383001
હિંમતનગરના ગાંભોઈ પંથકમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લામાં અસહ્ય બાફ વચ્ચે આજે મોડી સાંજે હિંમતનગરના ગાંભોઈ પંથકમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યા હતા તો પાકોને જરૂરી સમયે પાણી મળતા રાહત થઇ હતી. તો સૌથી વધુ વરસાદ પ્રાંતિજ તાલુકામાં 49 ઇંચ અને સૌથી ઓછો વડાલી તાલુકામાં 26 ઇંચ વરસાદ નોધાયો છે. છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે બીજી ભાદરવા માસમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના ગાંભોઈ સહિત ખેડ, રૂપાલ પંથકના ભાવપુર, સઢા, મનોરપુર।
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Tarapur में MGVCL कार्यालय के बाहर बिजली आपूर्ति को लेकर नागरिकों का जोरदार विरोध
Anand, Gujarat:તારાપુરમાં MGVCL ની લાલિયાવાડી સામે નગરજનોએ હોબાળો મચાવ્યો. તારાપુરમાં છાસવારે ખોરવાતા વીજ પુરવઠાથી નગરજનો т்ரસ્થા. દિવસે અને રાત્રીમાં છાસવારે ખોરવાતો વીજ પુરવઠો. દિવસમાં 3 થી 4 વખત અને રાત્રે 6 થી 7 વખત વીજળી ગાયબ. તારાપુરના નગરજનોએ MGVCL કચેરીમાં હોબાળો. મોડી રાત્રે નગરજનોએ મચાવ્યો હોબાળો. MGVCL કચેરીમાં મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી કર્યો વિરોધ.0
0
Report
सूरत जिले में मौसम पलटा: कुछ इलाकों में बारिश, प्रमुख तहसीलों में बारिश नहीं
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ કામરેજ, વેલંજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડી પ્રસરી જોકે વરસાદ થંભી જતા ફરી બફારાનો એહસાસ સુરત જિલ્લાના મુખ્યત્વે તાલુકામાં વરસાદ નહિ.0
0
Report
मोरबी के जेतपर गाँव में किसानों का अमरणांत आंदोलन जारी, बिजली भुगतान के विरोध में उग्र प्रदर्शन
Morbi, Gujarat:موربی ના જેતપર ગામે ખેડૂતોના આમરણાંત આંદોલનનો મામલો વીજપોલના વળતર મામલે ખેડૂતો કરી રહ્યા છે આંદોલન આજે આમરણાંત આંદોલનનો બીજો દિવસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ સહિત કુલ પાંચ વ્યક્તિઓ કરી રહ્યા છે આમરણાં જિલ્લામાં આરોગ્ય અધિકારીએ એમ્બ્યુલન્સ સહિતની મેડિકલ સુવિધા ફાળવવા કરેલા આદેશને પણ તંત્ર ગણકારતું નથી: નીલેશ એરવાડીયા0
0
Report
Advertisement
आमख़ास: अहमदाबाद की 149वीं रथयात्रा 2026 में 18 गजराज GPS ट्रैकिंग समेत सुरक्षा उपाय
Ahmedabad, Gujarat:Ahmedabad की ऐतिहासिक 149वीं रथयात्रा 2026 में सुरक्षा और व्यवस्था के लिए टेक्नोलॉजी का खास इस्तेमाल किया जाएगा. पिछले साल कुछ गजराज बेकाबु बन्यां की घटना के बाद, इस साल 18 गजराज पर GPS ट्रैकर, 360 डिग्री कैमरा और साउंड मॉनिटिंग सिस्टम लगाए जाएंगे. गजराज की हर हलचल पर पुलिस कंट्रोल रूम से सीधी नजर रखी जाएगी. इनमें GPS ट्रैकिंग से लाइव लोकेशन और मूवमेंट पर नजर होगी. विशेष तौर पर ам्बाड़ी पर GPS ट्रैकिंग, 360 डिग्री कैमरा और साउंड डेसिबल मशीन लगेगी ताकि आवाज़ अधिक होने पर त्वरित कदम उठाए जा सकें. ruta के पूरे मार्ग पर 51 ड्रोन, CCTV कैमरे और AI आधारित एनालिटिक्स सिस्टम से भी सुरक्षा होगी. इस साल रथयात्रा की सुरक्षा के लिए हाई-टेक व्यवस्था की गई है.0
0
Report
अहमदाबाद की 149वीं रथयात्रा 2026 में GPS ट्रैकिंग, 360° कैमरे और ड्रोन से सुरक्षा लैस
