383001
હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ
Himatnagar, Gujarat:પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આજે ટેક્નિકલ કારણોસર હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ કરી છે. હિંમતનગરથી સવારે 6:22 કલાકે નીકળતી ડેમુ આજે ચાલુ ન થતાં રદ કરાઈ છે. તેના કારણે અસારવા-ચિતોડગઢ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. હિંમતનગર સ્ટેશન પર બંધ ડેમુ પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી છે. અસારવાથી પાવર આવ્યા બાદ તેને ત્યાં લઈ જવાશે. સાંજે 4:45 કલાકે ચિતોડગઢથી અસારવા ડેમુ નિયમિત રીતે આવશે. મુસાફરોને અસુવિધા ન પડે તે માટે રેલવે વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भावनगर महुवा में एक इंच बारिश से किसानों में खुशी
Mahova, Uttar Pradesh:ભાવનગર મહુવા महુવા શહેર અને ગ્રામ્ય પંથક માં એક ઈચ વરસાદ વરસ્યો ગત મોડી રાતથી સતત ધીમીધારે વરસેલ વરસાદ 1 ઈચ વરસી ચૂકયો તળાજા જેસર બગદાણા પંથક માં મોડી રાત થી વખત વરસી રહયો છે બગદાણા મોણપર કોટીયા સેદરડા વડલી वाधनगर સથરા નૈપ ઉચા નીચા કોટડા દયાળ કળસાર દેવળીયા માળીયા માઢીયા સહિત ગામ્ય પંથકમાં ગત મોડી રાત થી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે મહુવા શહેરની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે એક વાગ્યાથી જ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ખેડૂતોમાં કંઈકને કંઈક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કારણ કે કેટલીક સોન રૂપરે ધીમીધારે વરસાદ વરસતા મોલાત ને ફરીવાર જીવનદાન મળી ચૂક્યું છે0
0
Report
पूर्व गृहमंत्री आर.वी.एस. मणी नवसारी में बोले: पाकिस्तान-आतंकवाद के खिलाफ मजबूत सुरक्षा नीति और सत्ता-आंतरिक सुरक्षा पर चर्चा
Navsari, Gujarat:पूर्व केंद्रीय गृह सचिव पદ्मश्री आर. वी. एस. मणि नवसारी पहुंचे थे और उन्होंने राष्ट्र की आंतरिक सुरक्षा और आतंकवाद के विरुद्ध लड़ाई पर विचार व्यक्त किए. उनके अनुसार देश की सुरक्षा मजबूत हो रही है और भारत का विकास केंद्र सरकार की नीतियों के कारण आगे बढ़ रहा है. बातचीत के दौरान उन्होंने पाकिस्तान के आतंकवाद के सहогор से जुड़े आरोप, गुप्त समर्थन और आतंकवाद के खिलाफ केंद्र सरकार के प्रयासों का उल्लेख किया. उन्होंने UPA सरकार के समय पाकिस्तान और आतं संघवाद के संदर्भ में छुपे हुए सहयोग, दबाव और लाभ-हानि के आरोपों की भी बात की, विशेषकर ईशरात जहान मामले में उनके द्वारा किए गए एफ़िडेविट को वापस लेने के दबाव और लालच के विषयों पर. तमाम स्रोतों के हवाले से यह भी कहा गया कि जम्मू-कश्मीर में अलगाववादियों के साथ हुए घटनाक्रम, 26/11 मुंबई आतंकी हमले के संदर्भ में सुरक्षा बलों के कामकाज और तत्कालीन केंद्रीय गृहमंत्री के समय के निर्णयों पर भी चर्चा हुई. साथ ही उन्होंने भगवा आतंकवाद केNarrative बनाने की कोशिशों, जम्मू-कश्मीर से 370 की अनुच्छेद हटाए जाने के पश्चात नक़सलवाद के प्रभावों और बाह्य सुरक्षा के मोदी-कालीन दृष्टिकोण पर भी टिप्पणी की. अंततः उन्होंने भारत की आंतरिक सुरक्षा पर केंद्र और राज्य स्तर के समन्वय के महत्व पर जोर दिया और यह कहा कि देश की सुरक्षा-नीति सभी क्षेत्रीय विकास की कुंजी है. बाइट: आर. वी. एस. मणी, पद्मश्री और पूर्व केंद्रीय गृह सचिव, भारत सरकार.0
