Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર RTO સેવામાં જોડાઈ

Sept 13, 2024 16:29:57
Himatnagar, Gujarat
ભાદરવી પૂનમને લઈને અંબાજી પગપાળા પદયાત્રીઓ જાય છે સાથે રથ અને વાહનો પણ હોય છે ત્યારે માર્ગ સલામતી ને લઈને હિંમતનગર માં NG સર્કલ પાસે મોડી સાંજે RTO ઇન્સ્પેક્ટર,ઓફિસના અધિકારી કર્મચારીઓ એકઠા થઈને અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને રેડિયમ ના જેકેટ,વાહનો અને રથ પર રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Dec 11, 2025 10:47:25
Jetpur, Gujarat:અમદાવાદ- રાજકોટના જસદણના આટકોટમાં 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મના આરોપી રામસિંગે પોલીસ પર હુમલો કર્યો હતો.આત્મરક્ષણ માટે પોલીસ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી ઘાયલ થયા હતા, આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ રાત્રે લગભગ 9 વાગ્યે સ્થળ પર પંચનામું પૂરું કરીને આરોપી રામસינגને ઘર તરફ લઇ જતી હતી. તે સમયે રામસિંગે ધારીયા વડે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં LCBના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળિયાને ઈજા پہنچی હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા PSI તેમજ સ્ટાફ પરના હુમલાને રોકવા માટે LCBના એચ.સી. ગોહિલ અને SOGના કે.એમ. ચાવડાએ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. આરોપી રામસિંગ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી રામસિંગે કહ્યું હતો કે, “ભૂલ થઈ ગઈ, ગુજરાત તરફ જોઈશ પણ નહિ.” આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, ફરજમાં રોકાવટ, સરકારી અમલદાર પર બળપ્રયોગ અને ધરપકડ દરમિયાન અવરોધ જેવી કલમો હેઠળ HC ગોહિલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 11, 2025 10:46:56
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ₹૧ કરોડની કિંમતનું એમ્બરગ્રીસ (વ્હેલ માચલીની ઉલ્ટી) જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ નીરવ ભટ્ટ અને સુનિલન સંભુવાણી નામના આ શખ્સોને કસ્ટડીમાં લીધા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગરથી પ્રતિબંધિત જથ્થો વેચવા માટે દ્વારકા આવ્યા હતા. સાગર ંરાઠોડ, DYSP, દેવભૂમિ દ્વારકા. LCB દ્વારા બંને વિરૂદ્ધ કલમ 106 હેઠળ ગુના નોંધીને વધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ઇસમો વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમને વધારે તપાસ અર્થે દ્વારકા ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગની ટીમે જપ્ત કરાયેલા પદાર્થનું ચોક્કસ પરીક્ષણ કરવા માટે પોલીસને FSL ટીમને સોંપી દીધું છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે amadની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં LCB પીઆઇ બી.જે. સરવાયાએ ચાર્જ સંભાળ્યાના માત્ર બે દિવસમાં જ આ મોટી સફળતા મેળવી છે.
