Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ

Aug 27, 2024 14:55:24
Himatnagar, Gujarat

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આજે ટેક્નિકલ કારણોસર હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ કરી છે. હિંમતનગરથી સવારે 6:22 કલાકે નીકળતી ડેમુ આજે ચાલુ ન થતાં રદ કરાઈ છે. તેના કારણે અસારવા-ચિતોડગઢ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. હિંમતનગર સ્ટેશન પર બંધ ડેમુ પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી છે. અસારવાથી પાવર આવ્યા બાદ તેને ત્યાં લઈ જવાશે. સાંજે 4:45 કલાકે ચિતોડગઢથી અસારવા ડેમુ નિયમિત રીતે આવશે. મુસાફરોને અસુવિધા ન પડે તે માટે રેલવે વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Dec 26, 2025 12:15:23
Morbi, Gujarat:વાંકાનેરમાં યોજાયેલ કામા અશ્વ રમતોત્સવમાં આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ગાય, ઘોડો અને સિંહ એ ગુજરાતની આગવી ઓળખ છે અને તેના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેવા સમયમાં વાંકાનેરના આંગણે યોજાયેલ અશ્વ કામા શો પશુપાલકો અને ખાસ કરીને અશ્વપાલકો માટે પોષકરૂપ સાબિત થશે. વાંકાનેર ના આંગણે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ અને કામા સોસાયટીના સહયોગથી વાંકાનેરના મહારાણા અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અશ્વ કામા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા અને તેમના સમક્ષ પોલીસ વિભાગના માઉન્ટેન ઘોડા સવારો દ્વારા જુદા જુદા કરતબો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ગીરના સિંહ, ગીર અને કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠીયાવાડી તથા મારવાડી ઘોડાએ ગુજરાતની એક આગવી ઓળખ છે આટલું જ નહીં પરંતુ ગાય અને ઘોડાએ પશુપાલકો અને ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રતિપણ માનવામાં આવતું છે ખાસ કરીને તેઓએ વાંકાનેરના મહારાણા સ્વર્ગીય દિગ્વિજયસિંહ ઝાલાને યાદ કર્યા હતા અને તેમણે પર્યાવરણ અને પ્રકૃતિ માટે કરેલ કામોને યાદ કર્યા હતા. તેમજ પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ખેડૂતોને પણ ખૂબ ફાયદો થાય તેમ છે અને છેલ્લા વર્ષોમાં પ્રાકૃતિક ખેતી તરફ 8 લાખ ખેડૂતો વળ્યા છે અને ખાસ કરીને કામા રમતોત્સવ અર્ન્ગત અશ્વના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેનાથી અશ્વ પાલકોને ખૂબ મોટું પ્રોત્સાહન મળે છે. બાઇટ ૧: આચાર્ય દેવવ્રતજી, રાજ્યપાલ, ગુજરાત
0
comment0
Report
ARAlkesh Rao
Dec 26, 2025 12:10:54
Palanpur, Gujarat:ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠા જીલ્લાના ડીસાના મહેમાન બન્યા હતા.. આજે ડીસા ખાતે મુસાફરોની સુવિધા માટે રાજ્યના અલગ અલગ ડેપો માટે 51 નવી એસ.ટી.બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ રાજપુર પાંજરાપોળ ખાતે જઈવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની પ્રતિમાનું અનાવરણ કરીને રાજ્યમાં ગૌહત્યા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મુસાફરોને મુસાફરીમાં સુવિધા રહે અને ગુજરાત સરકારના એસ.ટી.નિગમમાં વધુને વધુ એસ.ટી.બસોની સુવિધા ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ એસ.ટી.બસ ડેપો માટે નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે.. આ બસોના લોકાર્પણ માટે આજે ડીસા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. ડીસા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 51 એસ.ટી.બસોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હرشભાઈ સંઘવીના હસ્તે 51 નવીન બસનું પૂજન અને ફેલગઓફ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બસમાં બેસીને ડીસાના હવાઈ પીલ્લરની ડીસા-રાજપુર પાંજરાપોળ પહોંચ્યા હતા.livestream-હર્ષ સંઘવી-નાયબ મુખ્યમંત્રી-ડીસા ડેપો ફાળવણી બાદ જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની પ્રતિમાના અનાવરણ માટે રાજપુર પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા..જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું..હર્ષ સંઘવીએ પાંજરાપોળ ખાતે પહોંચીને જીવદયા પ્રેમી સ્વર્ગીય ભારે્તભાઈ કોઠારીની પ્રતિમાનુ અનાવરણ કર્યું હતું.અને ગૌહત્યા કરનારા સામે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કડકમાં કડક વલણ અપનાવવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આજના દિવસને જીવદયા દિવસ તરીકે નક્કી કર્યો એટલે તમારો આભાર માનું ચુએ અહીંથી જીવદયાનું ખુબજ મોટું કામ થયું..આજે અહીં સ્વર્ગસ્થ વીર શહીદ ભરતભાઈ કોઠારીને મહા માનવ શ્રધાંજલિ આપી રહ્યા છીએ..ગુજરાતમાં બે ગૌહત્યારાેને આજીવન સજા ફટકારવામાં આવી છે..આજે હું જીવદયાના હેડક્વાર્ટરમાં વચન આપું છું કે ગૌમતા ના હત્યારાઓ હોય તેમની ચાલ પણ બદલાઈ જશે અને હાલ પણ,ગમે તેવા વકીલો آئے તો પણ તેમને જામીન નહિ મળે તેમ કામ આ સરકાર કરી રહી છે,પાંચમહાલમાં આપણે શરૂઆત કરીને ગૌહત્યા રોકવા માટે એક સેલ બનાવવામાં આવ્યો છે અને તે ગૌહત્યા રોકવા માટે કામ કરી રહ્યું છે,બે વર્ષમાં 20 થી કેસોમાં ચુકાદા આવ્યા છે..ગૌહત્યાના કેસમાં FSL ના રિપોર્ટ તાત્કાલિક મળે એટલે એમને આપણે તરત સજા આપવી, વિસ્તારમાં પોલીસે ગૌહત્યા બચાવવાનું કામ કર્યું于是 હું રાજ્ય સામે બનાસકાંઠા પોલીસનો આભાર માનું છું, જીવદયા મારો ધર્મ છે અને જીવદયાનું કામ કરવું મારી ફરજ છે આ બે કામ માટે હું કટિબદ્ધ છું..કોઈપણ જગ્યાએ ગૌહત્યા માટેનું કોઈ કારાસ્તાન હોય તો અમોને જાણ કરવાની છે, આ સાથે કોઈ એક જગ્યાએ આ પ્રવૃત્તિ ચાલુ રહેશે તો અમારી પોલીસ તમારી સાથે જશે. ગૌહત્યા સામે કડકાઈ થી કામ કરવા આરંભ થયો છે..ભીલડીયાજીમાં અલ્હાઉદીન ખલીજી ધાર્મિક સ્થળો નष्ट કરનારા અંગે આ વર્ષના વિકાસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Dec 26, 2025 12:09:00
Sadhara, Gujarat:आज सुबह 4:30 बजे कच्छ में उत्तरी वागड़ रेखा पर 4.6 तीव्रता का मध्यम भूकंप आया। इस भूकंप के बाद कई छोटे-बड़े झटके महसूस किए गए। सुबह से दोपहर तक भूकंपमापी यंत्रों पर कुल 17 झटके दर्ज किए गए हैं। हालांकि, भूविज्ञान विभाग से मिली जानकारी के अनुसार, ये झटके किसी बड़े भूकंप की श्रेणी में नहीं आते हैं। वी.ओ. देश का सबसे बड़ा क्षेत्रफल वाला और भूकंप क्षेत्र पांच में आने वाला कच्छ जिला समय-समय पर मध्यम से मध्यम तीव्रता के भूकंपों का अनुभव करता रहता है। पिछले तेरह दिनों में कच्छ की धरती तीन बार भूकंप के झटके झेल चुकी है, जिनमें आज और भी कम तीव्रता के झटके शामिल हो गए हैं। आज सुबह तड़के आए 4.6 तीव्रता के झटके ने वागड़ क्षेत्र को हिला दिया। रапर के पास मोटा रण से लेकर भाचाऊ तालुका के तटीय क्षेत्र तक के लोगों ने भूकंप के झटके महसूस किए। सौभाग्य से, भूकंप और उसके बाद आए झटकों से कोई नुकसान नहीं हुआ। बाइट: डॉ. गौरव चौहान भूविज्ञानी वी.ओ. कच्छ विश्वविद्यालय के भूविज्ञान विभाग के प्रभारी भूविज्ञानी डॉ. गौरव चौहान से बात करते हुए उन्होंने बताया कि कच्छ में लगभग दस फॉल्ट लाइनें हैं, जिनमें से अधिकतर सक्रिय हैं। हालांकि, आज तड़के रापर के पास रण कांधी के नजदीक आया 4.5 तीव्रता का भूकंप उत्तरी वागड़ फॉल्ट लाइन पर आया, जिसका केंद्र जमीन से केवल पांच किलोमीटर की गहराई पर दर्ज किया गया। इस भूकंप के केंद्र की गहराई कम होने के कारण इसका प्रभाव अधिक रहा। इस भूकंप के बाद दोपहर 12 बजे तक दस से बीस किलोमीटर की गहराई तक के 17 छोटे और बड़े झटके दर्ज किए गए। अच्छी बात यह है कि आफ्टरशॉक्स एक बड़े भूकंप की संभावना को रोक रहे हैं। तो वागड़ के अग्रणी ने बताया कि याह पे सुबह आए भूकंप के बड़े झटके के बाद लोग नीद से जग गई थे और 2001 के भूकंप की याद ताजी हुईं बाइट : रामजी मेरिया अग्रणी चोबारी वागड़
