icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

युद्ध जैसे हालात में ST ने भाड़े घटाए: अहमदाबाद-भावनगर और अहमदाबाद-सूरत में राहत

Ahmedabad, Gujarat:અમદાવાદ યુદ્ધની સ્થિતિ વચ્ચે વધતા ભાવ વચ્ચે રાજ્યવાસીઓ માટે સારા સમાચાર ભાવનગર અને સુરત વચ્ચે ST ના ભાડામાં થયો ઘટાડો માર્ગ પરિવર્તનને કારણે GSRTC એ ભાવ ઘટાડ્યો અમદાવાદ - ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતા અંતર ઘટ્યું હોવાનો કારણે ST નો નિર્ણય જ્યારે મુંબઈ - દિલ્લી હાઈવે તૈયાર થવાને કારણે અમદાવાદ સુરત નો અંતર ઘટતા ST નો નિર્ણય અમદાવાદ - ભાવનગર વોલ્વમાં રૂ.14 અને અમદાવાદ - સુરત વોલ્વમાં રૂ.61 નો ઘટાડો ભાવનગર સુરતની જેમ અન્ય શહેર માટે ભાડા घटે તેવી લોકોની માંગ ભાડા ઘટતા લોકોએ રાહતનો અનુભવ કર્યો સાથે યુદ્ધ સ્થિતિ વચ્ચે લોકોએ સરકારને સપોર્ટ કરવા અપીલ કરી નહેરુનગર થી સુરત જૂનો ભાડુ - 748 નહેરુનગર થી સુરત નવા એક્સપ્રેસ હાઈવે પર થયેલ ભાડુ - 687 ભાડા ઘટાડો - 61
0
0
Report

पाकिस्तान में आतंक प्रेम बेनकाब: मंत्री ताल्हा सईद के साथ तस्वीरें वायरल

Jammu, पाकिस्तान में आतंक प्रेम बेनकाब: मंत्री ताल्हा सईद के साथ तस्वीरें वायरल पाकिस्तान एक बार फिर आतंकवाद को लेकर दुनिया के सामने बेनकाब होता नजर आ रहा है। सोशल मीडिया पर वायरल हो रही तस्वीरों और वीडियो में नामित आतंकी और लश्कर-ए-तैयबा सरगना हाफिज सईद के बेटे ताल्हा सईद तथा LeT के सह-संस्थापक आमिर हमजा को पाकिस्तान के वरिष्ठ नेताओं के साथ खुलेआम देखा गया है। तस्वीरों में पाकिस्तान के सूचना मंत्री अत्ताुल्लाह तरार और वरिष्ठ नेता अहसान इकबाल कथित तौर पर इन आतंकियों के साथ नजर आ रहे हैं। इस घटनाक्रम ने एक बार फिर पाकिस्तान और आतंकी संगठनों के बीच कथित गठजोड़ पर गंभीर सवाल खड़े कर दिए हैं। विशेषज्ञों का कहना है कि जो काम पहले पर्दे के पीछे होता था, अब वह खुलेआम दिखाई देने लगा है। भारत लंबे समय से पाकिस्तान पर आतंकवाद को संरक्षण देने के आरोप लगाता रहा है और अब सामने आई ये तस्वीरें उन आरोपों को और मजबूत करती दिखाई दे रही हैं। अंतरराष्ट्रीय स्तर पर भी इस घटनाक्रम को लेकर पाकिस्तान की किरकिरी हो सकती है, क्योंकि ताल्हा सईद और आमिर हमजा जैसे नाम वैश्विक आतंकवाद से जुड़े रहे हैं।
0
0
Report
Advertisement

सचीन GIDC इलाके में मोबाइल स्नैचिंग के तीन मामलों का पुलिस ने खुलासा

Surat, Gujarat:સચીન GIDC વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગના ત્રણ ગુનાઓનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો રીઢા આરોપી જમિલભાઈ યાકુબભાઈ તૈલીને ઝડપી પાડ્યો આરોપી પાસેથી ત્રણ એન્ડ્રોડ્યુલ મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કબજે કરાઈ પોલીસે કુલ રૂ. 97 સમયનો मुद्दામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું. આરોપી સચીન GIDC વિસ્તારમાં થયેલા ત્રણ E-FIR મોબાઇલ સ્નેચીંગ કેસમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રામેશ્વરી કોલોની પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી સામે અગાઉ ઉધના, સચીન GIDC અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે આરોપી વિરુદ્ધ ચોરી, મોબાઇલ સ્નેચીંગ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયા હતા સચીન GIDC પોલીસની ઝડપી કામગીરીથી ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયા
0
0
Report