0
comment0
Report
UPUMESH PATEL
Dec 11, 2025 10:09:22
0
comment0
Report
DRDarshal Raval
Dec 11, 2025 09:02:24
Ahmedabad, Gujarat:અમદાવાદ. મહેસાણાના આરોગ્ય લક્ષી રિપોર્ટ પર કોગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોષી ની પ્રતિક્રિયા મહેસાણા જિલ્લામાં સગીર વયની ૩૪૧ કિશોરીઓ ગર્ભવતી હોવાનો આંકડો બહાર આવ્યું છે સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા ચોંકાવનારા એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં ૩૪૧ સગીરાઓ ગર્ભવતી હોવાના આંકડા 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76, 17 વર્ષની 229 કિશોરીઓનો સમાવેશ આમ 14 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ ગર્ભવતી સૌથી વધારે કડીમાં ૮૮ અને મહેસાણામાં ૮૦ સગીરાઓ ગર્ભવતી ૧૩ થી ૧૭ વર્ષની નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તા સમાન આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો આવી સામે આરોગ્ય વિભાગ દ્વારા આ સગીરાના સ્વાસ્થ્ય માટેની ચકાસણી કરવામાં આવી રહી છે સમગ્ર મામલે કોંગ્રેસે સરકારની કરોડોની યોજના લોકો પાછળ ઉપયોગ ન થતા હોવાના આક્ષેપ મહેસાણા સિવાય અન્ય જિલ્લામાં પણ આવી સ્થિતિ હોવાના આક્ષેપ નાની વયે લગ્ન કરવા અને નાની વયે ગર્ભવતી બનવુ તેનો ગંભીર મુદ્દો છે સર fashionable આ બાબતે કૈંક કરવું જોઈએ
0
comment0
Report
ARAlkesh Rao
Dec 11, 2025 08:21:00
Palanpur, Gujarat:આ વર્ષ રવિ સિઝનમાં ઘઉં, ચણા અને સરસવની વાવણીમાં વધારો થયો છે જ્યારે મગફળીના વાવેતરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં મગફળીનું વાવેતર ઓછું કરીને અન્ય પાકો તરફ વળ્યા છે. જે પાકમાં ઘઉંમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં કઠોળ અને બરછટ અનાજનું વાવેતર વધી રહ્યું છે. જોકે મગફળીનું વાવેતર ઘટાડવાના અનેક કારણો સામે આવ્યા છે જેમાં કૃષિ વિજ્ઞાનિકો અને ખેડૂતોના ઘણા મંતવ્યો સામે આવ્યા છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તેલિલિયાં સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એલ.ડી પરમારનું કહેવું છે કે ચોમાસુ વહેલું આવ્યું અને સતત વરસાદ અને માવઠું પડવાથી ખેડૂતોના મગફળીના પાકને નુકસાન થયું હતું તો ખેતરોમાં વધુ વરસાદના કારણે સતત પાણી ભરાઈને પડી રહેવાથી ખેડૂતોએ મગફળીનું વાવેતર ટાળ્યું. ઉત્તર ગુજરાતમાં મગફળી પછી રાઈના અને બટાટાના પાક લેવાના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર ઓછું કર્યું, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગમાં સોયાબીન અને કપાસના પાકના કારણે મગફળીનું વાવેતર ઓછું થયું. બાજી ખેડૂતોએ ખેતરોમાં સતત વરસાદના કારણે મગફળીના પાક બગડ્યો હતો તો ખેતરોમાં પાણીભેજ હોવાથી મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને તેમના દ્વારા મગફળી સિવાયના પાકો વાવેતર કરવામાં આવ્યો છે. આ વર્ષે ખેડૂતોના મગફળીના વાવેતરમાં ઘટાડાના ઘણા કારણો સામે આવ્યા છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 11, 2025 08:03:35
Surat, Gujarat:એંકર:સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે.MODIFIER રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમે લગભગ ૧૧ કલાકના સતત સંઘર્ષ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યારબાદ આખી રાત કૂલિંગ કામગીરી ચાલુ રહી હતી. મોડી રાતે ૩ વાગ્ય સુધી કૂલિંગની કામગીરી શરૂ રાખ્યા બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. આગને કાબૂમાં લેવાના ઓપરેશન દરમિયાન બે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો: રાજ ટેક્સટાઇલ બિલ્ડિંગની લોખંડની ગ્રીલ, જાળી અને કાચના કારણે આંતર પ્રવેશમાં અડચણ હતી. બિલ્ડિંગના પેસેજમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ જથ્થાને કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને વધુ ફેલાઈ. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની આ ઘટના પુષ્ટિ કરે છે. અગાઉ પણ બારીઓમાં જાળીઓ લગાવવાના મામલે માર્કેટોને નોટિસ આપવામાં આવી હતી. વેપારીઓ દ્વારા આ ગંભીરતાને સમજવામાં અસફળતા ઉત્તરાયો છે, જેના કારણે હજુ પણ માર્કેટમાં અમુક ભાગોમાં ઓછી ક્ષતિ થઈ શકે છે.
