383001
હિંમતનગરમાં સિદ્ધિ વિનાયક મંદિરે ફ્રી મેધા મેડીકલ ચેક-અપ કેમ્પ યોજાયો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં રવિવારે મહાવીરનગરના હરિઓમ સોસાયટીમાં સિદ્ધિવિનાયક મંદિરે યોજાયેલા 31 માં ગણેશ મહોત્સવમાં ફ્રી મેધા મેડીકલ ચેક અપ કેમ્પનો સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે પ્રારંભ થયો હતો.આ કેમ્પમાં 700 થી વધુ લોકોએ લાભ લીધો હતો અને 31 લોકોએ રક્તદાન કર્યું હતું.ગાયનેક,ન્યુરોલીજીસ્ટ,ફીજીશીયન સહીત 10 વિભાગના તબીબો જોડાયા હતા તો બ્લડ પ્રેસર અને ડાયાબિટીસનું પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भरूच के अंकलेश्वर में चोरों ने उमंग लक्ष्मी अपार्टमेंट से 5.91 लाख का माल चुराया
Bharuch, Gujarat:भरूच के अंकलेश्वर के कॉसमडी गांव के मोरा फलीयाम में उमंग लक्ष्मी अपार्टमेंट में चोर घुसे. बंद मकान होने के कारण मुख्य दरवाजे का ताला तोड़कर घर में प्रवेश किया. मकान मालिक अश्विन जीजाबराव जगताप और पत्नी नासिक गए थे, तब चोरी हो गई. घर से नकद 4 लाख रुपए और सोने के आभूषण चুরি कर लिए गए. कुल 5.91 लाख का माल चुरा कर चोर फरार. आसपास के रहवासियों में भय का माहौल. अंकलेश्वर GIDC पुलिस ने मामला दर्ज कर चोरों की तलाश शुरू कर दी. बाइट - जगताप - शिकायतकर्ता का रिश्तेदार。0
0
Report
डिंडोली के अग्निवीर जवान ने पैर दर्द से तंग आकर आत्महत्या की
Surat, Gujarat:સુરત બ્રેક ડીંડોલીના અગ્નિવીર જવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત પંજાબમાં ફરજ બજાવતા પ્રિયાંશ સેંદાણે પગની બીમારીથી કંટાળયો હતો એક મહિના પહેલાં જ રજા વગર ઘરે આવી ગયો હતો પત્ની પિયર ગઈને પ્રિયાંશે ફાંસો ખાધો પોતાના રૂમ માં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પ્રિયાંશને પગમાં દુખાવો તેમજ પગમાં સોજો ચડી જવાની બીમારીથી પીડાતો હતો ડીંડોલી પોલીસે પંજાબ હેડ ક્વార్టર ખાતે પ્રિયાંશના આપઘાત મામલે પણ જાણ કરી દીધી હતી નોકરીના તણાવમાં કે અન્ય કોઈ કારણોસર આપઘાતનું પગલું ભર્યું છે કે તે દિશામાં પણ મોબાઈલ ફોન કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી0
0
Report
जूनागढ़ जंगलों में बारिश से गोंडाजड़ नदी फिर से जीवनमय, किसानों की उम्मीदें बढ़ीं
Junagad, Gujarat:જૂનાગઢના જંગલ વિસ્તારોમાં વરસાદ વરસતા ગુંદાજડ નદીમાં નવા નીર આવ્યા છે. લાંબા સમય બાદ નદીમાં પાણીની આવક થતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખડિયાળ સહિતના અનેક વિસ્તારોમાંથી પસાર થતી ગુંદાજડ નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ નદીના વધામણાં કર્યા છે. જૂનાગઢના જંગલ અંગે હાલ વરસાદી માહોલ જામ્યો છે. અવિરત વરસાદના કારણે ગુંદાજડ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવવા પર ખેડૂતોએ ખુશીની લહેર ઉઠાવી છે. લાંબા સમય બાદ નદીમાં પાણી વહેતું હોવાથી ખેતી માટે પણ આશા જાગી છે. જૂનાગઢના જંગલ વિસ્તારમાં વરસેલા વરસાદે ગુંદાજડ નદીને ફરી જીવંત કરી દીધો છે.0
0
Report
Advertisement
जूनागढ़ के ऊपरी इलाकों में भारी बारिश से आनंदपुर डेम ओवरफ्लो, लोगों में खुशी
Junagad, Gujarat:જૂનાગઢના ઉપરવાસમાં મેઘમહેર થતા ડેમોમાં નવા નીર આવ્યા છે. પિટેલા વરસાદના પગલે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢને પાણી પૂરું પાડતા હસનાપુર અને આણંદપુર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આણંદપુર ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં پانیનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નવા નીરની આવકથી લોકોમાં खुशીની માહોલ છે, ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા. જૂનાગઢના ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવકમાં વધારો થયો છે... ગિરનાર વિસ્તારમાં પડેલા વરસાદના પગલે આણંદપુર ડેમમાં નવા નીરની આવક થઈ છે... નવા નીરની આવક સાથે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે... સાથે જ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા હસનાપુર ડેમમાં પણ નવા નીર આવ્યા છે... લાંબા સમય બાદ ડેમમાં પાણીની આવકડમાં વધારો થયો છે... આ દરમિયાન કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આણંદપુર ડેમ ખાતે પહોંચીને નવા નીરના વધામણા કર્યા હતા... ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ડેમમાં પાણીની આવક હજુ વધવાની શક્યતા છે.0
