Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ગાંભોઇ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી-ષષ્ઠીપૂર્તિની ઉજવણી

Aug 25, 2024 15:32:04
Himatnagar, Gujarat

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઇમાં પેટ્રોલ પંપ પાસે આવેલા મહાકાળી મંદિર પરિસરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ ધર્મ-સંસ્કૃતિ-પરંપરાના સંરક્ષણ અને વિકાસને લગતા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો. , 25 થી વધુ ગામડાઓમાંથી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 26, 2026 12:30:25
Rajkot, Gujarat:राजकोट शहर के पेलस रोड पर स्थित मन मंदिर अपार्टमेंट में कल रात भयानक आग लगने की घटना घटी। आग लगने से फ्लैट का हॉल और रसोईघर सहित सारी गृहस्थ सामग्री जलकर राख हो गई। आग की चपेट में आकर 92 वर्षीय वृद्ध माता Prabhaben Pushara और 62 वर्षीय पुत्र Narendrabhai Pushara बुरी तरह धूम्रपान से बेहोश हुए, जिन्हें तुरंत राजकोट Civil Hospital में भर्ती कराया गया, जहाँ उपचार के दौरान दोनों की मौत हो गई। फायर ब्रिगेड ने पानी का मारा चलाकर आग पर काबू पाया। थाना आकार ने घटना के पीछे कारण जानने के लिए फोरेंसिक लैब की मदद ली और शवों को पोस्टमार्टम के लिए भेज दिया गया। स्थानीय लोगों के अनुसार आग लगने की सूचना मिलते ही तीन फायर वाहन मौके पर पहुँच गए और तुरंत पानी का मारा चला कर आग पर नियंत्रण पाया गया। प्रारंभिक तौर पर इसे फूड सर्किट से जुड़ी वजह बताई जा रही है, पर अभी पूरी जांच जारी है। पौत्र सुरक्षित रहे, जबकि अन्य के निधन की पुष्टि हो चुकी है। आग के कारण बिल्डिंग के अंदर रहने वालों को समय रहते बाहर निकाला गया। पुलिस ने इलाके में पड़ताल शुरू कर दी है ताकि यह पता चल सके कि आग कैसे लगी और क्या कारण थे। वॉक्रथा: साहिल सप्पा, राजकोट
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 26, 2026 12:22:25
Rajkot, Gujarat:રાજકોટના રાજદીપ સોસાયટી વિસ્તારમાં આજેlocalsનો ભારે વિરોધ જોવા મળ્યો. વિસ્તારમાં ચાલી રહેલા આડેધડ ખોદકામ અને રોડ રસ્તાની ગંભીર હાલત સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. રસ્તાઓ સતત ખોદાતા હોવાથી આવનજાવનમાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે, તો બીજી તરફ અકસ્માતનો ભય પણ વધી ગયો છે. સવારે મોટી સંખ્યામાંlocals-ekatre હતા અને રોડ પર બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.locals નિદોષ કહ્યુ કે વારંવાર ખોદકામ થાય છે પરંતુ કામ પૂરું થતું નથી. ખોદાયેલા રસ્તાઓ પર મરામત કરવામાં આવીતી નથી, જેના કારણે બાળકો, વૃદ્ધો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાતા પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. વિરોધકરી રહેલા localsએ તંત્ર સામે નારાજગી વ્યકત કરી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય રોડ બનાવવામાં નહીં આવે અને કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ઘટનાની જાણ થતા તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને localsને સમજાવવા પ્રયાસ કર્યો. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 26, 2026 12:21:44