0
comment0
Report
DRDarshal Raval
Dec 11, 2025 07:56:23
Ahmedabad, Gujarat:અમદાવાદ शહેર میں વધુ ایک ब्रिज پر वाहन चालકો کے لیے کھڑا ہوا خوف पूर्व علاقوں میں جشودانگر میں واقع गुरुजी ब्रिज کی घटना 16 वर्ष پہلے بنے ہوئے پل پر سامنے آئے گابڑے گابڑوں کے بیچ سلایا دیکھتے ہوئے کارروائی پر اٹھے سوال گابڑے کے بیچ سلایا دیکھتے مقامیوں نے پل کی میٹریل، گُنّواتا اور قانون کے بارے میں سوال اٹھائے اگلے یہاں پہ چوماسا کے دوران گابڑا پڑا تھا اور سلایا دیکھے تھے چوماسا میں کام کیے گئے تھے اور دو دن پہلے ہی گابڑاں پوری کیا گیا تھا جokesکہ واهنوں کی اوورجور اور کہیں میٹریل کی گُنّواتا کی وجہ سے پھر سے گابڑا پڑا اور سلایا دکھائی دیے اگلے چوماسی کے دوران اسی پل پر تین جگہوں پر گابڑے پڑنے کی مقامیوں نے بات کی تھی 2009 में 25 کرون کے اخراجے سے بنایا گیا تھا गुरुजी بریج पूर्व इलाके میں ایسنپور، منی نگر، ہٹکیشور سے جوڑتے اس پل پر ہزاروں گاڑیاں گزرتی ہیں ہٹکیشور پل سے 1 کلومیٹر دور गुरुजी ब्रिज پر گابڑے اور اس میں سلایا دیکھتے مقامی سِب نظام کے خلاف ناراضگی ظاہر کی شہری نے حالات بیان کرتے ہوئے AMC سے مناسب سہولتوں کی مانگ کی
0
comment0
Report
JPJai Pal
Dec 11, 2025 07:36:41
Haldwani, Uttar Pradesh:काशी वासियों और यहां आने वाले पर्यटकों को अब गंगा के सफर का एक नया और इको-फ्रेंडली अनुभव मिलने वाला है। देश की पहली हाइड्रोजन से चलने वाली वाटर टैक्सी आज से काशी में सेवा देनी शुरू कर देगी। केंद्रीय मंत्री सोनोवाल दिखाएंगे हरी झंडी: केंद्रीय बंदरगाह , जहाजरानी और जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल सुबह 12 बजे वाराणसी के नमो घाट पर हरी झंडी दिखाकर इसका शुभारंभ करेंगे। यह पहल स्वच्छ और टिकाऊ जल परिवहन की दिशा में एक बड़ा कदम है। संचालन और रूट: इस वाटर टैक्सी का संचालन भारतीय अंतर्देशीय जलमार्ग प्राधिकरण के तहत जलसा क्रूज़ लाइन करेगी। शुरुआत में यह वाटर टैक्सी नमो घाट से रविदास घाट तक चलेगी। भविष्य में इसे अस्सी घाट से मार्कण्डेय महादेव मंदिर कैथी तक भी चलाया जाएगा। यह सुबह 8 बजे, 11 बजे, 2 बजे और 5 बजे से इसका संचालन नमो घाट से रविदास घाट तक किया जाएगा। यह वाटर टैक्सी इको-फ्रेंडली, स्वच्छ और हाइब्रिड इलेक्ट्रिक इंजन वाली टैक्सी है। वाराणसी में शुरू हो रही देश की इस पहली हाइड्रोजन वाटर टैक्सी से गंगा का सफर और भी सुगम, प्रदूषण-मुक्त और आधुनिक हो जाएगा.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 11, 2025 07:36:23
Surat, Gujarat:સુરત જિલ્લામાં માંગરોળ–નરોલી પાટિયા નજીક નેશનલ હાઈવે 48 પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઊંચા બેરલ બ્રિજ પરથી પસાર થતો ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી સેફટી વોલ તોડતાં સીધો કીમ નદીના પટમાં પટકાયો હતો. ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઇ હતી. પ્રાથમિક માહિતી મુજબ આશરે 25થી 30 ફૂટ ઊંચાઇના બ્રિજ પરથી ટ્રક પટકાતા ડ્રાઇવર અને ક્લીનરને ծանր ઇજાઓ પહોંચી હતી. સદનસીબે ટ્રક નદીના વહેણવાળા પાણીમાં નહીં પરંતુ કિનારે પટકાતા બંનેના પ્રાણ બચી ગયા હતા. અકસ્માત બાદ 108 ઇમરજન્સી સર્વિસ ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. ટ્રક સેફટી વોલ સાથે ક્યાં કારણસર ભટકાયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
