના જન્મદિવસની પાર્ટીમાં પરિચયમાં આવેલા આરોપીએ સગીરાની ઓળખ છુપાવી તેને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાનું સતત શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે. દરમિયાન સગીરાના गर्भવતી બનતા તેનું गर्भપાત પણ કરાવી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સગીરા સાથે લાંબા સમય સુધી દુષ્કર્મ આચરણની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. 20 વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં શાહરુખ બશીરભાઈ જામ નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, યુવતી 17 વર્ષની હતી ત્યારે 31 જુલાઈ 2023ના રોજ બહેનપણીના જન્મદિવસની ઉજવણીમાં ગઈ હતી. જયારે આરોપી સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ આરોપીએ યુવતીને પોતાની ઓળખ ’વૃષભ દવે’ તરીકે આપવા લગાડી વિશ્વાસમાં લાવી ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે. ત્યારે આ શખ્સે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી ગયો હતો. ફરિયાદ મુજબ, સગીરાના ઘરેથી એક દિવસ અંતરાય હળવદ ગયા ત્યારે શાહરુખ સગીરાના ઘરે પહોંચ્યો અને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બાદમાં તે સગીરાને બસ સ્ટેન્ડ પાછળ આવેલી વાત્સલ્ય હોટલમાં લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ આરોપી અને સગીરાના સંબંધો અલઘા સ્થળોએ ચાલુ રહ્યા અને આરોપી દ્વારા અનેક વખત સગીરાનું શારીરિક શોષણ થયું હોવાની ફરિયાદમાં વિસ્તૃત વિગતો સામે આવી છે. એક દિવસ સગીરાએ આરોપીનું આધારકાર্ড જોતાં તેની સાચી ઓળખ જાણી લીધી હતી. આરોપીનું નામ વૃષભ દવે નહીં પરંતુ શાહરુખ બશીરભાઈ જામ હતાં. ત્યારબાદ સગીરાએ ગુતરતાં ગર્ભવતી બનતાં તેની સાથે લગ્ન કરવાની માંગ કરી. પરંતુ આરોપીએ પોતે પરિણીત હોવાથી છૂટાછેડા લેવાનું કહે અને ખુશખુશાલીથી લગ્ન કરવાનું કહેતા થયા. આ વચ્ચે મેડિકલમાંથી દવા લાવી સગીરાને પીવડાવી ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હોવાનો પણ આરોપમાં આક્ષેપ કરાયો છે. ત્યારબાદ ખુલ્લાં જવાબ ન ఇచ్చતાં આરોપીએ સગીરાની સાથેના તમામ સંબંધો તોડી નાખવાનું નક્કી કર્યું હતું અને સમગ્ર બનાવની જાણ પોતાની નાનીને કરી હતી. નાનીએ દોહિત્રીને હિંમત આપતાં અંતે શાહરૂખ બશીરભાઈ જામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નોંધાયેલ ફરિયાદના આધારે गांधीગ્રામ પોલીસ આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.0
0
Report
Advertisement
मुम्बई-आहमदाबाद बुलेट ट्रेन में समुद्री अंडरसाई टनल हेतु TBM से पहली खुदाई शुरू
