383001
હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ
Himatnagar, Gujarat:પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આજે ટેક્નિકલ કારણોસર હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ કરી છે. હિંમતનગરથી સવારે 6:22 કલાકે નીકળતી ડેમુ આજે ચાલુ ન થતાં રદ કરાઈ છે. તેના કારણે અસારવા-ચિતોડગઢ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. હિંમતનગર સ્ટેશન પર બંધ ડેમુ પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી છે. અસારવાથી પાવર આવ્યા બાદ તેને ત્યાં લઈ જવાશે. સાંજે 4:45 કલાકે ચિતોડગઢથી અસારવા ડેમુ નિયમિત રીતે આવશે. મુસાફરોને અસુવિધા ન પડે તે માટે રેલવે વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत में डबल-डेकर बसों के ट्रायल रन, दिसंबर तक दो डबल-डेक बसें मिलने की उम्मीद
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ડબલ ડેકર બસ જોવા મળી હાલમાં જીએસઆરટીસી બસ ટ્રાયલ બેઝ ચલાવવસમાં આવી રહી છે સુરતને ડિસેમ્બર માસમાં બે ડબલ ડેકર બસ મળશે આજે સ્ટેશન સ્ટેશનથી કોસાડ અને કોસાડ થી કામરેજ સુધી બસ દોડાવવામાં આવી ડબલ ડેકર બસ રૂટ પર દોડી શકશે કે કેમ તે અંગે ટ્રાયલ રન અલગ અલગ રૂટ પર બસ દોડાવવામાં આવશે બાદમાં ડબલ ડેકર બસના રૂટ નક્કી કરવામાં આવશે ડબલ ડેકર બસ રસ્તા પર દોડતા જ લોકોમાં કુતુહલ જોવા મળ્યું0
0
Report
वलसाड के कपूराड़ा में भारी सड़क दुर्घटना: 7 की मौत, 20 से अधिक घायल
Valsad, Gujarat:વલસાડ જિલ્લામાંના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક પીકઅપ ગાડી પલટી જતા ગાડીમાં સવાર 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જયારે ઘટનાને પગલે રસ્તા પર લોહીના ખાબોચિયા અને લોકોની કિકિયારીઓ ગુંજી ઉઠી હતી. અકસ્માતમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 10 થી વધુ લોકોની સ્થિતિ ગંભીર જાહેર થઈ રહી હતી. પરિવાર આણું વાળી પરત ગામ જઈ રહ્યો હતો એ સમયે આ અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવાર અને સગા સંબંધીઓ અકસ્માતનો ભોગ બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ 108 અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગૃસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઢોળાવ વાળા રસ્તા પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ પીકઅપ ગાડી પલટી મારી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનેલ ગિરનારા ગામના હતા જેઓ કોલવેરા આણું વાળવા ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા.0
0
Report
सूरत में 19 वर्षीय जेसल भाविन मेसुरिया दुर्घटना में मौत, आंखें दान की प्रेरणा
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતના અડાજણ ગામ માં રહેતા 19 વર્ષીય જેસલ ભાવિન મેસુરીયા ની અકસ્માત માં મોત નીપજ્યું હતું ગઈકાલે જેસલ પોતાની કોલેજમાંથી ઘર તરફ પરત ફરતા रास्तામાં ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેસલ મેસુરીયા કોલેજમાં અભ્યાસ કરતો હતો જેસલ ના માતા પિતાએ નિર્ણય કર્યો કે અંગদান કરશે ત્યારબાદ જેસલના ચક્ષુદાન કરવામાં આવ્યા સમાજ માટે આ એક પ્રેરણાદાયક કિસ્સો છે માતા પિતાનું એકનું એક સંતાન હોવા છતાં તેમણે અંગદાન કરવાનો નિર્ણય લીધો0