0
comment0
Report
DRDarshal Raval
Dec 11, 2025 07:33:50
Ahmedabad, Gujarat:અમદાવાદ એક તરફ એક સપ્તાહ પહેલા અચાનક તિરાડ સામે આવતા સુભાષ ಬ್ರિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો તો બીજી તરફ અમદાવાદમાં કેટલાક બ્રિજની હાલત પણ છે ક્યાંક ખરાબ સાબરમતી નદી પર આવેલા પાલડી ખાતેના સરદારબ્રિજ સ્થિતિનુ રીયાલીટી ચેક બ્રિજ પર ફૂટપાથ બાજુ સેન્ટીંગ ના પતરા પાસે ખુલ્લા ગાબડા અને ગાબડાઓમાંથી બહાર દેખાતા સળિયા દેખાયા ફૂટપાથ નો ભાગ મજબૂત કે નહીં તે પણ એક પ્રશ્ન પાલડી ખાતે સરદાર બ્રિજની તપાસ થાય તે પણ જરૂરી સરદાર બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓની રહે છે અવરજવર સરદાર બ્રિજ પાસે રિવર ફ્રન્ટ વોલ્ક વે પર સહેલાણીઓ સાથે z 24 કલાક ની ખાસ વાત સહેલાણીઓએ ગુજરાત બ્રિજોની ઘટના બાદ બ્રિજ પરથી નીકળતા ભય લાગતા હોવાનું જણાવ્યું પાલડી ખાતે સરદાર બ્રિજની હાલત પણ સહેલાણીઓએ જણાવી 6 મહિના પહેલા ઇન્સ્પેશન થયું તો કેવું થયું તે પણ સવાલ સહેલાણીઓ ઉઠાવ્યા રિવર ફ્રન્ટ તરફ એ પોર્સન પલસ્ટર સાથેનું કામ જોવા મળ્યું જોકે નદી વચ્ચે 13 પイルર પર એ જ પોરસન પર કામ અધૂરું જોવા મળ્યું અધૂરા કામ કે બ્રિઝની ગુણવત્તાને લઈને સહેલાણીઓએ સવાલ કર્યા ગુજરાતમાં અન્ય રાજ્ય કે અન્ય દેશની ટિમ બોલાવી કામ કરવા સૂચન થયું અહીંની ટિમ કામમાં ધ્યાન ન આપતી હોવાના આક્ષેપ સાથે બહાર ની ટિમ પાસે કામ કરાવવા સહેલાણીઓ ની અપીલ આંકેંક ઘટના બાદ શહેરમાં બ્રિજનું ફરી ઇન્સ્પેકશન થાય તે જરૂરી હાલ શહેરમાં હાટકેશ્વર બ્રિજ વિવાદ. સુભાષબ્રિજ તિરાડ વિવાદ. બાદ પાલડી સરદાર બ્રિજ પર અને ગુરુજી બ્રિજ પર ગાબડા સામે આવ્યા કામે લાગ્યું તો શહેરમાં મંથરગતિએ ચાલતા નરોડા અને સતાધાર બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે તેની લોકો રાહ જોઈ રહ્યા छन् તો મકરબા બ્રિજના કામ વચ્ચે રેલવે લાઈન પાસે નીચે જમીનમાં મોટી ટ્રંક લાઇન પસાર થાય તે તંત્રને જાણ ન થતાં બ્રિજના વચ્ચેના પરસન દીઝાઇન બદલવી પડી જેના કારણે બ્રિજ મોડો શરૂ થશે તો હજી શહેરના અન્ય બ્રિજની હાલત શુ તે પણ એક પ્રશ્ન गत વર્ષે વિશાલા નદી પરના બ્રિજના અહેવાલ બતાવ્યા બાદ સમારકામ કરાયું હતું વિઝ્યુલ અને વોકથરૂ પબ્લિક 121 સલગ. પાલડી બ્રિજ
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 11, 2025 06:50:20