Morbi, Gujarat:મોરબીમાં એક અઠવાડીયા પહેલા જમીન લે-વેંચનું કામ કરતો યુવાન ગુમ થયો હતો જેથી તેના પત્નીએ ગુમસુધા ફરિયાદ પણ પોલીસને આપી હતી જો પણ, તે યુવાનની હત્યા કરીને લાશને મોરબીના પીપળી અને બેલા ગામની વચ્ચે આવેલ બંધ કારખાનામાં ખાડામાં સળગાવી દીધી હતી અને ત્યાર બાદ તેના ઉપર ધાબું ભરી દેવામાં આવ્યું હતું જેથી આજે પોલીસની હાજરીમાં ખાડો ખોદીને मृतક યુવાનના બોડીના અવશેષોને બહાર કાઢવામાં આવ્યા છે અને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે, હાલમાં ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. મોરબી વી ડિવિઝન વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેંચનું કામ કરતો તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટી (47) નામનો યુવાન છેલ્લા આઠેક દિવસથી ગુમ થઈ ગયો હતો જેના કારણે તેની પત્ની રાજકોટ ગંભીર ગુમસુધા ફરિયાદ પત્ર આપી હતી જેથી પોલીસ ગુમ થયેલ યુવાનને શોધી કાઢી રહેલી હતી. જેમાં ભૂતપૂર્વ કાર્યવાહી વચ્ચે યુવાનના પરિવાર દ્વારા અઘારા નામ આપવાનું જણાવાયું હતું જેથી પોલીસે તેમની પૂછપરછ કરી અને તાજમહમદભાઈ ભટ્ટીની હત્યા થઈ હોવાનો સંકેત મળી આવ્યો હતો. આ પ્રમાણે પોલીસે મોરબીના પીપળી બેલા રોડ ઉપર આવેલ બંધ પડેલ શિવાય કોલ કોર્પોરેશન કારખાનામાં ખોદકામ કર્યું હતું અને ત્યાંથી ગુમ થયેલ તાજમહમદભાઈ ભટ્ટીની લાશના અવશેષોને મળ્યા હતા. પોલીસે તે સત્તાવાર રીતે કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધી છે અને આરોપીની ધરપકડની તૈયારી ચાલી રહી હતી. નિષ્કર્ષમાં મહિલાના પતિની દેતી-દિનના વિવાદને કારણે હત્યાનો આક્ષેપ સામે આવ્યો છે, પરંતુ પોલીસ દિશામાં તપાસ ચાલી રહી છે, આ બનાવમાં કઇ કડી કઈ રીતે જોડાય છે તે આક્ષેપો પર આધાર રાખે છે. બયાપ્ત1: અકબરભાઈ mowar, પ્રમુખ, ಮೊરબી મીયાના સમાજના વાઈઓ હાલમાં પોલીસ সূত্রો મુજબ તાજમહમદભાઈ ભટ્ટીની લાશ મોરબીના લાલબાગ પાસેથી અપહરણ કરવામાં આવ્યા બાદ તેમને આઠવાડિયાં પહેલા ખૂબ સગર્ભડ રીતે મોરબીના પીપળી-બેલા રોડ પાસે લગાયેલા કારખાનામાં લે જંતરી સળગાવી નાખી હતી અને પછી લાશને માટી નાખીને ઉપર સિમેન્ટથી ધાબું કરી દેવવામાં આવ્યું હતું. આજે ડીવિigilાંસનો સમાવેશ કરીને સ્થળ ઉપર ખાડો ખોદીને તેમના નિવૃત્ત અવશેષો કબજે કર્યા હતા અને મૃતકના પરિવારજનની ફરિયાદ લઈ લેવામાં આવી છે. હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનામાં કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે તે અંગે તપાસ ચાલુ છે. બાઇટ2: જે.એમઆલ, ડીવાયએસપી, 모રબી વાઈઓ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરનાર બનાવોના ક્રમમાં થોડા દિવસો પહેલા વાહનની ઓવરટેકિંગના મામલે સોના યુવાનને જાહેરમાં છરી મારીને મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મુસ્લિમ યુવાનની લાશને જગન્ના જેવા દાહસ પદાર્થથી સળગાવી નાખી દેવામાં આવી હતી. આ બનાવમાં also આટલું જ નહીં પરંતુ આરોપીઓના પગે લાલ કરીને સાત કડીઓ સામે આવી છે અને આ ઘાટ આ બનાવમાં પણ જોવા મળી રહ્યો છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 26, 2026 12:19:06
