Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં રાધાઅષ્ટમીની ઉજવણીએ રાધારાણીની પૂજન વિધિ કરાઈ

Sept 12, 2024 04:03:44
Himatnagar, Gujarat

શહેરના હિંમતનગર સ્થિત ઇન્દ્રનગર સોસાયટીમાં બુધવારે રાધાઅષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને અષ્ટમીના દિવસે વિપુલભાઇ ભટ્ટ સીમાબેન ભટ્ટના ઘરે દર વર્ષની જેમ રાધા અષ્ટમીના દિવસે વેદી સર રાધારણીને શણગાર કરવામાં આવ્યો હતો. અને વૈદિક ઉપચાર મંત્રો સાથે માતાજીના ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન સીમાબેન ભટ્ટે જણાવ્યું હતું કે બુધવાર રાધાજીનો આઠમો દિવસ છે, જેઓ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત ગણાય છે અને આ દિવસ જન્માષ્ટમી જેટલો જ મહત્વનો છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MDMahendra Dubey
Sept 15, 2025 05:47:36
Sagar, Madhya Pradesh:ग्रामीण पहुंचे पुलिस थाने, थानेदार से खा गांव में बिकेगी अवैध शराब और उसे जो पियेगा तो हम लगाएंगे जुर्माना.. एंकर/ एमपी के बुंदेलखंड अंचल के शराब सहित दूसरे नशे लंबे समय से आम लोगों की परेशानी का कारण बने हुए हैं, नशे की गिरफ्त में आ रही नई पीढ़ी और बिगड़ते भविष्य के साथ ग्रामीण इलाकों की संरचना पर भी गहरा असर पड़ रहा है, गांव के गांव शराब की वजह से प्रभावित हैं तो अपराधों के पीछे निकलने वाली वजह में भी शराब का नशा खास होता है। इन ग्रामीण इलाकों के महिलाएं शराब की वजह से खासी परेशान हैं और कई जगहों पर सड़क पर आकर शराब बंदी की मांग के रही हैं। इसी अंचल के सागर जिले में भी शराब को लेकर महिलाएं आक्रोशित है तो इस बीच जिले के देवरी थाना क्षेत्र में एक अलग रंग देखने को मिला है, इस थाना क्षेत्र के चिरचिटा गांव के लोगों ने थाने पहुंचकर कुछ ऐसा किया जिसे सुनकर आप हैरान रह जाएंगे। ग्रामीण बड़ी संख्या में देवरी पुलिस थाने पहुंचे और गांव में लिए गए फैसले की जानकारी देते हुए बताया कि गांव में बैठी पंचायत में फैसला लिया गया है कि उनके गांव में अवैध शराब नहीं बिकेगी और न ही कोई शराब पियेगा कोई शराब बेचते मिलेगा तो वो उसे पकड़वाएंगे और जो शराब पिए मिलेगा उस पर जुर्माना खुद ग्रामीण लगाएंगे। जब थानेदार ने सवाल किया कि जुर्माने का पैसा कहां जाएगा तो ग्रामीणों ने बताया कि जुर्माना से मिली राशि धार्मिक आयोजनों में लगाई जाएगी। पुलिस को ये दलील मंजूर हो गई। दरअसल चिरचिता गांव में बड़े पैमाने पर अवैध शराब की बिक्री हो रही है जिसे लेकर ग्रामीण कई बार शिकायत कर चुके हे जब कोई हल नहीं निकला तो अब ये फैसला खुद ग्रामीणों ने लिया हे। बाइट/ ग्रामीण जन बाइट/ मीनेश भदौरिया ( थाना प्रभारी देवरी सागर)
1
comment0
Report
SYSHRIPAL YADAV
Sept 15, 2025 05:17:37
Raigarh, Chhattisgarh:रायगढ़ ब्रेकिंग रविवार देर शाम खरसिया पोस्ट ऑफिस दुर्गा पंडाल में दुर्गा प्रतिमा ले जाने के दौरान हुआ हादसा, आतिशबाजी करते हुए दुर्गा मूर्ति लेने के दौरान हुआ हादसा, माता दुर्गा रानी के शेर के बाल में लगी आग, स्थानीय लोगों ने कड़ाई मशक्कत के बाद आज पर पाया  काबू, खरसिया के पोस्ट ऑफिस अग्रवाल दुर्गा उत्सव समिति पंडाल बड़ा भव्य पंडाल बनने की वजह से एक सप्ताह पहले ही दुर्गा प्रतिमा लिया जाता है पंडाल, शुरुआती जांच में सामने आया है कि सजावट और सुरक्षा व्यवस्था में गंभीर लापरवाही हुई थी, आतिशबाज़ी के लिए न तो सही स्थान तय किया गया था और न ही सेफ्टी इंतज़ाम। पूरी घटना में कोई जनहानि नहीं।
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 05:00:19
