383001
હિંમતનગરના ગાંભોઈ પંથકમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લામાં અસહ્ય બાફ વચ્ચે આજે મોડી સાંજે હિંમતનગરના ગાંભોઈ પંથકમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યા હતા તો પાકોને જરૂરી સમયે પાણી મળતા રાહત થઇ હતી. તો સૌથી વધુ વરસાદ પ્રાંતિજ તાલુકામાં 49 ઇંચ અને સૌથી ઓછો વડાલી તાલુકામાં 26 ઇંચ વરસાદ નોધાયો છે. છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે બીજી ભાદરવા માસમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના ગાંભોઈ સહિત ખેડ, રૂપાલ પંથકના ભાવપુર, સઢા, મનોરપુર।
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मोरबी के जेतपुर गांव में किसानों का आंदोलन तेज, सरकार से जवाब की मांग
Rajkot, Gujarat:મોરબી - જેતપર ગામ ખાતે ખેડૂતોનું આંદોલન શરૂ... મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના આમરણાંત ઉપવાસ શરૂ... zee 24 કલાક સાથે રાકેશે અમૃતિયાનાની ખાસ વાતચીત... આજે થી આંદોલન શરૂ કર્યું છે, ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ શરૂ કર્યા... દ્વારકા અને સુરેન્દ્રનગરના ખેડૂતોને આંદોલનમાં જોડાવા અપીલ... રાજકીય નેતાઓ અને આગેવાનોને આંદોલનમાં ન આવવું, આ કોઈ રાજકીય આંદોલન નથી... ખેડૂતોના કારણે નેતાઓ બને છે અને પછી ખેડૂતોને ભૂલી જાય છે... હાર્દિક પટેલ આંદોલન કરી નેતા બની ગયો, રાજુ કરપડા નેતા બની ગયો... ખેડૂતોના મુદ્દે એક પણ નેતા બોલવા તૈયાર નથી... 15 જૂનના અમે ખેડૂતો ટ્રેકટર લઈને ગાંધીનગર ગયા પણ પછી ખબર પડી કે આ તો રાજકીય રૂપ ધારણ કરે છે એટલે અમે પાછા વળી ગયા... સરકારી કોઈ અધિકારીએ આવીને કેટલું વળતર મળશે અથવા તો વળતરનો ચેક આપ્યો નથી... સરકાર લ્હેડુતોના પ્રશ્નનો ઉકેલ નહિ લાવે તો આંદોલન ઉગ્રરૂપ ધારણ કરી શકે છે...0
0
Report
नासीरनगर डिमोलिशन मामला: स्थानीय लोगों के लिए वैकल्पिक व्यवस्था अभी तक नहीं
Surat, Gujarat:सुरत ब्रेक नासीरनगर डिमोलिशननْم मामला 19 दिनان વીતી ગયા હોવા છતાં પણ स्थानीयો માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં એક ફોર્મ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે સ્થાનિક ગરીબ લોકો પાસે દબાણ આપી સહી કરાવી તેમને રૂપિયા આપવામાં આવ્યા હોવાનો આ રમ્યો સ્થાનિક મહિલાઓની એક જ માંગ ઘરના બદલે ઘર આપો બિલ્ડર દ્વારા તોડફોડની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આરોપ છેલ્લા એક સપ્તાહથી મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા આપવા માટે અરજી કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા સુવિધા આપવામાં આવી નથી જ્યાગ રમજીવાલા, sujalprsapat અને ડીસીપી ન ACKUM, પીઆઇ સોનારા સામે હજી પણ કોઈ કાર્યવાહી નહિ નીચલા અધિકારીઓ દ્વારા બિલ્ડર સાથે સાથ ગાંઠ રચવામાં આવી હતી વરસાદ આવશે તો લોકો ક્યાં જશે સ્થળ પર ક્રાઇમબ્રાંચ નહિ પરંતુ એસઓજી પહેલા પહોંચી ગયું હતું તંત્ર ધુતરાષ્ટ્ર ની ભૂમિકામાં વોક થ્રુ.. ચેતન0
0
Report
कच्छ केrapर में नाबालिग धर्म परिवर्तन मामले: अजमेर शरीफ दरगाह से मौलाना गिरफ्तार
Sadhara, Gujarat:કચ્છ \nરાપર સગીરાનો ધર્મ પરિવર્તન મામલો .....\nઅજમેર શરીફ દરગાહમાંથી મૌલાના ની ધરપકડ કરતી રાપર પોલીસ\n\nઅજમેર શરીફ દરગાહમાં લવ જેહાદના ધંધા \n\nહિન્દુઓનું માઈન્ડ વોશ કરીને ધર્મ પરિવર્તન કરવામાં આવે છે \n\nરાજસ્થાન અને કેન્દ્ર સરકારને આ મામલે સંદિગ્દ તપાસ કરવા માટે અપીલ કરતાં યોગી દેવનાથ બાપુ\n\nઅગ્રણી હિન્દુ સનાતન સમિતિ\nમહંત એકલધામ માતાજી મંદિર0
0
Report