Rajkot, Gujarat:રાજકોટ જામનગર રોડ પર આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં શંકાના आधारે થયેલી ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી છે. વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરતા એક યુવક અને યુવતીને જોઈ સ્થાનિકોને આશંકા ગઈ હતી કે બંને નાના બાળકો ઉઠાવવાના ઈરાદે આવ્યા છે. આ શંકા જતા જ ઉશ્કેરાયેલા સ્થાનિકોએ કાયદો પોતાના હાથમાં લઈ બંનેને પકડી લીધા અને ઢોર માર માર્યો. ડ્રશ્યોના વીડિયો કેદ કરી મોબાઈલમાં સંગ્રહીત થયેલ હતા અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. વીડિયો વાયરલ થતા મામલો વધુ સંવેદનશીલ બન્યો હતો અને લોકોમાં વિવિધ ચર્ચા શરૂ થઈ હતી. મારામારીની ઘટના બાદlocalsોએ મહિલા-પુરુષને પોલીસ હવાલે કરી જે બાદમાં પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પકડાયેલા યુવક અને યુવતી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે નહિ પરંતુ ભಿಕ್ಷાવૃત્તિ કરતા હતાં. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને શંકાના આધારે કરેલી મારામારી બાબતે પણ તપાસ ચાલુ છે.
0
comment0
Report
URUday Ranjan
Feb 26, 2026 11:47:47
Ahmedabad, Gujarat:ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. પંજાબમાં હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલના મોટા કન્સાઇનમેન્ટ સાથે સંકળાયેલો મોસ્ટ વોન્ટેડ આરોપી રહેમતઅલી શેખ ની ધરપકડ ગુજરાત એટીએસ એ કરી છે પાકિસ્તાન બોર્ડરથી નશીલા પદાર્થો અને વિસ્ફોટકો ઘુસાડનારા આ નેટવર્કનો મહત્વનો કડીરૂપ શખ્સ અમદાવાદના રખિયાલમાં છુપાયો હતો. એટીએસની ટીમે ઓપરેશન પાર પાડીને પંજાબ પોલીસ ને જાણ કરવા માં આવી છે અમદાવાદનું રખિયાલ વિસ્તાર અને ત્યાં આવેલું એક એમ્બ્રોડરીનું કારખાનું... અહીં સામાન્ય મજૂરની જેમ કામ કરતો રહેમતઅલી શેખ હકીકતમાં કોઈ સાધારણ ગુનેગાર નથી, પુરતાય આ આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયાર સ્મગલિંગ નેટવર્કનો સભ્ય છે. પંજાબની પાકિસ્તાન બોર્ડરથી હેરોઈન અને ઘાતક હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવાના ગુણામાં તે મુખ્ય આરોપી હતો. ગત જાન્યુઆરી માસમાં અમૃતસરમાં જ્યારે 43 કિલો હેરોઈન અને ચાર હેન્ડ ગ્રેનેડ પકડાયા, ત્યારથી આ શખ્સ પોલિસને થાપ આપી રહ્યો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી અને તેના ભાગવાની રીત જોઈને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. અમૃતસરના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, રહેમતઅલી પહેલા પંજાબથી નેપાળ ભાગી ગયો હતો. નેપાળમાં થોડો સમય છુપાયા બાદ તે બિહાર થઈને ગુજરાતમાં પ્રવેશ્યો. પોતાની ઓળખ છુપાવવા માટે તે રખિયાલમાં મજૂરીકામ કરી રહ્યો હતો. પણ ગુજરાત એટીએસની બાજ નજરથી તે બચી શક્યો નહીં. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક માત્ર ડ્રગ્સ નહીં પરંતુ દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે વિસ્ફોટકો પણ સપ્લાય કરતું હતું. રહેમતઅલી પાસેથી અગાઉ પંજાબમાં સ્ટાર-માર્ક પિસ્તોલ અને 46 જીવંત કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ ગુજરાત એટીએસ દ્વારા આ વોન્ટેડ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 26, 2026 11:32:04