0
comment0
Report
DRDarshal Raval
Dec 26, 2025 12:05:45
Ahmedabad, Gujarat:સુભાષ બ્રિજ બાબતે amc ની મોટી જાહેરાત અમદાવાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મુનિ કમિશનરની સંયુક્ત પ્રસમાં મોટી જાહેરાત 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ થશે 250 કરોડના ખર્ચે હાલના બ્રિજના રિસ્ટોરેશન સાથે બાજુમાં બંને બાજુ નવો બ્રિજ બનશે રિસ્ટોરેશન સાથે નવો બે બે લેવ્લા રોડ બંને બાજુ બનાવવામાં આવશે હાલના ફોર લેન બ્રિજ રોડને 8 લેન બ્રિજ રોડ શહેરીજનોએ મળશે હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાનું આયોજન EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન બ્રિજને થયેલ નુકશાન અંગે IIT રૂડકી અને SVNIT ના רિપોર્ટમાં હાલના સુપરસ્ટ્રક્ચર દૂર કરવા જણાવાયું હાલના બ્રિજનું રીસ્ટ્રક્ચર કામ 9 મહિના માં પૂર્ણ કરાશે પાણી અને વધારે વાહનોની અવરજવળ ના કારણે બ્રિજ નબળો થવાની શક્યતા AMc ત્યાર બાદના બે વર્ષમાં બંને બાજુ બે લેન રોડ બ્રિજનું કામ પૂર્ણ કરાશે સોમવારથી જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે રીસ્ટોરેશનની 9 મહિનાનું કામ પૂર્ણ થતા જ લોકો માટે ખુલ્લો મુકાશે 52 વર્ષ જૂના બ્રિજના લાંબા span ને નાના કરવામાં આવશે હાલના બ્રિજના હયાત પિલર જાળવી રાખી 7 નવા પિલર બનાવાશે નવા પિલર તૈયાર થઈ ગયા પછી ઉપર spanનું કામ શરૂ કરાશે 250 કરોડમાં રિસ્ટોરેશન અને નવા બ્રિજ બંનેનું કામ પૂર્ણ કરાશે નવો સુભાષ બ્રિજ અમદાવાદનો આઇકોનિક બ્રિજ બની રહેશે નવા બ્રિજને લઈને અમદાવાદીઓનું નિવેદન નવો બ્રિજ બને એ સારી બાબત પણ ઝડપી કામ સંપૂર્ણ થવું લોકરજુઆત હાલમાં 1 km નુંTransit 5 km માં કાપવું પડે છે જે અસહ્ય બ્રિજનું ઝડપી કામ પૂર્ણ કરવા માટે લોકોની માંગ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 26, 2025 10:52:18
Surat, Gujarat:સુરત જિલ્લના અંબિકા તાલુકાના વಸರાઈ ગામે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળોની开始 થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મેળોમુખ્ય્યાતઇ સુરત જિલ્લાના વસરાઈમાં આ આદિવાસી ઉદ્યોગ મેળાનું ઉદ્ધઘાટન કર્યું હતું. ચાર દિવસીય નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકાયો હતો. ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લામાં રૂ.૬૯૬.૫૩ કરોડના રસ્તા-પુલોના ૧૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહુર્ત કરાયું હતું. મુલાકાત દરમિયાન સંચાલિત કાર્યક્રમમાં 350થી વધુ સ્ટોલોમાં પ્રંપરાગત હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. આ મેળા માટે 12 રાજ્યોના વ્યક્તિગત વખતના આદિવાસી સમુદાયના કાર્યક્રમો યોજાયા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વચ્ચે શિક્ષણ-ખેતી-વ્યાપારના માર્ગદર્શન સેમિનારો પણ કરવામાં આવ્યા હતા. આолодે આદિવાસી સમાજને નોકરી અને વ્યવસાયના નવી તકો માટે პლેટફોર્મ આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. 26થી 29 ડિસેમ્બર 2025ના સમયગાળામાં આ મહોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
0
comment0
Report
DPDhaval Parekh
Dec 26, 2025 10:19:19