तमिलनाडु CM के पत्र से गुजरात कपास किसानों में आक्रोश, आयात शुल्क पर बवाल

Surat, Gujarat:સુરત: તમિલનાડુના મુખ્યનામંત્રી સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પર લાદવામાં આવેલી 11 ટકા આયાત ડ્યુટી (Import Duty) હટાવવાની માંગ કરવામાં આવતા જ ગુજરાતના કપાસ પકવવાoker ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને સામો પત્ર લખીને કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી ચાલુ રાખવા માટે મજબૂત રજૂઆત કરી છે. હાલ વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ઊંચા ભાવોને કારણે સિન્થેક્સિત ફાયબર્સો મોંઘા થયા છે. આ સ્થિતિમાં ગારમેન્ટ અને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને લાભ આપવાનોા માટે તમિલનાડુના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારે કપાસની આયાત વેરામુક્ત (ડ્યુટી ફ્રી) કરવા અનુરોધ કર્યો છે. જો કે ખેડૂત સંગઠનોનું માનવું છે કે જો આ માંગ स्वीકાર કરવામાં આવશે, તો દેશના કરોડો કપાસ ઉત્પાદકો પાયમાલ થઈ જશે. જો વિદેશથી વેરામુક્ત કપાસની આયાત મંજૂર કરાશે, તો ભારતીય બજારમાં વિદેશી કપાસ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. પરિણામે સ્થાનિક ખેડૂતોના કપાસના ભાવ તળિયે બેસી જીત અને તેમને આર્થિક નુકસાન થવાનું શક્ય છે. ભારત દેશ આજે વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. આવા સમયે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાને બદલે આયાત મુક્ત કરવી ખેડૂતોના હિત વિરુદ્ધ છે. જો આ આયાત ડ્યુટી તાત્કાલિક અસરથી અટકાવવામાં નહીં આવે, તો કપાસ પકવતા ખેડૂતો ચોક્કસપણે દેવાના ડુંગર નીચે દબાઈ જશે અને મોટી આર્થિક કટોકટી સર્જાશાશે. દેશના વિકાસ અને લોકોની પ્રગતિના પાયામાં કૃષિ વિકાસ રહેલો છે. સરકારના વેરા મુક્ત કપાસના સંભવિત નિર્ણયથી ખેડૂતોને બચાવવા માટે આ 11% આયાત ડ્યુટી યથાવત રાખવી ખૂબ જ જરૂરી છે. બાઈટ: જયેશ Patel (ખેડૂત આગેવાનો) કેન્દ્ર સરકારની નીતિઓની સરાહના અને અપીલ પત્રમાં જયેશ પટેલે કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી નીતિઓની પ્રશંસા પણ કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકારે હંમેશા કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે અને ખેડૂતોની આવક બમણી કરવાની નેમ સાથે વિવિધ યોજનાઓ, આધુનિક ટેક્નોલોજી અને MSP દ્વારા ભાવો વધાર્યા છે. સરકારની આ જ હકારાત્મક છબી જાળવી રાખવા માટે અને દેશના કપાસ ઉત્પાદકોના સર્વાંગી વિકાસને રૂંધાતો અટકાવવા માટે, ટેક્સ્ટાઇલ લોબીના દબાણ વિના કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી યથાવત રાખવામાં આવે તોEntire ખેડૂત આલમ વતી નમ્ર विनંતી કરવામાં આવી છે.
0
0
Report