Navsari, Gujarat:નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાનો માનવ ઉપર હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. નવસારીના ચીખલી તાલુકાના ખાંભડા ગામે પણ ખેતરે પાણી વાળવા ગયેલા 73 વર્ષીય વૃદ્ધ ઉપર દીપડાએ হামલો કર્યો હતો. વૃદ્ધની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવતાં દીપડો ભાગી છુટ્યો હતો. હુમલામાં ઘાયલ વૃદ્ધને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વી/ઓ : નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટામાં દિપડાઓની સંખ્યાના વધવાને કારણે નવસારી જિલ્લો દીપડાઓનું અભયારણ્ય બનતું હતું. દિપડાઓ પશુઓ ઉપર હુમલો કરી તેમનો શિકાર કરી જાય છે. પરંતુ હવે વાંસદા, ખેરગામ, ચીખલી અને નવસારી જેવા વિસ્તારોમાં દીપડા માનવ ઉપર હુમલા કરતાં થયા છે. એક પછી એક આવી ઘટનાઓ ગામડાના લોકોમાં ભયનો માહોલ બનાવી રહી છે. ચીખલી તાલુકાના ખાંભડા ગામે કણબીવાડમાં રહેતા 73 વર્ષીય નટવરભાઈ પટેલ પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા. જ્યાં અચાનક લપાઈ છુપાઈને બેઠેલા દીપડાએ નટવરભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. hupલામાં નટવરભાઈના પેટ અને થાપાના ભાગે દીપડાએ નખ મારી લોહી લુહાણ કરી નાખ્યા હતા. દીપડાના હુમલાથી નટવરભાઈએ બુમાબુમ કરી મૂકી હતી, જેથી આસપાસના ખેતરોમાં કામ કરી રહેલ લોકો દોડી આવ્યા હતા. લોકોને જોઈ દીપડો નટવરભાઈને છોડીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ગવાયેલા નટવરભાઈને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ચીખલી વન વિભાગ દ્વારા ખાંભડા ગામે મારણ સાથે પાંજરૂ ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.
0
comment0
Report
URUday Ranjan
Feb 26, 2026 11:30:57
Ahmedabad, Gujarat:અમદાવાદ: જેનું ખાધું તેનું જ ખોદ્યું વટવામાં વિશ્વાસુ નોકરે જ્વેલર્સ માલિકને લગાવ્યો લાખોનો ચૂનો, નकલી સોનાના ખેલમાં બે જેલ ભેગા એનક્ર: ગુજરાતીમાં કહેવત છે કે,જેનું ખાધું તેનું જખોદ્યું''''... આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવ્યો છે. જે જ્વેલરી શોપમાં નોકરી કરતો હતો, તે જ માલિકની આંખમાં ધૂળ નાખીને ઓછી ગુણવત્તા વાળું સોynamo આપી લાખો રૂપિયા પડાવનાર શખ્સનો વટવા પોલીસે પર્દાફાશ કર્યો છે. ભેળસૈલ વાળી સોનાની ચેઈન ગિરવે મૂકીને રોકડી કરતી આ ટોળકીના બે સાગરીતો હવે પોલીસના સકંજામાં છે.... બોલી: આ નિવાસમાં:Nierav Vyas, ACP, J-division, Ahmedabad 01 વિદ્યાર્થીઓ આંખો, આ ચહેરાઓ પર જરા નજર કરો... જગદીશ માલી અને સંજય ઠાકોર આ ભેળસેળ વાળી સોનાની ચેઈનોના વ્યવસ્થા કરી આવી ગયો હતો. ગુન્ગુ વેંચાણમાં માલિકને શંકા આવી ત્યારે આખો ખેલ ઉઘાડો પડ્યો. તથ્યોએ સાગરીતો ગ્રાહકો બનાવીને સોનાની ચેઈન ગીરવે મુકાવી હતી અને કર્યો રોકડ પડાવી ચુક્યો હતો. 02 આરોપી પાસેથી વધુ માહિતી સામે આવી છે કે કંઈક માસ્ટર માઈન્ડ આ ગેંગનું દિમાગ ઉત્પન્ન કરતો રહ્યો. 03 પોલીસ વધુ તપાસમાં જોડાયેલા આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 26, 2026 10:01:26
