Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં ગાયત્રી ગ્રુપ ગણેશ મહોત્સવમાં સ્વચ્છતા થીમ પર નાટક યોજાયું

Sept 16, 2024 10:44:59
Himatnagar, Gujarat

ભારત ભરમાં ગણેશ મહોત્સવ ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવ ની ઉજવણી કરાય છે ત્યારે હિંમતનગર ના ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યાં રોજ આરતી બાદ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવે છે.ત્યારે રવિવારે એક નાટક કે જેમાં બેટી બચાવો, પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Nov 27, 2025 15:00:41
Surat, Gujarat:અપ્રુવલે: વિશાલ ભાઈ FEED_LIVE_U FOLDER_CONTROL ROOM સુરત શહેરના પાંડે tara વિસ્તારના રહેવાસીઓ દ્વારા ઝી 24 કલાકના કંટ્રોલરૂમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાંડેસરા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ થી દક્ષેશ્વર નગર તરફ જતા રોડ મહાનગરપાલિકાએ સાત વર્ષ પહેલા બનાવ્યો હતો, પરંતુ સ્ટ્રીટ લાઇટ ન લગાવવા વડે રાત્રિના સમયમાં લૂંટની ઘટનાઓ થતી હતી અને મહાનગરપાલિકાએ પ્રસ્તાવના બાબતમાં કોઈ પગલુ લીધું ન હતું. પાંડેસરાના સ્થાનિકોની ફરિયાદ અમારી કંટ્રોલરૂમ સુધી પહોંચી, અમારા ટીમે ત્યાં પહોંચીને વાત સાંભળી અને ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી. રાત્રિ દરમિયાન રોડ પર અંધારો હોય છે કારણકે મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ લાગરા નથી. આ વિસ્તારમાં રહેવાશે-industryal વિસ્તાર અને નાગરિકો વચ્ચે થયેલી ચોવાળી પ્રમાણે લૂંટના બનાવો બની રહેતા છે. પોલીસમાં નોંધાયેલ ફરિયાદોના આધારે સ્થળ પર તપાસ ચાલુ છે. ઝી 24 કલાકની ટીમે સ્ટ્રીટ લાઇટ લગાવવાની માંગને લઈને સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન કચેરીમાં પહોંચી હતી. કચેરીના કાર્યપાલ ભૈરવ દેસાઈને તાત્કાલિક લોકોને આશ્વાસન આપ્યું હતું અને સ્ટ્રીટ લાઈટ કામ વહેલી તકે શરૂ કરવા અંગે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઝોન ઓફિસમાંથી મીડિયા প্রতিনিধિપ્રાપ્ત માહિતી મુજબ ગામડીઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સમસ્યાનું ઝડપી ઉકેલ નિકાળવા માટે આવનારા સમયમાં કાર્યપ્રગતિ ની ચર્ચા કરવામાં આવી. ઝૂમાં રહેલ નાગરીકોના આભાર માનતા ઝી 24 કલાકના કંટ્રોલરૂમમાં સંપર્ક કર્યા બાદ પાંડેસરા ના સ્થાનિકો ઉધના ઝોનમાં પહોંચતા અને અધિકારીઓની વાત શાંતિપૂર્વક સાંભળી તેમને આરામથી સ્ટ્રીટ લાઇટની કાર્યવાહી કરાવવાનો આશ્વાસન મેળવતા થયો. પ્રથમવાર આ સમસ્યાને લઈને આંતરિક તપાસ અને સમસ્યાનું નિવારણ કરવા માટે કામ ચાલી રહ્યું છે. પ્રશાંત ઢિવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 27, 2025 14:05:26
Surat, Gujarat:સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થાય તેમ તસ્કરો બેફામ બન્યા છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી લુંબિની સોસાયટીમાં માત્ર 4 દિવસના ગાળામાં એક જ સોસાયટીમાંથી બે બાઈકની ચોરી થતાlocalsમાં પોલીસ પેટ્રોલિંગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોરીની સંપૂર્ણ ઘટનાબદ્ધ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આજકાલ વહેલી સવારે બે તસ્કરો લુંબિની સોસાયટીમાં પ્રવેશ્યા હતી. તેઓ સોસાયટીમાં પાર્ક કરેલા બાઈકને ડુપ્લિકેટ ચાવી વડે ખોલવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. એક બાઇકમાં ડુપ્લિકેટ ચાવી લાગી જતાં આરોપીઓ તરત જ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટનાબાદ, બાઈકના માલિકે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ફરિયાદી ઉમેશ ગજરેએ જણાવ્યું કે, "ગત 23મી તારીખના રોજ પણ મારા ઘર પાસે પાર્ક કરેલી બાઈકની રાત્રિ દરમિયાન તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આ બાબતે મેં ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી."તેમણે વધુમાં ઉમેર્યું કે, "ત્યારે આજરોજ વહેલી સવારે આ જ અમારી સોસાયટીમાંથી ફરી બે તસ્કરો બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા છે. 5 દિવસની અંદર અમારી સોસાયટીમાંથી બે બાઈકની ચોરીની ઘટના બની છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે."સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થય છે અને લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી લીધો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સતત બનતી ચોરીની ઘટનાઓ શહેરમાં પોલીસની સક્રિયતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.
