icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

आहमदाबाद ग्रामीण पुलिस ने नकली प्लाज्मा रैकेट का पर्दाफाश, 1140 बैच की रिपोर्ट नेगेटिव

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા નકલી પ્લાઝ્મા રેકેટ મામલો અમદાવાદ ಗ್ರಾಮ્ય પોલીસ તપાસમા થયો મોટો ખુલાસો દિનેશ ચૌધરી મહારાષ્ટ્ર ની 8 બ્લડ બેંકો સાથે ધરાવતો હતો સંપર્ક સારા પ્લાઝમા 8 બ્લડ બેન્કો મા મોકલતો હતો. બ્લડબેન્ક અને જિલ્લાનુ નામ વાશીમ બ્લડબેન્ક વાશીમ શ્રી ગજાનંદ બ્લડબેન્ક વાશીમ અહેમદનગ૨ બ્લડ બેન્ક અહેમદનગ૨ જીવનજ્યોત બ્લડબેન્ક ધુલે સંજીવની બ્લડબેન્ક નાશીક ધનવંત૨ી બ્લડબેન્ક ભુસાવલ લાયન્સ બ્લડબેન્ક છત્રપતિ સંભાજીનેગ૨ જાલના બ્લડબેન્ક જાલના ઝડપાયેલાના 1140 બ્લડ પ્લાઝમા નો રિપોર્ટ નેગેટીવ આવ્યો પ્લાઝમા ભેળસેળ યુક્ત અને માનવ જીવનને હાની પહોચાડે તેવુ હોવાનુ સામે આવ્યુ. બી જય પોસ્ટ મેડિકલ પેથોલોજી મેડિકલ કોલેજના રિપોર્ટ મા હકિકત સામે આવી.. પોલીસ દ્વારા તપાસમા સામે આવેલી ખામી અંગે પોલીસે કર્યો રિપોર્ટ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ને રિપોર્ટ સોંપવામા આવષે. પ્લાઝમા ના નિમયો મા યોગ્ય સુધારા માટે કર્યુ સુચન તપાસમા ગ્રામ્ય પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ जोड़ાયું. આરોગ્ય વિભાગ ને કરવામા આવ્યો રિપોર્ટ બનાવટી પ્લાઝમા ગુજરાત ની એક પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં ન સપ્લાય થયાનો સasmavinnu બાઈટ. ઓમ પ્રકાશ જાટ.. એસીપી.. અમદાવાદ ગ્રામ્ય
0
0
Report

खेडा जिले में पहली बार सामान्य सभा, समितियों का गठन; स्वामी पर शिकायत

Kheda, Gujarat:ખેડા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત મળી સામાન્ય સભા આજે મળેલી આ પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ ની કરવામાં આવી રચના સામાન્ય સભામાં સાંસદ ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયતના સદસ્યો રહ્યા હાજર જિલ્લા પંચાયત 28 બેઠક ના ભાજપ ના સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી પરમાર રહ્યા ગેરહાજર પ્રફુલ ઉર્ફે સ્વામી ઉપર વડતાલ પોલીસ મથકમાં નોંધાય છે ફરિયાદ 12 જૂન ના રોજ Smc દ્વારા કરવામાં આવેલા વિદેશી દારૂના બરોડામાં આ સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામીનું નામ ખુલ્યું છે Smc ના દરોડા બાદ સમગ્ર તપાસ નડિયાદ ટાઉન pi સોંપવામાં આવી છે પોલીસ પકડથી દૂર છે હજુ પણ આ જિલ્લા પંચાયતના સદસ્ય
0
0
Report
Advertisement

