383001
સાબરકાંઠા જિલ્લાનો હરણાવ ડેમ ભરાયો, ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો,બે તાલુકાના 11 ગામોને સાવચેત કરાયા
Himatnagar, Gujarat:શનિવારે આ ચોમાસામાં પ્રથમ વાર હરણાવ જળાશય ભરાઈ જતા સાંજે 4 કલાકે ત્રણ દરવાજા ધરાવતા હરણાવ ડેમનો એક દરવાજો 0.06 mt ખોલવામાં આવ્યો છે જેને લઈને હરણાવ નદીમાં 225 ક્યુસેક પાણીની આવક સામે 225 ક્યુસેક પાણી વહી રહ્યું છે.ત્યારે હરણાવ નદી કિનારાના વિજયનગરના અભાપુર આંતરસુબ્બા,મટોલી,બંધાણા એમ ચાર અને ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ,વાઘા કંપા,સધારા કંપા,વીરપુર આંતરી અને ડેમાઈ એમ 6 ગામોને સતર્ક કરાયા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
जामनगर में पीएम मोदी के 12 वर्ष पूरे होने पर भाजपा ने कार्यक्रम आयोजित किए
Jamnagar, Gujarat:એન્કર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયન, વૃક્ષારોપણ અને મહાઆરતી જેવા કાર્યક્રમો દ્વારા કાર્યકરોએ વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષને વધાવ્યા હતા. વી.ઓ.1 વડાપ્રધાન નરેન્દ્ર Moderના નેતૃત્વ હેઠળના ૧૨ વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ઉપસ્થિતિમાં ધાર્મિક સ્થળો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતો. શહેરના તળावની કેનાલ તેમજ પાછળના વિસ્તારોમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વી.ઓ.2 કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યકરો અને આગેવાનોએ વૃક્ષો વાવી પર્યાવરણ જાળવણી માટે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત મહાઆરતીનું આયોજન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીાના દીર્ઘ આયુષ્ય અને દેશના વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બાઈટ : રિવાબા જાડેજા, રાજ્યમંત્રી, ગુજરાત રાજ્ય વી.ઓ.3 પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ કેન્દ્ર સરકારેની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને બિરદાવી હતી. ગરીબ, વંચિત, યુવાવર્ગ, મહિલાઓ અને ખેડૂતોના કલ્યાણ માટે અમલમાં મુકાયેલી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આવાસ યોજના, મફત અનાજ વિતરણ અને કન્યા કેળવણી જેવી યોજનાઓથી લાખો પરિવારોને લાભ મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. બાઈટ : દિવ્યેશ અકબરી, ધારાસભ્ય, જામનગર વી.ઓ.4 કાર્યક્રમમાં મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દીરેન મોનણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડિયા સહિતના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અંતે ਵਿਕસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ આ કાર્યક્રમોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.0
0
Report
मोरबी के जेतपर किसान विद्युत मुआवजे के विरोध में ट्रैक्टर रैली निकले, कलेक्टर कार्यालय पहुंचे