Navsari, Gujarat:પ્રેમમાં પડેલી કિશોરીને નરાધમ યુવાને વિજલપોરની વાડીમાં લઈ જઈ પોતાની Hawasનો શિકાર બનાવી, પરંતુ કિશોરી લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી, તો દવાખાને પરિવાર લઈ ગયો, જ્યાં હોસ્પિટલમાં દુષ્કર્મ થયાનું જાણતા જ પોલીસીને જાણ કરી હતી. પરણિયાએ આરોપી કિરણ બેડસે વિરોધી ગુનો નોંધી ધરપકડ કરી તપાસ આરંભી હતી. નવસારી શહેરમાં રહેલા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષીય કિશોરીને વિજલપોર વિસ્તારમાં રહેતા 18 વર્ષીય કિરણ રાજુ બેડસે પ્રથમ દોસ્તી કેળવી, પ્રેમજાળમાં ફસાવી હતી. 24 ડિસેમ્બરનાં રોજ નોકરીથી ઘરે જઈ રહેલી કિશોરીને બોલાવી, તેને પોતાની વાતોમાં ભેળવી, વિજલપોરની વાડીમાં લઈ ગયો હતો. અહીં કિશોરી સાથે તેણે જબરદસ્તી કરીને દુષ્કર્મ આચર્યું હતું અને તેને ઘરએ કોઇને ન કહેવાની ધમકી આપી હતી. પીડિતાના પરિવારને જાણ કરતા પરિજનો દ્વારા વિજલપોર પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી દીધી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 26, 2025 09:09:39
Surat, Gujarat:સુરતના ભટાર સ્થિત આઝાદ નગરમાં માતા-પુત્રના મોતની હૃદયદ્રાવક ઘટના મામલો મૃતકના સંબંધી સેરાજુલ હોદા નું નિવેડન મહિલા ડિપ્રેશન માં હતી જેની દવા ચાલી રહી હતી પરિવાર માતા પુત્ર ને સીધી રહ્યા હતા દરમિયાન ખબર પડી હતી કેન્ડીમાં આવાસમાં આપઘાત કર્યો છે એટલે પરિવાર સિવિલ આવ્યા હતા માતા પુત્ર ની ઓળખ થઈ ગઈ છે ૧૪મા માળેથી બાળકને ફેંક્યા બાદ માતાએ પણ ઝંપલાવ્યું હતું મૃતક મહિલાની ઓળખ જાહેદા મોહમ્મદ ઈરફાન આલમ તરીકે થઈ છે પાંચ વર્ષીય બાળકની ઓળખ અરફાન તરીકે સામે આવી આવી છે ઘટનાના 10 કલાક બાદ બંનેની ઓળખ પોલીસને મળી ડિપ્રેશન અને માઈગ્રેનની ગંભીર સમસ્યાથી પીડાતી હતીMortuary માBrain treatment ચાલી રહી હતી, પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી બીમારીના કારણે આઘાતજનક પગલું લીધું હોવાની સંભાવના પોલીસ અન્ય પાસાઓ પર પણ ઊંડાણપૂર્વક તપાસમાં વિસ્તારમાં શોક અને અરેરાટી, લોકો ઘટનાથી સ્તબ્ધ
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 26, 2025 09:05:57
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 26, 2025 09:05:00
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનાવવા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લસભા કલેક્ટરે પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લઈને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. આ મામલે今天 સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક ներդી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરેswีકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્ય્યું હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી. પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કરવડિયા હેલિપેડ ખાતે થઈ હતી. આ સમગ્ર પ્રકરણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આગળ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ છોડશે. આજે બેઠક બાદ સાંસદે કહ્યું કે, “મારી સાથે ભાજપPARTી ઊભી છે. મને પાર્ટી પર વિશ્વાસ છે અને આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે. મેં કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે. એટલે હવે હું પાર્ટી સાથે જ છું.”જો કે બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સંજય મોદી તમામ સાથે વાતચીત કર્યા પછી પોતાની ઓફિસમાંથી બહાર નીકળી ગયા અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. નર્મદા જિલ્લામાં આ મુદ્દે રાજકીય હલચલ તેજ બની છે અને આગળ શું પગલાં લેવામાં આવશે તે તરફ ўсіхની નજર ટકી છે. બાઈટ મનસુખ વસાવા ( સાંસદ )
0
comment0
Report
MDMustak Dal
Dec 26, 2025 09:04:24