सूरत के नासीर नगर डिमोलिशन मामले में आज सुनवाई, 29 जून को अगली सुनवाई तय

Ahmedabad, Gujarat:आज गुजरात हाईकोर्ट में सुरत नासીરनगर डिमोलिशन मामले की सुनवाई शुरू हुई। जस्टिस निखिल केरियल की अदालत में सुनवाई चली। कोर्ट में जमा एविडेविट आज अदालत में प्रस्तुत किया गया। कोर्ट में वकीलों द्वारा दलील و रजूआत की गई। केस में पुलिस बैंडोज़स्टेना के लिए था। डिमोलेशन और अधिकारियों की कार्यवाही व डिमोलिशन की मंजूरी के बारे में मांग की गई। कोर्ट ने कमिश्नर की कार्यप्रणाली पर नाराज़गी जताई। 10 दिनों तक कमिश्नर द्वारा क्या नहीं किया गया इसका उल्लेख किया गया। कोर्ट ने कहा कि ओटोमोशनल लेने की जरूरत थी। राज्य सरकार ने अदालत में भरोसा दिया। पूरे मामले की जांच जारी रहने की पुष्टि की गई। जो अधिकारी हजार थे, वे किसके बहाने से उपस्थित थे, यह अदालत ने प्रश्न किया। पूरे मामले में पुलिस को लिखित जानकारी दी गई थी। राज्य सरकार कानून-व्यवस्था बनाए रखने के लिए पुलिस की मदद ली गई थी। एडवोकेट जनरल कमल त्रिवेदी कमिश्नर की तरफ से अदालत में उपस्थित रहे। जो हुआ वह ऐसी चीज नहीं होनी चाहिए थी। कमल त्रिवेदी ने कहा। SMC द्वारा सिर्फ रिमार्केशन के लिए दौरा किया गया था। रिमार्केशन हुआ तभी इतनी सारी पुलिस क्यों? Pi ने उच्च अधिकारी को बुलाया। जो दिख रहा है, वह अलग है। एडवोकेट General कोर्ट में SMC, सरकार और TORRENT की ओर से वकील मौजूद रहे, जिनके बीच दलीलें हुईं। सेंट्रल ज़ोन के शैलेश भाई के कॉल में कामकाज के बारे में जानकारी दी गई। शपथपत्र प्रस्तुत न करने पर 2 जुलाई को सुनवाई आगे बढ़ाने की मांग। आगे जब तक अगला आदेश नहीं आता, पीड़ितों की व्यवस्था करने की सलाह। उससे पहले पूर्व सुनवाई की जानकारी... सुरत पुलिस कमिश्नर ने शिकायत क्यों नहीं ली? DCP राजदीप सिंह नकुम आधिकारिक तौर पर मौजूद रहने पर कोर्ट में आना होगा। सुरत नसीरनगर डिमोलिशन मामला गुजरात हाईकोर्ट में 26 आवेदन दाखिल, जिसमें राज्य, SMC, सुरत पुलिस कमिश्नर, SOG के DCP राजदीपसिंह नकुम, पुलिस और SMC के कर्माचारी आदि पक्षकार बनाए गए। कोर्ट ने कुछ निर्देश पक्षकारों को दिए और सोमवार को आगे सुनवाई रखी है। अरजदारों के वकील ने कोर्ट समक्ष तर्क दिया कि सिक्योरٹی नोटिस, अवसर आदि के बिना सुरत के नासिरनगर में SMC ने 150 से अधिक मकान 30 मई को तोड़ दिये। हाईकोर्ट ने पूछा कि डिमोलिशन SMC ने किया है, यह कैसे कहा जा सकता है? जवाब में कहा गया कि मौके पर SMC के अधिकारी और 20-25 पुलिस अधिकारी व कर्मचारी मौजूद थे। 1 जून को अरजदारों ने SMC कमिश्नर के समक्ष प्रस्तुत किया कि डिमोलिशन का कोई आदेश नहीं था। कुछ पुराने घर आदि परिवारों के विरुद्ध ध्वस्त किए जाने की सूचना। कोर्ट ने पूछा—30 मई को डिमोलिशन हुआ तो आवेदन में इतना विलंब क्यों? अरजदारों ने कहा कि SMC कमिश्नर ने कहा डिमोलिशन का आदेश नहीं है, पुलिस ने उनकी शिकायत नहीं ली। 21 जून को SMC कमिश्नर ने पुलिस के समक्ष स्वीकार किया कि डिमोलिशन के समय वहां कॉरपोरेशन के कर्मी उपस्थित थे। कोर्ट ने पूछा कि अगर डिमोलिशन SMC ने नहीं किया तो उनके कर्मी क्या कर रहे थे? कौन कौन अधिकारी डिमोलिशन स्थल पर उपस्थित थे? अरजदार ने पुलिस कर्मियों के नाम पद क्यों नहीं बताए? अरजदार ने बताया कि लिमिटेड DCP राजदीपसिंह नकुम उपस्थित थे। अदालत ने कहा कि SOG के DCP अनऑफिशियल हों तो अगली बार पेश हों, अगर ऑफिशियल हों तो संभव है कि उपस्थित रहने की जरूरत नहीं। एक मकान कानूनी प्रक्रिया का पालन किए बिना नहीं टूट सकता, राज्य भी इस बारे में जिम्मेदारी से न भागे। यह एक संवेदनशील मामला है। TORRENT पावर को यह बताना है कि कब तक बिजली कनेक्शन काटे गए थे। इतने दिनों में संबंधित अधिकारियों ने क्या कार्रवाई की? सुरत महानगरपालिका या उनके अधिकारी अगर कानून का पालन नहीं करते तो उनकी जिम्मेदारी है। अदालत के अनुसार नगर पालिका के मकान जिन्हें ध्वस्त किया गया, उन्हें रहने के लिए घर देने होंगे। कोर्ट का योजना तैयार है। सुप्रीम कोर्ट के आदेश के अनुसार उनके पास ताकत है। अदालत को ऑथॉरिटी से ठोस जवाब चाहिए। 29 जून सोमवार को सुबह सबसे पहले इस आवेदन पर सुनवाई होगी, जहाँ TORRENT पावर के वकील भी उपस्थित होंगे।
0
0
Report
Advertisement