0
Report
Advertisement
सूरत के उधना में EVM चेकिंग के दौरान हंगामा, मतदान गड़बड़ी के आरोप
Surat, Gujarat:સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક આવેલી એકેડમી ખાતે ઇવીએમ ચેકિંગ દરમિયાન હોબાળો મચ્યોવર્ડ નંબર 25, 26 અને 27ના ઈવીએમ ટેસ્ટિંગ દરમિયાન વિવાદ ઉભો થયો રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ ઈવીએમમાં ગેરરીતિના આક્ષેપો કર્યા માત્ર 14 મતો નાખ્યા હોવા છતાં મશીનમાં 18 મતો દર્શાવાતા સવાલો ઊભા થયા મતોમાં તફાવત સામે આવતા કાર્યકર્તાઓમાં રોષ ફૂટયો ઇવીએમમાં ટેકનિકલ ખામી કે છેડછાડની આશંકા વ્યક્ત કરવામાં આવીઘટનાર વાતાવરણ તંગ બન્યું અને ગભરાટ ફેલાયોકાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવતા ચેકિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયોચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા પર પ્રશ્નો ઉઠતા મામલો ગરમાયોજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી0
0
Report
गर्मी में केसर केरी बाजार میں उछाल, जूनागढ़ यार्ड में कीमतें 800-1100 तक गिरें
Junagad, Gujarat:ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની શાન ગણાતી કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસથી યાર્ડમાં કેસર કેરીના બોક્સની બમ્પર આવક થતા ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાક વિપુલ હોવાથી કેરીની સીઝન પણ લાંબી ચાલે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ફળોના રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ હવે સામાન્ય જનતા સુધી પહોંચી રહ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગયા ಒಂದು મહિનાથી કેરીની આવક ચાલુ હતી, પરંતુ શરૂઆતમાં માત્ર 50 થી 100 બોક્સ જ આવી રહ્યા હતા. છેલ્લાં પાંચ દિવસથી ચિત્ર બદલાયું છે. હાલ દરરોજ 8 થી 10 હજાર કસર કેરીના બોક્સની આવક નોંધાઈ રહી છે. TALALA અને આસપાસના ગીર વિસ્તારના ઇજારેદારો અને ખેડૂત મોટી સંખ્યામાં કેરીનો જથ્થો લઈને જુનાગઢ યાર્ડ પહોંચી રહ્યા છે. સીઝનના પ્રારંભે જે કેસર કેરીના એક બોક્સનો ભાવ 1500 થી 2000 રૂપિયો હતો, તે આવક વધતા હવે ઘટીને 800 થી 1100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં જેમ આવક વધશે તેમ ભાવ હજુ પણ નીચે જઈ શકે છે. આ વર્ષે સાનુ્કુળ વાતાવરણને કારણે પાક સારો ઉતર્યો છે. જેના લીધે કેરીની સીઝન આ વખતે લાંબી ચાલે તેવા સંકેતો મળ્યા છે.0
0
Report
सूरत फॉरेक्स घोटाले में ईकोसेल के दो आरोपी गिरफ्तार; करोड़ों की धोखाधड़ी का पर्दाफाश
Surat, Gujarat:સુરત શહેર પોલીસ દ્વારા આર્થિક ગુનાઓ સામે ચાલી રહેલી કાર્યવાહી હેઠળ વધુ એક મોટી ફોરેક્સ ટ્રેડિંગ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઇકો સેલ સુરત દ્વારા કરવામાં આવેલી તપાસમાં ‘એપીક ઇનોવેશન એલ.એલ.પી’ નામની ભાગીદારી પેઢી દ્વારા રોકાણકારોને લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ કરાયાનું બહાર આવ્યું છે. સુરતમાંથી મોટી ફોરેક્સ છેતરપિંડીનો ભંડાફોડમાં ₹2.05 કરોડથી વધુની ઠગાઈના કેસમાં બે આરોપીઓને ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી ફિલો હતો. આરોપીઓએ પોતાને ફોરેક્સ ટ્રેડિંગના નિષ્ણાત તરીકે રજૂ કરીને રોકાણકારોને દર મહિને 4 થી 5 ટકા સુધીનો આકર્ષક વળતર આપવાની ખાતરી આપી હતી. ઝડપી નફાની લાલચમાં આવી અનેક લોકોએ મોટી રકમો રોકાણ કરી હતી.