94
comment0
Report
DPDhaval Parekh
Nov 27, 2025 13:16:00
121
comment0
Report
CPCHETAN PATEL
Nov 27, 2025 12:48:04
121
comment0
Report
NBNarendra Bhuvechitra
Nov 27, 2025 11:47:11
159
comment0
Report
NDNavneet Dalwadi
Nov 27, 2025 11:33:02
Bhavnagar, Gujarat:રેપરટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર. તારીખ : ૨૭/૧૧/૨૫. સ્ટોરી : પેકેજ. એપ્રુવલ : ડેસ્ક. ફુલસર વિસ્તારમાં 75 જેટલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ભાવનગર શહેરમાં આજે ફરી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતુ, ફુલસર વિસ્તારમાં ટીપી રોડ પર વર્ષોથી કરાયેલા દબાણકર્તાઓ ને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જે બાદ 16500 સ્કવેર મીટર જગ્યા ખુલ્લી કરાવવા પોલીસ વિભાગને સાથે રાખી મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગે ત્રણ જેટલાં ધાર્મિક સ્થળો સહીત 75 થી વધુ કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવી નાખીધો હતુ. વિવૃત્તિ: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઉભા કરાયેલા મકાનો દુકાનો તથા ટીપી સ્કીમમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત 5 દિવસથી શરૂ છે. જેમાં આજે પાંચમા દિવસે મહાનગરપાલિકા દ્વારા ત્રીજું મેગા ડિમોલીશન હાથ ધરી શહેરના ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ 2/A ના 18 મીટર પહોળા માર્ગ પરના બાધારૂપ 75 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સવારે મહાનગરપાલિકા તંત્ર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ના મસમોટા કાફલા તેમજ પીજીવીસીએસલ ની ટિમ અને મશીનરી સાથે આ વિસ્તારમાં પહોંચી હતી અને ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. ડીમોલીશનની કામગીરી બાદ અહીં 16500 મીટર જગ્યા જેની કિંમત આશરે 60 કરોડ રૂ. જેટલી થાય છે તે ખુલ્લી કરાવી આગામી સમયમાં ટીપી સ્કીમ અંતર્ગતના કામોને આગળ વધારશે. બાઈલૉસ: અશોકભાઈ વેગડ, ટાઉન પ્લાનિંગ ഓഫീസર, મહાનગરપાલિકા, ભાવનગર. બાઈટ : આર.આર. સિંધાલ, ડીવાયએસપી, ભાવનગર. ووક થ્રુ... નવનીત દલવાડી, ભાવનગર. ટીકર: મહાનગરપાલિકા દ્વારા સતત 5માં દિવસ ડિમોલેશન કાર્યવાહી યથાવત. આજે ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ 2/Aના 18 મીટરના માર્ગ પરના નડતરરૂપ મકાનો તોડી પાડ્યા. 75 જેટલા מકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 60 કરોડ રૂ.કિંમતની 16500 મીટર જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી શરૂ.