Morbi, Gujarat:મોરબીના જેતપર ગામના ખેડૂતોએ યોજી ટ્રેક્ટર રેલી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેકટર લઈને રેલીમાં જોડાયા વીજ કંપની પોલના વળતરના વિરોધમાં યોજવામાં આવી ટ્રેક્ટર રેલી જેતપર ગામથી કલેકટર કચેરી સુધી યોજાઈ રેલી વીજ કંપની વળતર ના આપે ત્યાં સુધી કામગીરી નહીં કરવા દેવાની એક જ માંગ0
0
Report
AMC के प्री मॉनसून प्लान से अहमदाबाद में 108 वॉटर लॉगिंग स्पॉट अभी भी चालू
Ahmedabad, Gujarat:નોધ: આ મેટરમાં amc બિલ્ડિંગ ફાઇલ શોટ્સ ઉપરાંત ફીડમાં મેન્શન કરેલ ફીડ પાથ મુજબના શોટ્સ-બાઈટ પણ લેવા. અમદાવાદ amc દ્વારા આગામી ચોમાસાને લઈને પ્રી મોન્સુન પ્લાનની કામગીરી વરસાદી સિઝનમાં 147 વોટર લોગિંગ સ્પોટ નક્કી કરાયા 147 પૈકી 39 સ્થળ પર કામગીરી પૂર્ણ હજુ પણ 108 વોટર લોગિંગ સ્થળ પર કામગીરી ચાલુ શહેરમાં હજુ પણ 108 વોટર લોગિંગ સ્પોટ હયાત અમદાવાદમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ પાણી ભરावાનું જોખમ હયાત 108 સ્પોટમાંથી સૌથી વધુ 37 સ્પોટ પૂર્વ ઝોનમાં સૌથી ઓછા 2 સ્પોટ ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા પશ્ચિમ ઝોનમાં 18 स्पોટ, મધ્ય ઝોનમાં 6સ્પોટ ઉત્તર ઝોનમાં 24 સ્પોટ, દક્ષિણ ઝોનમાં 14 સ્પોટ અમદાવાદ શહેરમાં 12 સ્પોટ પર કામ યથાવત શહેરમાં 72472 કેચપીટની સફાઇ પ્રથમ રાઉન્ડ પૂર્ણ અગાઉ 66 હજાર કેચપીટમાં નવી 6 હજાક કેચપીટનો ઉમેરો થયું શહેરમાં અનેક ઠેકાણે વિવિધ કારણોસર ખોદકામ યથાવત શહેરમાં 171 રોડ પર સેટલમેન્ટ થવાની પુરી શક્યતાઓ અમદાવાદ ચોમાસા પહેલા શહેરમાં થતી પ્રિ મોન્સુન કામગીરી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતા આજે પણ المدينة શહેરમાં હજુ 100 થી વધારે વોટર લોગિંગ સ્પોટ યથાવત છે. એએમસીના દાવા મુજબ શહેરમાં 147 વોટર લોગિંગ સ્પોટ હતા, જેમાં ગત ચોમાસના અનુભવ બાદ શહેરમાં 39 સ્પોટ પર હાલ કામગીરી પૂર્ણ કરાઇ છે. અને હજુ પણ 108 જેટલા વોટર લോഗિંગ સ્પોટ પર કામગીરી ચાલુ છે. એએમસી ઇન્ચાર્જ સિટી ઇજનેર વિજય પટેલનો દાવો છે કે શહેરમાં જો એક સાથે વરસાદ પડશે તો શહેરમાં પાણી ભરવાની શક્યતાઓ રહેશે પરંતુ ઝડપથી પાણીનો નિકાલ થશે તેવી વ્યવસ્થા એએમસી દ્વારા કરવામાં આવી છે. શહેરમાં પ્રિ મોન્સુન પ્લાન અંતર્ગત 72 હજારથી વધુ કેચપીટની સફાઇ કરવામાં આવી છે. આ ઉપરાત શહેરમાં 171 રોડ પર સેટલમેન્ટ થવાની પણ શક્યતાઓ છે. શહેરના پોશ ગણાતા સિંધુ ભવન રોડ પર પાણી સત્વરે નિકાલ કરવાની व्यवस्था પણ કરાઇ છે. શહેરમાંൃശ અન્ડર પાસમાં વિશેષ પમ્પ મુકી પાણીનો નિકાલ કરવામાં આવશે. साबરમતી નદી ખાલી હોવાનો લાભ એએમસીને મળશે. આ ઉપરાત શહેરના તળાવોને ઇન્ટર લીક કરવામાં આવ્યા છે. જેથી જે વિસ્તારો આવેલા મોટા તળાવમાં પાણી છોડવામાં આવશે. બાઇટ : વિજય પટેલ, ઈન્ચાર્જ સિટી ઇજનેર, એએમસી વાઈડ: આ ચોમાસામાં.pre_monsoon સમયગાળાના અહેવાલમાં પૂર્વ ઝોનના વિસ્તારો માટે ખાસ ચિંતા ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં મળીેલી બેઠકમાં પાણી ભરાવવાની જગ્યાઓ અંગે ચર્ચા ઢવ, વિરાટનગર, ഗോમતીપુર અને અમરાઈવાડીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્દભવી