सूरत में कांग्रेस के दो कार्यक्रम एक ही दिन, गुटबाजी उजागर

Surat, Gujarat:એંકર:સુરત શહેર જીલ્લા કોગ્રેસનો જૂથવાદ જોવા મળ્યા છે. એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા.ભટાર કાપડિયા વાડી ખાતે નારાજ કોંગ્રેસી ઓનું નવનિર્માણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વીઓ:1 ભટાર ખાતે કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજય સિંહ ગોહિલ ની આગેવાની માં સંમેલન જોવાયો હતો. કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાની આગેવાની માં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી શ્રીનિવાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એકજ દિવસે એક જ સમયે બે કાર્યક્રમ બતાવે છે કોંગ્રેસ બધું બરાબર નથી.બંને જૂથોના શહેરમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં થયું હતું.કોંગ્રેસના કાર્યકારી અધ્યધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સાથે લઈને چلવાનું છે.કાર્યકર્તાઓમાં મન દુઃખ હોઈ શકે છે. તમામ કાર્યકર્તા નેતાને સાંભળવામાં આવી રહ્યા છે.મકસુદ મીરજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ બાબતે વહેલી તકે ઉકેલ થશે.કોંગ્રસમાં કોઈ જૂથવાદ નથી. 1-2-1: પ્રશાંત ઢીવરે બાઈટ :- ઇંદ્રવિજય ગોહિલ, કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસ પ્રદેશ અપડેટ વીઓ:2 કતારગામ ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં ગુજરાત પ્રભારી શ્રીનિવાસ પહોંચી હતા.કોંગ્રેસ પ્રભારી શ્રીનિવાસ ને કોંગ્રેસના નિરાશ કાર્યકર્તા દ્વારા ભટારમાં આયોજિત કાર્યક્રમની જાણ નથી.શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધના વાળાને પણ કાર્યક્રમની જાણ નથી.કોંગ્રેસમાં ચાલુ રહયો જૂથવાદ.જૂથવાદના લીધે એક જ દિવસે બે કાર્યક્રમો યોજાયા હતા.ભટાર ખાતે કોંગ્રેસથી નારાજ કાર્યકર્તાઓ અલગથી કાર્યક્રમ કર્યો હતો.કતારગામ ખાતે શહેર કોંગ્રેસ વિપુલ ઉધના વાળાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક હતી. તેઓએ ગોળ ગોળ જવાબ આપી જૂથવાદના વિવાદ પર બોલવાનું ટાળ્યું હતું. 1-2-1 બાઈટ: શ્રીનિવાસ (પ્રદેશ કોંગ્રેસ પ્રભારી) બાઈટ: વિપુલ ઉધનાવાળા (શહેર કોંગ્રેસ પ્રમુખ) પરશાંત ઢીવરે - સુરત PACAKGE
0
0
Report
Advertisement

द्वारका गोमती नदी में राजकोट युवक डूबा, एक बचा दूसरा लापता

Dwarka, Gujarat:यात्रा-धाम द्वारका की गोमती नदी में today एक दिल दहलाने वाली हादसा सामने आया। नहाते राजकोट के दो युवक अचानक गहरे पानी में डूबने लगे। इस आपात स्थिति में एक स्थानीय फोटोग्राफर ने तात्कालिक साहस दिखाते हुए नदी में छलांग लगाकर एक युवक को बचा लिया, पर दूसरा युवक नजरों से ओझल होकर गहरे पानी में डूब गया। पहचान 21 वर्षिय विशाल परमार के रूप में हुई, जो राजकोट के निवासी थे और परिवार के साथ द्वारका के धार्मिक यात्रा पर आए थे। घटना की जानकारी मिलते ही स्थानीय पुलिस और नगरपालिका की फायर ब्रिगेड टीम मौके पर पहुँची और गहरे पानी में लापता युवक की खोज जारी है। प्रशासन ने श्रद्धालुओं और यात्रियों से गोमती नदी में गहराई में न नहा लें, यह अपील जारी है।
0
0
Report

सूरत के पलसाणा में युवती की संदिग्ध मौत, प्रेमी फरार

Surat, Gujarat:સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામમાં મહાદેવ વિલા મકાનમાં યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી અ halvનગ્ન અને ગંભીર હાલતમાં મળી આવી હતી, જ્યારે સંબંધિત શિવમ નામના યુવક ઘટનાથથી ફરાર હોવાનું સબુત મળ્યું. મૃત્યુની આસપાસ કેટલીક આપત્તિજનક સામગ્રી મળી આવવા છતાં હત્યા તરફના કટોકટી શકાય છે. પલસાણા પોલીસ અને એલસીબી ટીમે તપાસ શરૂ કરી દીધી છે.localsની ભીડ એકત્રીત થઈ હતી. માહિતી મુજબ mavish khatun afzal ali નામની 22 વર્ષીય યુવતી શિવમ સાથે રહેતી હોવાની અનુમાનિત માહિતી મળી આવી હતી.િપડઆનુ બાદ પોલીસ ફરીયાલ કરી હતી કે ફારાર યુવકની શોધખોળ ચાલી રહ્યા છે. પોસ્ટમોર્ટમના પરિણામ આવ્યા બાદજ સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પલસાણા પોલીસ અને LCB ટીમે વધુ તપાસ ચાલી રાખી છે.
0
0
Report
Advertisement