मोरबी के जेतपर गाँव में किसानों के आंदोलन का 12वां दिन; सरपंचों ने एकजुट समर्थन

Morbi, Gujarat:મોરબી મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને આજે 12મો દિવસ મોરબી જિલ્લયા સરપંચ એસોસિએશનને આંદોલનને આપ્યું સમર્થન મોરબી જિલ્લયાની મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસી છાવણીએ પહોંચીાં અદેપરના સરપંચ જનકસિંહ ઝાલાએ મંચ પરથી સરપંચ પદેથી રાજીનામું મુકવાની કરી જાહેરઆત હું ખેડૂત પુત્ર છું, ખેડૂતને હિત માટે રાજીનામું આપું છું: જનકસિંહ ઝાલા તમામ સરપંચો મુખ્યમંત્રીને સંયુક્ત રાજીનાંમુ મોકਲવાનો નિર્ણય ખેડૂતોના સમર્થનમાં ન આવનાર કલાકારો પર જનકસિંહ ઝાલાનો PrHar કલાકાર હકાભા ગઢવી અને રાજભા ગઢવીનો ખેડૂત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યું આંદોલનમાં કોઈ રાજકીય નેતાને પ્રવેશ નહીં: સરપંચોએ સ્પષ્ટતા કરી હરહંમેશ ખેડૂત આંદોલન અને ખેડૂતોની સાથે ઊભા રહેશે તેવી સરપંચોની ખાત્રી
0
0
Report

सूरत में मानसून से पहले DEO की कड़क गाइडलाइन, स्कूल सुरक्षा बढ़ी

Surat, Gujarat:સુરત 브ેકિંગ ચોમાસા પૂર્વે સુરતની શાળાઓ માટે DEO ની કડક ગાઈડલાઈન શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે શાળા પરિસરમાં જોખમી વૃક્ષો કે ડાળીઓ દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરવું ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત રીતે ઘરે ન પહોંચે ત્યાં સુધી ہر શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત સફાઈ અને ડ્રેનેજ લાઈનની ચકાસણી કરવી સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી હશેતો, આચાર્ય કે સંચાલક સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે
0
0
Report

Ahmedabad: Before the 149th Rath Yatra, a water procession and Jagannath consecration with Sabarmati waters