Ahmedabad, Gujarat:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના સાવલી (ઘણસોલી) થી વિક્રોલી તરફ બીજી ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) દ્વારા આજથી ટનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ 10 કિમીના અંતરમાંથી 7 કિમીનો ભાગ ઠાણે ખાડી નીચે દરિયાઈ ટનલ (અંડરસી ટનલ) હશે. કોઈપણ રેલ્વે કોરિડોર માટે આ ભારતની પ્રથમ અંડરસી ટનલ હશે. પ્રોજેક્ટના કુલ 21 કિમી લાંબા ભૂગર્ભ ટનલ સેક્શનલમાંથી મુંબઈમાં સાવલી (ઘણસોલી) અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વચ્ચેનો 16 કિમીનો ભાગ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) નો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. પ્રથમ ટીબીએમ એ 05 જુલાઈ 2026 ના રોજ વિક્રોલીથી બીકેસી તરફ તેની 6 કિમીની સફર શરૂ કરી દીધી છે. બાકીનો 5 કિમીનો સેક્શન એનએટીએમ પદ્ધતિનો ઉપયોગ કરીને પહેલેથી જ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.0
0
Report
स्थल पर पहुँचे मेयर समेत कई वरिष्ठ अधिकारी, बड़ी टीम के साथ जांच शुरू
Ahmedabad, Gujarat:સ્થળ પર પહોંચેલ મેયર amc સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી કમિશનર, amc વટવા ધારાસભ્ય jcp સેક્ટર ૨ jcp ક્રાઈમ dcp, acp અને pi સહિતનો મોટો કાફલો ચીફ ફાયર ઓફિસર, ૨ એડિશનલ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, ૧૦૮ એમ્બ્યુલન્સ કાફલો મોકલેલ બાઈટ અને લાઇવ tt મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, dymc, jcp સેક્ટર ૨, jcp ક્રાઈમ, raf કમાન્ડન્ટ, ચીફ ફાયર ઓફિસર0
0
Report
आयुष मंत्री का आकस्मिक निरीक्षण: ओराना PHC में स्वच्छता और सेवाओं की प्रशंसा
Surat, Gujarat:નોધ: સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- KAMREJ - સુરત ગ્રામ્ય સ્લગ :-1807ZK_SRT_AROGYA_MANTRI ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. એન્કર... સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આજે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ ઓચિંતું નિરીક્ષણ કરીને સરકારી આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિનો તાજો અંદાજ મેળવ્યો. બાય રોડ પ્રવાસ દરમિયાન ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજરે પડતા જ તેમણે અચાનક પોતાના કાફલો રોકાવી PHCમાં પ્રવેશ કર્યો. ત્યાં દવાઓના સ્ટોકથી લઈને સ્ટાફની કામગીરી અને હોસ્પિટલની સ્વચ્છતા સુધીની ઝીણવટભરી તપાસ કરી. આરોગ્ય કેન્દ્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતાં પ્રધાને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા અને સન્માનિત પણ કર્યા. વિઓ... કામરેજના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ કોઈ પૂર્વ સૂચના વિના ઓચિંતું નિરીક્ષણ કર્યું. બાય રોડ પ્રવાસ દરમિયાન PHC નજરે પડતાં જ તેમણે કાફલો રોકાવી સીધા આરોગ્ય કેન્દ્રમાં оттуриғаીધી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી. પ્રધાને દવાઓનો સ્ટોક, દર્દીઓને મળતી સારવાર, આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ તેમજ સ્ટાફની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી. આ ઉપરાંત હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહી છે કે નહીં તેનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો આપ્યા. નિરીક્ષણ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં સંતોષકારક સ્વચ્છતા અને કર્મચારીઓની