ફરિયાદી પાસેથી રૂ. 35 લાખ મેળવ્યા ઉપરાંત અન્ય રોકાણકારો પાસેથી પણ અંદાજિત રૂ. 1.70 કરોડથી વધુ રકમ વસૂલ કરવામાં આવી હતી. પરંતુ નક્કી કરેલ વળતર કે મૂડી પરત ન આપતાં કુલ રૂ. 2,05,28,000/- ની મોટી છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 409 , 120(B) અને 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવમાં ઇકોસેલ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જયકુમાર અશોકભાઈ સોલંકી જ્યોતિબેન અશોકભાઈ સોલંકી આ કેસમાં અન્ય બે આરોપીઓ—અશોકભાઈ મુળજીભાઈ સોલંકી અને ઋષિ સુરેશભાઈ પટેલ—હજુ પોલીસે પકડથી દૂર હોવાથી Their શોધખોળ ચાલી રહી છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા અન્ય સંડોવાયેલા લોકો તથા નાણાંના પ્રવાહ વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આરંભ થયો છે.0
0
Report
Advertisement
सूरत साइबर क्राइम सेल ने POS मशीन से साइबर फ्रॉड कर रहे गैंग को गिरफ्तार किया
Surat, Gujarat:બોગસ ઉદ્યમ સર્ટિફિકેટના આધારે POS મશીન મેળવી ATM ક્લોનીંગ મારફતે સાયબર ફ્રોડ કરતા આરોપી ઝડપાયા આફ્રાફાડા માટે 4 લોકોની ધરપકડ કરી જુડાય છે: માણથન સુરેશભાઈ કુકડીયા, પ્રિયાંશુ વિપુલભાઈ મહેતા, ઉદય જયંતીભાઈ ધડુક, અને અન્ય 3 તિગ્રી. આ બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને દુકાનના ફોટાનો ઉપયોગ કરી Axis Bankમાંથી POS मશીન મેળવવામાં આવ્યું હતું. આ POS મશીન દ્વારા સાયબર ફ્રોડના રૂપિયા હેરાફેરી કરવામાં આવ્યા હતા. આ કેસ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયો હતો. આમ આથવા દસ્તાવેજો દ્વારા બોગસ ઉદ્યોગ સર્ટિફિકેટ બનાવીને POS મશીન લેવામાં આવ્યા અને ATM/CDM મારફતે ખુબજ ટ્રાન્ઝેક્શન થયું હતું. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં રૂપીયા ઉપાડીને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના આ ચેપી નેટવર્કને બહાર લાવી કાર્બણ ફોરમના આધારે ધરપકડ કરી હતી. જીવનભરની ચેતવણીરૂપ આ કેસમાં POS મશીન અને મ્યુલ એકાઉન્ટના ઉપયોગ અંગે સતર્કતા રહેશે.0
0
Report
हरिज़ में दोदिन पहले लूट: पुलिस ने 6 आरोपियों को पकड़ा, मास्टरमाइंड गिरफ्तार
Patan, Gujarat:પાટણ જિલ્લા હારીજમાં બે દિવસ પહેલાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. વેપારી પાસેથી લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ જનાર ગેંગને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપીને જેલના hulવા કરી છે. બે દિવસ અગાઉ હારીજના વેપારી જયંતીલાલ ઠક્કર પોતાના સ્ટોર ભાવેશ ટ્રેડિંગ માંથી રોકડ રૂપિયા 2.80 લાખ લઇ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ઈસમોએ તેમને રોકડ રૂપિયા 2.80 लाखની લૂંટ ચલાવી હતી. આ ઘટના ઈલાકીમાં ભયનો માહોલ પેદા કરી દેતી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે કેટલીક કલાકોમાં જ6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના उज्जૈનના વતની છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ પહેલાં હારીજમાં વ્યવસાય કરી ચૂક્યો હતો અને વેપારીની ચાલચાલ પર નજર રાખીને ઘણા દિવસો સુધી રેકી કરી હતો. આ સાથે પોલીસ એ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉપાડ્યો છે. તપાસ ચાલુ છે.0
