383001
સાબરકાંઠા જિલ્લાનો હરણાવ ડેમ ભરાયો, ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો,બે તાલુકાના 11 ગામોને સાવચેત કરાયા
Himatnagar, Gujarat:શનિવારે આ ચોમાસામાં પ્રથમ વાર હરણાવ જળાશય ભરાઈ જતા સાંજે 4 કલાકે ત્રણ દરવાજા ધરાવતા હરણાવ ડેમનો એક દરવાજો 0.06 mt ખોલવામાં આવ્યો છે જેને લઈને હરણાવ નદીમાં 225 ક્યુસેક પાણીની આવક સામે 225 ક્યુસેક પાણી વહી રહ્યું છે.ત્યારે હરણાવ નદી કિનારાના વિજયનગરના અભાપુર આંતરસુબ્બા,મટોલી,બંધાણા એમ ચાર અને ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ,વાઘા કંપા,સધારા કંપા,વીરપુર આંતરી અને ડેમાઈ એમ 6 ગામોને સતર્ક કરાયા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नर्मदा के आदर्श गांव विकास समिति: शिक्षा और नशामुक्ति पर जोर
Karantha, Gujarat:રાજપીપળા ખાતે નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની બેઠક યોજાઈ, શિક્ષણ અને વૈસનમુક્તિ પર ભાર મુકતા સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે સાંસદ મનસukhભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ, શિક્ષણ, વ્યસનમુક્તિ અને યુવાનોના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાાએ જણાવ્યું હતું કે નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની શરૂઆત સારા આશય સાથે કરવામાં આવી છે. અગાઉ યોજાયેલા બે કાર્યક્રમોને નિષ્ફળ બનાવવા માટે કાર્યકૃત્તિકારોને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો થયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નના સાકાર જેમના કરણે નર્મદા જિલ્લો પણ મહત્વનો ભાગ ભજવે તે માટે શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉચ્ચ હોદ્દા પર સ્થાનિક યુવાનોની ઓછી હાજરીનું કારણ ગુણવત્તાવાળ શિક્ષણનો અભાવ હોવાનું તેમણે કહ્યું. યુવાનોને સંબોધતા મનસુખ વસાવાએ કહ્યું કે સ્ટાર બેન્ડ લાવીને દારૂ પીવડાવવાના બદલે દીકરા-દીકરીઓને શિક્ષણ અને કૌશલ્ય દ્વારા આગળ લાવવાનો પ્રયાસ થવો જોઈએ. મોબાઇલ આપીને તેમના જીવનને બગાડવાને બદલે તેમની અંદરની શક્તિને બહાર લાવવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે દારૂ, જુગાર, ગુટખા અને ઈ-સિગારેટ જેવી વ્યસનપ્રવૃત્તિઓ સામે કડક વલણ દર્શાવ્યો અને જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી તેઓ આવા અડ્ડાઓ સામે લડી રહ્યાં છે અને આ કારણે તેમના પર હુમલાઓ પણ થયા છે. યુવાનોને દારૂ, ગુટખા અને ઈ-સિગારેટથી દૂર રહેવાની સલાહ આપી અને સમાજના વિકાસ માટે વ્યસનમુક્તિ અનિવાર્ય હોવાનું કહ્યું. મનસુખ વસાવાએ જણાવ્યું કે સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓનો લાભ કોઈ વ્યક્તિ પોતાના નામે ચલાવે તો સ્વીકાર્ય નથી. ભાજપના બેનર હેઠળ નહીં પરંતુ બિનરાજકીય સંગઠન તરીકે આ સમિતિ બનાવવામાં આવી હોવાનું કહ્યું અને અહીં દરેક મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા થઈ શકે છે. ચૈતર વસાવાના કેસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મનસુખ વસાવાએ જણાવ્યું કે આ મામલામાં કોઈ રાજકીય પક્ષનો સંબંધ નથી અને કોર્ટે પુરાવાના આધારે ચુકાદો આપ્યો છે. જો કોઈ વ્યક્તિ ભાજપ અથવા સરકાર દ્વારા ખોટો કેસ કરાવવામાં આવ્યો હોવાનો પુરાવો મળે તો તેઓ જાહેર જીવન છોડવા તૈયાર હોવાનું જણાવ્યું. બેઠકમાં જિલ્લા વિકાસ માટે શિક્ષણ, યુવાનોને યોગ્ય માર્ગદર્શન, વ્યસનમુક્તિ અને સમાજની ભાગીદારી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો.0
0
Report
हाइवे की खाई में मौत: हाईकोर्ट ने NHAI अधिकारी-ठेकेदार FIR रद्द की