0
Report
हनुमान अंश के क्रांतिकारी चंदन आनंद बोले—ये सच है चमत्कार
Noida, Uttar Pradesh:हनुमान अंश में क्रांतिकारी की भूमिका निभाने वाले चंदन आनंद ने ज़ी न्यूज़ से बातचीत में बताया की ये पूरी तरह से चमत्कार है हनुमान अंश में क्रांतिकारी की भूमिका निभाने वाले चंदन आनंद ने ज़ी न्यूज़ से बातचीत में बताया की ये पूरी तरह से चमत्कार है वो हनुमान जिनके भक्त है और बचपन में मंदिर जाते थे उन्होंने ये भी बताया की इस फ़िल्म के मिलने से पहले वो कैंची धाम गए थे और वहाँ हनुमान जी से जुड़ा कुछ फ़िल्म लिखना चाह रहे थे लेकिन वो लिख नहीं पाये हालाँकि बाबा ने पहले ही ऐसा सोच रखा था की मैं फ़िल्म नहीं लिखूँगा बल्कि अभिनय करूँगा इस फ़िल्म में मैंने कहानी नरेशन की माँग की थी लेकिन उस वक़्त किसी अन्य अभिनेता को मेरा रोल दिया जाना था हालांकि आख़िर में मुझे ये कहानी सुनाने का मौक़ा मिला ये भी बाबा का आशीर्वाद है . चंदन आनंद में मुताबिक़ जब विशाल ने उन्हें फ़िल्म बतायी तो कहानी और जो विजन उनका था उसे सुनकर मैंने तुरंत फ़िल्म में काम करने कि फ़ैसला किया . टिक टैक- चंदन आनंद ( अभिनेता हनुमान अंश )0
0
Report
Advertisement
जेतपुर में तीन वाहनों के आपसी टैक्कर हादसे में 6 घायल, चालक की खोज जारी
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરના ખારચિયા ગામ પાસે ત્રીપલ અકસ્માતનો મામલો. ખાનગી બસ, રીક્ષા અને બાઇક વચ્ચેના અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓ ઇજા પામી હતી. બાઈક ચાલક યતીન સેંજલીયાની હાલત ગંભીર હોવાથી જુનાગઢમાં રિફર કરવામાં આવ્યા હતા. જુનાગઢમાં સારવાર દરમિયાન 33 વર્ષીય યતીન સેંજલીયાનું મોત નીપજ્યું. मृतક યતીન સેંજલિયાના મૃતદેહને પી.એમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો. જેતપુર તાલુકા પોલીસ ફરાર બસ ડ્રાઈવરની શોધખોળ હાથ ધરાઈ, વધુ તપાસ શરૂ કરી.0
0
Report
जेतपुर में सुबह से हल्की बारिश, किसानों में खुशनुमा उम्मीद
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુર મા વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, જેતપુર ના ગ્રામ્ય વિસ્તાર પેઢલા, ગુંદાળા,મંડલીકપુર,જેતલસર સાંકળી, સહિત ગ્રામ્ય વિસ્તાર મા ધીમીધારે વરસાદ, ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોએ ખુશીની લાગણી પ્રસરી, વાવેતર કરેલ પાકોને જીવનદાન મળવાની આશા, હજુ સારો વરસાદ વરસે તેવી ખેડૂતોએ આશા, ધીમીધારે વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ માંથી આંશિક રાહત મળી,0
0
Report
डिजिटल अरेस्ट के नाम पर 70 लाख की ठगी, 70 वर्षीय वकील से धोखा
Anand, Gujarat:પેટલાદના ૭૦ વર્ષીય વકીલને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. ૭૦ લાખની છેતરપિંડી એટીએસ મહ foulવાર્મા... (content abbreviated to reflect cleaned version) ડિજિટલ અરેસ્ટના નામે વકીલ સાથે રૂ. ૭૦ લાખની છેતરપિંડી, બે આરોપી ઝડપાયા બોગસ આરબીઆઈ લેટર બતાવી વકીલ પાસેથી રૂ. ૧૦ ૭૦ લાખ પડાવનાર બે આરોપી ઝડપાયા વડોદરાના કેયુર પ્રજાપતિની ધરપકડ કરી ત્રણ દિવસનો રિમાન્ડ મેળવ્યા અમદાવાદના પિનાંક બાવીસીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા0