0
Report
सूरत चुनाव: 29 नंबर बूथ पर भाजपा प्रत्याशी के खिलाफ विरोध तेज
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરત ચૂંટણી સમયે સતત વિરોધ જોવા મળી રહ્યો છે વોડ નંબર 29 માં મત માંગવા ગયેલા ભાજપ ઉમેદવાર થયો વિરોધ સ્થાનિક લોકો એ વિકાસના સવાલ પૂછતા ઉમેદવારો ભાગવાની વારી આવી0
0
Report
Advertisement
मोरबी के होटल में युवक की हत्या, छह आरोपी गिरफ्तार
Morbi, Gujarat:મોરબી જિલ્લાના અણિયારી ટોલનાકા નજીક હોટલે યુવાનની હત્યા મામલે ગુનો નોંધાયો છ શખ્સો સામે માળીયા પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત વિવેકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી શિવમ રબારી, રમેશભાઈ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુસેન પઠાણ સામે નોંધાઈ ફરિયાદ મૃતક અનિલ કંડીયા એ હોથલ ફાયનસ વાળા શિવમ રબારી પાસેથી પૈસા લીધેલા હોય જે અંગે મનદુઃખ થતા કરાઈ હત્યા ફરિયાદી અને મોતુક બંને હોટલ નાસ્તો કરવા ગયા હતા ત્યારે આરોપીઓ એ છરી વડે હુમલો કરીને યુવાનની કરી હત્યા માળીયા તાલુકા પોલીસ હાથ ધરતી નોંધાઈ હત્યાના ગુનામાં આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી0
0
Report
राजकोट नगर निगम चुनाव: भाजपा उम्मीदवार कमल फूल के साथ प्रचार तेज करते दिखे
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અંતિમ ઘડીનો પ્રચાર કરી રહ્યા છે. ક્યાં ઉમેદવારો પદયાત્રા કરી મતદારો સુધી پہنچવાનો પ્રયાસ કરે છે તો ક્યાંક ઉમેદવારો હાથમાં કમળના ફૂલ રાખી મતદારોને રિઝવવાના પ્રયત્નો કરતા જોવા મળ્યા હતા. આગામી 26 તારીખે મતદાન થવાનું છે ત્યારે વધતા પ્રચાર વચ્ચે ભાજપ ઉમેદકારોએ હાથમાં કમળના ફૂલ રાખ્યાં હોવાનું જણાઇ રહ્યું છે. રાજકોટના વોર્ડ નં 10ના ભાજપના ઉમેદવારો ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરાણીયા, જ્યોત્સના ટીલાળા અને ગીતાબેન લાલ પોતાના પ્રચાર દરમિયાન કમળ ફૂલ બનાવી રહ્યા હતા. ઈન્દિરા sર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહનચાળકોને કમળ આપીને મતદાનની અપીલ કરવામાં આવી હતી. ધારાસભ્ય ડૉ. દર્શીતા શાહે જણાવ્યું હતું કે, ઉમેદવારો પોતાના હાથમાં કમળના ફૂલ રાખી મતદારોને મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. અંતિમ ચરણનો પ્રચાર ચાલી રહ્યો છે. ઉમેદવાર ઘનશ્યામ હેરભાાએ જણાવ્યું હતું કે, અંતિમ ચરણના પ્રચારમાં પદયાત્રા અને લોક સંપર્ક કરી રહ્યા છીએ. ટિકટેક - ડૉ. દર્શીતા શાહ, ધારાશBuyer અને BJP ઉમેદવાર ઘનશ્યામ હેરભા સાથે ગૌરવ દવે0
0
Report
Ahemadabad sees heat at 41°C; people adopt relief measures amid extreme heat
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ગરમીમાં વધારો અમદાવાદમાં 41 ડીગ્રી ઉપર નોંધાયું ગરમીનું તાપમાન અસહ્ય ગરમી વચ્ચે લોકો ગરમીથી बचવાના upayo કરતા જોવા મળે ગરમી વચ્ચે સૌથી વધુ શેરડીનો રસ પીતા લોકો જોવા મળે ગરમી વચ્ચે પ્રવાહી તરીકે રાહત આપવા રહે શેરડીનો રસ પીતા લોકો પાસે પ્રવાહી પ્રમાણ વધારે જરૂરી ગણે તાપમાન અને ગરમી વચ્ચે પડતી હાલાકી અને બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા ગરમીમાં કામ વગર બહાર ન નીકળવું અને નીકળે તો કોઈ પણ પ્રવાહી સાથે રાખવા અને પીવા સલાહ તો લોકોએ ગરમી વચ્ચે ત્વચા બચાવવા ઢાંકી રાખવાનો ઉપાય જણાવ્યો0