Ahmedabad, Gujarat:અમદાવાદની ઐતિહાસિક 149 મી રથયાત્રા 2026માં સુરક્ષા અને વ્યવસ્થા માટે આ વખતે ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. ગત વર્ષે કેટલાક ગજરાજ બેકાબુ બન્યાની ઘટના બાદ, આ વર્ષે 18 ગજરાજ પર GPS 트ેકર, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. ગજરાજની દરેક હિલચાલ પર પોલીસ કંટ્રોલ રૂમથી સીધી નજર રાખવામાં આવશે. ગૃથવ્ય થવાથી સુરક્ષા અને નિયંત્રણ માટે આ ગટર યાત્રા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. આ વર્ષે રથયાત્રામાં સામેલ થનારા 18 ગજરાજની અંબાડી પર GPS 트ેકિંગ સિસમ લગાવવામાં આવશે. જેના કારણે ગજરાજની લાઈવ લોકેશન અને મૂવમેન્ટ પર સતત નજર રાખી શકાશે. કોઈ અસામાન્ય હિલચાલ કે ગતિમાં ફેરફાર જોવા મળે તો તરત જ સુરક્ષામા રહેલા અધિકારીઓને એલર્ટ મળે અને જરૂરી પગલાં લેવામાં આવશે. માત્ર GPS જ નહીં, પરંતુ દરેક ગજરાજની અંબાડી પર 360 ડિગ્રી કેમેરા પણ લગાવવામાં આવશે. આ કેમેરાથી ગજરાજની આસપાસની સ્થિતિ, ભીડની હિલચાલ અને સંભવિત જોખમો પર નજર રાખી શકાશે. કેમેરાની લાઈવ ફીડ સીધી પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી અધિકારીઓ રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકશે. ગત વર્ષે ગજરાજ બેકાબુ બન્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સાથે જ ગજરાજોને ડીજે અને અન્ય અવાજોથી તકલીફ ન થાય તે માટે અંબાડી પર સાઉન્ડ ડેસીબલ મશીન પણ લગાવવામાં આવશે. નિર્ધારિત મર્યાદાથી વધુ અવાજ નોંધાશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને જરૂર પડે તો ગજરાજને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. આખી રથયાત્રા રૂટ પર 51 ડ્રોન, CCTV કેમેરા અને AI આધારિત એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા પણ નજર રાખવામાં આવશે. આમ, આ વર્ષે રથયાત્રાની સુરક્ષા માટે હાઈટેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.0
0
Report
महिसागर जिले के सभी तहलों में बारिश, रात से जारी भारी वर्षा
Bhamra, Gujarat:મહીસાગર ബ്രેકિંગ મોહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ બાલાસિનોર સંતરામપુર વિરપુર ખાનપુર કડાણા લુણાવાડા ગોધર કોઠંબા સહિતના તાલુકોનેમાં વરસાદ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ યથાવત મહિસાગર જિલ્લામાં ઝરમર ઝરમર વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણ બન્યું ઠંડુઘાર0
0
Report
Advertisement
वलसाड जिले में मौसम पलटा, सुबह से बारिश से किसानों को राहत
Valsad, Gujarat:વલસાડ જિલ્લાexpress? ... વલસાડ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો... વહેલી સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ.. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ .. વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમીથી મળિ રાહત હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદની કરાઈ હતી0
0
Report
खेडा जिले में भारी बारिश, 24 घंटे में नडियाड़ में तीन इंच बरसात
Kheda, Gujarat:ખેડા ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં ગળતેશ્વર તર્કાલામાં સૌથી વધુ સારેરાશ 3 ઈંચ વરસાદ વહેલી સવારમાં 6 થી 8માં નોંધાયો 65mm વરસાદ સેવાલીયા માલવણ થર્મલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા পানি હજુપણ પડી રહ્યો છે ધીમીધારે વરસાદ વહેલી સવારથી જ ગળતેશ્વર માં છે વરસાદ યથાવત ફાગવેલ તલુકામાં પણ નોંધાયો એક ઈંચ વરસાદ નડૈયાદ શહેર માં 24 કલાક માં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો0
0
Report
AMC ने प्रतिबंधित प्लास्टिक पर 1.64 करोड़ का दंड व 773.4 किलो जब्त किया