0
Report
सक्तिनगर के शक्तिनगर सोसायटी में गणपति महोत्सव, हिन्दू-मुस्लिम एकता की मिसाल
Sundar Nagar, Himachal Pradesh:શક્તિનગરમાં કોમી એકતાનો ગણપતિ મહોત્સવ સ્થળ: રતનપર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમા આવેલી શક્તિનગર સોસાયટીમાં છેલ્લે 8 વર્ષથી અનોખી રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં હિન્દુ અને મુસ्लિમ સમાજના લોકો સાથે મળીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરી કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે. રતનપર સ્થિત શક્તિનગર સોસાયટીમાં રહેલા આબેદાબેન મીરના માર્ગદર્શન હેઠળ છેલ્લાં આઠ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની ભવ્ય સ્થાપના કરી વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીarke પૂજા-આર્ચના કરી હતી. ગણપતિ મહોત્સવ દરમિયાન સાત દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે મહા આરતી યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત રાસ-ગરબા, ડાયરો અને સાંસ્કૃતિક progrmmો દ્વારા સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો છે. ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. શક્તિનગર સોસાયટીનો આ ગણપતિ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક સમરસતા અને કોમી એકતાનું પ્રતિક બની રહ્યો છે. હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક મંચ પર આવી ભાઈચારાનો સંદેશ આપી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.0
0
Report
पांडेसरामा में ब्लैंकेट से लड्डू ऑर्डर, डिलीवरी बॉय को सड़े लड्डू मिले; वीडियो वायरल
Surat, Gujarat:सूरत ब्रेकिंग... पांडेसरामा एक व्यापारी ने ब्लैंकेट से लड्डू ऑर्डर किए... डिलीवरी बॉय ऑर्डर देने आया तो उसे सड़के हुए वासी और सड़े हुए लड्डू मिले... व्यापारी ने पूरी घटना का वीडियो बना कर सोशल मीडिया पर वायरल कर दिया गया है.0
0
Report
Advertisement
देवभूमि द्वारका में दोपहर के बाद बारिश, किसानों के चेहरे खिले और उम्मीद जगी
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જિલ્લાના ચારેય તાલુકાઓમાં બપોરે 12 થી 4 સમયે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. તાલુકાવાર નોંધાયેલ વરસાદના આંકડા (બપોરે 12 થી 4 વાગ્યા સુધી): ભાણવડ તાલુકો: 34 MM (સૌથી વધુ) કલ્યાણપુર તાલુકો: 23 MM ઓખામંડળ (દ્વારકા) તાલુકો: 9 MM ખંભાળિયા તાલુકો: 5 MM જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ: 17.75 MM ખંભાળિયા તાલુકાના કેશોદ, વિજલપર તેમજ આસપાસના ग्राम્ય વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકાના પટેલકા, હરિયાપર, લાંબા અને ધતુરીયા સહિતના ગામોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત ભાણવડ તાલુકાના ગુંદા, સણખલા, સાજડીયારી, ગુંદલા અને કાલાવડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી મહાાelj જામ્યો હતો. વરસાદના અભાવે મગફળી સહિતના પાકો સૂકાઈ રહ્યા હતા અને મુરઝાઈ રહ્યા હતા, ત્યારે આ નવા વરસાદે પાકને નવું જીવન આપ્યું છે. સમયસર આવેલા આ વરસાદથી ખેડૂતમાં નવી આશા બંધાઈ છે અને આગામી દિવસોમાં મેઘરાજા વધુ મહેરબાન થાય તેવી અન્નદાતાઓ આશા રાખી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન છે.0
0
Report
द्वारका के किनारे समुद्र में अचानक उफान, मछुआरों से दूरी बनाए रखने की सलाह