0
Report
Advertisement
महुवा में तेज बारिश से गांव-शहर में ठंडक छाई, किसानों की उम्मीदें जगी
Mahova, Uttar Pradesh:भावनगर महુવા મહુવા શહેર અને ગ્રામ્ય પંથક માં ગત મોડી રાતથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામીય ની વાત કરવામાં આવે તો નાના આશા રાણા મોટાઆસરાણા શારદીિકા બામણીયા દુધાળો ભાદરા નાના જાદરા કુંભણ રૂપાવટી કોંજળી કાળેલા ઉમણયાવદર સહિત ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાખતી નથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે મહુવા શહેરની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે એક વાગ્યાથી જ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂKEA છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ખેડુતોઁમાં કેટલાકને કંઈક ખુશીનો માહોલ પણ જોવા મળી રહયો છે કારણ કે કાચા સોના રૂપે ધીમીધારે વરસાદ વરસતા મોલાત ને ફરીવાર જીવનદાન મળી ચૂક્યું છે0
0
Report
भरूच में रात भर बारिश, अंकलेश्वर में रिकॉर्ड 3.5 इंच बरसात
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાતા અનેક તાલુકામાં મેઘમહેર. સૌથી વધુ અંકલેશ્વરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો. ભરૂચ તથા હાંસોટમાં 3-3 ઈંચ અને વાલીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. ઝઘડિયા અને નેત્રંગમાં 2-2 ઈંચ, તથા વાગરામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો. જંબુસરમાં 1 ઈંચ જ્યારે આમોદમાં 15 મી.મી. વરસાદ નોંધાયો. રાત્રીના વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોમાં ખુશીનો માહોલ.0
0
Report
जेतपुर के खारचिया गांव के पास ट्रिपल एक्सीडेंट: निजी बस, रिक्शा और बाइक में भिड़ंत
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરના ખારચિયા ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો, ખાનગી બસ,રીક્ષા,અને બાઇક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો, રીક્ષામાં 9 જેટલા વ્યક્તિઓ સવાર હોવાનો માહિતી, અકთხვევા ના બનાવમાં રિક્ષામાં સવાર 5 વ્યક્તિઓ અને બાઇક ચાલક સહીત 6 વ્યક્તિ ઓ ઇજાગ્રસ્ત થયાં, બાઇક ચાલકને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થ જૂનાગઢ ખસેડાયો, અકસાન્મા રીક્ષા પલ્ટી,અને ખાનગી બસ બાઈક ને અડફેટે લઈને રોડ સાઈડના ખાડા માં ઉતરી, અક నేపథ్యంలో જેતપુર બગસરા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો, ઇજાગ્રસ્તને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જેતપુર તાલુકા પોલીસે પહોંચી વધુ તપાસ હાથધરી,0
0
Report
Advertisement
अहमदाबाद में युवक और बेटे की कैनाल में आत्महत्या: पारिवारिक आरोपों से हड़कम्प