Ahmedabad, Gujarat:પરplastic પ્રદૂષણ અટકાવવાની જાહેર હિતની અરજી પર ગુરુવારે થઇ સુનાવણી સુનાવણીમાં AMCએ પ્રતિબંધિત પ્લાસ્ટિકની કાર્યવાહી આંકડા કર્યા જાહેર પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા લોકો પાસેથી 1.64 કરોડ જેટલો દંડ વસૂલ્યો પ্লાસ્ટિક પ્રદૂષણ અને પ્લાસ્ટિક વેસ્ટને નાથવા એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાઇ હતી જાહેર હિતની અરજી અરજીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું ફાઇલ કરવામાં આવ્યું સોગંદનામાંમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની વિગતો આપવામાં આવી હતી. કુલ રૂ. 1.64 કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો અને 773.4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું કુલ 685 એકમોને સિલ પણ મારવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ AMC તરફથી જણાવવામાં આવ્યું છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકની બદીને અટકાવવા માટે 62,626 એકમોની ચકાસણી કરવામાં આવી હતી. 37,247 એકમો અને વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી હતી. કુલ 1.64 કરોડ જેટલા રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 685 એકમોને સીલ મારવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા કુલ 773.4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત પણ કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યવાહી કોર્પોરેશનની ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી અને એપ્રિલથી ચાલી મહિના સુધી આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. સોગંદનામામાં કોર્પોરેશને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ, વિતરણ અને વપરાશને નથવવા અંગેની કટિબદ્ધતા પણ દર્શાવી છે. સાથે જ એવી વિગત પણ આપવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં ઘર દીઠ બે કપડાની ბેગ આપવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એપ્રિલથી 8 જૂન સુધીમાં કુલ 29,040 કપડાની થેલીઓનું વિતરણ કરાયું0
0
Report
Advertisement
नर्मदा जिले में सुबह से बारिश, किसानों में खुशी छाई
Karantha, Gujarat:NARMADA રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં વરસાદની એન્ટ્રી વહેલી સવારથી વરસાદ,ધીમી ધારે વરસાદ પડવો શરૂ થયું રાજપીપળામાં વહેલી સવારથી વરસાદનું આગમન નર્મદા તમામ તાલુકા માં પ્રથમ સિઝન નો વરસાદ વરસ્યો લાંબા સમયથી વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતો ચિંતાતુર હતા પસાયા ગરમી અને ઉપરાતથી લોકો પણ trાહિમામ હતા આજે અચાનક વાદળોતા સવારથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડકprasરી છે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે જોકે હાલવાદળ છાયું વાતાવરણ છે વરસાદ બન્ધ થયો0
0
Report
राज्यपाल देवव्रत नवसारी में गाय आधारित प्राकृतिक खेती का दौरा किया
Navsari, Gujarat:પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવસારીમાં નવસારીના ખેરગામ તાલુકાના આછવણી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની લીધી ملاقات આચાર્ય દેવવ્રતે ખેડૂત મહેશભાઈ પટેલના ખેતરમાં ગાય આધારિત થતી પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મેળવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક ખેડૂતની જેમ ગાયનું દોહન કર્યું, સાથે જ ખેતરમાં હળ ચલાવવાનો કર્યો પ્રયત્ન રાજયપાલે ખેતરમાં ઊગેલ પાકની કાપણી પણ કરી મહેશભાઈના ખેતરમાં આછવાથીના અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતીના nusksaan અને પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવી, માર્ગદશિત કર્યા0
0
Report
छोटाउदेपुर नगर में सुबह से तेज बारिश, बिजली कड़कती, गर्मी से राहत
Vadodara, Gujarat:છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી ધીમેથી વરસાદ આવી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાની સાથેજ વીજળી થાય છે. તો લોકોને ગરમીથી રાહતમ આ વાતાવરણમાં ઠંડક પ્રસરી.0