195
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 27, 2025 11:25:33
Karantha, Gujarat:નર્મદા બ્રેકીંગ નર્મદા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા સાંસદ એ શિક્ષણ બાબતે ટિપ્પણીઓ કરી સાથે નર્મદા ના બન્ને ધારાસભ્ય પર વરસ્યા જિલ્લા પંચાયત ના પ્રમુખ હાજર નથી જેથી સાંસદ કહેવું કે એવું તો શું મોટું કામ છે કે નથી આવ્યા ચૈતર વસાવા આખા ગુજરાત માં ફરે છે તો પોતાની ઘર સાચવો ને ગુજરાત માં શુ ફર્યા કરે છે ધારાસભ્ય નાંદોદ અને ડેડીયાપાડા ના ધારાસભ્ય પણ હાજર નથી ફેરસે સાંસદ અકળાયા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી પણ હાજર નથી એવું નહિ ચાલે આવું પડે આવા કાર્યક્રમ માં મેં મારો એક કાર્યક્રમ નો સમય માં ફેરફાર કર્યો અને અહીંયા હાજરી આપી છે કારણકે બાળકો ને પ્રોત્સાહિત કરવાના હતા ગામડા ની શાળાઓ નંબર લાવી ને અહીંયા ભાગ લીધો છે જિલ્લા કક્ષા ના કાર્યક્રમમાં તો ધારાસભ્ય, જિલ્લા શિક્ષણાધિકારી હાજર નથી આવું નહિ ચાલે - સાંસદ મનસુખ વસાવા મારે જે કહેવાનું હોઈ તેને હું કહી જ દવ છું ભલે અમારી સરકાર છે નર્મદા જિલ્લો એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે જાહેર થયો છે જે બબાતે સાંસદે કહ્યું મને અંગ્રેજી શબ્દ નથી ખબર એટલે હું અતિપછાત જિલ્લો કહું છું હું આકરું બોલું છું એટલે અધિકારીઓ હાજર નથી રહેતા શિક્ષણ બાબતે મારે જે કહેવાનું હોઈ તે હું કહું જ છું બી એલ ઓ બાબતે સાંસદે કહ્યું કે દરેક માટે ભલામણ કરીશું તો કામ કોણ કરશે હા અમને પણ ખબર છે કે તકલીફ પડી રહી છે ચૂંટણી માટે નો કાયદો બધે સરખો હોઈ ખોટા મતદારો ને કાઢવા તો પડશે ને એટલે sir નો કાર્યક્રમ કરવો પડે હું મુસ્લિમો નો વિરોધી નથી ખોટા મતદારો ને કાઢવા માટે કાર્યક્રમ છે મનસુખ વસાવા તો બોલશે જ Sir નું કામ અઘરું છે બયઃ કામ તો કરવું પડશે ને પગાર તો બધાને સરખો જ મળે છે સ્પીચ....મનસુખ વસાવા
98
comment0
Report
CPCHETAN PATEL
Nov 27, 2025 11:18:42
Surat, Gujarat:સુરતમાં કોંગ્રેસની પ્રેસ કોંફરન્સ કોંગ્રેસ નેતા અને પૂર્વ MLA દ્વારા પ્રતાપ દુઘાતે પ્રેસ કોંફરન્સ સંબોધન કરી ગુજરાતમાં ચાલતા નશાના કારોબારને લઈ પ્રતાપ દૂદાતની પ્રેસ કોંફરન્સ ગુજરાતમાં છેલ્લે 7 દિવસથી નશાના કારોબારનો મુદ્દો ઉઠ્યો છે ગુજરાતની પોલીસે સંસ્કારી, સાફસુથરી અને વિવેકી હોય તેવો જવાબ એક રાજનેતાને આપવાનો પ્રયાસ છે આજે ગુજરાત ઝૂમતા ગુજરાત છે દારૂ અને ડ્રગ્સ એક પક્ષની નહિ પરંતુ તમામ જનતાનો મુદ્દો છે પોલીસ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે રાજ્યના DGPએ એક માર્મિક ટકોર કરી છે હું જે જિલ્લામાંથી ત્યાં પણ નારી સુરક્ષાનું એક મોટું પ્રકરણ બન્યું રિપોર્ટ બન્યો છતાં ન્યાય કોઈ અપાવી શકતું નથી ઝૂમતા ગુજરાતમાં કેટલાક ips નિર્દોષ કોન્સ્ટેબલને પરિવારને રોડ પર લાવીને શુ સાબિત કરવા માંગો છો હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું તમારામાં હિંમત હોય તો તમે ડ્રગ્સ માફિયાને પકડો કોંગ્રેસ તમારું સન્માન કરશે અમુક અધિકારી રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે અમે કોંગ્રેસે અંગ્રેજોને હટાવ્યા તો શું તમારા મુઠ્ઠી ભર માણસોથી ડરી જશે સુરતના લોકો પણ ડરી ડરીને વાત કરે છે ગુજરાતની જનતાએ લડવું પડશે આ પ્રશ્ન બાળકોના ભવિષ્યનો છે હું સરકારને કહું છું કે તમે લોકોને ડ્રગ્સની લતમાંથી બહાર કાઢવા કેટલા આઇસોલેશન સેન્ટર ખોલ્યા છે વ્યવસની લોકોને મદદ થાય તે માટે હેલ્પ સેન્ટર બને તેવા પ્રયાસ કોંગ્રેસ કરશે સુરત અને અમદાવાદમાં રેવ પાર્ટીના કિસ્સાઓ સભળ્યા હતા પણ હવે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન આવી ગયા છે પોલીસને પણ કહેવા માગુ છું કે સરકાર આજે છે કાલે નથી ખોટા લોકોના પટ્ટા આજે નહીં તો કાલે ઉતરવાના છે કોંગ્રેસ કાયદાકીય લડત પણ લડશે અને જનતા રેડ પણ કરશે કેટલાક IPS અધિકારીની સંપત્તિ બાબતે પણ તપાસ થવી જોઈએ ક્યાં સોર્સથી બે નંબરના પૈસા મળ્યા છે તેની તપાસ એજન્સીથી થવી જોઈએ સારા અધિકારીનું સમર્થન કોંગ્રેસ કરે છે અત્યારે ધાક, ધમકી અને દબાવાની રાજનીતિમાં કોંગ્રેસ ડરવાની નથી ડ્રગ્સ કોના અંડરમાં આવે છે એ પ્રશ્ન સરકારનો છે પણ આજે આ સવાલ કોંગ્રેસે ઉથો કરવાનો પડે છે ડ્રગ્સથી પંજાબ નષ્ટ થયું હવે શું ગુજરાતને também નષ્ટ કરવું છે ડ્રગ્સ માફિયા કેમ કોઈ પકડાતું નથી, આ ડ્રગ્સ લેવા વાળા કેટલા, આ ડ્રગ્સ કોને આપ્યું આ બાબતે કોઈ તપાસ થતી નથી
141
comment0
Report
GDGaurav Dave
Nov 27, 2025 11:16:39
Rajkot, Gujarat:વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ પર કરેલા વિવાદાસ્પદ નિવેદન પછી રાજકારણ ગરમાયુ છે. પોલીસ પરિવારોએ જીગ્નેશ મેવાણીને વિરોધ કરતાં હવે કોંગ્રેસના નેતાઓ પોલીસ ઉપર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી ગુજરાતના યુવાનો નશાના રવાડે ચઢી રહ્યા છે અને તેની પાછળ गुजरातના પોલીસની નિષ્ઠી નીતિ જવાબદાર હોવાનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની સ્કૂલો અને કોલેજોની બહાર ડિલિવરી કરવામાં આવે છે તેવા ગંભીર આરોપ મૂક્યા હતા. આના સાથે નશાના કારોબારીઓ સાથે વ્યાજખોરો અને મિલકત માફિયાઓની સિન્ડિકેટથી ગુજરાતમાં અનેક પરિવારોએ પોતાની મિલ્કતો ગુમાવવી પડી છે તેમનો આારો હતો. જીગ્નેશ મેવાણીએ ઉઠાવેલા મુદ્દામાં સરકાર પોલીસ પરિવારોને આગળ ધરી રહી હોવાનું જણાવ્યું હતું અને જનતા જીજ્ઞેશની સાથે હોવાનો દાવો કર્યો હતો. ઈમાનદાર પોલીસ અધિકારીઓ સાથી સતીષ વર્મા, સંજીવ ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓ સામે આજ સરકારે 20-20 વર્ષ પહેલાં કરેલા કેસ હજુ પુરા થયા નથી. ઈમાનદાર પોલીસ અધિકારીઓ સામે કેસ થયા ત્યારે આ પોલીસ પરિવાર ક્યાં હતા તેવો સવાલ ઉઠાવ્યો હતો. દલિત સમાજના દીકરા જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવા પોલીસ પરિવારોને આગળ કરવામાં આવ્યા હતા. સુરતના verachana ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારમાં રહીને સરકાર સામે જ સવાલ ઉઠાવ્યો તે બદલ અભિનંદન અને ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ઉઠાવી લોકોની સાચી વાત મૂકી છે. કોંગ્રેસે ગરીબ, પછાત અને ખેડૂતોના