Ahmedabad, Gujarat:હાઈવેના ખાડામાં પટકાતા ટુ વ્હીલરમાં પાછળ બેઠેલ પત્નીનું મોત નિપજયાનો મામલો NHAI અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ રદ્દ કરતી હાઇકોર્ટ પાટણના વારાહી પોલીસ મથકે ડિસેમ્બર 2021માં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવ્યા હતા. ફરિયાદ મુજબ ફરિયાદી પોતાની 54 વર્ષીય પત્ની સાથે સમીથી નીકળીને બાઈક ઉપર વારાહી જઈ રહ્યા હતા. જ્યાં સિદ્ધપુરા ગામના પાટીયા નજીક રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તેમની આગળ એક ટ્રક જઈ રહી હતી. રોડ ઉપર એક મોટો ખાડો આવ્યો ટ્રક પસાર થઈ અને ફરિયાદી બાઇક સાથે ખાડામાં પટકાયા હતા. ઘટનામાં ફરિયાદીની માતૃતમા_HEADline to remove filler. ફરિયાદીએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવેઓથોરિટીએ બેદરકારી દાખવીને ખાડો પુરાવ્યો ન હતો. જેને લઈને આ અકસ્માત સર્જાયો હતો. અધિકારી અને સબ કોન્ટ્રાક્ટરે ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી ફરિયાદ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ પાલનપુરના ડેપ્યુટી મેનેજર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ, તેમજ પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટેશન યુનિટ પાલનપુરના અધિકારી અને સબ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કેસમાં અગાઉ સબ કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ હતી આરોપીઓ સામે IPC 304Aની કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. જેમાં સબ કોન્ટ્રેક્ટરની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમનો કોઈ વાંક નથી. કોર્ટે શરૂઆતમાં તેમની સામે નકારાત્મક પગલાં નહીં लेने અને આરોપીઓ તપાસમાં સહકાર આપશે તે સંદર્ભનો હુકમ કર્યો હતો. 'અરજદારોએ જાણી જોઈને કોઈ બેદરકારી દાખવી નથી' વળી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે રોડ રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે સીધા કોન્ટ્રાકટર નહીં, પરંતુ સબ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય છે. વળી કોન્ટ્રેક્ટરનો રોડનો છ મહિનોાનો ગેરંટી પિરિયડ પૂર્ણ થઈ ચૂક્યો હતો. અરજદારનું બાઈક ટ્રકની પાછળ હોવાથી તેને ખાડો દેખાયો નહોતો. અરજદારોએ જાણી જોઈને કોઈ bederkari દાખવી નથી. હાઇકોર્ટે અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામેની ફરિયાદ રદ્દ કરી NHAIના અધિકારીઓને NHAI એક્ટ 1988ના કાયદાની કલમ 28 હેઠળ સત્તાવાર કાર્ય માટે કાનૂની રક્ષણ છે. વળી હાઇવેની જાળવણા માટે કાયદેસરનો કરાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અને આ દુર્ઘટનામાં ઇરાદા સહિતની બેદરકારીના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. જેથી આરોપીઓ સામેની ફરિયાદ હાઇકોર્ટે રദ്ദ કરી હતી.0
0
Report
अहमदाबाद अदालत: माता नहीं मकान की मालिक, बेटे को 1/5 हिस्सा; 21.93 लाख भुगतान आदेश
Ahmedabad, Gujarat:વડીલોપાર્જિત મિલકતમાં પુત્રને ભાગ આપવા ક courtroom આદેશ 'માતા આખી મિલકતની માલિક નથી, વિલ થઈ જ ન શકે' ભાભી-ભત્રીજાએ 6 માસમાં 21.93 લાખ ચૂકવવા પડશે અમદાવાદના મણિનગરમાં આવેલી કરોડોથી વડીલોપાર્જિત મિલકતના વિવાદમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે એક મહત્વનો અને કાયદાકીય ચુકાદો આપ્યો કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે, પિતાના અવસાન બાદ પાસા જો મકાનની નોમિની બને તો તે માત્ર મિલકતની વહીવટદાર ગણાય, આખી મિલકતની માલિક બની જતી નથી. આથી માતા આખેઆખા મકાનનું વિલ (વસીયતનામું) કોઈએક વ્યક્તિના નામે કરી શકે નહીં. કોર્ટે વાદી પુત્ર જનકકુમારનો મિલકતમાં કાયદેસરનો 1/5 ભાગ મંજૂર કર્યો છે અને સામાવાળા ભાભી તથા ભત્રીજાને આદેશ આપ્યો છે આગામી 6 મહિનાની અંદર વાદી પુત્રને મકાનની વર્તમાન કિંમત મુજબના કુલ 21.93 લાખ રૂપિયા ચૂકવી આપે. વર્ષ 2021માં એડવોકેટ કૃણાલ ભાવસાર મારફતે દાખલ કરાયેલી આ દીવાણી અરજીને કોર્ટે અંશતઃ મંજૂર રાખી આ આદેશ કર્યો0