Surat, Gujarat:સુરત બ્રેક જવેલરી ઉદ્યોગમાં AI ટેક્નોલોજી ઉપયોગ વધ્યો સ્કિલ અને બિઝનેસ એનહાન્સ કરવા AI નો ઉપયોગ ચેટ જીપીટી ની જેમ તેનો ઉપયોગ થાય છે ચેટ જીપીટી માં અલગ અલગ કમાન્ડ આપવામાં આવે છે ડિઝાઇન મેન્યુઅલ વર્કમાં 1 દિવસમાં ફક્ત 2 થી 3 ડિઝાઇન બનતી હતી કોન્સેપ્ટ શોધવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ચેટ જીપીટીમાં આપણે જોઈતી માહિતી, કલર , સાઈઝ નાખવાથી બે મિનિટમાં ડિઝાઇન તૈયાર થઈ જશે તૈયાર થયેલી ડિઝાઇન 3ડી માં કેવી લાગશે તે પણ AI બતાવશે પોસ્ટર, કેટલોગ ની એક પોસ્ટ માટે 2 દિવસ નો સમય લાગતો હતો હવે એઆઈ ટેકનો ની મદદથી 2 મિનિટમાં તૈયાર થઈ જશે એઆઈ સ્કિલ ઇનહાન્સ કરશે ડિઝાઇન તૈયાર થઈ ગયા બાદ રેન્ડરીગ અને એડીટીંગ માટે બે દિવસનો સમય લાગતો, જે હવે બે મિનિટમાં તૈયાર થશે બાઈટ..જયંતિ સાવલિયા ,gjepc ચેરમેન
0
comment0
Report
AKAshok Kumar
Sept 15, 2025 03:47:08
Junagadh, Gujarat:[15/09, 8:10 am] Jaygurudev Zee News: જુનાગઢ... માંગરોળમાં મોડી રાત્રે તંત્રની ડીમોલેશન કામગીરી ધાર્મિક સ્થળો પર કરાયું ડીમોલેશન વેરાવળ પોરબંદર નેશનલ હાઇવે પર આવેલા બે ધાર્મિક સ્થળો તોડી પડાયા ટ્રાફિકને અડચણરૂપ હતા બંને ધાર્મિક સ્થળો નેશનલ હાઈવે ઓથોરિટી, તંત્ર, પોલીસ, પીજીવીસીએલ ની ટીમો રહી ખડેપગે પોલીસનો વિશાળ કાફલો ખડકી દેવાયો અનિચ્છનીય ઘટના ન બને જેને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ ડીમોલેશન કામગીરી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સતત કરતા રહ્યા પેટ્રોલિંગ ડિમોલેશન દરમિયાન અનેક માર્ગો રાત્રીના કરાયા હતા બંધ શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ એસપી, ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિત 300 પોલીસ કર્મચારી, 150 જીઆરડી હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા બાઈટ સુબોધ ઓડેદરા એસ પી જૂનાગઢ અશોક બારોટ જૂનાગઢ
5
comment0
Report
ANAnil Nagar1
Sept 15, 2025 03:30:58
Gwalior, Bhopal, Madhya Pradesh:राजगढ़ राजगढ़ जिले के माचलपुर अस्पताल में बड़ा हंगामा हो गया। मरीज की मौत के बाद परिजनों ने लेडी डॉक्टर पायल पाटीदार के साथ मारपीट की और उनके कपड़े तक फाड़ दिए। अस्पताल में जमकर तोड़फोड़ भी हुई। सीसीटीवी फुटेज सामने आया है, जिसमें डॉक्टर पायल पाटीदार जान बचाकर भागती नजर आ रही हैं, यह घटना शनिवार शाम करीब 4:30 बजे की बताई जा रही है। सुबह 9 बजे मरीज इलाज के लिए ओपीडी पहुंचा। हालत गंभीर होने पर डॉक्टर ने उसे झालावाड़ रेफर कर दिया। रास्ते में युवक की मौत हो गई। शव लेकर परिजन दोबारा अस्पताल पहुंचे और हंगामा करने लगे। इसी दौरान महिलाओं ने डॉक्टर के साथ मारपीट की और कपड़े फाड़ दिए। एफआईआर दर्ज घटना के बाद डॉक्टरों ने सामूहिक रूप से थाने पहुंचकर एफआईआर दर्ज कराई। इस घटना के बाद से अस्पताल में ताला लगा रहा जिससे आने वाले मरीज इलाज के लिए परेशान होते रहे .. BYTE- डॉक्टर
1
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 15:16:56
