383001
હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ
Himatnagar, Gujarat:પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આજે ટેક્નિકલ કારણોસર હિંમતનગર-અસારવા અને અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનો રદ કરી છે. હિંમતનગરથી સવારે 6:22 કલાકે નીકળતી ડેમુ આજે ચાલુ ન થતાં રદ કરાઈ છે. તેના કારણે અસારવા-ચિતોડગઢ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. હિંમતનગર સ્ટેશન પર બંધ ડેમુ પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી છે. અસારવાથી પાવર આવ્યા બાદ તેને ત્યાં લઈ જવાશે. સાંજે 4:45 કલાકે ચિતોડગઢથી અસારવા ડેમુ નિયમિત રીતે આવશે. મુસાફરોને અસુવિધા ન પડે તે માટે રેલવે વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नवसारी के गणेशवड़ मंदिर में भक्तों की भीड़; चमत्कारिक इतिहास से श्रद्धालु मोहित
Navsari, Gujarat:સીસોદ્રા ગામમાં ગણેશવડ મંદિરનો ઇતિહાસ પૌરાણિક કાળ સાથે જોડાયેલો છે. માન્યતા મુજબ ભક્તની નિષ્ઠાથી પ્રસન્ન થઈને ગજાનન અહીં વડના વૃક્ષમાં स्वયંભૂ પ્રગટ થયા હતા, جنهنને કારણે આ ધામ ‘ગણેશવડ’ તરીકે અમર બન્યું. આ મંદિર પર MUઘલ શાસનકાળમાં આક્રમણ થયું હતું, પરંતુ વિઘ્નહર્તા દ્વારા ભક્તોના આશીર્વાદથી સૈનિકો પાછળ રહ્યા હતાં. ઔરંગઝેબે આ સ્થળે આવી કરુણ ક્ષમાયાચના કરી હતી અને મંદિરના પૂર્જારીને જમીન દાનમાં આપી હતી. ઐતિહસાયિક દસ્તાવેજો આજે સચવાયેલા છે. અહીં ભક્તો આ સમયગાળામાં ગણેશોત્સવના પ્રસંગે દર્શન કરતા રહે છે, અને પુજા–અર્પણોને આસ્થાની નિષ્ઠા સાથે બજાવવામાં આવે છે.0
0
Report
बनासकांठा- वाव- थराद में CNG डीलरों की हड़ताल, 65 पंप बंद
Palanpur, Gujarat:આજે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લોના 65 જેટલા CNG પંપો બંધ રાખી ડીલરોએ હડતાળથી મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલીમાં નાખી દીધો છે. CNG ગેસ પર આધાર રાખતા વાહન ચાલકોને ગેસ ન મળતાં હાલત કફોડી બની ગઈ છે. પંપના ડીલરોની લાંબા સમયથી કમિશન સહિતની વિવિધ માંગણીઓ સંતોષતા નથી; તેથી તેઓએ આજે સવારે 6 વાગ્યાથી તમામ પમ્પો બંધ_Unassessed_ કરી વિરોધ નોંધાવ્યો છે. ડિલરોનું જણાવવું છે કે 2020 બાદ કમિશનમાં વધારો થયો નથી અને હેતુ અનુકૂળ નિયંત્રણો, પેમેન્ટના સમયસર નિકાલ, બ્રાન્ડિંગ અને સ્ટેશનના જાળવણી ખર્ચમાં સહાય સહિતની માંગણીઓ પણ આ સરકાર તરફથી સદિવાવળ મળતી નથી. નવા CNG સ્ટેશન માટેની મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર કરવાની પણ માંગ કે જેથી હાલની બાબતો વધુ સહજ બની શકે. આહવાન કે અમે આ માંગણીઓ સ્વીકારી પોલીસ-સ્વીકૃતિ માટે કંપની દ્વારા નિર્ધારિત પગલાં લેવામાં આવે. હવે આખરે ડીલરોએ આંદોલન વધુ મોડું નહીં થાય અને જરૂરી નિર્ણય લેવો.0
0
Report
सूरत स्वास्थ्य विभाग ने PP सवाणी हॉस्टेल में फूड पॉइज़निंग पर कड़ी कार्रवाई शुरू कर दी
