383001
સાબરકાંઠા જિલ્લાનો હરણાવ ડેમ ભરાયો, ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો,બે તાલુકાના 11 ગામોને સાવચેત કરાયા
Himatnagar, Gujarat:શનિવારે આ ચોમાસામાં પ્રથમ વાર હરણાવ જળાશય ભરાઈ જતા સાંજે 4 કલાકે ત્રણ દરવાજા ધરાવતા હરણાવ ડેમનો એક દરવાજો 0.06 mt ખોલવામાં આવ્યો છે જેને લઈને હરણાવ નદીમાં 225 ક્યુસેક પાણીની આવક સામે 225 ક્યુસેક પાણી વહી રહ્યું છે.ત્યારે હરણાવ નદી કિનારાના વિજયનગરના અભાપુર આંતરસુબ્બા,મટોલી,બંધાણા એમ ચાર અને ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ,વાઘા કંપા,સધારા કંપા,વીરપુર આંતરી અને ડેમાઈ એમ 6 ગામોને સતર્ક કરાયા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
जूनागढ़ में फिर शुरू बारिश, किसानों में खुशी और ठंडक का माहौल
Junagad, Gujarat:જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે... બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે... શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે... વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે... જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો... ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે... વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે... જૂનાગઢના ગિરનાર વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે... ગિરનારપર વરસાદ પડતાં ફરીથી કરણ હોકરામાં પાણી આવ્યું છે... પાટિયા ખુલતા આ પાણી નરસિંહ મહેતા સરોવરમાં પણ વહેતું જોવા મળ્યું... જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે... માણાવદરમાં 24 મિલીમીટર, જૂનાગઢ રૂરલમાં 35 મિલીમીટર, વિસાવદરમાં 21 મિલીમીટર, કેશોદમાં 35 મિલીમીટર અને જૂનાગઢ શહેરમાં 35 મિલીમીટર વરસાદ નોંધાયો છે... જ્યારે જૂનાગઢ ગિરનારમાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો છે... ગિરનાર અને જંગલ વિસ્તારમાં વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે... વરસાદથી દામોદર કુંડ ખાતે નવા નીર આવ્યા છે... આવો ગિરનારના જંગલ વિસ્તારોમાં વરસાદ બાદ ધોધ વહેતા થયા હોવાના મનમોહક દૃશ્યો પણ સામે આવ્યા છે... હાલ જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે...0
0
Report
गुजरात में मुजपुर-गम्भीर पुल का उद्घाटन, 22 मौतों के साल बाद नया पुल खुला
Vadodara, Gujarat:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા બ્રિજની તકતીનું અનાવરણ કરી બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બ્રિજ ખાતે મહિસાગર માતાજીના વધામણાં કર્યા હતા.programમાં તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે જુલાઈ મહિનામાં જૂનો મુજપુર-ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયાં હતાં. આ કરુણ દુર્ઘટના બાદ નવા બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરી હતી. આશરે 235 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો નવો બ્રિજ 858 મીટર લાંબો છે. જૂનો બ્રિજ ધરાશાયી થયાના માત્ર એક વર્ષના સમયગાળામાં નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. નવા બ્રિજના લોકાર્પણ સાથે આ માર્ગ પર વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી ફરી સ્થાપિત થઈ છે.0