મુદ્દાઓને લઈને અમારી જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી જેનો બીજો ફેઝ દારૂ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ સાથેનો રહેશે. બાઈટ — પરેશ ધાનાણી, નેતા, કોંગ્રેસ; એનકલર — 2; ગુજરાતને કોમન વેલ્થ ગેમની યજમાની મળતા તૈયારીઓ શરૂ કરવામાં આવશે. જેના કારણે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાતની જનતા વતી રાજીપો વ્યક્ત કર્યો હતો. ગુજરાતને કોમન વેલ્થ ગેમની યુજનમાની મળી તેને આવકારવામાં આવી હતી. રમતગમતમાં જેવી રીતે ખેલદિલી હોય તો સરકાર વિરોધ પક્ષ સાથે પણ ખેલદિલી રાખે તેવી ટકોર કરી હતી. એટલું જ નહિ તેને વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં પ્રજા સાચો અવાજ ઉઠાવી શકતી નથી. જેથી સરકાર ગુજરાતની જનતાની મુશ્કેલીઓ સાંભળે. જનતાનો અવાજ દબાવવાના પ્રયત્ન કરવાને બદલે ખેલદિલી રાખી તે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવું જણાવ્યું હતું. બાઈટ — પરેશ ધાનાણી, નેતા, કોંગ્રેસ; એનકલર — 3; આજ થી શરૂ થતી ગુજરાત સરકારે ચિંતન શિબિર મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 35 વર્ષથી boltah BJP જ સરકાર છે. ચિંતન શિબિરમાં પ્રજાની ચિંતા અંગે ચર્ચા થાય અને ચિંતા દૂર થાય તે જરૂરી છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સ જેવા દુષણો દૂર કરવાનું ચિંતન થાય તે જરૂરી. વધુમાં જણાવ્યું હતું કે પ્રજાએ કોંગ્રેસને પસંદ કરી નથી અને સરકારને લાયક ગણ્યા નથી. ત્યારે હવે પ્રજા વિશે મુદ્દાઓ લઈ જઈ રહ્યા છીએ...
101
comment0
Report
PAParakh Agarawal
Nov 27, 2025 10:34:01
Ambaji, Gujarat:BANASKANTHA जिलेના ડાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં મનરેગા યોજનામાં કેટલાક ગામોમાં ભ્રષ્ટાચારના મામલા મીડિયામાં ઉજાગર થયા બાદ અન્ય ગામોમાં પણ આ યોજના અંગે ભ્રષ્ટાચારના રેલો બહાર આવવાના આક્ષેપો વધી રહ્યા છે. ભદ્રમાળ, કુવારસી, તળેટી જેવા ચાર થી પાંચ ગામના લોકો મનરેગાના કામગીરીમાં શ્રમિકોને અન્યાય થતા હોવાના ઠરાવ કરી રહ્યા છે અને કરેલી મજૂરીના પૂરતાં નાણાં પણ મળ્યા ન હોવાનું જણાવ્યું છે. અગાઉ મનરેગામાં થયેલ ભ્રષ્ટાચારના અહેવાલો પ્રમાણે કેટલાક વચેટિયાઓAffected શ્રમિકોને ગેરન્યાય કરતાં જોવામાં આવ્યા હતા. આ શ્રમિકોના મજૂરીના નાણાં સીધા બેંકમાં આવ્યા હોવાના કારણે તેઓ એનઆર સત્તાવાર બેંકોમાં ખાતા ખોલવા માટે દબાવનો શિકારો કરી રહ્યા હતા. વર્ષિય ખાતા પાછળ બેંક પસંદગી અંગે પ્રશાસન દ્વારા ઉલ્લેખિત બેંકો SBI, PNB, BOBના પ્રમાણભૂત ખાતા ખોલવાનો પ્રયત્ન હોવા છતાં અન્ય નાની બેંકોમાં ખાતા ખોલાવવાનો આოხો વાદ થઇ રહ્યો છે. આ મામલે ગ્રામ રોજગાર સેવક મહેશ સરગરા અને સંબંધિત કર્મચારીઓના જવાબો વચ્ચે આરોપ-આક્ષેપો નિખાલ્વ રીતે ચાલી રહ્યા છે. જે મામલાની તપાસ માટે ડાંતા તાલુકામાં 100 જેટલા ગામડાના વિસ્તારનો સમાવેશ છે અને સરકાર દ્વારા ચૂંટણીમિત્તી તપાસના દોરની ઉન્નતિ માટે આ ભ્રષ્ટાચારને ઊંડાણપૂર્વક તપાસવામાં આવે તો વધુ અધિકારીઓની વ્યક્તીાહક સ્થિતિ હસિત હોઈ શકે છે.