Surat, Gujarat:સુરત બ્રેક સૂર્ત આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં પી પી સવાની હોસ્ટેલ માં ફૂડ પોઇઝનીગ ની ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં સિવિલ, સ્મીમેર અને એસ વી એન આઈ ટી કોલેજના મેથ્સ માં ચેકિંગ ફૂડ ઇન્સ્પેકશન કરવામાં આવયુ જો કોઈ ગંદકી હશે તો તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે નવી સિવિલ હોસ્પિટલની કેન્ટીન સંચાલકની બેદરકારી સામે આવી ધોયેલી સારી દિશ કચારા પેટી પાસે જોવા મળી કચરા પેટી ની બાજુમાં શ્વાન સૂતું હતું મેસ માં મસાલા જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં ધૂળ હતી કલાકો પહેલા બાંધેલો લોટ તૈયાર રાખવામાં આવ્યો પ્લાસ્ટિક ની થેલી માં મસાલા રાખવામાં આવ્યા હતા મીઠા નો ડબ્બો ખુલો મુકવામાં આવ્યો હતો મનપા આરોગ્ય વિભાગ ની ટિમ પહોંચે તે પહેલાં જ મેસ માં સાફ સફાઈ કરી દેવામાં આવી0
0
Report
Advertisement
शिगा विश्वविद्यालय के एशोशिएट प्रोफेसर हज़ामा गुजरात पहुंचे; नर्मद के जीवन- विचारों पर शोध
Surat, Gujarat:ജاپાનની યુનિવર્સિટિ ઓફ શિગા પ્રીફેક્ચરના એસોસિયેટ પ્રોફેસર પ્રો. એઇજીરો હઝામા VNSGU પહોંચ્યા નર્મદના જીવન, સાહિત્ય અને વિચારવિશ્વ અંગે સંશોધન માટે જાપાનથી ગુજરાત આવ્યા VNSGUના નર્મદ સ્મૃતિ ભવનની મુલાકાત લઈ ઐતિહાસિક માહિતી મેળવી નર્મદના જીવનમાં સમય સાથે આવેલા વિચારોના પરિવર્તનને સમજવા સંશોધન કરી રહ્યા છે નર્મદશંકરના જીવનના ઉત્તરાર્ધ અને તે સમયના વિચાર પર વિશેષ સંશોધન ‘મહારાજ’ ફિલ્મમાં નર્મદશંકરના જીવનના શરૂઆતના વર્ષો જ દર્શાવાયા હોવાનો ઉલ્લેખ નર્મદશંકરના ઉત્તરાર્ધના જીવન અને બદલાયેલા વિચારોને સંશોધનનો મુખ્ય વિષય બનાવ્યો નર્મદથી ગાંધી સુધી વિચારધારાના પરિવર્તનને સમજવાની સંશોધનયાત્રા ગુજરાત સુધી પહોંચી VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી સાથે મુલાકાત VNSGUનું વાતાવરણ, હરિયાળી અને સંશોધકો-વિદ્યાર્થીઓનો સહકાર પ્રભાવિત કરતો હોવાનો પ્રો. હઝામાનું અભિપ્રાય0
0
Report
वलसाड़ में बारिश से 3 मार्ग बंद, नदी-नालों में पानी बढ़ा
Vapi, Gujarat:વલસાડ બ્રેકીંગ વલસાડ જિલ્લા માં વરસાદી માહોલ વલસાડના વિવિધ વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ વરસાદ પડતા નદી નાળાઓ છલકાઈ રહ્યા છે સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પसरવા પાડી છે વરસાદ પડવાના કારણે જિલ્લા નો Koparaadā નાનાપોંઢા અને ઉમરગામના મળી કુલ 3 રોડ થયા બંધ તંત્ર દ્વારા ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા માટે કરાઈ લોકોનું અપીલ જૂિલ્લામાં હાલ અત્યારે વરસાદ સામાન્ય સ્થિતિમાં આવતીકાલે પણ વરસાદની આગાહી હાલ વરસાદ ના આંકડા પર નજર કરીએ તો વલસાડ 21મિમી ધરમપુર 17 મિમી પારડી 31મિમી કપરાડા 05 મિમી ઉમરગામ 03મિમી વાપી 08 મિમી નાનાપોંઢા 10 મિમી વરસાદ નોંધાયો છે... સમગ્ર મામલે એ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા વધુ વિગતો આપવામાં આવી *બાઈટ એચ.એચ.કાકલોટર મામલતદાર ડિઝાસ્ટર વલસાડ*0
0
Report
Mehsana के सिद्धि विनायक मंदिर में गणेश प्रतिमा की गार्ड ऑफ ऑनर सलामी जारी