Gandhinagar, Gujarat:અમદાવાદમાં યુવક અને માસૂમ પુત્રના કેનાલમાં આપઘાત મામલે દુષ્પ્રેરણની ફરિયાદ અમદાવાદના સરખેજમાં યુવક સોએબ અને તેના 7 વર્ષના પુત્ર उजેરના કેનાલમાં આપઘાતથી ચકચાર પત્નીની કથિત અવૈધ સંબંધોને કારણે આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ મૃતક સોએબના પિતાએ-wife મુસ્કાન સહિત 6 લોકો સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી મુસ્કાન છેલ્લા 6 મહિનાથી પિયરમાં રહેતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પત્નીના ઘર છોડ્યા બાદ સોએબ માનસિક તણાવમાં રહેતો હોવાનો પરિવારનો આક્ષેપ 30 એગસ્ટની રાતે પુત્ર उजેરને બાઇક પર આંટો મારવા લઈ જવાનુંoghi સોએબ ઘરેથી નીકળ્યો મોડા સુધી પરત ન ફર્થીયાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી અડાલજ કેનાલ પાસેથી બાઈક અને મોબાઇલ મળી આવ્યા 31 ઓગસ્ટે કડી કેનાલમાંથી 7 વર્ષના उजેરનો મૃતદેહ મળી્યો 1 સપ્ટેમ્બરે પિયજ નર્મદા કેનાલમાંથી સોનેબનો મૃતદેહ મળ્યો સોએબના મોબાઇલમાંથી કેનાલમાં ઝંપલાવતા પહેલાં બનાવેલો વીડિયો મળી આવ્યો વિડિયો અને અન્ય વિગતોના આધારે પત્ની મુસ્કાન સહિત મહેન્દ્ર, નિકીતા, જયેશ, પરી અને આરતી સામે દુષ્પ્રेरણની ફરિયાદ અગાઉ કલોલ પોલીસ સ્ટેશનમાં અકુદરતી/અકસ્મિક મોતનો ગુનો નોંધાયો હતો તપાસ દરમિયાન પિતાની ફરવાઈમાં ફરી હવે મરી જવા સુધી દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો0
0
Report
अहमदाबाद के शीळज कैनाल रोड पर देर रात दर्दनाक हादसा: नवविवाहित महिला की मौत, चालक मौके से फरार
Ahmedabad, Gujarat:અમદાવાદ શીલજ કેનાલ રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો માધવ આદ્વેદ કોમ્પલેક્ષ સામે ત્રણ રસ્તા પાસેacar Bran? અકસ્માતની ઘટના એક્સેસ પર જઈ રહેલ નવપરિણીત મહિલાને પૂરઝડપે આવેલા બાઈકચાલકે ટક્કર મારી અકસ્માતમાં પત્ની નીશીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સારવાર દરમિયાન મધરાતે ડોક્ટરે નીશીબેનને मृत જાહેર કર્યા અક ахҭыс સર્જનાર બાઈકચાલક પોતાનું બાઈક સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો અકસ્માત કરનાર બાઈક RJ-58-SC-3049 નંબરનું હોવાથી ફરિયાદમાં ઉલેળ મૃતકના પતિ હાર્દિક દરજીએ અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવી બાઈકચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી અકિયાદ બાદ ફરાર બાઈક ચાલકને શોધવા పోలీసులు તપાસ શરૂ કરી CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઈ0
0
Report
नवसारी के जलालपोर के मरोली गाँव में जीप पर युवाओं का स्टंट वीडियो वायरल
Navsari, Gujarat:બ્રેકિંગ, નવસારી નવસારીના જલાલપોરના મરોલી ગામના રસ્તા પર યુવાનોની મસ્તી કરતોનો વિડીયો વાયરલ, રાત્રીના સમયે ખુલ્લી જીપ પર યુવાનોએ મચાવી ધમાલ yuવાનોએ ટેડી બિયર સહિતના કાર્ટૂન કેરેક્ટરના પોશાક પહેરીને ચાલતી જીપ ઉપર ચઢી જોખમી રીતે ડાન્સ કર્યો ચાલુ જીપના બોનેટ અને છત ઉપર બેસીને યુવાનોએ સ્ટન્ટ કરી અન્ય વાહનચારકો માટે જોખમ ઉભું કર્યુ yuવાનોના સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ યુવાનોની આ પ્રકારની હરકતો સામે ઉઠી રહ્યા છે સવાલો, પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું0
0
Report
Advertisement
नवसारी की सखी मंडलों ने महिलाओं को आत्मनिर्भर बना दिया: लाखों की कमाई