શકે છે 16 લોકેશન ઉપર પાણી ભરાતા હાલાકી ઉભી થશે વિરાટનગર વોર્ડમાં 7 સ્થળ, ઓઢવમાં 5 સ્થળોની ઓળખ અમરાઈવાડી અને ગોમતીપુરમાં 2 સ્થળોએ ભરાઈ શકે છે પાણી અમરાઈવાડીના સત્યમનગર શાક માર્કેટમાં અઢી કલાકે પાણી ઓસવારોનો રિપોર્ટમાં ઉલ્લેખ ગોમતીપુર ફાયર સ્ટેશન બહાર 2 કલાક સુધી ભરાઈ શકે છે પાણી સુખરામનગરથી અનુપમ સિનેમા રોડ પણ 50 મિનિટ સુધી પાણી ભરાઈ રહેવાની શકયતા ઓઢવ ફાયર સ્ટેશન નજીક BRTS રોડ પાસે પણ દોઢ કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા ઓઢવના મુકેશનગરમાં પણ દોઢેક કલાક પાણી ભરાઈ રહેવાની શક્યતા વિરાટનગર અજિત મિલ ચાર રસ્તા એક કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા ઓઢવ વોર્ડની છોટાલાલની ચાલીમાં એક કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા ઓઢવ વોર્ડના મોમાઈ નગર માં એક કલાક પાણી ભરાઈ રહેશે બાઈટ: હિતેશ બારોટ, મેયર - અમદાવાદ0
0
Report
Advertisement
अहमदाबाद: पीएमजेएवाई आयुष्मान कार्ड लाभार्थियों के लिए नई पहल
Ahmedabad, Gujarat:અમદાવાદ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજનાના લાભાર્થીઓની બાઈટ ૪ બાઈટ0
0
Report
सूरत डिमॉलिशन केस: नाशिर नगर में समिति बनाने पर विधायक की असंतोष जताया
Surat, Gujarat:સુરત બ્રેક. નાશીર નગરમાં ડિમોલિશન મામલો. તપાસ કમિટી ની રચના અંગે ધારાસભ્ય વિનુભાઈએ અસંતોષ વ્યક્ત કર્યો. કમિટીમાં એવા અધિકારીઓનો સમાવેશ કરાયું છે જે ત્યાં હાજર હતા. કાર્યપાલક ઈજનેર ત્યાં હાજર હતા છતાં મીડિયાએ જણાવ્યું હું ત્યાં હાજર ન હતો.höhe ઊંચી અધિકારીની કમિટી બનાવી જોઈએ. નોકરી કરતા બિન અધિકૃત રીતે કર્મચારીઓ પહોંચ્યા હોવાનું મ્યુ. કમિશનરે განაცხადა. કાર્યપાલક ઈજનેર ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા. જેમના વિરોધ કડ્ક કાર્યવાહી થવી જોઈએ. ગુનાગારો ભલે હોય આ સરકારી જમીન નથી, પ્રાઈવેટ છે.0
0
Report
जसदण में नाबालिग के अपहरण का खुलासा: 24 घंटे में आरोपी गिरफ्तार
Jasdan, Gujarat:જસદણ તાલુકાની સગીરાનું અપહરણ 24 કલાકમાં પોલીસનો ભેદ ઉકેલાયો ખંભાળા ગામના અશોક જીંજરિયાની போலீસે ધરપકડ કરી સગીરાને આરોપીના પંજામાંથી સુરક્ષિત છોડવામાં સફળતા પરિવારની ફરિયાદ બાદ જસદણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યાનો આરોપ આરોપી સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાયો રાજકોટ રૂરલ એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસની ઝડપી કામગીરી સગીરાને બાબરા તાલુકાના ખંભાળા ગામેથી શોધી કાઢવામાં આવી આરોપી છેલ્લાં ત્રણ મહિનાથી સગીરાના સંપર્કમાં હોવાની કબૂલાત જસદણ પોલીસે સતર્ક કામગીરીથી 24 કલાકમાં સગીરાનો બચाव આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પોક્સો સહિત ગંભીર કલમો હેઠળ આરોપી Jailના હવાલે0
0
Report
Advertisement
Canada वीजा घोटाला: पिता-पुत्र और ससुर गिरफ्तार, 98 लाख चूना