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ સતત બીજા દિવસે પણ યથાવત રહી હતી. હાઈવે ઓથોરિટીની માલિકીની જગ્યા પર વર્ષોથી જામી પડેલા દબાણો પર તંત્રએ કડક હાથે કામગીરી હાથ ધરી છે. શહેરના મુખ્ય માર્ગ ગણાતા હાથી ગેટથી ઈસ્કોન ગેટ સુધીના વિસ્તારમાં તંત્રએ સપાટો બોલાવ્યો હતો. માર્ગમાં અવરોધરૂપ બનતા તમામ દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરીને પગલે સ્થાનિક દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી गया છે. વોચો ડિમોલેશન જ નહીં, પરંતુ તંત્રએ આગામી આયોજન પણ સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે. દ્વારકાના કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં સરકારી જગ્યા પચાવી પાડનાર 40 થી વધુ એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. હાઈવે ઓથોરિટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ હાઈવેની હદમાં આવતા તમામ દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 26, 2026 10:00:46
Surat, Gujarat:હરિયાણા પાણીપત ઘટનાossi અસર સુરતના હજીરામાં જોવા મળી હجيરાની એએમએનએસ કંપની ના એસએમપી થ્રી ના લેબર હડતાલ પર અચાનક ઉતરી ગયા અચાનક જ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ દ્વારા કામ રોકી દેવામાં આવ્યું.. પ્રોજેક્ટ સાઈડ પર કાર્યરત કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા અને હોબાળો મચાવ્યો હતો.. કર્મચારીઓને સમજાવવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હરિયાણાના પાણીપટનું વિડીયો હજીਰਾ ખાતે આવેલા પ્લાન્ટમાં વાયરલ થયો વિડીયો વાયરલ થયા બાદ કર્મચારીઓ અચાણક જ હડતાલ પર ઉતરી ગયા હોવાની માહિતી સામે આવી છે મોટી સંખ્યામાં પ્લાન્ટ ની અંદર કર્મચારીઓ હોબાળો કરતા પણ નજરે આવે છે કર્મચારીઓ દ્વારા પણ પગાર વધારાની માંગણી સાથે અલગ અલગ માંગણીઓ કરવામાં આવી છે..
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Feb 26, 2026 10:00:17
:એંકર : આજરોજ ડાંગ દરબાર 2026 રાજ્યના પ્રવાસન મંત્રી ડૉ. જયરામ ગામીતના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે જે આગામી પાંચ દિવસ ચાલશે, આજે પ્રથમ દિવસે ડાંગ ના પાંચ ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી સાહિ સવારી કાઢવામાં આવી હતી. વિ/ઓ : સામન્ય રીતે ડાંગ દરબારમાં રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે કામગીરી આ પહેલાંનો લેખન હસ્તે છે. આહવા કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજા ઓની સાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની શાહિ સવારી શોભાયાત્રા રૂપે કલેકટર કચેરી ખાતેથી નીકળી જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય giảnની ઝાંખી સાથે સામીયાણા સુધી પહોંચી હતી. આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગઉપવને પહોચી હતી જેમાં રાજ્યના પ્રવાસન અને ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ, પણ મન મુકીને નાચ્યાં હતા, કાર્યક્રમમાં વાસુરણા ના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા મહેમાનો નું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી જયરામ ગામીત અને વલસાડ સાંસદ ધવલ પટેલે પાંચ રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 26, 2026 09:38:04