Jamnagar, Gujarat:ગત ક્રિસમસની રાત્રે પીપળી વાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને VHP, બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા ક્રિશ્ચન મિશનરીની MP_PARSEીંગની બે ફોર વ્હીલર સાથે സമയ લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈ VHP, બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કેક કટીંગ કરી, બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ બાદ જમણવાર ચાલતો હતો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો પહોંચતા ત્યાંથી કેટલાક લોકો નાસી ગયા ખેત મજૂરો અને પરપ્રાંતિય મજૂરોને ભોજન માટે તેમજ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવાયા હતા સમગ્ર મામલે જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે તપાસ આરંભી હતી SOG, LCB સહિત સ્થાનિક પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે ઈનચાર્જ SP પ્રતિભા રાવ પણ પહોંચી તપાસ હાથ ધરી હતી
0
comment0
Report
PAParakh Agarawal
Dec 26, 2025 07:17:36
Ambaji, Gujarat:2612 ZK BNK 01 CLEAN TEMPLE PKG LOACATION --- AMBAJI APPROVAL BY Assignment યાત્રાધામ અંબાજી મંદિર nut મહત્તમ નવું જીણોદ્ધાર 1975 માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થર થી ઘડતR શરૂ થયું હતું ને આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિર નો જીણોદ્ધાર મુખ્ય શિખર ને સોને થી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે આ મંદિર અંબાજી માં નીકળતા માર્બલ માંથી જ બનેલું મંદિર છે પઠ પરંતુ લગભગ છેલ્લા 50 વર્ષ થી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદ ને અનેક વાવાઝોડા ના ડસ્ટ થી મંદિર નો માર્બલ પીળો ને કાળા ડાઘ વાળો થઇ ગયો છે ત્યારે બરોડા ના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે દર્શને આવતા હતા ને તેમને આ મંદિર ના સંગેમરમર ની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી આ મંદિર ની તમામ સાફ સફાઈ પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલ ની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ એક કરોડ રુપીયા ઉપરાંત નો થવા જાય છે પરંતુ બરોડા ની ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ કંપની ના ચેર પરસન રાહુલ શર્મા એ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટ એ હાલ તબક્કે માર્બલ ની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે જોકે આ કામગીરી लगभग 180 દિવસ માં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે આ કામગીરી ત્રણ તબદ્દ્કામાં પૂર્ણ કરવામાં આવશે બાઈટ-1 રાહુલ શર્મા (ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ)બરોડા અંબાજી મંદિર ના જીણોદ્ધાર ને 50 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખત ના વરસાદ વાવાજોડા થી ડાઘ વાળો માર્બલ ફરી તેની ઓરીજનલ ચમક માં આવશે અને તેની ચમક જે પાવર વૉશ અને સ્ટીમ વોશ થી કેમિકલ સાથે ની ટ્રીટમેન્ટ ની અસર એક થી ડોઢ વર્ષ સુધી ટકશે ને ત્યાર બાદ આજ કંપની ફરી ચોખ્ખું કરી આપવાની પણ ખાતરી અપાતા મંદિર ના માર્બલ ની સફાઈ કામગીરી નિઃશુલ્ક બરોડા ની કંપની ને સુપ્રત કરવામાં આવી છે બાઈટ-2 કૌશિક મોદિ (અધિક કલેકટર,મંદિર ટ્રસ્ટ)અંબાજી જે રીતે હાલ તબક્કે આ કામગીરી નો પ્રારંભ કરાયો છે ને સફાઈ કામગીરી ચાલે રહી છે તેમાં સફાઈ કરેલો અને સફાઈ કર્યા વગર નો માર્બલ નો પથ્થર સ્પષ્ટ પરિણામ બતાવી રહ્યું છે આમ અંબાજી મંદિર ફરી એક વાર પોતાની સફેદી સાથે સંગેમરમર વાળી કોતરણી અને મુર્તીઓ ચમકતી જોવા મળશે આ કામગીરી ત્રણ તબક્ક્કા માં પૂર્ણ કરવામાં આવશે પરખ અગ્રવાલ ઝી માપિયા અંબાજી, બનાસકાંઠા
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 26, 2025 06:53:07
0
comment0
Report
Advertisement
Back to top