Surat, Gujarat:અપ્રુવલ:તપન ભાઈ નોંધઃENTRY FEED_LIVE_U FOLDER _TALATI_EXAM આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મહેસૂલ તલાટીની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. પેપરની પવિત્રતા અને પારદર્શિતા જાળવવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ​રાજ્યભરના ૨૩ જિલ્લાઓમાં કુલ ૧૩૮૪ પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ કેન્દ્રો પર સઘન સુરક્ષા વચ્ચે પેપર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધીનો હતો. જેમાં હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો.પરીક્ષા કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. WKT: પરીક્ષા કેન્દ્ર પરથી ઉમેદવારો સાથે વાતચીત કરતા આ ઉપરાંત, GSSSB એ પરીક્ષાની શુદ્ધતા જાળવવા માટે અગાઉથી જ મહત્વપૂર્ણ જાહેરાતો અને સૂચનો બહાર પાડ્યા હતા, જેના પાલન માટે દરેક કેન્દ્ર પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષાના પરિણામ અને આગળની પ્રક્રિયા અંગેની માહિતી GSSSB દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
14
comment0
Report
HBHimanshu Bhatt
Sept 14, 2025 14:34:17
Morbi, Gujarat:Slug 1409ZK_MRB_ROAD_KHADA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1409ZK_MRB_ROAD_KHADA Date 14/9/25 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર મોરબીના નવલખી રોડ ઉપર અંદાજે 25 થી વધુ ગામડાઓ આવેલા છે જ્યાં અવરજવર કરતા ગ્રામજનો ઉબડ ખાબડ રોડ રસ્તાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રોડ રીપેર કરવા માટે રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી ધ્યાન આપતા ન હોવાથી આજે ગામના સરપંચોની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા નવલખી રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તંત્રને રોડ રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે વીઓ ગુજરાતના મોટાભાગના રોડ રસ્તાની હાલત અતિદયનીય છે અને તેમાં પણ ખાસ કરીને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે વિગેરે રસ્તામાં મસમોટા ખાડા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે અને લોકોને શારીરિક તેમજ આર્થિક નુકસાની સહન કરવી પડતી હોય છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો નવલખી રોડ ઉપર ખાખરાળા, જેપુર, બરવાળા, લુંટાવદર, નારણકા, પીપળીયા વિગેરે જેવા 25 થી વધુ ગામો લાગુ પડે છે અને આ રસ્તા ઉપર 24 કલાક ટ્રક, ડમ્પર વગેરે જેવા ભારે વાહનો ઓવરલોડ માલ ભરીને દોડતા હોય છે અને નવલખી રોડ ઉપરથી નવલખીથી મોરબી તરફ આવવાનો રસ્તો એક બાજુનો ઉબડ ખાબડ છે અને ખાડા વાળો રોડ થઈ ગયો હોવાના કારણે રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે અને જેના કારણે ઘણી વખત નાના-મોટા અને શારીરિક તેમજ વાહનમાં નુકસાન કરે તેવા અકસ્માતો સર્જાતા હોય છે જેથી કરીને રોડ રીપેર કરવામાં આવે તેના માટે સ્થાનિક ગામના આગેવાનો તથા લોકો દ્વારા અધિકારી અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં રોડ રિપેર કરવા માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવતી ન હતી અને ખાડામાં માટીના ઢગલા કર્યા હોવાથી હવે ખાડા ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડવાની પણ સમસ્યા શરૂ થયેલ છે ત્યારે રોડની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા આજે નવલખી રોડ ઉપર સનાતન હોટલ પાસે રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને થોડીવારમાં બંને બાજુએ કાર, ટ્રક, ડમ્પર સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને રોડ ઉપર પડેલા ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્રને ખાડા રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો 48 કલાકમાં રોડના ખાડા રીપેર કરવામાં નહીં આવે તો સરપંચોની આગેવાની હેઠળ ઉગ્ર આંદોલન કરી રસ્તા ફરી ચક્કાજામ કરાશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. બાઈટ 1: જયંતીલાલ દાવા, રાહદારી, નારણકા બાઈટ 2: જીલુભાઈ ડાંગર, ગ્રામજન, બાઈટ 3: ભુપતભાઇ બાવરવા, રહેવાસી, બરવાળા બાઈટ 4: હર્ષદભાઈ કવાઠીયા, ઉપસરપંચ, જેપુર