Morbi, Gujarat:એન્કર સામાન્ય રીતે ગુજરાતમાં ખેડૂતો રૂટિન ખેતી કરતાં હોય છે પરંતુ હવે સમયની સાથે તાલ મિલાવીને જેમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવવા લાગ્યું છે તેવી જ રીતે ખેતીમાં પણ ખેડૂતો દ્વારા પરિવർത്തન લાવવામાં આવી રહ્યું છે અને છેલ્લે વર્ષોની જો મોરબી જીલ્લા ની વાત કરીએ તો ચીલાચાલુ ખેતી છોડીને મોરબી જીલ્લાના ઘણા ખેડૂતોએ હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેનાથી તેઓને ઓછી મહેનતે બਮણી આવક થાય છે આવું હળવદ તાલુકાનાં માનસર ગામે જોવા મળી રહ્યું છે અહીના ખેડૂતોએ છેલ્લા ઘણા વર્ષથી શેરડીની ખેતી કરવામાં આવી રહી છે. જેમાંથી તેઓના ઘણી સારી આવક થઈ થઈ રહી છે. વહીઓ ખેડૂતોએ લોહી પાણી એક કરીને ધરતીમાંથી અનાજ, કપાસ, મગફળી સહિતના પાક લેતા હોય છે જો કે, ખેતરમાંથી પાક જયારે માર્કેટ યાર્ડ સુધી પહોચે છે ત્યારે અચાનક તેના ભાવ ડાઉન થઇ જાય છે અને ત્યાર બાદ વેપારી સુધી માલ પહોચી જાય ત્યાર પછી અાપે અપ તેના ભાવ આવી જાય છે એટલે કે મહેનત કરનાર ખેડૂતોને તેની મહેનતનું પૂરું વળતર મળતું નથી જેથી મોરબી જીલ્લાના ઘણા ખેડૂતોએ ચીલાચાલુ ખેતી છોડીને હવે બાગાયતી ખેતી તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ફળ, મસાલા, શાકભાજી તેમજ શેરડી સહિતના પાકની ખેતી કરીને વર્ષે ખુબ ખૂબ સારી કમાણી કરી રહ્યા છે. ખાસ કરીને હસમવદ તાલુકાનાં માનસર ગામે રહેતા ખેડૂતોએ નિર્ણય લીધો છે કે તેમની જમીનમાં શેરડીની ખેતી ઓલક્ષણ રીતે ચાલી રહી છે. મુળભૂત રીતે શેરડીની ખેતીમાં મોટી આવકને કારણે તેમના જગ્યા અને પાકના વેચાણની ચિંતા પણ ઓછું થઈ ગઈ છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Dec 11, 2025 06:50:10
Mehsana, Gujarat:એન્કર- રાજ્યમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફૂલેત્રા ગામે થી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા अनेक ખેડૂતનો 100 વીઘા જમીનમાં ઉભા પાક અને વાવેતરને नुकसान થવા ગયું છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ફુલેત્રા ગામ પાસેથી પસાર થતી માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાક અને_wavietar ને મોટા પ્રમાણમાં નુકસાન થવા ગયું है જેમાં 100 વીઘા જમીનમાં વાવેતર કરાયેલ ખેતરોમાં પાણી ફરી રહેલ હોકોમ, આદિને વાવેતરમાં નુકસાન થતા ખેતરોમાં પાકમાં ભારે નુકસાન થયું છે, અને ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે. અધિકારીઓ સ્થળ ઉપર આવીને તપાસ કરી છે તો ખરીદીને સંતોષ માન્યો હતો. જો ગાબડું પડે તેને પહેલા અધિકારીઓએ કેનાલની યોગ્ય સમારકામ કરાવ્યું હોત તો ખેડૂતોએ આ નુકસાની વેઠવાનો વારો ન આવ્યો હોત. માઈનોર કેનાલમાં ગાબડું પડતા અધિકારી સહિત ધારાસભ્ય સ્થળ મુલાકાતે તો આવ્યા પરંતુ ખેડૂતની સહાય મામલે ક્યારેય રજૂઆત કરવામાં આવી નહિ તો ખેડૂત માત્ર નુકસાને વળતરની માંગ કરી રહ્યો છે. મોંઘા ભાવના બિયાણના લાવી ખેતી કરી પોતાનુ ગુજરાત ચલાવતા ખેડૂતો કંઈ કુદરતી હોતરીઓની મુશ્કેલીમાં પડે છે; પરંતુ કનાલોમાં આ પ્રકારના ગાબડાઓ ભ્રષ્ટાચારની ભેદી થતી રહી છે. આ દરમિયાન આવતીવારના ગાબડાઓ રોકવા માટે સમારકામ જરૂરી છે. આ બાબતોને જોતા હવે આ ખેડૂતોને યોગ્ય વળતર અપાયું કે નહીં અને આવી જર્જરીત કેનાલોનું યોગ્ય समय પર સમારકામ થાય છે કે નહીં, એ જોયું જશે.