Mehsana, Gujarat:એન્કર-આજે ગણેશ સાર્વજનિક મહોત્સવ ફકત મહારાષ્ટ્ર પુરતો સીમિત નથી રહ્યો. તેનો વ્યાપ ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પ્રસરી ગયો છે અને ગણપતિ મહોત્સવ હવે ઉત્તર ગુજરાત પણabakાત નથી. મહેસાણામાં ફુવારા વિસ્તારમાં આવેલા ગાયકવાડી જમાનાના ગણપતિ મંદિરે 1921થી ગણેશ મહોત્સવની ઉજવણી થતી આવી છે. આ મહોત્સવની રાજ્યના તમામ ગણેશ મહોત્સવમાં મોખરે ગણાય છે અને તેનું કારણ એ છે કે ગણેશ સ્થાપના પછી પોલીસ જવાનો દ્વારા ગજાન્યને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. રાજ્યમાં ગણેશ મહોત્સવમાં પોલીસ જવાનો દ્વારા ગજાનનને ગાર્ડ ઓફ ઓનર અપાતો હોય તેવુ એક માત્ર મંદિર મહેસાણામાં છે અને આ ભગવાન ગજાનન ગણપતિ જ ગાર્ડ ઓફ ઓનરથી સલામી આપાવા ની પરંપરા 1921થી ચાલી આવે છે અને આજે પણ ગાર્ડ ઓફ ઓનરની પરંપરા પોલીસ વિભાગે જાળવી રાખી છે. વીઓ-1 ભગવાન ગણેશને આજની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય એવું બની શકે ખરૂ?ી હા આ હકીકત છે. ગાયકવાડી સમયથી મહેસાણાના સિદ્ધિ વિનાયકના પૌરાણિક મંદિરમાં પ્રતિ વરસે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગજાનન ગણપતિ ને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર ની સલામી આપવામાં આવે છે જે પરંપરા આજેય જોવા મળે છે. મહેસાણા શહેરના હાર્ટ સમા વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રાચીન સમયનું છે. સાથોસાથ આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં બિરાજમાન ગજાનન જમણી સૂંઢવાળા છે. સાક્ષાર અન્ય મંદિરોમાં ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય છે, એક માન્યતા પ્રમાણે જમણી સૂંઢવાળા ગણપતિ વધુ શુકનવંતા માનવામાં આવે છે. જમણીબાજુ સૂંઢ ધરાવતા આ સિદ્ધિ વિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થા અનેરો છે અને આ મંદિરપ્રત્યે રાજઘરાના સાથે અનેરો સંબંધ છે. ગાયકવાડી જમાનામાં ગજાને લશ્કર દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું છે. હવે ગાયકવાડી યુગ તો નથી, પરંતુ મહેસાણામાં ગાયકવાડે શરૂ કરેલી આ પરંપરા રાજ્યના પોલીસ તંત્રે સાચવી રાખી છે. આજે પણ ગજાનની સ્થાપના થાય એટલે ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનને સન્માન અપાય છે. આ દિવસે અહીં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે. ગણेश પૂજન સાથે પાંચ દિવસ સુધી ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે શહેરમાં સ્થાપન થનાર ગણપતિની મૂર્તિઓને અહીં લાવ્યા બાદ જે તે સ્થળે લઈ જવામાં આવે છે, જે પણ એક ખાસિયત છે. આ પ્રસંગમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાય છે. બાઇટ- મહંત લાલદાસ મહારાજ-પૂજારી ગણપતિ મંદિર બાઈટ- તારકેશપુરી Goswami વહીવટકર્તા ગણપતિ મંદિર બાઈટ- જયંતીભાઈ પ્રજાપતિ-દર્શનાર્થી Tejas Dave Zee 24 घंटા મહેસાણા0
0
Report
Advertisement
अहमदाबाद में सुबह से बारिश से सैटेलाइट बिलेश्वर महादेव रोड पर पानी भर गया
Ahmedabad, Gujarat:અમદાવાદમાં વહેલી સવારે વરસાદના કારણે સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ રોડ પર પાણી ભરાયા. સોસાયટીમાં પણ ભારે પાણી ભરાયા0
0
Report
आनंदनगर रोड पर भारी पानी से यातायात बाधित, स्थानीय लोग ट्रैफिक कंट्रोल में जुटे
Ahmedabad, Gujarat:आनंदनगर रोड पर भारी पानी भर जाने के कारण वाहन सड़क पर ही थम गए। आनंदनगर रोड के हरण सर्कल पर हर रास्ते से आ रहे वाहनों का जाम लग गया। स्थानीय लोगों ने ट्रैफिक क्लियर करने के लिए उतरना पड़ा।0