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 14, 2025 14:18:59
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના થાનમાં આવેલ આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રુણ હત્યા કરવામાં આવતા હોવાનો ધડાકો.. સમગ્ર રેકેટનો ધડાકો થતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી ફરિયાદ.. તપાસનો ધમધમાટ શરૂ.. હોસ્પિટલ સંચાલક રાજેશ ગોઝિયા દિનેશ અને નીતા ઝીંઝુવાડિયા સામે કરાયો ગુનો દાખલ.. ગેરકાયદેસર ભ્રુણ હત્યા કરવામાં આવતી હોવાનો ધડાકો.. DYSP સહિતના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી.. ગુજરાતના અને જિલ્લાઓમાંથી ગર્ભવતી મહિલાઓને બોલાવી અને ભ્રુણ હત્યા કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ધડાકો.. સમગ્ર રેકેટ બાદ ફફડાટ ફેલાયો.. મહિલા સહિત ત્રણ ની પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.. બાઇટ: વિશાલ રબારી ડીવાયએસપી લીંબડી ડીવીઝન
14
comment0
Report
URUday Ranjan
Sept 14, 2025 14:08:36
Ahmedabad, Gujarat:Slug : 1409ZK_LIVE_AHD_PALDI_AROPIReporter : UDAY RANJAN Injgst Feed :1409ZK_LIVE_AHD_PALDI_AROPI Date : 14 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : આ સ્ટોરી ના ફાઈલ ફૂટેજ અને સીસી ટીવી નો ઉપયોગ કરવો એન્કર : અમદાવાદ ના પાલડી પોલીસ સ્ટેશન નજીક શુક્રવારે પરોઢિયે થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ અને પાલડી પોલીસે ખોલી નાંખ્યો છે. અમદાવાદ ના 24 કલાક ધમધમતા વિસ્તારમાં હત્યા કરનાર કૂલ 9 આરોપીને પોલીસે પકડી લીધા છે. આખરે શા માટે કરવામાં આવ્યું મર્ડર અને શું હતી આખી ઘટનાની હકીકત જાણીએ આ અહેવાલ માં વીઓ 1 આવો સૌથી પહેલા પાલડી પોલીસ સ્ટેશન થી 117 પગલાં દૂર જે હત્યાને અંજામ તેના આરોપીઓ ને ઓળખી લઈએ આરોપી નંબર 1 - અજય બળદેવ ઠાકોર ઉર્ફે અજ્જુ આરોપી નંબર 2 - શૈલેષ દશરથ ઠાકોર ઉર્ફે એસ.ટી આરોપી નંબર 3 સૌરવ મંગાજી ઠાકોર ઉર્ફે સવો આરોપી નંબર 4 મહેશ સુરેશ ચૌહાણ ઉર્ફે ટાટુ આરોપી નંબર 5 સંજય બળદેવ ઠાકોર ઉર્ફે મામુ આરોપી નંબર 6 રોહન ગૌતમ ઈશ્વર ઠાકોર ઉર્ફે સનો ઉર્ફે સની પોલીસની ગીરફતમાં રહેલા 6 આરોપીઓ તથા 1 સગીરને કારણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મજાક બની ગઈ હતી. અમદાવાદ પાલડી વિસ્તારમાં 12 સપ્ટેમ્બર 2025ની વહેલા પરોઢીએ સમાચાર આવ્યા કે પાલડી પોલીસ સ્ટેશન થી 117 પગલાં દૂર જ જાહેરમાં એક નૌશદ ઠાકોર ને રહેંસી નાંખવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે ઘટનામાં સામેલ કૂલ 6 આરોપી ઓને પકડી લીધા જેમાંથી 2 આરોપી ઓને ક્રાઈમ બ્રાન્ચ તથા બાકીના 7 આરોપીને એલસીબી અને પાલડી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે .. જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપીઓ અલગ અલગ જગ્યાએ ફરાર થઇ ગયા હતા જેમાં પોલીસે રાજસ્થાનમાં આબુ માંથી 3 ત્યારે ચેકિંગ દરમિયાન વકીલ સાહેબ બોપલ બ્રિજ પાસેથી 3 આરોપીને પકડીને પૂછપરછ હાથ ધરી હતી જેમાં હત્યા કરવા પાછળનું કારણ ચોંકાવનારું સામે આવ્યું છે. બાઈટ - શિવમ શર્મા, ડીસીપી,ઝોન 7 વીઓ- 02 શું હતું હત્યાનું કારણ ..? પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં રહેતા અજય ઠાકોર ના ભાઈની હત્યા વર્ષ 2016માં કરવામાં આવી હતી જેમાં મૃતક નૈષલ ઠાકોર ની પણ સંડોવણી હતી જેને કારણે આ કેસને લઈને અજયે મૃતક નૈષલ ઠાકોરનું કાસળ કાઢવા ની કસમ અને બધા લીધી હતી મુખ્ય આરોપી અજય ઠાકોરે અને તે તેણે હત્યા