0
Report
Advertisement
गोधरा में SOG ने हवाला रैकेट का पर्दाफाश;AAP उम्मीदवार पर आरोप
Godhra, Gujarat:એંકર : ચૂંટણી પહેલા ગેરકાયદેસર હવાલા નેટવર્ક પર પંચમહાલ SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરા SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા લાખો રૂપિયાની હવાલા હેરફેરનો પર્દાફાશ થવા પામ્યો છે. આમ આદમી પક્ષના ઉમેદવાર અને કાર્યકર્તાઓની સંડોવણી સામે આવી છે. વી.ઓ : ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ અને પ્રલોભન આપવા માટે રોકડ રકમ પહોંચાડવાનો ભાંડો ફૂટ્યો છે. વિશ્વસનીય સૂત્રોના આધારે SOG એ ગોધરામાં અલગ અલગ આંગડિયા પેઢીઓમાં રેડ કરી હવાલા રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે. અજય સોમાલાલ વસંતાણી આપના સંગઠનના સક્રિય કાર્યકર્તા તથા હાલના ગોધરા નગરપાલીકા વોર્ડ નੰ. 11 ના આપ પક્ષના ઉમેદવાર, રમણભાઈ ગુલાબભાઈ બારીયા અને દર્શિત કૃષ્ણકાંત સોનીએ પોતાના મળતીયાઓ દ્વારા છેલ્લા પંદરેક દિવસમાં પી.એમ. આંગડિયા ગોધરા તથા વી. પટેલ આંગડીયા ગોધરા ખાતે હવાલા મારફતે રૂપિયા 50 લાખથી વધુની રકમની હેરાફેરી કરી હોવાની હકીકત સામે આવી છે. ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓના અન્ય માણસો સાથે સંગઠીત થઇ નાણાકીય હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે. ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે જાણીશું પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હાલ આ નાણાં ક્યાંથી લાવવામાં આવ્યા છે અને કોને આપવાના હતા તેમજ હાલમાં આ નાણાં ના ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ એસ ઓ જી દ્વારા ಪಂಚમહાલ જિલ્લામાં અલગ અલગ 40 સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી જેમાં ગોધરાની પી એમ આંગડિયા અને વી પટેલ આંગડિયા પેઢીમાં થયેલા વ્યવહારો શંકાસ્પદ લાગતા આંગડિયા પenosideી સીસિટીવીટીવો અને વહવહાર તપાસતા સમગ્ર હકીકત સામે આવી હતી. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણીએ સમગ્ર આક્ષેપોને નકાર્યા હતા અને સમગ્ર બાબતોને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. સંપૂર્ણ મામલે પોલીસ ને તેઓ તપાસમાં साथੇ સહકાર આપે છે તેમ પણ જણાવ્યું હતું. બાઈટ ૧ : અજય વસંતાણી, ઉમેદવાર આપ બાઈટ ૨ : બી.એલ.દેસાઈ, ડી વાય એસ પી0
0
Report
अहमदाबाद में रेलवे ओवरब्रिज सर्वे के विरोध में स्थानीय भारी विरोध
Ahmedabad, Gujarat:અમદાવાદ મણીનગર રેલ્વે ઓવર 브િજની સર્વેની કામગીરીને લઈનેlocalsનો વિરોધ દક્ષિણી રેલવે ફાટક પર બનનાર સૂચિત ફ્લાયઓવરને લઈ વિરોધ બેનરો લગાવીlocalsોએ કર્યો વિરોધ 350 કરતા વધુ એકમો બ્રિજને કારણે જશે કપાતમાં સ્થાનીકોની માંગ છે કે બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યા હલ નહિ મહાનગરપાલિકા દ્વારા લોકોને આપવામાં આવી છે નોટિસ વાંધા સૂચનો રજુ કરવા કોર્પોરેશન દ્વારા એક મહિનાની મુદત આપવામાં આવી છે0
0
Report
नाशिक के hatkeshwar ओवरब्रिज टूटने के बाद मार्ग साफ, स्थानीय ने ठेकेदार को धन्यवाद