0
Report
Advertisement
युद्ध-विराम के बाद Strait of Hormuz से गुजरता LNG जहाज भारत पहुँचा
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ LNG ગેસથી ભરેલું જહાજ દહેજ બંદર તરફ પ્રયાણ કતારના રાસ લફાન બંદરથી 62,370 મેટ્રિક ટન LNG લઈને નીકળેલું જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ પાર કર્યું સાડા ત્રણ મહિનાથી સ્ટ્રેટ ઓફ હોર્મોઝ વિસ્તારમાં ફસાયેલું માલ્ટા ફ્લેગ ધરાવતું "દિશા" જહાજ હવે ભારત તરફ આગળ વધ્યું આવતીકાલે ભરુચના દહેજ બંદરે જહાજ લંગર નાંખે તેવી શક્યતા યુદ્ધ વિરામ બાદ સ્ટ્રેટ ઓફ હોર્મોઝમાંથી પસાર થતું આ પ્રથમ LNG લોડેડ જહાજ દહેજ LNG ટર્મિનલ અને ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવી રહ્યો છે વૈશ્વિક ઊર્જા બજારની નજર હવે દહેજ બંદર અને LNG સપ્લાય પર ટકેલી છે.0
0
Report
सूरत के पुलिस ने गोडाउन में नकली एरियल पावडर फैक्ट्री का भंडाफोड़, तीन गिरफ्तार
Surat, Gujarat:સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા કરવામાં આવી રેડ મોટાવરાછાથી આઉટર રિંગરોડ તરફ ગોડાઉનમાં રેડ કરવામાં આવી એરીિયલ પાવડરનું ડુપ્લીકેશન કરવામાં આવતું હતું છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લેકેશન કરવામાં આવી રહ્યું હતું એરીયલ કંપનીના મેનેજર અને ઉત્રાણ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં મુદ્દામાલ કsbજે કરવામાં આવ્યો એરીયલ કંપનીના પાવડરના ડબ્બા, સ્ટીકર અને બોક્સ કsbજે લેવામાં આવ્યા ઉત્રાણ પોલીસ દ્વારા ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી0
0
Report
नवसारी में राज्यपाल-सीएम की रात्री सभा: जल और ड्रेनेज पर तत्काल कार्रवाई
Navsari, Gujarat:એંકર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બે દિવસીય નવસારીની મુલાકાતે છે. ત્યારે નવસારીના ખેરગામ તાલુકાના પીપલખેડ ગામે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ હતી. રાત્રિ સભાની શરૂઆત પૂર્વે ગામમાં સેવા સેતુ કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં 3 হাজারથી વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો હતો. રાત્રિ સભાની શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને તેમની સમસ્યા અથવા.intellij કોઈ પ્રશ્ન હોય તો એને જણાવવા અપીલ કરી હતી. જેમાં ગામની એક મહિલાએ તેમના ઘર પાસે 600 મીટરનો રસ્તો લાંબા સમયથી બનતો ન હોય, રસ્તો બનાવી આપવાની માંગ કરી હતી. જયારે પીપલખેડ તેમજ આસપાસના ગામડાંમાં ઉનાળામાં પાણીના તળ 600 મીટરથી પણ નીચે ઉતરી જતા હોય, 300 ફૂટના બોર કામ નથી લાગતા, ત્યારે બોર હજુ ઊંડા કરવાની માંગણી સાથે આ ગામડાઓ સુધી સિંચાઈમાં સરળતા રહે એ માટે નહેર આપવાની માંગણી કરવામાં આવી હતી. જયારે ખેરગામ તાલુકાના મુખ્ય મથક ખેરગામમાં વર્ષોની ડ્રેનેજ લાઈનની માંગણી મુદ્દે ભાજપી આગેવાન લીના અમદાવાદીએ જ મુખ્યમંત્રી સન્મુખ રજૂઆત કરી, ખેરગામના 300 થી વધુ ઘરોને ડ્રેનેજ સુવિધા આપવાની માંગ કરી હતી. પાણીખડક તેમજ આસપાસના ગામડાંના લોકોની સમસ્યા સાંભળી, મુખ્યમંત્રીએ તાત્કાલિક સરપંચને રસ્તો બનાવવા તેમજ કલેક્ટરને પાણી સમસ્યાના નિરાકરણ માટે શું થઈ શકે એનું આયોજન કરવા સૂચનો આપ્યા હતા. સાથે જ ખેરગામમાં ડ્રેનેજ સમસ્યાના નિરાકરણ માટે ગ્રાન્ટ કયા હેડ હેઠળ આપી શકાય, તેનું આયોજન કરવા અથવા જિલ્લા કક્ષાએથી શક્ય ન થાય, તો રાજ્ય કક્ષાએથી ડ્રેનેજ સુવિધા આપવા માટેની ખાતરી આપી હતી. પાણી અને ડ્રેનેજ મુદ્દે પૂછેલા પ્રશ્નો અને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ જવાબ પણ છે.0
0
Report
Advertisement