કામગીરી જોઈ આરોગ્ય પ્રધાને ખુશી વ્યક્ત કરી હતી. પ્રफુલ પાનસેરીયાએ સમગ્ર સ્ટાફની કામગીરીનેבירદાવી તેમને સન્માનિત કર્યા અને ભવિષ્યમાં પણ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવા આપતા રહેવા અનુરોધ કર્યો. આરોગ્ય પ્રધાનના અચાનક નિરીક્ષણથી આરોગ્ય વિભાગમાં પણ સકારાત્મક સંદેશ ગયો છે. સરકાર દ્વારા સરકારી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે આવા ઓચિંતાં નિરીક્ષણો આગામી સમયમાં પણ ચાલુ રહેશે બાઈટ :- પ્રફુલ પાનસેરીયા – આરોગ્ય પ્રધાન બાઈટ : સેફાલી ઉમરેટીયા ( મુખ્ય તબીબ, ઓરણા PHC)0
0
Report
Advertisement
आदिवासी नेता इसुदान गढ़वी ने पीएम मोदी पर किया प्रहार, विधानसभा चुनाव संकेत
Ahmedabad, Gujarat:આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કરી pm પર પ્રહાર કર્યા. તાજેતરમાં પંજાબમા pm નરેન્દ્ર મોદીએ એક સભામાં aapના ચૈતર વસાવા પર જે ભાષણ આપ્યું તેના સામે પાર્ટી નારાજ જોવા મળી. જે નારાજ અને ગુસ્સે ભરાયેલા પાર્ટીએ નવરંગપુરા આશ્રમ રોડ ખાતે આવેલ કાર્યાલય પર પ્રેસ યોજી સમગ્ર મામલે aapના પ્રદેશ અધ્યક્ષએ pm પર પ્રહાર કર્યા હતા અને આ મામલે 24 જુલાઈએ અંબાજી થી ઉમરગામ સુધી સાઈન કેમ્પએઇન ચલાવી રાષ્ટ્રોપતિને મોકલશે તેવું જણાવ્યું. ઇસુદાન ગઢવીએ pc શરૂ કરતા જ જણાવ્યું કે દુૃખ સાથે આપની સમક્ષ આવ્યો. કેમ કે સૌના pm જેમ ની જવાબદારી નીચે કોઈ ભૂલ કરે તેને ઠપકો આપવાનું કામ છે જોકે તેઓ પંજાબમાં જઈ ચૈતર વસાવા સામે નિવેદન આપ્યું તેનાથી અદિવાસ સમાજ નારાજ થયો. જે આદિવાસી સમાજ pm ના વિકાસના કામ ને જોયું પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ નિવેદન આપ્યું કે ચૈતર વસાવા એ વન કેસમાં અધિકારીને ધમકાવ્યા તે કેસમાં સજા થઈ તે કેવું. ઇસુદાન ગઢવીએ આગળ વાત કરતા જણાવ્યું કે આજે આદિવાસી સમાજના લોકોને કોલ આવ્યા કે સજા પડી તેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ મિનિટરિંગ કરતા હશે. પેપર લીક થયા કેમ જિલ્લામાં સજા ન થઈ. લઠાકાંડ થયા. મોરબી દુર્ઘટના. હરણી કાંડ અનેક કાંડ કોણે સજા થઈ તે સવાલ ઉઠાવી વિપક્ષ ને તોડી તેને સજા કર્યા જ આરોપ કર્યા. આ સાથે ન બચુ ખાબડ 25 કરોડનું કૌભાંડ થયું તે કેમ બહાર છે તેને પણ સજા કરી શકાય. રાજકોટ અગની કાંડ અને તક્ષશિલા જેવા કેટલાય કાંડ તેમાં સજા ન અપાઈ. અને ચૈત્ર વસાવા ને ભાજપમાં લઈ જવા હતા તે ન આવ્યા માટે સજા કરાવી એવા આક્ષેપ થયા. ઇસુદાન ગઢવીએPm ને કહતા જણાવ્યું કે તમે અમારા પિતા સમાન છો તમારી ફરજ હતી આપણને પ્રોટેક્ટ કરવી અને આજે તમને ખોટા કેસ કરાવી જેલમાં નખવડાવો છો. શુ અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ તમે કેટલાય રાજ્યમાં સરકાર તોડીને બનાવી છે. અમે આદિવાસી સમાજ અને પીડિત માટે લડીએ છીએ તેમને ચૂપ કરાવી રહ્યા છીએ.Pm ખોટુ નહિ થવા દે તેવો વિશ્વાસ હોય પણ તમે મોનીટરીંગ કરી રહ્યા છો . ચૂંટણી હારતા હોય ભાજપના નેતા એ મોનીટરીંગ કરે વાંધો નહિ પણ pm કરે આ કેમ. આ સાથે ન ajit પವಾರ કરોડોનું કૌભાંડ કર્યું. હેમંત બીસવા. સુભાંશું