Ahmedabad, Gujarat:એન્કર ઇન્ટ્રો: અમદાવાદની ઐતિહ 역사 149મી રથयાત્રા પૂર્વે આજે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરમાં પરંપરાગત જળયાત્રા યોજાઈ હતી. 108 કળશ સાથે નીકળેલી આ જળયાત્રા સાબરમતીના ભુદરના આરે પહોંચી હતી, જ્યાંથી પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું. આ જળથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભક્તોને વર્ષમાં માત્ર એક જ વખત મળતા ગજવેશના દર્શન હતા. વીઓ-1: 149મી રથયાત્રા પૂર્વે યોજેલી જળયાત્રાએ સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવ્યું હતું. સવારે જમાલપુરના જગન્નાથ મંદિરમાંથી 108 પીતળના કળશ સાથે ભવ્ય જળયાત્રા નીકળી હતી. ઢોલ-નગારાં, ભજન-કીર્તન અને સુશોભિત ગજરાજોની વચ્ચે હજારો ભક્તો માથે કળશ ધારણ કરીને સાબરમતીના ભુદરના તટ સુધી પહોંચ્યા હતા. વીઓ-2: ભુદરના તટે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 108 કળશમાં સાબરમતીનું પવિત્ર જળ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા મંદિર પરત ફરી હતી, જ્યાં ષોડશોપચાર વિધિ અનુસાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળાભિષેક બાદ ભગવાનને વર્ષમાં માત્ર એક જ દિવસ ધારણ કરાવવામાં આવતો દુર્લભ ગજવેશ પહેરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વીઓ-3: જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. એક હજારથી વધુ સાધુ-સંતોએ ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી હતી. સાંજે સરસપુરમાં ભગવાનની શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ પરંપરા મુજબ ભગવાન 15 દિવસ માટે મોસાળમાં બિરાજમાન થયા હતા. હવે અષાઢી બીજના પાવન દિવસે ભગવાનની ઐતીહાસિક 149મી રથયાત્રા નીકળશે. ગજવેશ wkt
0
0
Report
Advertisement

रणूंझा मंदिर महंत के आत्मघाती कदम: कैंसर से परेशान होकर लिखा सुसाइड नोट

Jetpur, Gujarat:રાજપકોટ, જેતપુર-બગસરા રોડ પર આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુના આપઘાતના મામલો, બોરડી સમઢીયાળા અને ખારચિયા વચ્ચે આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો, મહંતના આપઘાત બાદ સુસાઈડ નોટ મળી આવી, સુસાઈડ નોટમાં મહંત છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું અને અસહ્ય પીડાના કારણે આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ, મહંતે સુસાઈડ નોટમાં આશ્રમના સેવકો, ગ્રામજનો અને સંત સમાજનો સહકાર બદલ આભાર વ્યક્ત કરી સૌની માફી પણ માંગી, પગલું પોતાની સ્વેચ্ছાએ ભર્યું હોવાનું અને પરિવાર અંગે કોઈ તપાસ ન કરવાની અપીલ પણ કરી, 47 વર્ષથી પરિવારને છોડી દીધા હોવાનો ઉલ્લેખ, બોરડી સમઢીયાળા સરપંચ ને મંદિરના નવા મહંત તરીકે વડલ હનુમાન ના સેવા કરતા રામદાસ બાપુને મહંત બંને તેવો સુસાઈડ નોટમાં ઉલ્લેખ,
0
0
Report