કરી ને પૂરું પણ કર્યું છે .... અજય ઠાકોરે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તે નૈષલ ઠાકોરને મોતને ઘાટ ન ઉતારે ત્યાં સુધી માથા ના વાળ કાપશે નહિ અને ચોટલી રાખશે જે આરોપી ને જોઈ ને જ ખ્યાલ આવી શકે છે કે કેટલા વાળ વધાર્યા છે . આખરે નૈષલને મોતનો ઘાટ ઉતારવા માટે અજય અને તેના સાથીદારો ચાર પાંચ દિવસ પહેલેથી પ્લાન બનાવ્યો અને 12 સપ્ટેમ્બર ની વહેલી સવારે 4 વાગે આસપાસ ઘટનાસ્થળ આસપાસ એકત્ર થયા અને પાલડી પોલીસ સ્ટેશનથી 117 પગલાં 4 વાગે આસપાસ જાહેરમાં હત્યા કરી નાંખી ને પરોઢિયા ના અંધારા માં રફુચક્કર થઇ ગયા હતા ત્યારે ઝડપાયેલા આરોપી ની વાત કરવા માં આવે તો ઉલ્લેખનીય છે કે 32 વર્ષનો મુખ્ય આરોપી અજય ઠાકોર સિલાઈ કામ કરે છે જયારે 20 વર્ષનો રોહન જાણીતી એપ્લિકેશન ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે 26 વર્ષનો શૈલેષ ઠાકોર રિક્ષા ડ્રાઈવર છે જ્યારે 18 વર્ષનો સૌરવ મજુરી કામ, 24 વર્ષનો મહેશ બેરોજગાર અને 30 વર્ષનો સંજય પ્લમ્બિંગ નું કામ કરે છે. આ ઘટનામાં આ સાત આરોપી ઓને સાથે અન્ય બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે સાહિલ અને ચિંતન તથા બે અજાણ્યા ઈસમોએ રેકી કરી હતી જેની શોધખોળ કરી રહી છે પોલીસ બાઈટ - શિવમ શર્મા, ડીસીપી,ઝોન 7 વીઓ 3 પાલડી પોલીસ દ્વારા આરોપી ઓને ઘટના સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગુનો કર્યા બાદ અલગ અલગ વાહનોમાં આરોપીઓ ભાગી ગયા હતા જે બાદ સવારે 5.30 કલાકે તમામ આરોપીઓ મકરબા પાણીની ટાંકી પાસે પણ મળ્યા હતા હાલ તો આ ઘટનામાં કંઈ કેટલાંય રાઝ ખુલવાના બાકી છે હાલ તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ આરોપીઓને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 14, 2025 12:32:22
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- જોળવા (પલસાણા ) સ્લગ :-1409ZK_BLAST_MAMLO_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લામાં કંપની માં વોરશ બ્લાસ્ટ મામલે મોટી કાર્યવાહી, સંતોષ ટેક્સટાઈલ ડ્રમ દુર્ઘટનામાં મિલ માલિક સહિત 5 ની અટકાયત કરવામાં આવી. સારવાર દરમિયાન ઈજાગ્રસ્તના મોત થતાં આંકડો નવ થયો, જવાબદાર સામે પોલીસે સદોષ માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.. વિઓ... સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરે ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. વોશર ડ્રમ બ્લાસ્ટ થવાની ઘટના બની તે દરમ્યાન મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે ડ્રમ ફાટ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સાત લોકોના મોત થયા હતા. આમ કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મિલ માલિક સહિત 5 આરોપીની પોલીસે અટકાયત કરી છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન) વિઓ... સંતોષ મિલ માં ડ્રમ ફાટવાની ઘટના બાદ સુરત જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. જિલ્લા ઉચ્ચ પોલીસ કાફલો સહિત મામલતદાર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ તપાસ માં જોડાયા હતા. ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રીપોર્ટ માં વોશર દ્રમ જૂનું અને ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેનેજિંગ ડિરેક્ટર, ડ્રમ વિભાગના સુપરવાઇઝર, મેન્ટેનન્સ વિભાગ મેનેજર અને ડ્રમ વિભાગના ઓપરેટર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પલસાણા પોલીસે મિલ માલિક સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન)
14
comment0
Report
Advertisement
Back to top