जनगणना 2027 के लिए Self Enumeration की शुरुआत, सी.आर. पटेल ने किया शुभारंभ

Surat, Gujarat:એંકર:દેશના ભાવિ આયોજન અને વિકાસ માટે अत्यંત મહત્વપૂર્ણ એવી વસતિ ગણતરી-૨૦૨૭ અંતર્ગત આજથી 'Self Enumeration' (स्व-गणતरी) પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂકયો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે પોતાના પરિવારની સ્વ-વસતિ ગણતરી કરીને આ આ нацыян ઝુંબેશની શરૂઆત કરાવી છે. વીઓ:1 આ ખાસ ઝુંબેશ તા. ૧૭/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ સુધી ચાલશે.કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દેશના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે, "જનગણના ૨૦૨૭ એ દેશના ભવિષ્યના રોડમેપ અને આયોજન માટે ಭಾರತ સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે." વીઓ:2 ​મંત્રીએ વસ્તી ગણતરીના ડેટાની ઉપયોગિતા અંગે વાત કરતા જણાવ્યું કે, આprocેસમમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ goverenment દ્વારા નીચે મુજબના કાર્યો માટે કરવામાં આવે છે.આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર અને પરિવહન જેવા ક્ષેત્રોના સુધારા માટે.સરકારી સંસાધનોના યોગ્ય અને ન્યાયી વિતરણ માટે.વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે​ સાચા જનગણના આંકડા જ વિકાસનો સાચો લાભ યોગ્ય લોકો અને જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. આપણી વસ્તી ગણતરી, આપણા જ વિકાસ માટે છે. વીઓ:3 ઓનલાઈન સેલ્ફ-એન્યુમરેશન: ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન નાગરિકો પોતાના ઘરે બેઠা જ ऑनलाइन માધ્યમથી સાચી અને સંપૂર્ણ માહિતી નોંધી શકે છે. નોકરીયાત વર્ગ માટે સુવિધા: જે લોકો નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત હોય, તેઓ પોતાના અનુકૂળ સમયે જ આ માહિતી જાતે ઓનલાઇન ભરી શકે છે.નાગરિકો દ્વારા આપવામાં આવેલી તમામ વિગતો કાયદા મુજબ સંપૂર્ણપणे ગુપ્ત રાખવામાં આવે છે. નો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ થાય છે.જે લોકો ઓનલાઇન માહિતી નથી ભરી શકતા, તેમના ઘરે આવનાર વસવાટ ગણતરીના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવા મંત્રીશ્રીએ ખાસ વિનંતી કરી છે.
0
0
Report

अमित शाह के गुजरात दौररे में सेक्टर 22 में नया प्राथमिक स्वास्थ्य केंद्र खुला

Ahmedabad, Gujarat:કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીના ગુજરાત પ્રવાસનો છેલ્લો અને બીજો દિવસ અમિત શાહ ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 8 મા કાર્યક્રમમાં પહોંચય રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય નેતા અને મહાનુભાવો પણ કાર્યક્રમમાં જોડાયા આઠમા કાર્યક્રમમા Gandhi nagar મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેકટર 22માં નવા બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ ઉદ્ઘાટન કાર્યક્રમમા મોટી સંખ્યામાંlocals અને કાર્યકરો જોડાઇ ફૂલ થી અમિત શાહ નું સ્વાગત કર્યું સSektar 22 ખાતે નેશનલ હેલ્થ મિશન અને gmcએ 1.67 કરોડના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિર તૈયાર કર્યું આરોગ્ય મંદિરમાં માઈનોર Ot. લેબર રૂબ્રમ. મેઈલ અને ફિમેલ વોર્ડ. મેડિકલ સ્ટોર રખાયો આરોગ્ય મંદિરમાં 8 બેડ ની સુવિધા રખાઈ આરોગ્ય મંદિરથી આસપાસના લોકોએને મહારોને લાભ કુલ 600 કરોડ ઉપરના કામોનું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી ખાતમુહરત અને લોકાર્પણ કર્યો. હવે છેલ્લે સ sekTor 17 ટાઉન હોલ ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ સાથે જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી બાઈટ. હિતેશ મકવાણા. પૂર્વ મેયર. ગાંધીનગર સલગ. આરોગ્ય મંદિર
0
0
Report
Advertisement