0
Report
माही नदी पर मुझपूर-गंभीरा पुल उद्घाटन के लिए तैयार, 868.75 मीटर लंबा नया पुल
Vadodara, Gujarat:મહિ નદી પર મુજપુર-ગંભીરા વચ્ચે બનાવવામાં આવેલો નવો બ્રિજ હવે લોકાર્પણ માટે તૈયાર છે. આશરે 868.75 મીટર લાંબા આ નવા બ્રિજનું બાંધકામ નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિજનું કામ 14 ઓગસ્ટ 2025થી શરૂ થઈ 13 ઓગસ્ટ 2026 સુધીમાં પૂર્ણ થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. નવા બ્રિજમાં કુલ 23 સ્પાન અને 21 પિયર્સ બનાવવામાં આવ્યા છે. બ્રિજની મજબૂતી અને સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ ટેકનિકલ પરીક્ષણો હાથ ધરેવામાં આવ્યા છે. જેમાં લોડ ટેસ્ટ, વાઇબ્રેશન મોનિટરિંગ અને ભૌતિક નિરીક્ષણ સહિતની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પિયર્સને સંભવિત નુકસાનથી સુરક્ષિત રાખવા માટે પ્રીકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા 브િજના નિર્માણ પાછળના ખર્ચ અંગે અલગ-અલગ અહેવાલોમાં ₹212 કરોડથી ₹278 કરોડ સુધીના આંકડા આપવામાં આવ્યા છે. જૂના ગંભીરા બ્રિજને નુકસાન થયા બાદ આ માર્ગ પર વાહનવ્યવહારને અસર થઈ હતી, જેના પગલે નવા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થયું.0
0
Report
Advertisement
अंबाजी में भद्रवी पूजा का पहला दिन: लाखों श्रद्धालु पहुंचे, मार्ग जाम
Ambaji, Gujarat:અંબાજીમાં ભાદરવી પુનમના મેળા નો આજે પ્રથમ દિવસ ભાદરવી પૂનમના પ્રથમ દિવસે છેલ્લા 24 કલાકમાં 4 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી થયા મોટો સંખ્યામાં પદયાત્રીઓ માતાજી ના রથ અને ધજા લઈ મંદિરે જોવા મળ્યા આજે અંબાજી જતા માર્ગો શ્રદ્ધાળુઓથી ભૂરાઈ રહ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓ માતાજી ના જયઘોષ થી ગુંજી રહી છે અંબાજી હડાદ રોડ ઉપર સેવકેમ્પો કાર્યરત થયા પદયાત્રીઓ સરકાર વિસામાનેનો લાભ લઇ રહ્યા છે વર્ષાદની શક્યતા ને લઇ સરકાર દ્વારા વોટરપ્રૂફ વિસામા બનાવાયા અન્ય સેવકેમ્પો સાથે મોબાઈલ ચાર્જ માટે પણ પદયાત્રીઓને સેવા મળી રહી છે પગપાળા રસ્તો કાપી રહેલાં પદયાત્રીઓ આવતી કાલ સુધી અંબાજી પહોંચી શકે છે ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાન થી પણ પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે યાત્રિકો વિસામા નો લાભ લઈને પોતાના આર્થિક ફાયદો થતો હોવાનું જણાવી સરકાર ની સહાયાએ આભાર વ્યક્ત કર્યો0
0
Report
भरूच के सारंगपुर में दो युवकों की मौत, पेनकिलर ओवरडोज से कार्डियक अरेस्ट की आशंका
Bharuch, Gujarat:भरूच: अंकलेश्वर के सारंगपुर गांव में दो युवकों की मौत, दो इलाजरत, ड्रग्स के असर की चर्चा, पुलिस के मुताबिक पेनकिलर के कारण कार्डियक अरेस्ट से मौत भरूच के अंकलेश्वर के सारंगपुर गांव के पास से दो युवकों के शव मिलने से हड़कंप मच गया है। जीताली गांव के दो युवकों की मौत हुई है, जबकि अन्य दो युवकों का इलाज चल रहा है। स्थानीय स्तर पर इस घटना को लेकर युवकों द्वारा ड्रग्स या अन्य इंजेक्शन लेने की चर्चा चल रही है। हालांकि, पुलिस की प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका जताई गई है। फिलहाल सही वजह जानने के लिए पोस्टमार्टम