0
Report
जामनगर में पान की दुकान पर डोका-पाइप से हमला, CCTV रिकॉर्ड
Jamnagar, Gujarat:જામનગરમાં પાનની દુકાન માં ધોકા-પાઈપથી હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ વિક્ટોરિયા પુલ પાસે આવેલ गणપતિ ના પંડાલ પાસે બેઠેલ યુવક પર હુમલો ચાર-પાંચ શખ્સોદ્વારા ધોક્કા પાઇપ લઈ એક વ્યક્તિ પર હુમલો વ્યક્તિ બચવાં માટે ભાગ્યો પાનની દુકાનમાં દુકાન અંદર જઈ ને યુવક ને માર મારેલ ધોકા-પાઈપ સાથે થયેલી મારામારીમાં બે વ્યક્તિ ઘાયલ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા, માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ0
0
Report
Advertisement
बोरसद में 2 घंटे में 4.7 इंच बारिश, शहर जलमग्न
Anand, Gujarat:બોરસદમાં બે કલાકમાં 4.7 ઇંચ વરસાદ વહેલી સવારથી બોરસદમાં ધોધમાર વરસાદ ખાબકયો માત્ર બે કલાકમાં 4.7 ઇંચ વરસાદથી શહેર પાણી-પાણી શહેરના અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા સૂર્યમંદિરથી બસ સ્ટેન્ડ જોડતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ધોધમાર વરસાદે બોરસદ નગરપાલિકાની બેદરકારી છતી કરી ભોભાફળી વિસ્તારમાં પણ માર્ગો પાણીમાં ગરકાવ વરસાદી પાણીના નિકાલની નબળી વ્યવસ્થાની પોલ ખુલી નિકાલ સ્થળોએ કચરો ભરાતા پانیનો પ્રવાહ અટક્યો નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકી વરસાદનું જોર ઘટતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા0
0
Report
गणदेवी तालुका में मुसलाधार बारिश, किसानों के लिए खुशियाँ
Navsari, Gujarat:હવામાન વિભાગની આગાહી વચ્ચે ગણદેવી તાલુકામાં વરસાદી ધોધમાર વરસાદ ગણેવી તાલુકામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ગણદેવી, ધનોરી, બીલીમોરા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બાગાયતી વિસ્તારમાં વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોએ ખુશી કેરી, ચીકુ, શેરડી, ડાંગર, શાકભાજી પાકો માટે કાચું સોનું સમાન વરસી રહ્યો છે વરસાદ0
0
Report
गांजे के बड़े नेटवर्क का भंडाफोड़: वटवा पुलिस ने 20 किलोग्राम गांजे के साथ आरोपी पकड़ा
Ahmedabad, Gujarat:એન્કર : ડ્રગ્સ મધ્યસ્થી નેટવર્ક અને પાણી પાણી ફેરવી રહી છે. અમદાવાદમાં આના જેવા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાથી સૂટકેસમાં ગાંજો ભરીને રાજકોટ જઈ રહ્યો હતો, પરંતુ વટવા રિંગ રોડના રોપડા ચેકપોસ્ટ પાસે પહોંચતા જ તેણે ગાંજા સાથે ઝડપાઈ ગયો. વર્ષ ૧૦ લાખ ૧૧ હજાર રૂપિયાના ગાંજા સાથે મહારાષ્ટ્રનો/shખસ દબોચાયો. આરોપીએ કિલોના જથ્થામાંથી રૂબરૂ થઇને પણ આ પથ પર તપાસ ચાલુ છે. સૂટકેસમાં ૧૦ પાર્સલ ભરેલા હતા, તેમાંથી ગાંજા ના પાર્સલ મળી આવ્યા. FSL પ્રാഥમિક તપાસમાં પુષ્ટિ થયેલી આ રચના થી કુલ ૨૦ કિલો ૨૨૦ ગ્રામ ગાંજો મળી આવ્યો. બજાર કિંમત આશરે ૧૦ લાખ ૧૧ હજાર રૂપિયા. પુછપરછમાં નાઝીમે એમ કબૂલાત કરી કે તે સુરતની ઇન્ફોએટેક કંપનીમાં કામ કરતો હતો અને રાજકોટનાં શુભમ પરમાર સાથે ડીલ કરવી હતી. આશરે એક મહિના થી પૈસાની જરૂર હતી,ારે જી રૂદ કરિયાથી ઓડિશા થી રાજકોટ પહોંચાડવાનું નક્કી થયું હતું.issed મુસાફરીમાં નાઝીમે ૧૦ હજાર રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. આખરે નાઝીમ ૨૦ કિલો ગાંજો, મોબાઇલ અને નાણાકી મુદ્દામાલ સાથે પકડી પાડી પોલીસને સબૂત બનાવ્યો. પોલીસ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસમાં મુખ્ય સૂત્રધારો પકડવા દિશામાં દરકારથી આગળ વધી રહી છે.0