Ahmedabad, Gujarat:कनाडा वीजा दिलाने के नाम पर लाखों रुपये की धोखाधड़ी की शिकायत दर्ज है। पिता, पुत्र और ससुर की त्रय ने कनाडा वीजा दिलाने का वादा कर लगभग 98.15 लाख रुपये की ठगी की। आरोपियों ने नकली LMIA लेटर बनाकर धोखाधड़ी की। सेटेलाइट पुलिस ने तीनों के खिलाफ मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। शिकायतकर्ता अल्पेश पटेल, जो 2015 से वीजा कंसल्टेंसी का काम करते हैं, के अनुसार अगस्त-2023 से आरोपी जयेश पटेल, पद्मिन पटेल और वर्तमान कनाडा में PR धारक यश पटेल ने चार युवाओं को कनाडा वीजा के लिए LMIA लेटर देकर धोखा दिया। इन लेटरों के आधार पर वीजा प्रक्रिया शुरू की गई, पर बाद एंबेसी से जाँच में ये लेटर नकली पाए गए। चार में से कुछ आवेदनकर्ताओं के वीजा अस्वीकृत हो गए। ठग टोली ने यश पटेल, जयेश पटेल और पद्मिन पटेल के साथ मिलकर यह घोटाला किया, और आगे भी जांच जारी है.0
0
Report
केनेडा वीजा धोखाधड़ी: पिता-पुत्र समेत तीन गिरफ्तार, LMIA दस्तावेज़ नकली
Ahmedabad, Gujarat:નોધઃ આ સ્ટોરી ના આરોપી ના ફોટો વોટ્સએપ કરેલ છે .... એનન્કર.કેનેડા વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી ની નોંધાઇ ફરિયાદ.. પિતા પુત્ર અને સસરાની ત્રિપુટીે કેનેડાના વિઝા અપાવવાનું વચન આપી આશરે 98 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો.. આરોપીએ નકલી LMIA લેટર બનાવીને કૌભાંડ આચર્યું.. સેટેલાઇટ પોલીસે 3ઠગ પિતા પુત્ર અને વેવાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.. શું હતી સમગ્ર ઘટના..જોઈએ આ અહેવાલ.. વિઓ : 1વધુ એક વખત વિદેશ જવના નામે છેતરપિંડી નો બનાવ સેટેલાઇટ પોલીસ ના ચોપડે નોંધવા પામ્યો છે ... વિદેશમાં નોકરી અપાવવાનું સપનું બતાવીને યુવાનો સાથે લાખોની છેતરપીંડીની ઘટના સામે આવી છે.. ઠગ ટોળકીએ કેનેડામાં નોકરીની લાલચ આપીને નકલી LMIA લેટર બનાવીને કૌભાંડ આચર્યું છે.. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વિઝા કન્સલટન્સી નું કામ કરતા અલ્પેશ પટેલ એ ફરિયાદ નોંધાઈ છે. ઓગસ્ટ-2023થી આરોપી જયેશ પટેલ, પદ્મિન પટેલ અને હાલ કેનેડામાં રહેતા યશ પટેલે વિઝા પ્રોસેસિંગના નામે 98.15 લાખ રૂપિયાની ઠગાઈ આચરી.. આ અરજદારોએ ચાર યુવાનોને કેનેડાના વિઝા માટે LMIA લેટર આપ્યા હતા. આ લેટર દ્વારા વિઝા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. છતાંembassy સ્તરે તપાસ કરવાથી આ LMIA લેટર ખોટા હોવાનું સામે આવ્યું હતું. ખોટા દસ્તાવેજો ના કારણે ચારેય અરજદારોના વિઝા રિજેક્ટ થતા ઠગ ત્રિપુટી નો પર્દાફાશ થયો હતો.. ભાગે - અલ્પેશ પટેલ, ફરિયાદી વિઓ : 2 સેટેલાઇટ પોલીસની તપાસમાં સામે આવ્યું કે નકली LMIA લેટર બનાવીને ઠગાઈનો માસ્ટર માઈન્ડ યશ પટેલ છે.. જે કેનેડામાં PR ધરાવે છે.. આ આરોપીએ પિતા જયેશ પટેલ અને સસરા પદ્મિન પટેલ સાથે મળીને કૌભાંડ આચર્યું હતું.. ફરિયાદી અલ્પેશ પટેલ 2015થી વિઝા કોન્સલ્ટન્સી નું કામ કરે છે.. તેથી 2023માં આરોપી જયેશ પટેલ ના સંપર્કમાં આવ્યા હતા.. જયેશ પટેલ એ પોતાના દીકરા યશ પટેલ કેનેડાના PR ધરાવે છે એટલે કેનેડાના LMIA વર્ક પરમીટ કરી આપશે.. જેથી યુવાનોને કેનેડાના વિઝા સરળતાથી મળી રહેશે.. જેના વિશ્વાસમાં ફરિયાદીએ 4 યુવાનોના કનેડાન વિઝા માટે LMIA લેટર આપ્યા હતા..