के बाद विसरा फॉरेंसिक जांच के लिए भेजा गया है। अंकलेश्वर के सारंगपुर गांव के पास दो युवकों के शव मिलने के बाद पुलिस दौड़ती हुई पहुंची। मृतकों की पहचान जीताली गांव के 24 वर्षीय फरमान अली उमर और 25 वर्षीय राहुलसिंह उर्फ बिल्ला के रूप में हुई है। मिली जानकारी के मुताबिक दोनों युवक देर रात करीब 10 बजे जन्मदिन की पार्टी में जाने की बात कहकर घर से निकले थे। इसके बाद दोनों के शव मिलने की जानकारी सामने आई। इस घटना में दो अन्य युवकों की तबीयत भी बिगड़ने के बावजूद उन्हें इलाज के लिए अस्पताल ले जाया गया है। जीताली गांव का अभिषेक निजी अस्पताल में इलाजरत है, जबकि जावेद शेख का भरूच सिविल अस्पताल में इलाज चल रहा है। हालांकि, पूरे मामले को लेकर अंकलेश्वर तालुका पुलिस और GIDC पुलिस द्वारा जांच शुरू कर दी गई है। अंकलेश्वर DYSP डॉ. कुशाल ओझा के मुताबिक, प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका है। पुलिस ने दोनों शवों का पोस्टमार्टम करवाकर विसरा के सैंपल फॉरेंसिक जांच के लिए भेज दिए हैं। फॉरेंसिक रिपोर्ट आने के बाद ही मौत का सही कारण स्पष्ट होगा। एक तरफ स्थानीय लोगों में ड्रग्स या इंजेक्शन के सेवन को लेकर चर्चा है, जबकि पुलिस की प्राथमिक जांच में पेनकिलर ओवरडोज और कार्डियक अरेस्ट की आशंका जताई गई है। अब फॉरेंसिक रिपोर्ट और पुलिस जांच में पूरे मामले की असली वजह क्या सामने आती है, इस पर सभी की नजर है। वासु परमार, ज़ी मीडिया, भरूच।0
0
Report
महुवा में दो घंटे में दो इंच बारिश, शहर-ग्रामीण क्षेत्रों में बाढ़ जैसी स्थिति
Mahova, Uttar Pradesh:ભુાવનગરના મહુવા શહેર અને ગામ્ર્ય વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ પડ્યો હતો. વાદળછાયા આકાશ وچ વિજળીના કડાકા-ભડાકા સાથે ઋદ્ર ધોધમાર વરસાદ આવ્યો હતો. માત્ર બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે મહુવા શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો જળબંબાર થયા. મુખ્ય બજારો, સ્ટેશન રોડ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં પડી ગયાં. ગ્રામીણ વિસ્તારોમાં પાક સાથે જોડાયેલા ખેડૂતોમાં ખુશીની ભાવના દેખાઈ.0
0
Report
Advertisement
बारिश के बीच अमरनगर रोड पर डामर-पैचवर्क, वीडियो वायरल
Jetpur, Gujarat:રજકોટ, જેતપુરના અમરનગર રોડ ઉપર ચાલુ વરસાદે ડામર પેચવર્કની કામગીરી, શહેરમાં બોપરના સમયે ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા, ચાલુ વરસાદ વચ્ચે ખાડા પુરવાની અને પેચવર્કની કામગીરી હાથ ધરાઈ, વરસાદી માહોલમાં ડામર પાથરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા, ચાલુ વરસાદે ડામરની કામગીરીનો વીડિયો സോഷ്യ્લ મીડિયામાં વાયરલ, રસ્તા પર વરસાદ વચ્ચે પેચવર્ક કરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા, રસ્તા ઉપર પેચવર્કની કામગીરીની ગુણવત્તાને લઈને લોકોમાં ચર્ચા,0
0
Report
पोरबंदर के माधवपुर थाने में गर्भवती महिला के साथ अमानवीय मारपीट, हत्या की धमकी
