Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠામાં આજે 4 તાલુકામાં વરસાદ નોંધાયો

Aug 31, 2024 16:00:49
Himatnagar, Gujarat

આજે સવારે 6 થી સાંજના 6 સુધી સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાંથી 4 તાલુકાઓમાં વરસાદ પડ્યો. 12 કલાકના સમયગાળા દરમિયાન, જિલ્લામાં 3 મિમી થી 10 મિમી સુધીનો છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. વર્તમાન વરસાદી સ્થિતિ અનુસાર, નીચેના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે:- ખેડબ્રહ્મા: 4 મિમી, ઇડર: 4 મિમી, હિંમતનગર: 10 મિમી તલોદ: 3 મિમી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JDJAYESHBHAI DOSHI
Nov 12, 2025 16:03:24
Karantha, Gujarat:PM મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન: 15 નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરીએકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નર્મદા જિલ્લો ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પીએમ મોદી 15મી નવેમ્બરે સવારે 8 કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી દેવમોગરા જતા راوશે. ત્યાં રોડ શો કરી સૌપ્રથમ દેવમોગરા માતાજીના દર્શન করবে અને ત્યારબાદ ડેડીયાપાડા સભાસ્થળ પર જનસભાને સંબોધન કરશે. પ્રદેશપ્રમુખ જરૂર વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે. આ વર્ષે બિરસા મૂંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરી છે અને ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના’ હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, روزગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 1100 કરોડની ફાળવણી કરી છે. પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભાસ્થળએ કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે. બીજી તરફ હવે 31 ઓક્ટોબરે નર્મદામા એકતા નગર ખાતે સરદાર પટેલ ની 150મી જન્મજયંતિના એકતા પરેડની ઉજવણી માં આવી ગયાં હવે 15 દિવસમાં જ વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત છે. 15 મી નવેમ્બરે પીએમ મોદી ડેડીયાપાડા આવી રહ્યાં છે. આનું કારણ આદિવાસી લોકોના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી જણવાઈ રહી છે. વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ઈનરેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમ ની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓ નો તાગ મેળવ્યો હતો. સાથેજ તમામ કાર્યકર્તાઓ ને દેશમાં પ્રથમવખત આ ઐતિહાસિક પળ ના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 12, 2025 16:03:09
Karantha, Gujarat:नर्मदा: नोट इस स्टोरी FTP. स्टैच्यू ऑफ यूनिटी के अवसर पर भारत पर्व में भाग लेने के लिए उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ पश्चिम/पूर्व की दिशा में नहीं, बल्कि भारत पर्व समारोह के दौरान आगंतुकों में से एक प्रमुख नेता के रूप में पहुँचकर कार्यक्रम में शामिल हुए। वहाँ उन्होंने पुष्पांजलि अर्पण कर सीधे भारत पर्व की उजागर परेड में भाग लिया। योगी आदित्यनथ ने विरोधियों और आतंकवादियों को खुलकर ललकारा और दिल्ली की घटना को लेकर कहा कि भारत की सुरक्षा को नुकसान पहुँचाने की किसी भी कोशिश को बर्दाश्त नहीं किया जाएगा; उसे बड़ी कीमत चुकानी पड़ेगी। भारत प्रकाश पर्व एकता का एक उदाहरण है, संपूर्ण देश एक होकर यह पर्व मनाएगा। गुजरात के जूनागढ़ के नवाब और हैदराबाद के निजाम के शासनकाल का हवाला देते हुए कहा गया कि उन्हें देश छोड़ना पड़ा, अब नया भारत बन रहा है। सुरक्षा को खतरे में डालने वालों को चेतावनी दी गई और अंत में बाइट स्पीच... योगी आदित्यनाथ (मुख्यमंत्री UP) के वक्तव्य के साथ समाप्त हुआ।
0
comment0
Report
DPDhaval Parekh
Nov 12, 2025 15:08:55
Navsari, Gujarat:એન્કર : માણસના જીવનમાં સારૂ સ્વાસ્થ્ય મહત્વનું હોય છે. પરંતુ જ્યારે માણસને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થાય, ત્યારે સારવાર કેવી રીતે કરાવવી તેની ચિંતા જીવનને દુઃખમય બનાવી દે છે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીથી લઈને શાળાઓમાં આરોગ્ય ચકાસણી કરી બાળકોમાં રોગ શોધી તેની વિનામૂલ્યે સારવાર કરાવી ગુજરાતના ભવિષ્યને મજબૂત બનાવવાનો પ્રયાસ ચાલુ હતું. નવસારી જિલ્લામાં આરોગ્ય ચકાસણી રહ્યાંના કાર્યક્રમો હેઠળ આંગણવાડી અને શાળાના સ્તરે નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. اگر કોઈ બાળકને વધુ સારવારની જરૂર હોય તો એને વાહનવર્ષ યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે છે. ગયા વર્ષે જિલ્લામાં આંખની ખામીવાળા 3 હજારથી વધુ બાળકો, હૃદયની ખામીવાળા 221 બાળકો, કીડનીની ખામીવાળા 43 બાળકો, કેન્સરની બીમારીઓવાળા 10 બાળકો સહિત અનેક બાળકોને નિઃશુલ્ક સારવાર મળી હતી. સાચા માધ્યમ સાથે સારવાર મળવાના કારણે લોકોના પરિવાર ખરેખર આભાર વ્યક્ત کررહયા છે. તૃપ્તિબેન વાઘેલા અને તેમના પરિવારના સભ્યો આભાર વ્યક્ત करते હોવાથી નવસારી આરોગ્ય વિભાગના ડોક્ટરો, કર્મચારીઓ અને ગુજરાત સરકારનો આભાર માનતા રહ્યા છે.