Surat, Gujarat:સુરત જિલ્લામાં અસામાજિક તત્વો અને કસાઈઓ જાણે બેફામ બન્યા હોય તેમ પોલીસ પર હુમલો કરવાની હિંમત કરી રહ્યા છે. માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌ-હત્યાની બાતમી મળતા તપાસ કરવાની ગયેલી કોસુંબા પોલીસ અને ગૌ-રક્ષકની ટીમ પરlocalsના ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ અકસ્માતમાં એક ગૌ-રક્ષકનું માથું ફાટી ગયું છે જ્યારે પોલીસ જવાનને પણ ઈજાઓ પહોંચી છે. પોલીસ ગામમાં કોમ્બિનગ હાથધરી ૨૨ જેટલા શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે. ગઈકાલે મોડી રાતે હથોડા ગામના એક અવાવરૂ ખેતરમાં ગૌ-હત્યા થઈ રહી હોવાની સચોટ બાતમી કોસંબા પોલીસને મળી હતી. બાતમીને આધારે પોલીસ જવાન અને ગૌરક્ષક ખેતરમાં પહોંચ્યા હતા. પોલીસ ટોર્ચ વડે તપાસ કરી રહ્યાં હતી ત્યારે પ્રથમ બે બાઈક ૬ ઈસમો દોડી આવ્યા હતા. માથાકૂટ કરી ત્યાંજ અચાનક ५० થી વધુ લોકોનું ટોળું લાકડી, પાઈપ અને પથ્થરો લઈને ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસ ટીમ પર હિચકારો હુમલો કર્યો હતો. પોલીસ કર્માચારીને હાથ ના ભાગે ઈજાઓ પહોચી છે. જ્યારે ગૌરક્ષક ને હાથ ના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવતા લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) (ગુજરાતી -હિન્દી) વિઓ... ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા (SP) રાજેશ ગઢિયાના આદેશથી રાત્રે જ પોલીસના ધાડેધાડા હથોડા ગામે ઉતારી દેવામાં આવ્યા હતા. સુરત ગ્રામ્ય DYSP બી.કે. વનારની આચાર્યપુર્વકામાં 7 PI, 15 PSI સહિત 15 ટીમોએ સમગ્ર ગામમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. અને ૨૨ જેટલા લોકો ને અટકાયત કરવામાં આંવી હતી. ગામ આખું polícia છાવણીમાં ફેરવાય ગયું હતું. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) (ગુજરાતી - હિન્દી) વિઓ... પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને સરકારી કામમાં અડચણ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી 22 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. SP રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, કાયદો હાથેમાં લેનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં અને એફએસએલ (FSL) ની મદદથી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરી તમામ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.
0
comment0
Report
PAParakh Agarawal
Feb 26, 2026 09:16:10
Ambaji, Gujarat:અંબાજી નજીક કૂંકારીયા વિસ્તારમાં ટેક્નિકની મોટી કાર્યવાહી કુલારીયા વિસ્તારમાં બિલ્ડરે બનાવેલો ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો. પાર્વતી વિલા સોસાયટી માટે સર્વે નંબર 203 પર કરાયું હતું દબાણ. ગેરકાયદેસર રસ્તો બનાવી આખી સોસાયટી ઉપયોગ કરતું હતું વહેલી અધિક કલેક્ટર, SDM, મામલતદાર સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. બેરિકેડ્સ લગાવી JCB અને ટ્રેક્ટર વડે રસ્તો તોડી પાડયો રસ્તા નો ફરી ઉપયોગ કરે તે માટે રસ્તા માં ઈંટો ની દીવાલ બનાવી રસ્તો બંધ કર્યો પાર્વતી વિલા સોસાઇટીમાં બનેલા 70 કરતાં વધુ બંગલોઝ ને સીધી અસર દાંતા મામલતદારની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફેલાયો ફફડાટ ગેરકાયદેસર દબાણ સામે તંત્રની લાલ આંખ.