0
Report
Advertisement
गणेश चतुर्थी पर उज्जैन के बाबा महाकाल भस्म आरती में मनमोहक श्रृंगार
Ujjain, Madhya Pradesh:गणेश चतुर्थी पर गणेश स्वरूप में सजे बाबा महाकाल, भस्म आरती में दिखा मनमोहक श्रृंगार उज्जैन। गणेश चतुर्थी के पावन पर्व पर आज बाबा महाकाल का विशेष और आकर्षक श्रृंगार किया गया। सुबह भस्म आरती के दौरान बाबा महाकाल को भगवान गणेश के स्वरूप में सजाया गया। श्रद्धालुओं ने बाबा महाकाल के इस अनोखे रूप के दर्शन किए। फूलों और आभूषणों से किए गए श्रृंगार में बाबा महाकाल का स्वरूप बेहद मनमोहक नजर आया। गणेश चतुर्थी के मौके पर मंदिर में भक्तिमय माहौल रहा और श्रद्धालु बाबा महाकाल के इस विशेष स्वरूप को देखकर भाव-विभोर नजर आए।0
0
Report
राजकोट के JK पॉलिमर्स मिल में भयंकर आग, तीन घंटे बाद काबू
Rajkot, Gujarat:રાજકોટના પડવલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી જે.કે. પોલીમર્સ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો. આગની જાણ કરતાં શાપર-વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળેopri ગયો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર 브િગેડના જવાનો દ્વારા સતત ત્રણ કલાક સુધી ભારે જહેમત કરવામાં આવી હતી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં કંપનીમાં રહેલો પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. આ આગ કયા કારણોસર લાગી તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.0
0
Report
राजकोट में डिजिटल अरेस्ट गैंग से वृद्ध दंपति सुरक्षित, पुलिस ने रकम बचाई
Rajkot, Gujarat:રાજકોટમાં સાયબર ગઠિયાઓ દ્વારા આચરવામાં આવતી ડિજિટલ એરેસ્ટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તેમ છતાં રાજકોટ પોલીસની સતર્કતાથી વૃદ્ધ દંપતી સાયબર ગઠિયાઓની ચુંગાલમાંથી બચી ગયું છે. સાયબર ગઠિયાઓએ અડધી રાતે 2:40 વાગ્યે વૃદ્ધ દંપતીને ફોન કરી TRAI અને EDના અધિકారి હોવાની ઓળખ આપી ડરાવ્યા-ધમકાવ્યા હતા. ગઠિયાઓએ દંપતીના બેન્ક ખાતામાંથી રૂ.2 કરોડના ફ્રોડમાં રૂ.25 લાખ ટ્રાન્સફર થયા હોવાનો દાવો કરી ગંભીર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, દંપતીને સતત સર્વેલન્સમાં રાખી ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ગઠિયાઓના ભયના કારણે વૃદ્ધ દંપતી લગભગ ચાર કલાક સુધી ડિજિટલ એરેસ્ટની સ્થિતિમાં રહ્યું હતું. છતાં આચાનક વૃદ્ધે હિંમત બતાવી અને સમગ્ર મામલે રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ રાજકોટ પોલીસ તાત્કાલિક વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી અને તેમને સાયબર ગઢ્યોના ચુંગાળાથી મુક્ત કરાવી દીધા હતા. પોલીસ દંપતીને સમગ્ર સાયબર ફ્રોડ વિશે સમજાવી અને કોઈપણ પ્રકારની રકમ ટ્રાન્સફર ન કરવાની સાવચેતણી આપી હતી. આ રીતે લાખો રૂપિયા સાયબર ગઠિયાઓના હાથમાંથી બચી ગયા.0
0
Report
Advertisement