Porbandar, Gujarat:એન્કર- પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી अत्यंत ક્રૂર અને અમાનવીય ઘટના મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં સામને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જુઓ શુ છે આ સંપૂર્ણ મામલો વીઓ-1 પોરબંદરના માધવપુર പൊലീസ് સ્ટેશનમાં નોંધાયેલ આ ક્રોસ ફરિયાદની વાત કરીએ તો ગત તારીખ 3 ના રોજ રાત્રે ફરિયાદી નાશીર કાદરભ પટેલિયાને આરોપીઓ મરિયમ અયુબભ લુચાણી અને મુક્કદર સુમાર ઢીમર દ્વારા પોતાના ઘરે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાથ-પગ બંધના અને ગોંધી રાખીને વાયર તથા પટ્ટા વડે અમાનવી રીતે મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા અડધા લિટર જેટલો પેશાબ પીવડાવીને ગાળો બોલી જાનથી મારી નાખવાની धमકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બાઇટ-1 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવિઝન વીઓ-2 આ કેસની ગંભીરતાના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તરત ધોરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડી.વાય.എസ്.પી.આે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે મુખ્ય આરોપી પૈકી મરિયમની પોલીસહિંજરમાં ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી મુક્કદરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ બીજો આરોપી પણ રાઉન્ડ અપ કરવામાં આવશે. આ ઘટનામાં ભોગ બનનાર મરિયમના ગર્ભમાં રહેલા બાળક તેમજ અન્ય તબીબી પાસાઓ ડી.વાય.એસ.પી.આે સ્પષ્ટ કર્યું હતું કે, હાલ આ બાબતે તબીબી અને વિધિસરની તપાસ ચાલુ છે. બાળકે મોત કે એક્સકવેશન સંદર્ભે તમામ બાયોલોજીક પુરાવાઓ એકત્ર કરીને ફોરેન્સિક પીએમ અને ડી.એન.એ. પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એસ.એફએસએલનાં રિપોર્ટ બાદ આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે. બાઇટ-2 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવીઝન વીઓ-3 માધવપુર પોલીસ આ મામલે બંને પક્ષે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ શું કારણ જવાબદાર છે અને અન્ય કોઇ આમાં સામેલ છે કે કેમ તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર0
0
Report
मानेकबाग चौराहा और श्रेयस क्रॉसिंग ब्रिज पर भारी पानी, यातायात बाधित
Ahmedabad, Gujarat:માણેકબાગ ચાર રસ્તા અને શ્રેષ્ય બ્રિજ નીચે ભરાયા પાણી પાણી ભરાવાના કારણે માણેકબાગ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સર્જાવવા સાથે વાહન ચાલકો માટે સર્જાઇ મુશ્કેલી શ્રેયસ ક્રોસિંગ બ્રિજ નીચે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની છે સમસ્યા હાલમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટામાં পানি ભરાતાlocals નારાજ Amc પાણી નિકાાલના દાવા કરે છે પરંતુ સમસ્યા દૂર નહીં થતી હોવાના localsના આક્ષેપ મિથિલા સોસાયટીમાં આવેલે કરોડોના બંગલાના રહીશોએ પાણી ભરાવાની સમસ્યા અંગે ઠાલવી નારાજગી બ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકોને પણ પડી રહીઅગવડતા0
0
Report
Advertisement
बारिश ने मकरबा के प्रमुख मार्गों पर जलजमाव कर दिया; आवागमन बाधित
Ahmedabad, Gujarat:અમદાવાદ માત્ર એક વરસાદી ઝાપટા એ જ તંત્ર ની પોલ ખલી નાખી છે દર વરસાદે મકરબા મુખ્ય ચાર રસ્તા પર એક સાથે ત્રણ ગટર બેક માટે છે જેના કારણે મકરબા જવા ના રસ્તે અને વેજલપુર જવાના રસ્તે ભારે પાણી ભરાય જવા થી દરિયા જેવા દ્રશ્યો નજરે પડે છે0