0
comment0
Report
PJPrashant Jha2
Feb 26, 2026 08:49:31
Patna, Bihar:पटना और भागलपुर में कौवों की मौतों के बाद वार्ड फ्लू वायरस के प्रसार को लेकर बढ़ती चिंताओं के बीच सरकार ने इस बर्ड फ्लू वायरस की रोकथाम और सुरक्षा उपायों को कड़ा करते हुए मुर्गी फ़ार्म के 6 हजार से अधिक मुर्गियों में वायरस की पुष्टि के बाद उसे मारकर दफना दिया है. डेयरी, मत्स्य पालन और पशु संसाधन विभाग के सचिव शीर्षत कपिल अशोक के निर्देश के बाद यह कारवाई की गई . विभाग की जानकारी के मुताबिक़ 28 जनवरी से बिहार में H5N1 के कारण 366 कौवों की मौत की पुष्टि हुई . ये मौतें दरभंगा (200), भागलपुर (70), कटिहार (62), पटना (22) और पश्चिमी चंपारण के बेतिया (12) से दर्ज की गई. वही पटना के विभिन्न इलाकों में 16 से 18 फरवरी के बीच लगभग 68 कौवों की मौत की सूचना मिलने के बाद 19 फरवरी को कोलकाता स्थित आरडीडीएल को वायरस की जांच के लिए नए नमूने भेजे गए थे. जांच रिपोर्ट आने के बाद सरकार और पटना जिला प्रशसन में खलबली मच गयी जिसके बाद आनन फानन में मुर्गियों को मार कर दफनाने की कारवाई की गई है. आपको बता दें की पटना के वेटनरी कालेज के अंतर्गत आने वाली मुख्य मुर्गी पालन इकाई, चितकोहरा क्षेत्र में मुर्गियों को मारने की यह कार्रवाई की गई. क्योंकि मुर्गियों में बर्ड फ्लू की पुष्टि हो चुकी थी . दरअसल, मंगलवार को पशुपालन विभाग को सूचना मिली की पटना के वेटनरी कालेज मुर्गी पालन इकाई के 1 किलोमीटर के दायरे में लगभग 6,000 मुर्गियों में इस वायरस के लक्षण देखने को मिला है जिसके बाद प्रशासन ने इन मुर्गियों को मारने का निर्देश दिया . अधिकारियों ने बताया कि आने वाले होली से पहले ही 4,000 मुर्गियों की मौत वर्ड फ्लू से हो चुकी है. वेटनरी कालेज के अंतर्गत आने वाले प्रभावित पोल्ट्री फार्म से नमूने 11 फरवरी को कोलकाता स्थित प्रयोगशाला में भेजे गए थे. राज्य के डेयरी, मत्स्य पालन और पशु संसाधन विभाग को सोमवार को केंद्र से पोल्ट्री में H5N1 संक्रमण की पुष्टि प्राप्त हुई थी . पटना के वेटनरी कालेज के प्रिंसिपल इंद्रजीत सिंह ने बताया कि इस साल पहली बार कौवों से मुर्गियों में अत्यधिक संक्रामक H5N1 एवियन इन्फ्लुएंजा यानी बर्ड फ्लू फैलने के बाद बुधवार को पटना में लगभग 6,000 मुर्गी-मुर्गियों को मार कर दफनाया गया है .