41
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 12, 2025 15:08:16
Sundar Nagar, Himachal Pradesh:વઢવાણ-લીંબડી નેશનલ હાઈવે પર ખાણ ખનીજ વિભાગની રેડ દરમિયાન ફરજમાં રહેવાટ, બે શખ્સ સામે ફરિયાદ\n\nવઢવાણ :\nવઢવાણ-લીંબડી નેશનલ હાઈવે પર ગેરકાયદેસર ખનીજ ચોરીના કેસમાં ખાણ ખનીજ વિભાગની ટીમે કેરાળા ગામની સીમમાં તારીખ 11 નવેમ્બરનાં રોજ છાપો માર્યો હતો. ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી અને ખનિજનું ખનન થઈ રહ્યું છે. બાતમીના આધારે માઇન સુપરવાઈઝર વિનયભાઈ ભાવસિંહ ડોડિયા અને તેમની 팀ે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.\nરેડ દરમ્યાન એક લોડર મશીન અને ડમ્પર ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું હતું. રેડની કામગીરી દરમિયાન લોડર અને ડમ્પર ચાલકો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બાદમાં આ વાહனના માલિકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને ખાણ ખનીજ विभागના અધિકારીઓ સાથે ઊગ્ર વેદવિવાદ કર્યો હતો.\nફરિયાદ મુજબ, વાલાભાઈ નામના વ્યક્તિ અને અક્ષય મુકેશભાઈ બાટીયા ઈસમએ વિભાગના કર્મચારીઓ પાસેથી ડમ્પરની ચાવી જુટવી લીધી હતી અને સરકારના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ખાણ ખનીજ વિભાગના અધિકારી વિનયભાઈ ડોડિયાએ વઢવાણ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી છે.\nપોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કાયદા મુજબ ફરજમાં રૂકાવટ, ધમકી અને સરકારી કામગીરીમાં અવરોધ જેવા ગુનાઓ નોંધ્યા ગયા છે.
85
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 12, 2025 15:07:55
Surat, Gujarat:ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણીજનજાતિય ગૌરવ યાત્રાનું માંગરોળના મોસાલી ખાતે આગમન થતા આદિવાસી વિકાસમંત્રી નરેશભાઈ પટેલે ભવ્ય સ્વાગત કર્યુ. મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાન બિરસા מુંડા અને ટંટ્યા ભીલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું, આ અવસરે પ્રદેશ પ્રમુખ, રાજ્યમંત્રી અને ધારાસભ્ય ના હસ્તે આ કાર્યક્રમનું ચાંદ દર્શન થયું. આંગળીદી ગયા કાર્યક્રમમાં જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રા સુરત જિલ્લામાંComing Mangrol taluka, મોસાલી ખાતે આવી પહોંચી હતી. જ્યાં આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાન બિરસા મુંડા અને ટંટિયા ભીલની મૂર્તિનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરાયું હતું. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાએ ભારતની ધરતી પરથી અગ્રેજોને હદર સૈન્યે લડાઈ કરીને દેશના સ્વતંત્ર બનાવવાનું કામ કર્યું હતું. તેમના જીવનયાત્રા આપણાં માટે પ્રેરણાસ્ત્રોત છે. 14 વર્ષ વનમાં વિતાવ્યાં ત્યારે આદિવાસી ભાઈઓએ તેમની સેવા કરી હતી. આધુનિક ટેક્નોલોજીના યુગમાં યુવા પેઢીએ પોતાની સંસ્કૃતિ જીવંત રાખવી ખૂબ જરૂરી છે, તેને માટે તેઓએ સમુદાય દ્વારા સંસ્કૃતિના પથ પર ચાલવાનું વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
63
comment0
Report
DRDarshal Raval
Nov 12, 2025 15:07:23