Dwarka, Gujarat:દરિયાના દરિયાકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જ્યાં દરિયામાં ભારે કરંટ પ્રસરતા સામાન્ય કરતા ઘણા ઊંચા અને તોફાની મોજા ઉછળી રહ્યા છે. કાંઠા વિસ્તારમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા ઘણી વધારે નોંધાઈ રહી છે. આ કુદરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરિયામાં ન જવા અને સુરક્ષિત રહેવા માટે માછીમારોને તાકીદની અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માચીમારો તથા નાગરિકોને અગમચેતીના ભાગરૂપે દરિયાથી દૂર રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.0
0
Report
द्वारका में भारी बारिश से जलभराव जारी; अगले दो दिन अति भारी बारिश की चेतावनी
Dwarka, Gujarat:VO 01 :- દ્વારકામાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી છે. વરસાદની શરૂઆત થતા જ દ્વારકાના મુખ્ય બજારોના રસ્તાડો પર પાણી વહેતા થયા છે, જેનાથી લોકોને બળબળતી ગરમીમાંથી આંશિક રાહત મળી છે. VO 02 :- હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ૨ દિવસ સુધી વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ વરસશે, તો ખેડૂતોએ વાવેલા મગફળીના પાકને નવું જીવનદાન મળશે.0
0
Report
Advertisement
ओखा बंदर पर 3 नंबर अलर्ट: मछुआरों को तट पर लौटने की हिदायत
Dwarka, Gujarat:ઓખા બંદર પર દરિયાઈ તોફાન અને ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત જોખમને જોતાં દરિયામાં ગયેલા માછીમારોએોને તાત્કાલિક કાંઠા વિસ્તારમાં પાછા ફરવા અને સાવચેત રહેવા સખત સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને પોતાની બોટો સુરક્ષિત રીતે બંદર પર બહાર દેવા તેમજ બોટમાં રહેલો કિંમતી સામાન અને અનાજ સુરક્ષિત જગ્યાએ ખસેડીને સાચવી લેવા ખાસ તાકીદ કરવામાં આવી છે.0
0
Report
Morbi PGVCL Office Minister Review: Power Supply and Staff Shortage Addressed
Morbi, Gujarat:સકડાં સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલમાં સૌથી વધુ આવક મોરબી ડિવિઝનની છે તેમ છતાં પણ અહીંના ગ્રાહકોના પ્રશ્નોને અધિકારીઓએ સમયસર ઉકેલવામાં આવતા નથી તે હકીકત છે તેમાં મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સમિક્ષા બેઠક યોજાઇ હતી જેમાં એમડી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં પીજીવીસીએલમાં માલસામાન ન હોવાની, સ્ટાફ ન હોવાની તથા સમયસર કામ થતું ન હોવાની ફરિયાદોનો ઢગલો ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધીના લોકોએ કર્યો હતો અને તેમની પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે મંત્રીએ અધિકારીઓની સૂચના આપી છે મોરબી જિલ્લામાં આવેલા સીરામીક, પેપરમીલ, પોલિપેક, મીઠા ઉદ્યોગ સહિતના ઔદ્યોગિક એકમો અને ખેતીવાડી મળીને સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી પીજીવીસીએલની સૌથી મોટી આવક છે તેમ છતાં પણ અહીંના ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધીના લોકોના વીજ પુરવઠો ખોરવવાથી લઈને ટીસી, સબ સ્ટેશન સહિતના પ્રશનાં કારણે અવરનવાર રજૂઆતો થાય તો પણ કામ કરવામાં આવતા નથી. જે બાબતે રાજયના પ્રધાન અને મોરબીના ધારાસભ્ય કાંતિभાઈ અમૃતિયાના ધ્યાને આવતા તેઓની હાજરીમાં મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલના એમડી سمیتના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા આ ਤકે મોરબી તાલુકાના પાનેલી, કાલિકાનગર, અણિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી ખેતરમાં બનાવાવીને રહેલા ખેડૂત પરિવારોને વીજ કનેક્શન આપવામાં આવતા નથી તે પ્રશ્ન આવ્યો હતો જે નીતિ્થિક હોય તેને લઈને ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવ્યા બાદ વહેલી તકે પ્રશ્ન ઉકેલવા માટે અધિકારીને સૂચના આપવામાં આવી હતી.મોરબીના સિરામિક એસો. દ્વારા જેતપર રોડ ઉપર આવેલા સિરામિક ઝોનમાં તેમજ અન્યોમાંonacci દ્વારા ઊજવાયેલ વોલ્ટેજ સમસ્યા અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. મોરબીના જેતપર રોડ પર અંદાજે એકાદ વર્ષ પહેલા સબ સ્ટેશન બનાવવા માટે ખાનગી જમીન લઈને આપવા આપવામાં આવેલ છે તો પણ ત્યાં સબ સ્ટેશન બનાવવા માટેની કામગીરી હજુ સુધી ચાલુ થઈ નથી જેથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા અને અજયભાઈ મરવાણિયાએ વ્યવસ્થા ડેલીવરીમાં નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ મરીન સોલ્ટ મેન્યુ. એસો.