सी.आर. पाटिल ने गुजरात के दक्षिणी तट पर जिंगا पालन को नया आयाम दिया

Navsari, Gujarat:ગુજરાતના દરિયા કાંઠાની જમીનમાં ઝીંગાની ખેતી માટે કાંઠાના મત્સ્ય પાલકોને ઝીંગામાં થતા રોગોનું નિદાન, કુદરતી ખેતી માટેની યોજના સાથે જ જળચરની ગુણવત્તા પરીક્ષણ અને રોગ નિદાન માટે રેફરલ લેબનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ભૂમિપૂજન અને પ્રારંભ થયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 7માં ક્ષ્રિમ્પ કોંકલેવમાં 500થી વધુ મત્સ્ય ખેડૂતોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. गुजरातને 1600 કિમી લાંબો દરિયા કિનારોhoseમાં દરિયા કાંઠાની ખારપાટની જમીનમાં ઝીંગા ઉછેર અમારે લાખો હેક્ટરમાં ઝીંગા તળાવો બન્યા છે. ઝીંગા ઉછેરનું દક્ષિણ ગુજરાતમાં જ સેંકડો કરોડનું માર્કેટ છે. જ્યારે ઝીંગાની ખેતીને આધુનિક અને વધુ અસરકારક બનાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 7માં ક્ષ્રિમ્પ ફાર્મર્સ કોંકલેવનું આયોજન કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતમાં ઝીંગા ખેતીમાં સંકળાયેલા અંદાજે 500 મત્સ્ય ખેડૂત હાજર હતા. કાર્યક્રમમાં ખાસ કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 5 કરોડ રૂપિયાના ખર્ચે तयार થનારી જળચર ગુણવત્તા પરીક્ષણ અને રોગ નિદાન રેફરલ પ્રયોગશાળાનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે સુપર ઇન્ટેસીવ, ચોક્કસાઈ આધારિત અને કુદરતી ઝીંગાની ખેતીની યોજના પ્રારંભ કરવામાં આવી હતી, જે માટે 10 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. સાથે જ ઝીંગા ખેતીને પ્રોત્સાહન આપવા ત્રણ MoU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગુજરાતના લાંબા દરિયા કિનારે ઓછી જમીન અને ઓછા પાણીમાં સારી ક્વોલિટીના ઝીંગાનો ઉછેર થશે તેમ firmly કહ્યું, મત્સ્ય ખેડૂતની આવકમાં વધારો કરવાનો ઉપદેશ રજૂ કર્યો. ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થતા ઝીંગા વિદેશમાં એક્સપોર્ટ થાય છે. ઝીંગામાં આવતો વ્હાઈટ સ્પોટ નામનો રોગ ખેડૂતોને મોટું આર્થિક નુકશાન પહોંચાડે છે. ત્યારે કોંકલેવમાં અપાયેલ નવીન ટેક્નોલોજી ખેડૂતોને એક હેક્ટરમાં 5 ટનથી 50 ટન ઉત્પાદન મસાથે આવકમાં વધારો કરવાંમાં સહાયક બનશે.
0
0
Report

कलुपूर बैंक घोटाले में RBI जुड़े कस्टोडियल ने 8.70 करोड़ रुपये की धोखाधड़ी का पर्दाफाश