Ahmedabad, Gujarat:અમદાવાદગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ પકડવાનો મામલો સાથે જ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટનો મામલો બે દ્વારા ઘટના રેજીન લિક્વિડની શંકા રેઝિન લિક્વિડ સાઈનેટ કરતા પણ છે જોખલી અને ગંભીર આ પ્રવૃત્તિ પકડાયા બાદ અમદાવાદમાં એએમસીના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની સુરક્ષા ને લઈને ઉખા પ્રશ્ન ઝી 24 કલાક દ્વારા શહેરના વોટર ડિસ્ટ્રીબ્યુશનનું રિયાલિટી ચેક કરતા કેટલીક ચૂક આવી સામે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સીસીટીવી અને સિક્યોરિટી નો જોવા મળ્યો અભાવ સમગ્ર મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નો ખુલાસો અમદાવાદ શહેરમાં આવેલા 200 ઉપરાંત સેન્ટરને લઈને આગામી દિવસોમાં કરાશે કામગીરી સુરક્ષા બાબતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર આપવામાં આવશે ધ્યાન હાલ મોટાભાગના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સીસીટીવી સRISTિ ઉપલબ્ધ વચ્ચે બાકી રહેલા ડિસિબ્યુશન સેન્ટરોમાં સીસીટીવી મૂકવામાં આવશે તેવી આપી ખાતરી આ સાથે જ ગેટ બંધ રાખવા, સંદિગ્ધ વ્યક્તિઓને અંદર પ્રવેશ ન નદાવા સાથે જ સિક્યુરિટી ગોઠવવાની પણ આપી ખાતરી
19
comment0
Report
URUday Ranjan
Nov 12, 2025 15:07:11
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત એટીએસ iskp ના ત્રણ આતંકીઓ પકડવાનો મામલો આરોપી ડોકટર સૈયદ by ROAD હૈદરાબાદ થી અમદાવાદ સુધી આવ્યો હતો એટીએસની હૈદરાબાદ ગયેલ ટીમ દ્વારા ડૉ સૈયદના ઘરે થી રાજીંગ કબ્જે કર્યું આરોપી એટીએસની પૂછપરછ માં રડી પડ્યા હતા પકડાયેલા ત્રણેય આરોપીઓ ક્યાં રોકાવા ના હતા અને કોસા મળવા ના હતા તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી આરોપી ડોક સૈયદના ઘરે થી મળી આવેલ રાજીંગ 4 નવેમ્બર ના રોજ બનાવી ને આવ્યો હતો અમદાવાદ ડૉ સૈયદ પાસેથી મળેલી હથિયાર પોતાની સુરક્ષા અને પોલીસ સામે પ્રતિકાર માટે થી સાથે રાખતો હતો ડૉ સૈયદ એટીએસ ના હાથે પકડાયો ત્યારે એને પોલીસ નુ સામાન્ય ચેકીંગ લાગ્યું હતું જેના કારણે ફાયરિંગ કરવા નો કે કઈ પ્રતિકાર કરવા નો મોકો મળ્યો ન હતો
33
comment0
Report
URUday Ranjan
Nov 12, 2025 10:52:02
0
comment0
Report
URUday Ranjan
Nov 12, 2025 10:51:24
Ahmedabad, Gujarat:અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદિત્ય ફ્લેટમાં ચોરીનો બનાવ મહિલાએ ઘરે ઓનલાઇન કંપનીમાંથી સાફસફાઈ માટે લોકો બોલાવેલ જે કંપની પાસેથી ઘર સાફ કરાવવા leute બોલાવેલ હતા મહિલાની આંખ ચૂકીને રૂમમાં ગયેલ રૂમમાં કબાટમાંથી ચાર લાખ જેટલી રકમના સોનાના દાગીના ચોરી કરેલ મહિલાની નજર ચૂકી કબાટમાં દાગીના પડ્યા હતાં તેની ચોરી કરેલ હતી ત્રણેય આરોપી મૂળ રાજસ્થાનના છે બપોરના સમયે જમણવાં માટે બોલી કબાટ ચેક કરતાં સોનાના દાગીના ખોવાયા ત્રણ આરોપોમાંથી બે આરોપી પાછા ફરતા પોલીસ આરોપીની રાહ જોઈ રહેલી આરોપી ઝડપી પાડેલ અન્ય આરોપી અર્જુન પોતાની સગાઈ માટે વતન ગયેલ ત્યારથી પોલીસ તેને પકડીને લઈ ગઈ તમામ મુદામાલ રિકવર થયેલ છે અને ફરિયાદી ને પાછો કરવામાં આવશે
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 12, 2025 10:39:51
Surat, Gujarat:પોતાના પુત્રનું જીવન ઉજ્જવળ બનાવવા માટે અન્ય યુવાનોનું ભાવિ અંધકારમય બનાવનાર નરાધમને ચોક બજાર પોલીસ بزlinge બાતમીના આધારે પાન નો ગ gullા પર રેડ કરી હાઇ બ્રિડ ગાંજો વેચનાર જીતુ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જીતુએ બીએસએ નો અભ્યાસ કરતા ધ્રુવ પાસેથી ખરીદ્યો હોવાનું અને દરૂવએ સ્કોટલેન્ડ થી એમબીએ કરનાર જય પાસેથી ગાંજો ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું સૉર્ટ કટ રસ્તે રૂપિયા કમાવવા માટે હવે વિદ્યાર્થીઓ પણ નશાખોરીના ધધા માં ઝંપલાવ્યું છે. ચોકબજાર પોલીસને બાતમી મળી હતી કે ગોોલ્ડ ઝોન નામના પાનના સેન્ટર પર હાઈબ્રિડ ગાંજો વેચાઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે પાનના ગુલ્લા ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે રૂપિયા 69 હજાર ની કિંમત નો 23 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો જેથી ચોક બજાર પોલિસે જીતુ નામના આરોપીને ધરપકડ કરી હતી. જીતુ ને પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે પોતાના પુતણે જર્મની અભ્યાસ અર્થે મોકલવાનો હોય 12 લાખ રૂપિયાની જરૂરીયાત હતી જેથી છેલ્લે બે થી ત્રણ મહિનાથી તે પોતાના પાનના ગલ્લા ઉપર હાઈબ્રિડ ગાં જુ છૂટકમાં વેચી રહ્યો હતો આ ગાંજો તે ધ્રુવ પાસેથી ખરીદ્યો આવવાની કબુલાત કરી હતી જેથી પોલીસે ધ્રુવની પણ ધરપકડ કરી હતી ધ્રુવ અપાયેલિકે પૂછપરછ કરતા આ ગાંજો તે વરાછા વિસ્તારમાં રહેતા જય પાસેથી લાવ્યો આવવાની કબુલાત કરી હતી તેથી પોલીસે જયની પણ ધરાપ્ત કરી હતી જયની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે જય સ્કોટલેન્ડ ખાતે એમબીએ નો અભ્યાસ કરતો હતો. પરંતુ એટીકેટી આવવાના કારણે તે સુરત આવી ગયો હતો સુરત આવ્યા બાદ શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવવા માટે તેને ગાંજા નું વેચાણ શરૂ કર્યું હતો. ગાંજો તે અલગ અલગ પેડલર તરીકે કામ કરતા વિદ્યાર્થીઓને આપતો હતો.
0
comment0
Report
MDMustak Dal
Nov 12, 2025 10:38:00
0
comment0
Report
ARAlkesh Rao
Nov 12, 2025 10:00:42
Palanpur, Gujarat:બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની હત્યા બાદ ન્યાય અપાવાની માંગ સાથે આજે વડગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદે શોક સભા યોજી હતી અને તે બાદ ન્યાય યાત્રા યોજી વડગામ મામલદારને આવેદન પાઠવવી ન્યાયની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જેઓ મા ભોમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા. Evol ફ્રોજરા તરીકે બિકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન અટેન્ડેન્ટ દ્વારા છરી ના ઘા ઝીંકી જવાન જીગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇ શહીદ જવાન જીગ્નેશ ચૌધરી ના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોશની લાગણી ભભૂકી ઊઠી છે. જયારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને શ્રદ્ધાંલી પાઠવવા વડગામ માર્કેટયાર્ડ ખાતે શોક સભા યોજી હતી. જે બાદ વડગામ માર્કેટયાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ. જેમાં વીએચપીના આગેવાનો મહંતો સહીત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા અને શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને ન્યાય મળે. શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે સાથે જ શહીદ જવાન जीગ્નેશ ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમ જ પરિવારમાંથી કોઈપણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી છે... બાઈટ - 1-વિજય સોમજી મહારાજ-મહંત ( દેશના જવાનની હત્યા આ ખૂબ જ મોટી બાબત કહેવાય.) બાઈટ -2- હિતેસ ભાઈ -વીએચપી આગેવાન ( આજે વીએસપી દ્વારા શહીદ જવાન જીગ્નેશ ચૌધરી ની યાદ માં શોક સભા અને તે બાદ તેમને ન્યાય મળે તે માટે...) બાઈટ -3- રામીબીન ચૌધરી-શહીદ જવાનના બહેન ( મારા ભાઈની જે લોકોએ હત્યા કરી છે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી સરકારને હું માંગ કરું છું...) અલકેશ રાવ - બનાસકાંઠા 9687249834
0
comment0
Report
VAVishnupriya Arora
Nov 12, 2025 08:47:08
Noida, Uttar Pradesh:
48
comment0
Report
Advertisement
Back to top