0
comment0
Report
MTManish Thakur
Dec 11, 2025 06:46:18
Kullu, Himachal Pradesh:देश की सबसे बड़ी एयरलाइन इंडिगो में जारी ऑपरेशनल संकट का असर अब हिमाचल प्रदेश के पर्वतीय पर्यटन स्थलों तक पहुँचने लगा है। फ्लाइट रद्द होने और देरी के कारण देशभर में हजारों यात्री प्रभावित हुए हैं, जिसका सीधा प्रभाव दिसंबर–जनवरी के पीक सीज़न में पर्यटकों की संख्या पर पड़ा है। मनाली के होटल कारोबारियों और टूर ऑपरेटरों का कहना है कि पिछले एक सप्ताह में बुकिंग में 15–20% तक की गिरावट दर्ज हुई है। गौरतलब है कि बीते वर्षों में इस सप्ताह तक जहाँ 80–90% ऑक्यूपेंसी रहती थी, वहीं इस वर्ष फ्लाइट संकट के कारण यह घटकर 60–70% के आसपास रह गई है। महाराष्ट्र, कर्नाटक और गुजरात जैसे दूर-दराज के राज्यों से आने वाले पर्यटक सबसे अधिक प्रभावित हुए हैं, क्योंकि इन क्षेत्रों से मनाली तक पहुँचने का प्रमुख साधन हवाई मार्ग ही है। फ्लाइट कैंसिल होने से कई बुकिंग रद्द हुई हैं, जबकि कुछ यात्रियों ने अपनी यात्रा अगले सप्ताहों के लिए टाल दी है। कुल्लू के ट्रेवल एजेंट अभिनव वशिष्ट ने बताया कि इंडिगो उड़ानों के संचालन विवाद का हिमाचल, विशेष रूप से कुल्लू-मनाली के पर्यटन पर गंभीर असर पड़ा है। गुजरात, मुंबई और दक्षिण भारत से आने वाली बुकिंग्स बढ़े हुए एयरफेयर्स की वजह से प्रभावित हुई हैं। अन्य एयरलाइनों के किराए दोगुने तक पहुँच गए, जबकि शुरुआत में यह चार गुना तक बढ़े थे। सरकारी हस्तक्षेप के बावजूद यात्रियों का बजट बिगड़ा और करीब 20% बुकिंग रद्द करनी पड़ी। प्राकृतिक आपदाओं से पहले ही जूझ रहे कुल्लू-मनाली में दिसंबर में भी पर्यटन उम्मीद के मुताबिक नहीं सँभल पाया। बढ़ी हुई लागत के कारण दिल्ली–चंडीगढ़ से दक्षिण भारत के लिए किराए इतने बढ़ गए कि कई यात्री कुल्लू-मनाली की बजाय अंतरराष्ट्रीय यात्रा को अधिक किफायती विकल्प मान रहे हैं। बाइट - अभिनव वशिष्ट, ट्रेवल एजेंट, कुल्लू मनाली के होटल मालिक बुद्धि प्रकाश ने बताया कि इस सीज़न में होटल ऑक्यूपेंसी पिछले वर्ष जहाँ 70–80% थी, वहीं इस साल 40–50% पर पहुंच गई है। इंडिगो विवाद के कारण 10–20% बुकिंग कैंसिल हुई हैं। हालांकि, सिविल एविएशन विभाग द्वारा लागू किए गए नए फेयर कैप से उम्मीद है कि हालात जल्द सामान्य होंगे। उन्होंने कहा कि दिल्ली सबसे बड़ा एयरफील्ड है और 60% से अधिक बेस इंडिगो का है, इसलिए वहाँ से आने वाले अधिकांश टूरिस्टों की बुकिंग सीधे प्रभावित हुई है। बुद्धि प्रकाश के अनुसार, मनाली में लगातार प्राकृतिक आपदाएँ—मई-जून में कमजोर सीजन, अगस्त में भारी बारिश–बाढ़ और अब यह फ्लाइट संकट—सब मिलकर होटल, ट्रांसपोर्ट और पर्यटन से जुड़े व्यवसायों को नुकसान पहुँचा रहे हैं। बाइट: बुद्धि प्रकाश, होटल मालिक, मनाली