Ahmedabad, Gujarat:અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં RBI સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ હારિસિધ્ધ કડીયાર દ્વારા બેન્કમાં આપવાના પૈસા બારોબાર સગેવગે કર્યા 8 કરોડ 70 લાખ રૂપિયા રોકડ બેન્કમાં જમા કરવાને બદલે ઘરે લઈ ગયો હરસિધ્ધ કડીયારની મૂળ બેંક ઓફ બરોડામાં નોકરી છે અને દોઢ વર્ષ થી RBI માં જોઇન્ટ કસ્ટોડિયલ તરીકે ફરજ પર હતો Rbi માં જોઈન્ટ કસ્ટોડિયલ તરીકે નિમણૂંક થયેલ હતા રાજકોટ બેંકમાં પૈસા આપવાના હતા તે સમયે વધારા ના 8 કરોડ 70 લાખ રૂપિયા ભરેલી પેટી સ્ટોર રૂમ માં મૂક્યા હતા 13મી જાન્યુઆરી ની રાત્રે કોન્ટ્રાકટર ના માણસો બોલાવી પૈસા ઘરે મૂકવા હતા 15મી જાન્યુઆરી એ ખાલી પેટીઓ પરત બેંક પર મોકલવાઇ હતી નવા કસ્ટોડિયલ આવ્યા અને તેમણે ઓડીટ કર્યું તેમાં સમગ્ર કાંડ સામે આવ્યું 174 રેન્ક 500 રૂપિયાની બંડલ ગાયબ થતા 8 કરોડ 70 લાખ રૂપિયાની છેતરપિંડી કરી પૈસા ઓપરેટ થતી વખતે બેજ લોકો સેન્ટરમાં હજાર હોય છે ગુતાયેલા 13 જાન્યુઆરી 2026 ના રોજ આ પૈસાની હેરાફેરી કરી હતી સીસીટીવી માં 90 દિવસ નું રોકોડિંગ હોવા થી સીસીટીવી મળવા મુશ્કેલ છે હરસિધ્ધ કડીયાર પરિવારની સાથે શિમલા ફરવા ગયો બાદ માં પરત નથી આવ્યો પરિવાર પરત આવી ગયો છે આરોપી હરસિધ્ધ કડીયાર ની દોઢ લાખ રૂપિયા જેટલો તેમનો પગાર છે આરોપી હરસિધ્ધ કડીયાર સુરેન્દ્રનગર નો મૂળ વતની છે સિક્યુરીટીીએ પૂછ્યું તો સ્ક્રેપ માલ હોવાનું કહી ને પેટીઓ લઈ ગયા હરસિધ્ધ કડીયાર ની પત્ની RPF માં રેલવે పోలీస માં છે આરોપી હરસિધ્ધ કડીયાર ક્રિપ્ટો કરન્સી માં રોકાણ કરતું હોવા નું સામે આવ્યું કાલુપુર પોલીસ ALગ અલગ ટીમો બનાવી ને આરોપી ની શોધખોળ શરુ કરી છે
0
0
Report

40°C गर्मी में सूरत के वाटर पार्कों में लोगों ने राहत की सांस ली

Surat, Gujarat:एંકर:सورत: सुरत शहरમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી રાહત મેળવવા માટે સુરતીઓએ વાયર પાર્કનો સહારો લીધો છે. વક્તાઓ:1 આજે રવિવારના રજા હોવાથી અને હાલમાં школાઓમાં ઉનાળુ vayekeshan ચાલી રહ્યું હોવાના કારણે, સુરતના જાણીતા વોટર પાર્ક્સમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગરમીથી બચવા અને રજાનો આનંદ માણવા માટે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વોટર પાર્કમાં માત્ર બાળકો જ નહીં, પરંતુ યુવાનો અને મહિલાઓ સહિત તમામ ઉંમરના લોકો મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. રેન ડાન્સ અને ડીજે: સ્વિ મિંગ પૂલમાં લોકો ડીજેના તાલે અને આર્ટિફિશિયલ રેન (વરસાદ) માં ઝૂમી ઉઠ્યા હતા. ગરમીને ભૂલીને લોકો અલગ-અલગ વોટર રાઇડ્સનો ભરપૂર આનંદ માણીને હળવાશ અનુભવ રહ્યા છે. સુરતીઓનો મિજાજ: "ગરમી ભલે 40 ડિગ્રી હોય, પણ ફેમિલી સાથે વોટર પાર્કમાં આવીને ઠંડા-ઠંડા પાણીમાં બધી ગરમી ગાયબ થઈ ગઈ છે. વેકેશન અને રવિવારની આ સાથે સારી ઉજવણી ન હોઈ શકે!"
0
0
Report
Advertisement
Advertisement
Back to top