પરંતુ આ ટોળકીએ નકલી LMIA લેટર બનાવીને ઠગાઈ કરી હતી.. સેટેલાઇટ પોલીસ વિઝા ઠગાઈ કેસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.. ભાગી - એસ એન પટેલ, ACP, એન ડિવિઝન વિઓ : 3 સેટેલાઇટ પોલીસે ઠગ ટોળકી પુત્ર યશ પટેલ, પિતા જયેશ પટેલ અને વેવાઈ પદ્મિન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની પ્રયાસો હાથ ધરી છે.. આ ટોળકીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ખુલતાં પોલીસ ભોગ બનનાર નિવેદ નો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.0
0
Report
मोदी सरकार के 12 साल पूरे: बीजेपी विधायक महाआरती के साथ उत्सव मनाने तैयार
Ahmedabad, Gujarat:ગાંધીનગર પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત ૧૨ વર્ષ પૂર્ણ 12 વર્ષ પૂર્ણ થતા થવા પર પ્રદેશ ભાજપા દ્વારા અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન ની ઉજવણી ભાજપ ધારાસભ્યો રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતીમાં સહભાગી થશે (mu)MUખ्यमंत्री ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા (mu)MUખ્યમંત્રીએ આરતીનો લાભ લઈ મંદિરમાં દર્શનાર્થેઓ સાથે મુલાકાત પણ કરી આજે ભાજપના સૌ આગેવાનો, કાર્યકરો અને નાગરિકો પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરશે0
0
Report
Advertisement
दमोह के कलेक्टर ने बुजुर्गों के लिए पेंशन कागजात दिए, बन गए परिवार
Damoh, Madhya Pradesh:खीर मिठाई के साथ बेसहारा बुजुर्गों को पेंशन प्रकरण के उपहार लेकर पहुंचे कलेक्टर वृद्धाश्रम, बेटी का जन्मदिन भी मनाया बुजुर्गों के साथ..एंकर/ एमपी के दमोह से बेहद भावुक करने वाले दृश्य सामने आए है जब अपनों से ठुकराए लोगों को एक बेटा और परिवार तब मिला जब ये बुजुर्ग अपनी जिंदगी के आखिरी दिनों में है लेकिन उन्हें अब इस बात का ग़म नहीं होगा कि उनकी खैर खबर लेने वाला कोई नहीं है बल्कि दमोह के कलेक्टर अब इन बुजुर्गो के बेटे बन गए है। ये बात हम नहीं कह रहे बल्कि दमोह के वृद्धाश्रम में रहने वाला हर एक बुजुर्ग कुछ यही कह रहा है और इन बुजुर्गो की बातें सुनकर आंख भर आती है। दरअसल अपनी पोस्टिंग के बाद कलेक्टर प्रताप नारायण यादव लगातार इन बुजुर्गो से मिलने आते है और इस बार भी ऐसा हुआ जब वो वृद्धाश्रम पहुंचे और खाली हांथ नहीं बल्कि अपने बंगले पर तैयार की गई खीर और नाश्ता लेकर पहुंचे , उनके साथ उनकी बेटी भी थी, वृद्धाश्रम में कलेक्टर ने बुजर्गो के साथ बैठकर पहले भजन कीर्तन किया फिर नाश्ता किया और इन बुजुर्गो को उपहार भी दिया, ये उपहार साधारण नहीं बल्कि सरकार द्वारा दी जाने वाली वृद्धा अवस्था पेंशन के कागजात दिए। दरअसल पिछले हफ्ते ही कलेक्टर को मालूम चला था कि यहां रह रहे बुजुर्गों को पेंशन नहीं मिलती और वो वादा करके गए थे कि हफ्ते भर के भीतर उन्हें पेंशन के दस्तावेज मिलेंगे और