0
Report
Advertisement
जामनगर से पिस्टल चुराकर अहमदाबाद में 1.51 करोड़ की लूट, एयर ऑफिसर की रिमांड
Ahmedabad, Gujarat:જામનગરમાંથી પistolની ચોરી કરી અમદાવાદના ગાંધી રોડ પર રૂ. 1.51 કરોડની લૂંટને અંજામ મામલો લૂંટ કેસમાં એર ઓફિસરના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા અમદાવાદના ખાડિયા પોલીસ મથકે વર્ષ 2024 માં અજાણ્યા શખ્સ સામે નોંધાયું હતું ગુનો ગાંધી રોડ પર આવેલી સોનુ ચાંદીની દુકાનમાંથી 1.51 કરોડની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રૂમાલ બાંધીને આવેલ અજાણ્યા શખ્સે સોનીના પગમાં ગોળીઓ મારીને ધોળા દિવસે લૂંટ કરી ગયો હતો. કેસમાં એર ઓફિસરની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા જામનગરમાંથી પિસ્તોલની ચોરી કરી અમદાવાદમાં લૂંટ કરી હતી પોલીસે સીસીટીવી સર્વેલન્સને આધારે 31 વર્ષીય આરોપી દીપકકુમાર ભુكيرની ધરપકડ કરી હતી દિલ્હીમાં એર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જે મૂળ હરિયાણાનો છે. આરોપી અગાઉ જામનગર એરફોર્સમાં ફરજ બજાવતો હતો. ત્યારે પણ તેની સામે જામનગર સીટી C ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જામનગરમાં પિસ્તોલ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. જામનગરથી ચોરેલ પistolનો ઉપયોગ તેને અમદાવાદના લૂંટમાં કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગતા રજૂઆત કરવમા આવી હતી કે આરોપી પાસેથી मुद्दામાલા રિકવર કરવાનો છે. તેને પિસ્તોલનો બીજે ક્યાં ઉપયોગ કર્યો તે જાણવાનું છે. આરોપી સાથે કોઈ સહ આરોપીઓ સામેલ છે કે કેમ તે જાણવાનું છે. તેની ઓળખ પેડ કરવાનું છે. અહીં આંધાડ મેટ્રો કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.0
0
Report
सूरत में दीपड़़ी के शव की तप्ती नदी में मौत; वन विभाग ने पोस्टमार्टम किया
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ગીરમાં સિંહો નાઁા મોતની ઘટનાઓ વચ્ચે સુરત જિલ્લામાં દીપડી નું મૃત્યુ થયું કામરેજના ભૈરવ ગામે પસાર થતી તાપી નદીમાં મૃત્યુ હાલતમાં દીપડી મળી સ્થાનિકો દ્વારા કામરેજ વન વિભાગ ને જાણ કરવામાં આવી વન વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ মૃત દીપડી નો કબજો લઈને PM કરવામાં આવ્યું મૃતક દીપડી ચારથી પાંચ વર્ષની અને પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવેલ દીપડી નો ડૂબી જવાથી મોત થયાનું અનુમાન હાલ કામરેજ વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી ઘટના ને પગલે વન્ય પ્રાણી પ્રેમીઓમાં શોક ની લાગણી.0
0
Report
नवसारी में चड्डी बनीयानधरी गिरोह के तीन चोर गिरफ्तार, 21 हजार का माल बरामद
Navsari, Gujarat:*બ્રેકિંગ, નવસારી* નવસારીમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી बनीયાનધરી ટોળકીના ત્રણ પકડાયા નવસારી LCB policialે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એરૂ ખાતેથી રીઢા ચોરોને દબોચ્યા પોલીસે ચડ્ડી बनीયાનڌરી ટોળકીના ઇશ્વર મંડોડ, રમશું ઉર્ફે રમતું ભુરીયા અને નરેશ ઉર્ફે નરિયો આમલીયારની ધરપકડ કરી પોલીસે આરોપીઓ પાસેથી તાંબાની ગણપતિની મૂર્તિ, કાંડા ઘડિયાળ, રોકડ, چلણી સિક્કાઓ અને મોબાઈલ મળી 21 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે નવસારી જિલ્લાના ત્રણ ચોરીઓનો ભેદ ઉકેલી કાઢ્યો આરોપીઓમાંથી ઈશ્વર સામે 13 અને રમશું સામે 8 ગુનાઓમાં સંડોવણી0