Ahmedabad, Gujarat:અમદાવાદ વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ ને તોડી પાડવાનો સંપૂર્ણ કામ સંપન્ન બ્રિજ તોડવાનું કામ પૂર્ણ થતાં સ્થાનિક વેપારીઓ તેમજ નાગરિકોને થયો હાશકારો બ્રિજ તોડી પાડ્યા બાદ હાલ રસ્તો બનાવવાનું કામ પુરજોશમાં બ્રિજ તોડવાનું કામ પૂર્ણ થતાlocalsોએ કોન્ટ્રાકટર ફુલચંદ જયશવાલ અને તેની શ્રી ગણેશ કંપનીનો માન્યો આભાર બેનર સાથે સુત્રોછાર કરી ફટાકડા ફોડીને શાલ અને હાર પહેરાવી માન્યો આભાર આ સાથે બ્રિજ તોડવાના કામ સમયે ઘાયલ થયેલ મહિલાને મદદ કરવા પણlocalsોએ કરી અપીલ તો કેટલાકlocalsોએ બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકમાં રાહત રહે તેવું પણ જણાવ્યું ખોત્ખરા અને CTમ જોડતા હાટકેશ્વર ના ઓવરબ્રિજ ૨૦૧૭ માં અંદાજે ૪૫ કરોડના ખચેઁ તત્કાળીન ધારાસભ્ય સુરેશ પટેલ અને સાંસદ હસમુખ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું નિવાજિત નર્ધાત più સમય ચાલેલા આ ઓવરબ્રિજ અંતે ખુલ્લો મુકાયો હતો ૨૦૨૨ વિધાનસભા ની ચુંટણી ડિસેમ્બર માસમા હતી તે समयमा વાહનચાલકોોઓ તેનો ઉપયોગ શરુ કયું હતો એકાદ વર્ષ ના ઉપયોગ બાદ એક પછી એક ગાબડાઓ પડવાની શરૂઆત બાદ સુરક્ષા જોખમાય નહિ તે માટે તેનો ઉપયોગ બંધ કરીને બન્ને તરફ બેરીકેડ મુકી બ્રિજ બંધ કરી દેવાયો હતો અनेक પ્રાદેશિક તેમજ નેશનલ એજન્સીઓ અને લેબોરેટરીઓ ઓ એ उसके વિવિધ ભાગોની ચકાસણી કરીને તેને ઉતારી લેવાનો સૂચન કર્યો હતો તેમજ સ્થાનિક લોકો એ અનેક વખત રજુઆત અને વિરોધ દશાઁવીને તેને તાકીદે જમીનદોસ્ત કરવાની માંગ કરી હતી Amc માટે માથા નો દુખત્રી બનેલ આ ઓવરબ્રિજ ને ઉતારી લેવા માટે અનેક મથામણો સાથે નિર્ણય લેવો પણ કપરો બન્યો હતો રાજ્ય સરકારે અસહ્ય વિલંબ બાદ તેને તોડી પાડવા મહાનગરપાલિકા ને આદેશ કરતા નાસિકની શ્રી ગણેશ એજન્સી ને સવા નવ કરોડ ના ખચેઁ બ્રિજ ઉતારી લેવાનો કોન્ટ્રાક્ટ મજુંર કયોઁ હતો માચઁ ૨૦૨૫ માં તેને ઉતરી લેવાનો કામની શરૂઆત બાદ વિલંબ સાથે કામ શરુ કરી ને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ માં પુરુ કરવાના કામ માટે ત્રણ વાર મુદત વધારી હતી આ સમય દરમિયાન ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમ્યાન ધુળ અને માટી ઉડવા સાથે ક્યારેક પાણી ની લાઈનો તુટી જતી હતી તો બે વાર અદાણી ની ગેસ પાઈપલાઇન માં ભંગાણ સજાઁયું હતું મ્યુનિસિપલ કમિશનર હાટકેશ્વર માં આવી ને ૨૫ મી માર સુધી તેનું કામ પુરુ કરાશે તેમ હાટકેશ્વર ના કાતિઁક સ્વામી મંદિરની ૧ એપ્રિલના યોજાનાર કાવડ યાત્રા પહેલા તે મુદત પણ વીતી ગઈ ને ૪ એપ્રિલ કરવામાં આવી હતી જોકે મુદત બાદ ૨૦ મી એપ્રિલ એ શ્રી ગણેશ એજન્સી ના કોન્ટ્રાક્ટર એ ઓવરબ્રિજ નો છેલ્લો સળિયો કાઢી લઈને તેના તમામ હેવી JCB અને મશીનરી ભારે વાહનો માં ચડાવીને નાશિક રવાના કરી જ્યારે ટ્રાફિક વિભાગે હાટકેશ્વર小说 સક્રે સક્રિય કરે છે ત્યારે ચાર રસ્તા પર કટ બંધ કરીને ૧૦૦ મીટર દુર યુ ટીન સાથે વાહનવ્યવહાર વાળી ટાફિક સરળ કરવા હાટકેશ્વર સક્શન ચાર રસ્તા પર બેરીકેડ કરી ને આડાશો મુકી વાહનવ્યવહાર રૂબરૂ ભોગવતા સ્થાનિકોને મોટી રાહત સાથે હાશકારો થયો વિસ્યુલ અને 121 પીડિત મહિલાના પતિ અને બ્રિજ બનાવવાની માંગ પર બાઈટ સલગ. હાટકેશ્વર બ્રિજ0
0
Report
Advertisement