Advertisement
जामनगर में राज्य स्तरीय शिक्षा मंत्री रिवाबा जाडेजा की अध्यक्षता में योग शिविर आयोजित
Jamnagar, Gujarat:જામનગરમાં વિશ્વ યોગ દિવસ અને મોદી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જા઼ડે Owners? Wait. વીઓ – 1: જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અને કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યાભagiye જોડાયા હતા. વીઓ – 2: યોગ શિબિરમાં ઉપસ્થિત યોગ નિષ્ણાતોએ યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રોજિંદા જીવનમાં યોગને અપનાવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે વધુ સારું બનાવી શકાય તે અંગે પણ માહિતી કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ સામુહિક યોગાભ્યાસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વીઓ – 3: આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે આ વર્ષની થીમ દેશના સૈનિક જવાનો, વીર બહાદુરો અને રાષ્ટ્રરક્ષામાં કાર્યરત ડિફેન્સ ફોર્સિસને સમર્પિત રાખવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દેશસેવામાં નિષ્ઠાપૂર્વક કાર્યરત સુરક્ષા દળોના યોગદાનને પણ વંદન કરવામાં આવ્યું હતું. એન્કર આઉટ્રો: યોગ માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર છે, તેવો સંદેશ આ યોગ શિબિર દ્વારા આપવામાં આવ્યો હતો. વિશ્વ યોગ દિવસ પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ યોગ પ્રત્યેની જાગૃતિનો પરિચય આપ્યો હતો. headline_author: રિવાબા જાડيجા (શિક્ષણમંત્રી)0
0
Report
डाकोर के निचले इलाकों में भारी बारिश से पानी भरा, नगरपालिका से नालों की सफाई
Kheda, Gujarat:મક્રા ગઇકાલે મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદમાં યાત્રાધામ ડાકોર માં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી પહેલા જ વરસાદમાં ડાકોર નગરપાલિકાની પોલ ખોલી યમુનાકુંજ સોસાયટી બંસરી પાર્ક બળીયાદેવ પાર્ક સહિત ગણેશ ટોકીઝ વિસ્તારના નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર ધારાસભ્યથી લઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને વરસાદી પાણી નિકાલ માટે કરવામાં આવી છે રજૂઆત પહેલા જ વરસાદમાંથી જો આ વિસ્તારની આ હાલત છે તો હજુ ચોમાસુ માથે છે ગાજવીજ સાથે વરસેલા વરસાદ થી વાતાવરણમાં પ્રસરી છે ઠંડક0
0
Report
मोरबी के जतपर गांव के किसान आज से आमरण अनशन शुरू करेंगे
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના જેતપર ગામે આજથી ખેડૂતો હક્ક માટે શરૂ કરશે આમરણાંત ઉપવાસ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ આમરણાંત ઉપવાસમાં જોડાશે ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ ના વળતર મામલે ચાલી રહ્યો છે વિરોધ આજે સંતો મહંતોની હાજરીમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે ખેડેત્રો ખાનગી વીજ કંપની પાસેથી યોગ્ય વળતરની માંગ ઉપર આજે પણ અડગ જ્યાં સુધી યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતો ની તૈયારી જેતપર અને આસપાસના ગામના ખેડૂતો ઉપવાસ છાવણીમાં જોડાશે0
0
Report
Advertisement
सतलसणा पंठक में मां, बहन और 8 वर्षीय पोती की मौत, जहर खाने का मामला दर्ज