0
Report
Advertisement
मोडासा के साकरिया गाँव से पोषण आहार का बड़ा जथ्म् વી जब्त
Modasa, Gujarat:આ ડાલામાંથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અપાતો બાલ શક્તિ, માતૃ શક્તિ અને સત્વ આટાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ પીકઅપ ડாளાની તલાશી લેતા તેમાંથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) હેઠળ અપાતો ફોર્ટિફાઇટેડ બ્લેન્ડેડ કમ્પોઝીટ ફૂડનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બાલશક્તિ ૧૦ કિલોની ૨૦૦ થેલીઓ, માતૃશક્તિ ૧૦ કિલોની ૧૦૦ થેલીઓ અને સત્વ ફોર્ટિફાઇડ ઘઉંનો આટો ૧૦ કિલોની ૫ થેલીઓ મળી કુલ મૂદામાલ રૂ. ૧,૯૦,૬૫૦ ઝડપાયો હતો. આ સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસ બે અરોપીઓ સામે ગુનો નોંધ્યો છે: ૧) શાહરુખ कालુશા દીવાન (ડ્રાઈવર), ૨) ઝાકીરભાઈ સિંધિ-હિમતનગર (આરોપી ઝાકીરભાઈ મેમણ-જથ્થો માંગનાર - મોડાસા), ૩) ખાનપુર ગોડાઉન ના જવાબદાર વ્યક્તિ, આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.0
0
Report
वलसाड के LCB कॉस्टेबल पर मारपीट और 2 लाख रिश्वत के आरोप
Valsad, Gujarat:વલસાડ જિલ્લા LCB પોલીસના કોસ્ટબલ ઉપર મારમારવાનો તથા લાંચના લાગ્યા આક્ષેપ પ્રોહીબિશનના ગુનાહમાં આગોતરા જામીન લઈને આવેલા યુવાનને ઢોર મારમારી ૨ લાખની લાચના લાગ્યા આક્ષેપો પારડીના કોટલાવ ખાતે રહેતા યોગેશ પટેલને LCB કોન્સ્ટેબલએ આપી ધમકી. આગોતરા જામીન મળવા છતાં प्रहरीले જામીન ન લીધા, બે દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડીને માર્યો માર. સમગ્ર મામલે LCB કોન્સ્ટેબલના કથિત અથ્યાચારથી ઘાયલ યોગેશ પટેલ દ્રારા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા અને રેન્જ IGને કરાઈ ફરિયાદ. ઘાયલ યુવાનના સનસનીખેજ આક્ષેપો બાદ LCBની કામગીરી પર ઉઠ્યા સવાલ બાઈટ : યોગેશ પટેલ ફરિયાદી0
0
Report
अंबाजी में आदिवासी महिला ने गले में फांसी लगाकर आत्महत्या की कोशिश, जांच जारी
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં એક મહિલાએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર આ આદિવાસી મહિલા રાજસ્થાનના જાંબુડી પાંડવા ફળી ની રહેવાસી હોવાનું જાણવા મળ્યું આ આદિવાસી મહિલાએ ગળે ફાંસો ખાતા આદિવાસી લોકોના ટોળા ઉમટ્યા અંબાજીના શક્તિધારાના એક ક્વાર્ટર માં ભાડે રહેતા હતા આ દંપતી માં પતિ ઘરે ન હોવાથી પત્નીએ ગળે ટૂંપો ખાઈ જીવન લીલા સંકેલી હોવાની શંકા મારનાર યુવતીનું નામ પુલકીબેન સુનિલભાઈ હોવાનું જાણવા મળ્યું આ ઘટનાને લઇ પોલીસ પહોંચી ઘટના સ્થળે.... કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી જો કે હજી આ મહિલાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી આ મહિલાનો હત્યા છે કે આત્મહત્યા તે હજી અસમંજસતા જોવા મળી રહી છે..... حال પોલીસ ચારે તરફ તપાસ કરી આ ગુના નો ભેદ ઉકેલવાની કોશિશ કરી રહી છે અંબાજી માં ગળે ફાંસો ખાનાર મહિલાનો ફાઇલ ફોટા સાથે છે0
0
Report
Advertisement
जूनागढ़ साबलपुर चौकी के पास पुल पर ट्रक पलट, चालक की मौत
Junagad, Gujarat:જૂનાગઢ સાબલપુર ચોકડી નવા બનેલ પુલ પાસે ટ્રેકે મારી પલ્ટી સિંગદાણી ભરેલી ટ્રક જતો હતો રાજકોટ તરફ ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાયો ટ્રક ટ્રેક પલ્ટી જતા ડ્રાઇવરનું સારવાર બાદ નીપજયું મૃત્યુ અન્ય એક વ્યક્તિ થઇ ઇજાગ્રસ્ત આશ્વિન કોરડીયા ઉંમર 52 નું મોત ટ્રક પલ્ટી મારતા સિંગદાણા રસ્તા પર વેરાઈ જતા ટ્રાફિક થયો જામ0