129
comment0
Report
CPCHETAN PATEL
Nov 27, 2025 09:53:05
Surat, Gujarat:સુરત બ્રેક વેપારી તરીકેનો સ્વાંગ રચી કરોડોની ઠગાઈ કરનાર દંપતી ઝડપાયું ક્રાઇમબ્રંચે દંપતી ને ઝડપી પાડ્યું અલગ અલગ રાજ્યોમાં પોતાની શાખ સ્થાપી કરતા હતા મતમતાદેવી કુમાવત અને તેનો પતિ રાકેશ કુમાવત સુરત શહેર અને બહારના રાજ્યમાં આવેલ કાપડ मार्कેટોમાં દુકાનો ખોલતા હતા શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઊભી કરવા સમયસર પેમેન્ટ નું ચુકવણું કરતા હતા વેપારીઓનો વિશ્વાસ જીતી લઇ તે બાદ કરોડો રૂપિયાનો માલ ખરીદ કરી દુકાનો બંધ કરી નાશી છુટ્ટા હતા ગോദાદરા ખાતે પોતાના નામ બદલીને રહેતા હતા મમતાદેવી W/O રાકેશ ચંદ્રરામ કુમાવત અને રાકેશ કુમાવત ની ધર борборાય ક્રાઇમબ્રાંચ, મુંબઈ અને સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાય ચુક્યો છે પોલીસ થી બચવા મમતા દેવીએ પોતાનું નામ ભારતાદેવી રાખ્યું હતું એક વર્ષથી દંપતી વોન્ટેડ હતા
177
comment0
Report
HBHimanshu Bhatt
Nov 27, 2025 09:52:42
Morbi, Gujarat:મોરબીમાં આવેલ રૂષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાણીનો પ્રશ્ન છે જેને ઉકેલવા માટે લોકલ લોકોએ અનેક રજૂઆતો કરી હતી પરંતુ કામ ન થયું હતું. આજે વાજતે ગાજતે સોસાયટીથી મહાપાલિકા કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓ વિસ્તારોમાં નિયમિત રીતે પાણી મળે તેવી માંગ કરી હતી. સરકારમાંથી પાણીની લાઇન માટેનો પ્રોજેક્ટ મંજૂર થયો છે અને આગામી ટૂંક સમયમાં આ સોસાયટીનો પાણીનો પ્રશ્ન ઉકેલાશે તેવી માહિતી આપવામાં આવી હતી. સ્થળ પર આવતા લોકોની રજૂઆતો સાંભળાવવા પુર્ણાવૃત ભર્યો હતો અને તેમની માંગણીને ધ્યાનમાં લઈ તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી. મહાપાલિકા કચેરીએ યોજાયેલા આજરો પ્રસંગે ગ્રામજનોએ શ્રીરામ જય જય રામનો કલાકારોણે બોધવાયા હતા. ત્યારબાદ અધિકારીઓએ તેમણે જણાવેલ કે પાણીનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલાઈ જશે અને નવી પાઇપ લાઇનની યોજના મંજૂર થઇ ચુકી છે. અન્ય વિસ્તારમાં જેટલી પાણીની પુરવઠા થાય છે તેટલું આ વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં નિત્ય પાણી મળી રહેશે એ બાબતના આશ્વાસન આપવામાં આવ્યા. બાઇટ 1: સપનાબેન કાવર, રહેવાસી ઋષભનગર બાઇટ 2: પ્રભાબેન શાંતિભાઈ, રહેવાસી ઋષભનગર બાઇટ 3: કવિતાબેન ભાટિયા, રહેવાસી ઋષભનગર બાઇટ 4: કાનજીભાઈ સંઘાણી. રહેવાસી ઋષભનગર બાઇટ 5: સંજય સોની, ડેપ્યુટી કમિશ્નર, મોરબી મહാപાલિકા
119
comment0
Report
LJLakhani Jaydeep
Nov 27, 2025 09:16:11
118
comment0
Report
Advertisement
Back to top