Mehsana, Gujarat:મહેસાણા માતા , દીકરી અને પૌત્રી નું ઝેરી દવા પીવાથી मौत સતલાસણા પંથકમાં હચમચાવી દેનારી ઘટના dાદીએ જ પોતાની ૮ વર્ષની मासૂમ પૌત્રીને ઝેર પીવડાવી દીધું ગત તા. ૨૪/૦૪/૨૦૨૬ ના રોજ આ અરેરાટીભરી ઘટના बनी હતી ફરિયાદી રાકેશભાઈની માતા અને બહેને ઝેરી દવા પીધી હતી માતા કુંવારબેન અને બહેન વિણાબેને એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ નામની ઝેરી દવા પીધી હતી ફરિયાદીની માતાએ પોતાની ૮ વર્ષની પૌત્રી ભવ્યાને પણ આ ઝેરી દવા પીવડાવી દીધી હતી સારવાર દરમિયાન ફરિયાદીની માતા, બહેન અને તેમના દીકરી એમ ત્રણેયના મોત નીપજ્યા હતા એફ.એસ.એલ. અમદાવાદ ખાતેથી પૃથ્થકરણ અહેવાલ બાદ નોંધાઈ ફરિયાદ અહેવાલમાં ઝેરની પુષ્ટિ થતા ઘટનાના બે મહિના બાદ નોંધાઈ ફરિયાદ દીકરાએ પોતાની જ મૃતક માતા કુંવરબેન વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે હત્યાની ફરિયાદ દાખલ કરાવી0
0
Report
बहुचराजी में ब्याजखोर ने 12.46 लाख के गहने 3.06 लाख के बदले गिरवी रखे
Mehsana, Gujarat:મહેસાણા બહુચરાજી માં વ્યાજખોરનો આતંક 12.46 લાખની કિંમતના ગીરવે મુકેલ દાગીના બારોબાર વેચી માર્યા વર્ષ 2020 થી અત્યાર સુધી 2.70 ટકાના ઊંચા વ્યાજે લીધેલ પૈસાના બદલામાં દાગીના ગીરવે મુક્યા હતા 3.06 લાખ રૂપિયા સામે 12.46 લાખના દાગીના ગીરવે મુક્યા હતા પૈસા પરત આપવા जाते દાગીના વેચી ગયીદેખાતા વ્યાજખોરે જવાબ આપતા પોલીસ ફરિયાદ બહુચરાજીના શેઠ વિપુલભાઈ ઠાકરશીભાઈ નામના વ્યાજખોર સામે ફરિયાદ ફીંચડી ગામના મહેશભાઈએ નોધાવી ફરિયાદ લાઇસન્સ વગર ઊંચા વ્યાજે પૈસા આપી લાખોના દાગીના પડાવી લીધા0
0
Report
वडगाम में विद्युत तार गिरने से पिता-पुत्र की मौत, गांव में शोक
Palanpur, Gujarat:બનાસકાંઠા. બનાસકાંઠાના વડગામ તાલુકા નો બનાવ. વડગામ તાલુકાના સકલાણા ગામે વીજ વાયર પડવાથી પિતા પુત્ર નું મોત. રાત્રિ દરમ્યાન એકટીવા ઉપર ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમિયાન હેવી વીજ વાયર પડતા બેનું મોત થયું. પિતા પુત્રની લાશને વડગામ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી. પિતા કાનજીભાઈ પ્રજાપતિ અને પુત્ર જયેશ પ્રજાપતિના મોતથી સકલાણા ગામ સહિત પંથકમાં છવાયો શોક.0
0
Report
Advertisement
मोरबी के हलवद तहसील के सपडकड़ा गांव के किसानों को संघर्ष के बाद मिला न्याय; पोल पर 32–52 लाख रुपये मुआवजा
Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી જિલ્લોના હળવદ તાલુકાના સાપકડા ગામ ના ખેડૂતોએ લડતના અંતે મળ્યો ન્યાય સાપકડા ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ માટે વળતર માટે ચાલુ હતી લડાઈ ખેડૂતોને કંપની દ્વારા 32 થી લઈને 52 લાખ સુધીનું વળતર પ્રતિ પોલે ચૂકવાયુ ખેડૂતોની હકની લડાઈમાં સાથે રહેલા પાલ આંબલીયા, જીગ્નેશ મેવાણી, મહેશ રાજકોટિયા સહિતનાઓનું ખેડૂતોએ કર્યુ સન્માન0
0
Report
आणंद में बिजली ट्रांसफॉर्मर में जोरदार धमाका, इलाके में बिजली आपूर्ति बाधित
Anand, Gujarat:એંકર.આણંદ શહેરમાં આજે વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક જોરદાર ધડાકા થતા વીજ વાયરો સળગી ઊઠ્યા હતા. દારૂખાનું ફૂટ્યું હોય તેવા ધડાકાઓના અવાજથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જયો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સંબંધિત વિભાગની ટીમોએ(place) પર પહોંચી સમારકામ હાથ ધર્યું હતું.0
0
Report
भरोच के सरंगपुर लकड़ी मार्केट में दो समूहों के बीच भिड़ंत, पत्थरबाजी और तोड़फोड़
Bharuch, Gujarat:ભરૂચ 브ેકિંગ ભરૂચના અંકલેશ્વરના સારંગપુર ગામના લાકડા मार्कેટમાં મારામારીનો વીડિયો વાયરલ મીરાનગર નજીક આવેલા લાકડા માર્કેટમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ હિફાઝતનગરમાં બે જૂથો વચ્ચે લાકડીઓ વડે મારામારી એકબીજાને પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરાઈ વીડિયોમાં લોકો લાકડીના સપાટાથી એકબીજા પર હુમલો કરતા દેખાયા મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો સારાાંગપુરના હિફાઝતનગરમાં ભયનો માહોલ, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો પોલીસ સમગ્ર વાયરલ વિડીયોન મામલાની તપાસમાં લાગી0