0
Report
Vadodara में ST बस बंदी से ग्रामीण-विद्यार्थी परेशान; डिपो के खिलाफ प्रदर्शन
Dabhoi, Gujarat:ब्रेकिंग વડોદરા રૂલર ડભોચઈ ડભોચઈ ચાંદોદની એસ ટી બસ બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં આવ્યા ગ્રામજનો અને વિધાર્થીઓએ એસ ટી ડેપો ખાતે કર્યો હલ્લાબોલ 2 महिनાથી બસ બંધ થતા વિધાર્થી ખાનગી વાહનોમાં કરે છે મુસાફરી ચૂંટણી ટાણે બસ ચાલુ કરી ગ્રામજનોને એસ ટી તંત્રએ ઉભુલુ બનાવ્યા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ડેપો મેનેજરને કરી રજૂવાત0
0
Report
जामनगर के होटल में वेज पास्ता में नॉन-वेज के टुकड़े मिलने पर शिकायत दर्ज
Jamnagar, Gujarat:જામનગરમાં મોટા હોટેલમાંથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાના પહેલા ચેતવણી તરીકે તપાસ. જામનગરમાં વેજ પસ્તામાં નોનવેજના ટુકડાના મળ્યાની ફરિયાદ. ઝોમેટો મારફતે દિગ્જામ સર્કલ હોટેલમાંથી ઓર્ડર મંગાવાયો હતો. ગ્રાહકે ખાવા દરમિયાન નોનવેજના ટુકડાના પદાર્થ જોવા મળ્યાનું આક્ષેપ કર્યો. મામલે ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ નોંધાવી. જે નોન વેજના ખાતા હોય તેમને નોન વેજ પસ્તામાં આપતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ગ્રાહકની કડક પગલા લેવાના માંગ.0
0
Report
Advertisement
अंकलेश्वर में कचरा फेंकने पर CCTV और सुरक्षा गार्ड तैनाती
ભરૂચના અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવામાં નગરપાલિકાએ હવે કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવા માટે 13 ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ, આ કાર્યવાહી હવે રાજકીય રંગ પણ પકડી રહી છે. વિપક્ષે તેને જાહેર નાણાંનો વ્યય ગણાવી સવાલો ઉઠાવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના એવા 13 સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં વારંવાર લોકો જાહેરમાં કચરો ફેંકતા હોવાનું સામે આવ્યું છે. આવા ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ પર હવે CCTV કેમેરા લગાવી સત્ય નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક સંવેદનશીલ સ્થળોએ મંડપ ઉભા કરી સિક્યુરિટી ગાર્ડની પણ તૈનાતીવામાં આવી હતી. નગરપાલિકાના જણાવ્યા મુજબ, જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે. સ્થાનિક જાગૃત નાગરિકોએ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે એવા પગલાં જરૂરી ہونےાનું જણાવી નાગરિકોને જવાબદારી નિભાવવાની અપીલ કરી છે. વિઓ – 02 નગરપાલિકાના આ નિર્ણયને લઈને વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે. વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણે આક્ષેપ લગાવ્યો છે કે CCTV કેમેરા, મંડપ અને સિક્યુરિટી ગાર્ડ પર જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે શહેરમાં કાયમી સ્વચ્છતા વ્યવસ્થા ઊભી કરવાને બદલે માત્ર દેખાવ પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. જો આ જ રકમ સ્વચ્છતા વ્યવસ્થાને મજબૂત બનાવવા પાછળ ખર્ચવામાં આવે તો વધુ સારા પરિણામો મળી શકે. વિશ્વ – 03 બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશандониાડિયાએ વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે શહેરને સ્વચ્છ રાખવું નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે અને વારંવાર