0
comment0
Report
SSSapna Sharma
Feb 26, 2026 08:40:04
Ahmedabad, Gujarat:ગુજરાત યુનિવર્સિટીના અતલ કલામમાં RSS ના પોસ્ટર ફાળવા મામલે ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રારે NSUI ના કાર્યકર્તાઓ સામે FIR નોંધી છે. કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરના ઓફિસમાં FIR નોંધવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ના કાર્યકર્તાઓે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. NSUIએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે RSS અને BJP નેતાઓના ઇશારે NSUIના કાર્યકર્તાઓ ઉપર ખોટી FIR કરે છે. આઝાદી સમયમાં RSS ઉપર લાગેલા બે અને સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, અને RSS ના નેતાઓ સાથે થયેલા પત્રવ્યવહારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા, જેને લઈને વિરોધ વ્યક્ત કરી NSUIના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાળ્યા હતા. સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટીએ કાર્યકર્તાઓ ઉપર FIR નોંધી હતી. NSUIના વિરોધીઓએ કહેવાનો ટેસ્ટimonીવાયતો કે NSUIના જે કર્મેચારીઓ વિરોધ સમયે hadir ન રહ્યા તેમની સામે ખોટી FIR થઈ છે. બે વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા હતા પણ તેમના ખોટા નામ લખવામાં આવ્યા હતા. બીજી તરફ ABVPના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં તોડફોડ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનું આક્ષેપ કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટના વાઇસ ચાન્સલરે જણાવ્યું હતું કે અટલ કલામમાં NSUI દ્વારા તોડફોડ કરવામાં આવી જેમાં આટલો વિરવરન કટીંગ બતાવવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ અને હેદગેવાડજીના લેટર મૂકવામાં આવ્યા હતા. 16થી 23 ફેબ્રુઆરી સુધી કોઈ આવેદન કે વિરોધ કે પ્રસ્તાવ કોઈ સંગઠન કે વિધાર્થી દ્વારા રજૂઆત નહોતી. NSUIએ પોસ્ટરને ફાળવાનું સુવ્યવસ્થિત કાર્યક્રમ હતું. સુનિયોજિત રીતે તોડફોડ કરવા આ કાર્યક્રમ કરવામાં આવ્યો. યુનિવર્સિટી દ્વારા પગલા લેવામાં આવ્યા અને NSUIના નેતાઓ હતા. NSUIના કાર્યકરો દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે. કોઈ વારતા કે રજૂઆત કર્યા વિના તોડફોડમાં કરી અને યુનિવાળીની છબીને નુકસાન પહોંચી. યુનિવર્સિટીમાં દરેક માટે સમાન છે. કોઈ NSUI કે કોંગ્રેસના કોઈએ રજૂઆત કર્યા બાદ નિર્ણય નથી લેવો. વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં નથી આવ્યા. વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલી FIR સામે માફી ન મળે. ગુજરાત યુનિવિશિટીના રજીસ્ટ્રાર દ્વારા NSUI સામે FIR નોંધવામાં આવી. પહેલાં આ ઘટના વિશે તૈયારીઓ અને નીતિઓમાં NSUIના વિરોધ અંગે ચર્ચા થઈ હતી.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 26, 2026 08:37:20
Vapi, Gujarat:વલસાડ જીલ્લા એલએસબીઈ પોલીસે વડાલી ગેંગના માસ્ટર માઈન્ડ અનિલ ઉર્ફે કુંભકર્ણ યેલાજી લોનારે નામના આરોપીને ધરપકડ કરી જડબડ વગરના ચોરીના ચાર ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. વડાલી ગેંગના ત્રણ સાગરીતો SHARE અલી ઉર્ફે શેરુ મોતી સૈયદ, વેંકટેસ રમભાઉ રાઉત અને ચંદુ ઉર્ફે કૃષ્ણા હીરા જેવા સાંગાથીઓ સાથે મળીને Daytona દિવસે રેકી કરીને ઘરો તોડી પ્રથમ નુકસાન પૂરક કરી ધોળે દિવસે ચોરી કરતા હતા. મહારાષ્ટ્રમાં 14 જેટલા ગુનાઓ નોંધાયેલા કેસો સામે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડાલી ગેંગ ગુજરાતમાં પ્રવેશી અને હાઇવે આસપાસ ગુનાઓને અંજાર આપી ફરાર થઇ જતી હોવાનું બહાર આવ્યું છે. આ તપાસમાં આવી રહેલા નવાિટી ખોળાઓ અને પગલે આ ગેંગના અન્ય સાગરીતોના ગુનાહિત કારનામાઓની ભીડ ઉત્પન્ન કરતી posibilidades જોવાઈ રહી છે. રાજ્યમાં વાપી-વલસાડ વિસ્તારમાં चोरीની ઘટનાઓની સમીક્ષા ચાલુ રહી છે.
0
comment0
Report
Advertisement
Back to top