0
Report
राजकोट-जेतपुर में भारी बारिश, किसानों में उमंग, मौसम ठंडा
Jetpur, Gujarat:राजકોટ,\n\nજેતપુર शहर અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ,\n\nયાત્રાધામ વીરપુર સહિત ગામોમાં વરસાદ ધોધમાર વરસાદ,\n\nભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો શરૂ,\n\nસવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદનું આગમન,\n\nધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયાં,\n\nવરસાદના પગલે ખેડૂતોમાં ખુશી નો માહોલ,વાતાવરણમાં ઠંડક પ્રસરી,0
0
Report
पालड़ी क्षेत्र में बारिश का माहौल: पाँच रास्तों पर पानी भरना शुरू; बच्चों ने आनंद लिया
Ahmedabad, Gujarat:पालड़ी क्षेत्र में बारिश का माहौल बना हुआ है। महालक्ष्मी चौक के पास पाँच रास्तों पर पानी भरने की शुरूआत हो चुकी है। बारिश के माहौल में एक तरफ हालत बिगड़ने लगे तो वहीं बच्चों ने खेलने-खेलने का आनंद भी लिया है।0
0
Report
Advertisement
अहमदाबाद में फिर शुरू हुई बारिश, तेज हवा और बिजली की गड़गड़ाहट के साथ भारी बारिश
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ફરી વરસાદ શરૂ થયો આડે પવન અને વિજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસવા ની શરૂવાત થઈ છે અમદાવાદના ਬોપਲ nazיקના એસપી રિંગ રોડ પર ભારે વરસાદ શરૂ થયો0
0
Report
अहमदाबाद में फिर बरसात, मध्य क्षेत्र में काले बादल गरज के साथ बारिश
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો શહેરના મધ્ય વિસ્તારમાં કાળા ડિબાગ વાદળો સાથે વરસાદી માહોલ પાલડી જમાલપુર બેહરામપુરા વાસણા કાંકરિયા سمیت વિસ્તાર માં વરસાદી માહોલ કાળા ડિબાંગ વાદળો વીજળીના કડાકા સાથે પડી રહ્યા છે વરસાદી ઝાપટા વરસાદ પડતા ગરમીમાં રાહત મળી જોકે વરસાદથી હાલાકી સર્જાતી હોવાના પણ લોકોના આક્ષેપ0
0
Report
आहमदाबाद के परिवार ने 20वें एशियाई खेलों में सिल्वर जीता
Ahmedabad, Gujarat:જે ગેમમાં 10 મીટર એર રાઈફલ ટીમ ઇવેન્ટમાં મૂળ તામિલ એવી ગુજરાતની એલાવેનિલ વાલારિવને સિલ્વર મેડલ મળી 자신의 અને પરિવાર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. એલાવેનિલને સિલ્વર મેડલ મળેતા અમદાવાદમાં ખોખરા Emerson? પરિવારોએ ઉજવણી કરી. એલાવેનિલના માતા પિતા અને સભ્યોએ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી ગર્વ અનુભવ્યો. 27 વર્ષીય એલાવેનિલ વાલારિવન પરિવાર તામિલનુ છે. એલાવેનિલનો જન્મ તામિલમાં થયોપણ પરિવાર ગુજરાત આવ્યો. અમદાવાદમાં અભ્યાસ થયો. માતા ડો. સરોજબેન પ્રિન્સિપલ છે અને પિતા ડો. આર વલારિવન કન્સલ્ટિંગ કરે છે. તેમના 8થી 12ાને શિક્ષણ બાદ આગળની ન.aff? ભાગલે ભવન્સ કોલેજમાં માટે દાખલા આપ્યા. 2012માં શૂટિંગમાં રસ લીધો અને અત્યાર સુધી 45 કરતાં મેડલ જીત્યા. જોયûnિયર અને સિનિયર વર્લ્ડ કપ, 2 ઓલિમ્પિક રી પ્રેઝન્ટેશન, 2019માં એશિયન એર ગન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ. 4 એશિયન્સ ગેમ રમતા પણ મેડલ મેળવ્યા. હાલમાં જાપાનમાં 20 મી એશિયન્સ ગેમમાં 10 મીટર શૂટિંગમાં ઇનડિવિજ્યુઅલ અને ટીમમાં સિલ્વર મેડલ મળી. કુટુંબ ગર્વે ભરીતા કોચને અને દીકરીની મહેનતને શ્રેય આપ્યો. ગુજરાત સરકારની મદદ માટે પરિવાર આભાર માન્યો હતો.0
0
Report
Advertisement