0
comment0
Report
SBShilu Bhagvanji
Dec 11, 2025 04:51:04
Porbandar, Gujarat:સરકાર એક તરફ ભણે ગુજરાત અને વિકાસની વાતો કરી રહી છે બીજી તરફ વરવી વાસ્તવિકતા કેટલાક જુદા જોવા મળી રહી છે. પોરબંદરના વર્ષો જૂની એમ.ડી.સાયન્સ ગ્રાન્ટેડ કોલેજની બિલ્ડીંગ જર્જરિકત હોવાથી મહાનગરપાલિકાએ સુરક્ષાને ધ્યાને રાખીને સીલ મારવાના પગલે કાર્યવાહી કરી છે. પોરબંદરના એમ.ડી.સાયન્સ કોલેજ જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને અનેક પ્રગતિના પગથિયા પાર કર્યા છે, એવી આ હેરિટેજ કક્ષાની બાંધણી ધરાવતી કોલેજનું બિલ્ડીંગ જર્જરિત હોવાથી આ બાબતે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ નિર્ધારિત સીલ મૂકવામાં આવ્યું છે. પોરબંદરની એકમાત્ર ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં હાલ 214 જેટલા વિદ્યાર્થીઓ બી.એસ.સી.ના અભ્યાસ કરે છે. નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ કોલેજનું બિલ્ડીંગ અતિ જર્જરિત હાલતમાં હોવાનું માનવામાં આવે છે અને ટ્રસ્ટીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. હાલ આ બિલ્ડીંગ સીલ હોવાથી વિદ્યાર્થીઓને બીજાં સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી કોલેજના પ્રિન્સીપાલ દ્વારા આપલી ગઈ હતી. વિ.ડી.થાનકી પ્રિન્સીપાલ, એમ.ડી.સાયન્સ કોલેજ, પોરબંદર. પોરબંદરના આ કોલેજ સરકારની ગ્રાન્ટ વડે ચાલતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને Grovernmentના નિયમો મુજબ ખૂબ ઓછી ફી હોય છે જે બી.એસ.સી.ના ત્રણેય વર્ષનું ચૂકવવું હોય છે, પરંતુ આ કોલેજમાં ખાનગી કોલેજોની જેમ માત્ર એક સેમેસ્ટરની ફી થઇ રહી છે. હોસ્પિટલિત રીતે આ બિલ્ડીંગ સીલ હોવાથી વિદ્યાર્થીઓ દુઃખી થયા છે અને નિવેદન કર્યો છે કે રીનોવેશન પછી પણ પરીક્ષાની નજીકતા વચ્ચે તેમને અભ્યાસ ન રખાયું. મનપા કમિશનર દ્વારા કહ્યું ગયું છે કે બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સીલ જરૂરી હતું. બીજી તરફ પોરબંદરmahના મંદબંદરના વિદ્યાર્થીઓ, ગુરૂ-શાળા સહિતના ઉદ્યોગોમાં અભ્યાસ કરે છે અને આ કોલેજના રિનોવેશન માટે લોકો ઈચ્છા દર્શાવે છે..bucket-1, bucket-2, bucket-3, bucket-4 કોલેજના અહેવાલોની એનાલીસિસથી માહિતીઓને એકત્રિત કરવામાં આવી છે. ajay shil, zee media, porbandar.
0
comment0
Report
Advertisement
Back to top