हर महीने पेंशन भी मिलेगी। उन्होंने इन बुजुर्गो को अपने घर पर बनी खीर भी खिलाने का वादा किया था और वादा निभाते हुए वो खीर के साथ घर में तैयार नाश्ता भी लेकर गए। वादे को पूरा करते हुए जब कलेक्टर की सादगी सहजता को बुजुर्गो ने देखा तो उनकी आँख भर आई और कई दफा यहाँ बेहद भावुक माहौल बन गया। अचानक जब कलेक्टर ने बुजुर्गों को बताया कि उनके साथ आई उनकी बेटी का आज जन्मदिन भी है तो माहौल और बन गया। बिटिया को आशीर्वाद देने की होड लग गई और अमूमन शांत रहने वाले बुजुर्ग बच्चों की तरह नाचने गाने लगे और ये खुशी देख कर हर कोई प्रसन्न दिखा। अपनी तरह की अलग इन तस्वीरों के पीछे की मानवीयता छिपी थी तो संवेदनशीलता भी साफ झलक रही थी। बुजुर्गो ने कैमरे के सामने बेबाकी से कहा कि अपनों में भले उन्हें ठुकरा दिया हो लेकिन अब उनका ये कलेक्टर बेटा और उसका परिवार उनके साथ है तो ज़िंदगी का बाकी सफर भी आसानी से कट जाएगा। इस मौके पर डीएम की बेटी ने खुद को अपने खास दिन यहां आकर सेलिब्रेट करना बेहद खास है और उनके लिए यादगार भी है। कलेक्टर ने कहा कि बुजुर्ग हँसती ताकत है और उन्हें कोई परेशानी न हो इसका ख्याल रखा जाना चाहिए वहीं इन्होंने बताया कि हफ्ते भर के भीतर उनके पेंशन प्रकरण तैयार करने का काम कराया गया है और अब उन्हें हर महीने पेंशन भी मिलगी बाइट/ सियारानी ( बुजुर्ग वृद्धाश्रम दमोह) बाइट/ नन्हे सिंह ( बुजुर्ग वृद्धाश्रम दमोह) बाइट/ शीला बाई ( बुजुर्ग वृद्धाश्रम दमोह) बाइट/ आस्था यादव ( कलेक्टर दमोह की बेटी) बाइट/ प्रताप नारायण यादव ( कलेक्टर दमोह)0
0
Report
गांधी नगर में कांग्रेस का विरोध: महंगाई- बेरोजगारी- भ्रष्टाचार- NEET पेपर लीक पर प्रदर्शन, रैली-आवेदन पत्र के साथ प्रशासनिक कार्यालय पहुँचे
Gandhinagar, Gujarat:ગાંધીનગર દહેગામમાં ક્રોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને NEET પરીક્ષા પેપર લીક મામલે વિરોધ. ઊંટ લારી, ગેસના બાટલા, અને પે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન. રેલી કાઢીને મામલતદાર કચેરી તસ આવેદનપત્ર આપ્યું. અરવિંદ સિંહ સોલંકી, ક્રોેગોર્ડિ જિલ્લsad પ્રમુખ ગાંધીનગર0
0
Report
भावनगर पुलिस ने राजस्थान सहित बंद मकान निशाने बनाने वाली चोर टोली को दबोचा
Bhavnagar, Gujarat:સાવધાન ગુજરાત. વધુ માહિતી માટે કૉન્ટેંટ ચેક. બજો: ભાવનગર પોલીસે ઘરફોડ ચોરીમાં તંત્રાલયના દિશાનિર્દેશ મુજબ તપાસ કરી છે. બે મહિલા અને ત્રણ યુવાનો સહિતની આ ટોળકી ગુજરાત અને રાજસ્થાનમાં બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી; લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે દરોડો પાડી ચોરી કરેલી રોકડ, સોનાચાંદી, બાઈક અને મોબાઇલ મળી 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દ્વારા ચોરી કરેલી સામાનની ચકાસણી અને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી. આ ટોળકી અગાઉ પણ અનેક ચોરીમાં સંડોવાઈ હતી અને તળાજા દેવલી ગામથી ઘરફોડ ચોરીનો કબૂલાત આપી હતી. જયારે વધુ પૂછપરછ પર તેઓ રાજકોટ/રાજસ્થાનના અન્ય ગામોમાં પણ આ પ્રકારની ચરી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.0