0
Report
Advertisement
गिफ्ट सिटी में योग शिविर: अंतरराष्ट्रीय योग दिवस के मौके पर बड़ा आयोजन
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે યોગ શિબિર આયોજન ગીફ્ટ સીટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિરનું આયોજન 12 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત,ગીફટ સિટીના એમડી સંજય કૌલે, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા શીશપાલ રાજપૂતે યોગ અભ્યાસ કરાવ્યો મોટી સંખ્યામાં ગીફ્ટ સિટી કંપની અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા0
0
Report
TET से मुक्ती की मांग: वडोदरा में शिक्षकों का विरोध प्रदर्शन
Vadodara, Gujarat:સ્લગ : TET મુક્તિ માટે શિક્ષકોના પ્રતીક ધરણા એન્કર : વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષા આપવાના નિર્ણયના વિરોધમાં વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. શિક્ષકોએ સરકાર સમક્ષ TETમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠાવી હતી. વીઓ : વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે આજે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા હતા અને TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને હવે ફરજિયાત TET પરીક્ષા આપવાનો નિર્ણય અયોગ્ય અને શિક્ષક વિરોધી છે.શિક્ષક સંઘના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં 70 હજારથી વધુ શિક્ષકો આ નિર્ણયથી પ્રભાવિત થશે. વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપ્યા બાદ ફરીથી પરીક્ષા આપવાની ફરજ પાડવી યોગ્ય નથી.લાંબા સમયના અનુભવ અને કામગીરીના આધારે શિક્ષકોની લાયકાતનું મૂલ્યાંકન થઈ ચૂક્યું છે, ત્યારે ફરી પરીક્ષા લેવાનો quyếtન વ્યાવહારિક નથી.ધરણા દરમિયાન શિક્ષકોએ જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્રીય શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. શિક્ષકોનું કહેવું છે કે સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપે.શિક્ષક આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ આ મુદ્દે શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. બાઈટ : જયમીન પટેલ – મહામন্ত্রী, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. જયંતિ સોલંકી ઝી 24 કલાક ન્યુઝ વડોદરા0
0
Report
आदिपुर-भुज रेलवे डबलिंग को मंजूरी; 49 किमी ट्रैक पर 493 करोड़ में रेल संपर्क बढ़ेगा
Sadhara, Gujarat:કચ્છ : * *કચ્છ માટે મોટા સમાચાર* *આદિપુર–ભુજ રેલવે લાઇન ડબલિંગને મળી મંજૂરી* *₹493 કરોડના ખર્ચે 49 કિમી રેલવે ટ્રેક ડબલ થશે* *કચ્છમાં રેલવે કનેક્ટિવિટી અને ક્ષમતા વધારવા મહત્વનો નિર્ણય* *દરરોજ બંને દિશામાં 2 વધારાની પેસેન્જર ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો* *ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારોનુ માલ પરિવહન શક્ય બનશે* *આદિપુર–ભુજ ર railroad ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને મળશે નવી ગતિ* *ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના આદિપુર–ભુજ (49 કિમી) ડબલિંગ પ્રોજેક્ટને લીલી ઝંડી* કચ્છ સાંસદ વિનોદ ચાવડા એ રેલવે प्रशાસન નો આભાર માન્યો0
0
Report
Advertisement