वलसाड में बारिश कम, किसानों की चिंता बढ़ी - सरकार से तात्कालिक कदमों की मांग

Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ વરસ્યો છે .ગયા વર્ષે જૂન મહિનામાં વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે વાવણી પણ થઈ ગઈ હતી .અને ખેડૂતો ખુશ હતા. પરંતુ આ વર્ષે હજુ પણ વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નહીં થતા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ચિંતામાં છે.મહṱ્વપૂર્ણ છે કે હવામાન વિભાગ અને સરકારે પણ રાજ્યના 17 જિલ્લાઓમાં અલનીનોની અસર ની શક્યતા દર્શાવી છે પરિણામે ઘાસચારા અને ખેતીને પણ उसकी અસર થઈ શકે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે હવે કેન્દ્રીય સહાકારીતા મંત્રી અમિત શાહે પણ ઓછા વરસાદ અને વરસાદ ખેંચવાના કારણે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને આ મામલા ને ગંભીરતાથી લઈ તેના આગોતરા આયોજન કરવા સૂચન કર્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં ખેડૂતો પણ અત્યારે ચિંતામાં છે. ગયા વર્ષે અત્યારે વલસાડ જિલ્લામાં વાવણી અને વાવેતર થઈ ગયું હતું .જોકે આ વર્ષે હજુ સુધી વાવણી લાયક કે ડાંગરની રોપણી લાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂત ચિંતામાં છે. ત્યારે પશુપાલકો પણ હવે પશુઓ માટે ઘાસચારો ની તંગીથી પરેશાન છે .ત્યારે વહેલી તકે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવામાં આવે તેવું વલસાડ જિલ્લાના ખેડૂતોએ માંગ કરી રહ્યા છે..
0
0
Report
Advertisement

भरोच में बाइक की लालच से दोस्त की हत्या; ब्लाइंड मर्डर केस उजागर

Bharuch, Gujarat:ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના દઢાલ ગામ પાસે અમરાવતી નદીના 브િજ નીચે મળેલા બિનવારસી મૃતદેહના કેસમાં પોલીસે ચોંકાવનારા ખુલાસો કર્યો છે. માત્ર મોટીર્કસાયકલ મેળવવાના ઇરાદે મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ, મૃતદેહ પરના છૂંદણા અને CCTV ફૂટેજના આધારે પોલીસે 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. ભોળાવ વિસ્તારમાંથી 17 જૂનના રોજ ફરિયાદ ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાધ 21 જૂને અંકલેશ્વરનાં દઢાલ ગામ પાસે અમરાવતી નદીના 브િજ નીચે ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહના હાથના છૂંદણાં અને ઓળખના આધારે માઈસ્તુ માટે પરેશ વસાવા તરીકે ઓળખસાતીયાં. ફોરેન્સિક તપાસમાં આ કુદરતી મોદ નહીં પરંતુ હત્યા હોવાનું સ્પષ્ટ થયું, તેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને પુરાવાઓના આધારે 20 વર્ષીય નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચ્યો અને તેની ધરપકડ કરી આગળ તપાસ ચલાવી છે. આropeાએ કહ્યું કે આરોપીએ માત્ર મોટરસાયકલ મેળવવાના ઇરાદે પરેશ વસાવાની હત્યા કરી હોવાથી પોલીસે મહત્ત્વપૂર્ણ પુરાવાઓ કબજે કર્યા છે. તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપી નિર્મલ રાજુ નિષાદ અગાઉ 2025માં ભરૂચ અને અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા. હાલ પોલીસ અલગ કડીઓમાં આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ કરી રહી છે.
0
0
Report

अरवल्ली के शामळाजी मंदिर में पूर्णिमा पर भक्तों की भारी भीड़, चढ़ी आस्था

Modasa, Gujarat:આરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર उमટ્યું છે. હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અ�nuભવી રહ્યા છે. પૂર્ણિમાએ પોતાની આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ શામળાજી અત્યારે જય શામળિયા ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે જેઠ সুદ પૂર્ણિમા છે ત્યારે ભગવાન શામળિયાના ચરણોમાં શિષ ઝુકાવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા છે. આ શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આખા મહિના દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શને નહિ જઈ શકતા ભક્તો પૂર્ણિમાના દિવસે અવશ્ય જતા હોય છે જેને કારણે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આજે પૂર્ણિમાના પાવન અવસરે નિજ મંદિરમાં ભગવાનના ગર્ભ ગૃહને વિશેષ ફૂલોનો શણગાર કરાયો હતો.
0
0
Report
Advertisement
Advertisement
Back to top