Navsari, Gujarat:नવસારી જિલ્લામાં મહિલાઓને પોતાના પગ પર ઊભો કરવા માટે સરકાર દ્વારા લેવાઈ રહેલી લાઈનવલ Myth/મિશન અંતર્ગત સખી મંડળો દ્વારા લોન આપવામાં આવે છે. નવસારીના વેસ્મા ગામમાં સિંગલ માતા પ્રતીક્ષા પટેલે સખી મંડળ મારફત પ્રથમ 10,000 રૂપિયાની લોન મેળવી ઈમિટેશન આઈટમો બનાવવા આરંભ કર્યા, ત્રણ વર્ષમાં ગૃહ ઉદ્યોગને મજબૂત બનાવી છે. તેઓ હોલસેલમાં imitational વસ્તુઓ વેચતા હોય છે અને મહિને 15 થી 20 હજાર રૂપિયાની વેચાણ છે; વર્ષે 2 लाख કે તેથી વધુનું વેપાર થાય છે. આ જ રીતે નવસારીના મછાડ ગામના ફાલ્ગુનીબેન પટેલ પેઢી વર્ષોથી વિવિધ વસ્તુઓ બનાવી ગૃહ ઉદ્યોગને ઊંચાઈએ લઇ ગઇ છે; ચીકી, साबુ, શેમ્પૂ, હેન્ડ વોશ ડેકોરેટિવ દીવા અને રંગબેરંગી કેન્ડલ્સ બનાવી વેચે છે. તેઓ પોતાની સાથે બીજી 10 બહેનોને રોજગારી આપે છે અને સખી મંડળોના મેળા, દુકાનોમાં હોલસેલ વેચાણથી આવક મેળવે છે. સરકારમાંથી તેમને 40 હજાર રૂપિયાની મદદ મળી હતી, જેના કારણે તેઓ તેમના પરિવારને મદદરૂપ થઇ રહ્યા છે.falgunibenen વર્ષે અઢી લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. velocityમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેનિવે સશક્તિકરણના પ્રયાસો સ્ત્રીઓ સતત સક્ષમ બનતા રહ્યા છે. સબ્સીડી અને વિવિધ યોજનાઓના દ્વારા મહેલાઓને પગભર બનાવવાના પ્રયત્નોને તેઓ પ્રશંસા સાથે સ્વીકારે છે.0
0
Report
मोदी के जन्मदिन पर गुजरात में महीनेभर का सेवा संकल्प, इनोवेशन चैलेंज में इनाम
Surat, Gujarat:એન્કર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને ભાજપના ૨૫ વર્ષના સુશાસન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન'નું ભવ્ય આયોજન કરવામાં થયું છે. સુરત ભાજપ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી જનસેવાના વિવિધ કાર્યક્રમો હાથ ધરીને આ દિવસોની વિશેષ ઉજવણી કરવામાં આવશે. મહા આરતી અને દીપોત્સવ: ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસે રાજ્યભરમાં ૧૦,૭૯૧ વિવિધ સ્થળો પર એકસાથે ૮ લાખથી પણ વધુ દિવડાઓ પ્રગટાવીને ભવ્ય મહા આરતી અને ઉજવણી કરવામાં આવશે. આ એક માસ દરમિયાન રક્તદાન કેમ્પ, આરોગ્ય શિબિર અને સ્વચ્છતા અભિયાન જેવા કુલ ૧૨ જેટલા અલગ-અલગ સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે યોજાનાર 'રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ'ના વિજેતા માટે રૂ. ૧ કરોડના ભવ્ય ઇનામની જાહેરાત કરવામાં આવી છે.0
0
Report
पर्यावरण थीम गणेश पंडाल: 5 लाख खर्च, 150 सोसायटियाँ जुटीं
Ahmedabad, Gujarat:आंध्रप्रदेश गणेश चतुर्थी की तैयारियाँ पुरजोर में शहर में तैयार हो रहे हैं गणेश पंडाल गोताम में वंदेमातरम के राजा की तैयारी पुरजोर में वंदेमातरम समूह 10 वर्षों से कर रहा है आयोजन यह वर्ष पर्यावरण थीम पर पंडाल बनवाया गया केन्द्रीय गृह मंत्री अमित शाह और राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल के पर्यावरण बचाओ के संदेश के साथ पंडाल में फ़ॉरेस्ट थीम रखी गई। आँखड़े लगभग 5 लाख के खर्चे से थीम तैयार होगी इसके अलावा सोमवार बप्पा के आगमन के दिन लेज़र और फायर शो भी रखा गया वंदेमातरम का राजा अपने क्षेत्र में आकर्षण का केंद्र है 150 सोसाइटी के 500 से ज्यादा लोग मिलकर तैयार करते हैं वंदेमातरम का राजा आयोजकों ने लोगों से पर्यावरण बचाने के साथ हर किसी को एक वृक्ष लगाने की अपील की0
0
Report
Advertisement