0
Report
Advertisement
सूरत नगर निगम दफ्तर के बाहर प्रदर्शन, स्थानीय लोग घुसने की कोशिश में मेंहगामा
Surat, Gujarat:સુરત બ્રેક નાસીર નગર ડિમોલિશન નો મામલો સ્થાનિક લોકોએ સુરત મનપા કચેરી ની અંદર જવાનો પ્રયાસ કર્યો સુરત મનપાના મેન ગેટ ઉપર લોક મારી દેવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો જો કે પોલીસ પહોંચતા મામલો થાળે પાડ્યો0
0
Report
सूरत के खोड़ियार नगर में किराए के विवाद से वृद्ध की मौत: मकान मालिक आरोपी
Surat, Gujarat:સુરતના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતાં રણજીત મુખ્યાને એમના પરિવાર સાથે ભાડે રહેલા મકાનમાં છેલ્લા એક મહિને ભાડું ચૂકવવું બાકી હતું. આ કારણે મકાન માલિક ઉશ્કેરાઈ ગયો અને મારામારીના ઝગડામાં પરિવારને ઘરમાંથી બહાર કાઢી મૂક્યું હતો. મામલાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગઈ અને મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. 8 જૂન 2026ના રોજ ભાડુતોએ ખાતા-દર્પણના આધારે આક્ષેપો કર્યા હતા કે મકાન માલિકે પરિવારના સભ્યો સાથે મારામારી કરી એવા કારણે રમતાં મોત થયા. આગળની કાર્યવાહી પીએમ રિપોર્ટ આવતા નિર્યારણ કરવામાં આવશે. હાલના સમયમાં ખોડિયાર નગરમાં રહેતા રણજીતને તેમની પત્ની અને અન્ય પરિવારજનો સાથે મકાન ખાલી કરવા માટે કહેવામાં આવી હતી.0
0
Report
सूरत के नासिर नगर में बिना नोटिस डिमोलिशन पर बवाल: पीड़ितों को कब मिलेगा न्याय?
Surat, Gujarat:अनुमति नहीं मिलने के बाद सूरत के नासीर नगर में गैरकानूनी और बिना नोटिस बताए कथित बोगस डिमोलिशन के मामले में पीड़ित अभी भी न्याय की तलाश में हैं। घटना में लगभग 12 दिन बीत चुके हैं, लेकिन असली जिम्मेदार कौन है यह स्पष्ट नहीं हो पाया है। इस बीच सूरत महानगरपालिका के नेताओं के बीच एक अहम औपचारिक बैठक हुई जिसमें कहा गया कि पीड़ितों को उचित न्याय मिले इसे लेकर विस्तृत चर्चा हुई और पूरा मामला की सच्चाई से जांच कराने का निर्णय लिया गया। दोषी पाए जाने पर कड़ी कार्रवाई और आवश्यक हो तो पुलिस शिकायत भी दर्ज की जाएगी। सोशल मीडिया पर कुछ वीडियो वायरल हुए हैं जिनमें महापालिका के अधिकारी और शहर पुलिस की भारी तैनाती दिख रही है। स्थानीय लोग यह कयास लगा रहे हैं कि किसी बड़े बिल्डर के फायदे के लिए पुलिस बंदोबस्त के साथ यह डिमोलिशन कराया गया है। Nasir Nagar में पिछले 30-35 वर्षों से गरीब परिवार अपने आशियाने बना कर रहते आ रहे थे; ihnen को पहले से नोटिस नहीं दिया गया और अचानक bulldozer से मकान ध्वस्त कर दिए गए; इसके कारण अब अनेक परिवार खुले आसमान के नीचे आ गए हैं, बच्चों का स्कूल-কলेज जाना कठिन हो गया है और उनका भविष्य अंधकारमय हो गया है। पीड़ित परिवार एक ही सवाल कर रहे हैं: असली गुनहगार कौन है और कब मिलेगा उन्हें उनका घर वापस?0
0
Report
Advertisement