સમજાવટ છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકી રહ્યા હોવાથી કડક પગલાં લેવાં ફરજિયાત બન્યા છે. નગરપાલિકાનું કહેવું છે કે સ્વચ્છ શહેર માટે નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે. એક તરફ નગરપાલિકા શહેરને સ્વચ્છ બનાવા કડક કાર્યવાહીનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેને જાહેર નાણાંનો વ્યય ગણાવી વિરોધ કરી રહ્યું છે. હવે આ પગલાંથી શહેરમાં ખરેખર ગંદકી પર અંકુશ આવે છે કે પછી રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ વચ્ચે મુદ્દો અટવાઈ જાય છે, તેના પર સૌની નજર રહેશે. વાસુ પરમાર, ઝી મીડિયા, અંકલેશ્વર.0
0
Report
सूरत GIDC में जमीन विवाद से 25 वर्षीय युवक ने आत्महत्या कर ली
Surat, Gujarat:સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એક अत्यંત આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં વતનની જમીન ગીરવી મૂકી દેવા બાબતે થયેલા ઝઘડા અને તણાવમાં આવીને એક ૨૫ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુક યુવકે હજી એક મહિના પહેલા જ લગ્ન થયા હતા, જેથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. વીઓ:1 મળતી માહિતી મુજબ, મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન વિસ્તારે રહેતા ૨૫ વર્ષીય નંદલાલ સરોજની ગામમાં જમીન આવેલી છે. નંદલાલના મોટા ભાઈ કલ્લુએ આ જમીન ગીરવી મૂકી દીધી હતી. જમીન ગીરવી મૂકી દેવાના કારણે બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બોલાચાલી અને વિવાદ ચાલી રહ્યો હતો. વીઓ:2 મોટા ભાઈ સાથે જમીન બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીના કારણે નંદલાલ ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો. આ હતાશા સહન ન કરતા આખરે નંદલાલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની સૌથી દુખદ બાબત એ છે કે નંદલાલના હજુમાં એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે પોતાની પત્ની કરિશ્મા સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. લગ્નના ગણતરીના દિવસોમાં જ પતિ ગુમાવવાનું વારો આવતા પત્ની કરિશ્મા પર આભ તૂટી પડ્યું છે. કરિશ્માએ આ મામલે જવાબદારીઓને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બાઈટ: કરિશ્મા સરોજ (મૃતક ની પત્ની) વીઓ:3 ઘટનાની જાણ થતા જ સચિન GIDC પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.0
0
Report
सूरत के पांडेसरा में दोस्त के खून से भर गया मामला, हत्या गिरफ्तार
Surat, Gujarat:સુરતના પાંડેસરા વિસ્તારમાં અમોલ સાલ્વે નામના યુવકની હત્યાના ચકચારી મામલામાં એક નવો વળાંક આવ્યો છે. મૃત્યુના થોડા સમય પહેલા મૃતક તથા હત્યારા મિત્રોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી શનિ જાદવે એક જ રાતમાં પોતાના બે મિત્રોને ચપ્પુ દ્વારા હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું અને અન્ય એક ઓળખમાં માથા-ઘայતીત છે. ડિંડોલી જઈને આ ત્રણેય મિત્રો વિવાદ માટે ગયા હતા અને ત્યાં મળીને સમયે ડિંડોલી બ્રિજ નીચે ધર્મેશ પર હુમલો થયો હતો. ધર્મેશ પર હુમલા બાદ લોકોને રૂપિયા અને મોબાઇલ ચોરાઈ લીધા ગયાં હતા અને જતાં તેઓHospitalમાં દાખલ થયા હતા. ડિંડોલીમાં જ આ ત્રણેયના પગલે ફરી એક વખત હુમલો થયો જેમાં અમોલ સાલ્વેનું મૃત્યુ થયું. આ બંને બનાવના આરોપી શનિ જાદવને પોલીસ પકડ્યું હતું. ડિંડોલી પોલીસ પણ ધર્મેશ પર થયેલા ચોરી-હિંસાના મામલામાં શનિ વિરુદ્ધ આફસાપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.0
0
Report
Advertisement