અધિકારી ને તમે લઈ લીધા તેવા આક્ષેપ કરી લોકતંત્ર જેવું રહ્યું નથી ડરાવવા માંગો છો તેવા પણ આક્ષેપ કર્યા. આ સાથે જ Pm આજે તમે 76 વર્ષના થયા અમારા પિતા ની ઉમર સમાનના છે અને એ આવું કરે તો અમને ખતમ કરવા ષડયંત્ર કરે તો કોની પાસે જઈએ. અમેરિકાના ટ્રમ્પ પાસે નથી જવું તમારી પાસે અમે આવીએ અને તમે આવું કરો તેમ પણ જણાવ્યું. આ સાથે જ 5 માંથી એક બાળક અવાજ ઉઠાવે તો પિતા તરીકે તમારે સાંભળવું જોઈએ તેમ પણ જણાવ્યું. પર્યાવરણ વિધ ને અન્સન કરવું પડે ધર્મેન્દ્ર પ્રધાન જવાબ નથી આપતા. તમે લોકો માટે નહીં પરંતુ સતા જાળવવા ષડયંત્ર કરો છો તેવા આક્ષેપ કર્યા. આદિવાસી સમાજ ચૈਤਰ વસાવા સાથે છે. સમાધાન કરાવનાર ચૈતર વસાવા પર કેસ કરાવવામાં આવ્યો આ કેમવું હતું? તે જણાવી ઇસુદાન ગઢવીએ આ મામલે હું 24 તારીખે ડેડીયાપાડા જઈશ અને 1 લાખ આદિવાસી પાસે જઈ ચૈતર વસાવા માટે શાહી લઈશું કે તેઓ નિર્દોષ છે કે નહીં. 24 તારીખે અંબાજી થી ઉમરગામ સુધી સાઈન કેમ્પેઈન ચલાવી અને તે રાષ્ટ્રપતિ ને મોકલીશું કેમ કે હવે રાષ્ટ્રપતિ પર જ વિશ્વાસ છે તેમ જણાવી અમે કોઈ પણ સ્થિતિના ડરીશું નહિ આપણા લોકોને સાથ આપો ખોટું કરનાર સામે લડવા અમે રાજનીતિમાં આવ્યા તાનશાહી ચાલશે તો વિપક્ષ મુક્ત ભારત અને વિપક્ષ મુકત ગુજરાત બનશે અને બાદમાં કઈ થશે તો બચાવનાર કોઈ નહિ મળે હવે અમે તમારા પ્રજાના આશરે છીએ તેમ જણાવ્યું. અમને ગમે ત્યારે જેલમાં નાખી દેવામાં આવશે. મને પણ જેલ મોકલ્યો હતો અને ચૈતર વસાવા ને ત્રણ વાર જેલ હવાલે કરાયા. અમને સાથ આપો તો જ અમારી માંગ. આ સાથે જ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ને કહું કે સાથ આપો બિરસા મુંડા ને અંગ્રેજોએ જેલમાં નાખ્યા તે રીતે ચૈતર વસાવા ને જેલમાં નાખ્યા તો સોસીયલ મીડિઆમાં પણ જવાબ આપજો. અને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે हमारी સરકાર બનાવી ને રહીશું તેમ પણ જણાવ્યું。0
0
Report
मोरबी के हलवद में बक्षिपंच मोर्चा के महामंत्री ने इस्तीफा दिया
Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી: હળવદ તાલુકા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રીએ ધર્યું રાજીનામું ડૉ ચતુરભાઈ ચરમારીએ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પદેથી આપ્યુ રાજીનામું કોટડી સમાજના સામાજિક સંગઠનને મજબૂત બનાવવા માટે રાજકીય પદ પરથી રાજીનામું હાલમાં ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રવક્તા તરીકેની ચતુરભાઈની છે જવાબદારી થોડાં સમય પહેલાં જ બક્ષિપંચ મોરચાના મહામંત્રીની જાહેરાત બાદ અચાનક રાજીનામું આપતા તર્કવિતાર્ટ હાલમાં સાંસદ ચંદુભાઈ સિહોરા સાથે ચતુરભાઈની વાતનો ઓડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ0
0
Report
अहमदाबाद: रमोल से गतराड जाते मोहम्मुदपुरा टेलेंट फटाकड़ा फैक्ट्री में आग; हादसे में दो लोगों की मौत
Ahmedabad, Gujarat:અમદાવાદ રામોલ થી ગતરાડ જતા મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડા ની ફેક્ટરીમાં આગ ઘટનામાં બે વયક્તિઓના મૃત્યુ0
0
Report
Advertisement