ના પ્રમુખ દિલુભા જાડેજાએ માલિયા મીયાણાના બગસરા ગામે નવું સબ સ્ટેશન બનાવવુ, સ્માર્ટ मीટર સમયસર બિલ આપવા તેમજ જુદા જુદા વિભાગના મંજુરીના કારણે વર્ષામેડી ગામે 9 મહ虑િ સમયે તો 66 ડી સબસ્ટેશન આજે સુધી ચાલુ થયું નથી જે વહેલી તકે ચાલુ કરવા રજૂઆત કરી હતી તેમજ ગ્રાહકોના વીજ બિલો સમયસર આપવાં, પીજીવીસીએલમાં સ્ટાફની ઘટાડો, માલ માલ સામાનની ઘટ અને કોન્ટ્રેક્ટર પાસેથી અધિકારીઓ સમયસર કામ કરાવતા ન હોવાનો પ્રશ્નોiores હતા. આ તમામ મુદ્દાઓ અંગે યોજાયેલા કાર્યક્રમમાં 65 જેટલા પ્રશ્નો આવ્યા હતા જેમાંથી 35 જેટલા પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરાયા હતા અને બાકીના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક રીતે લોકોના પ્રશ્નો ઉકેલાશે કે કેમ તે તો સમય બતશે. બাইট 1: કાંતિભાઈ અમૃતિયા, રાજ્યમંત્રી, गुजरात બાઇટ 2: એમ.ડી. ચુડાસમા, મેનેજિંગ ડાયરેક્ટર, પીજીવીસીએલ, राजકોટ0
0
Report
वलसाड में 12.5 लाख लूट के मास्टरमाइंड को साधु बनकर जंगल से पकड़ गया
Navsari, Gujarat:બ્રેકિંગ, નવસારી નવસારીના વાંસદામાં આંગડિયા પેઢી લૂંટનો માસ્ટર માઈન્ડ સાધુના વેશમાં પકડાયો વાંસદામાં રમેશકુમાર અંબાલાલ આંગડિયા પેઢીમાંથી અન્ય ત્રણ લૂંટારૂઓ સાથે મળીને કરી હતી 12.50 લાખની લૂંટ નવસારી LCB અને વાંસસા પોલીસીએ સંયુક્ત રીતે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગુનાને અંજામ આપનારો મુખ્ય સૂત્રધાર ಪೊಲೀસ પકડથી નાસી છૂટ્યો હતો વાંસદા પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી આરોપીને રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલમાંથી દબોચી લીધો લૂંટનો માસ્ટર માઇન્ડ રાજારામ ઉર્ફે રાજુ ચૌધરી માઉન્ટ આબુના જંગલમાં એક આશ્રમમાં સાધુ બની મહંતનો સેવક બની ગયો હતો પોલીસે રાજારામ ચૌધરીને મહંતના આશ્રમમાંથી સાધુવેશમાં પકડી, કરી ધરપકડ પોલીસે આરોપી રાજુને વાંસદા લાવવા કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી0
0
Report
Advertisement
पूर्वी वटवा में पानी भर गया, अहमदाबाद में Mahalaxmi तालाब के पास सड़कें जलमग्न; यातायात प्रभावित
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ પૂર્વમાં વટવા વિસ્તારમાં ભરાયા પાણી મહાલક્ષ્મી તળાવ વિસ્તાર પાણીમા તળાવ સાથે રસ્તા બેટમાં ફેરવાયા મંથન 222, શિવ એવન્યુ મળ આસપાસના એપાર્ટમેન્ટ અને સોસાયટી થઈ પ્રભાવિત ઢીંચણ સમાં પાણી ભરાતા જનતા અને વાહન ચાલકો પરેશાન સમસ્યા દૂર કરવા મહાલક્ષ્મી તાળાવ ડેવલપ કરવાની હતી વાત છતાં તેના કોઈ ઠેકાણા નહિ વર્ષોથી સ્થાનિકો પાણી ભરાવણીની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ સમસ્યામાંથી મુક્તિની કરી માંગ0
0
Report
भरूच में भारी बारिश से जलभराव, मार्ग बंद, फायर डिपार्टमेंट ने स्थिति पर अपडेट दिया
Bharuch, Gujarat:ભરૂચમાં ભારે વરસાદે તંત્રને કર્યું દોડતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભરૂચ અને ઝાડેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બંધ. અનેક સોસાયટીમાં પાણી ભરવાની शुरुआत. ફાયર અધિકારી ચિરાગ ગઢવી સાથે 24 કલાકમાં વાતચીત કરી અપડેટ આપવામાં આવ્યો.0
0
Report
वीरपुर में भारी बारिश शुरू, किसानों में खुशी और फसलों को लाभ
Jetpur, Gujarat:રાજકોટ, યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત, સવારે વાદળછાયા वातાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી, વરસાદથી અસહ્ય ઉકળાટમાંથી લોકોને મળી રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં પણ રાહતનો માહોલ, વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકોને ફાયદો, વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ.0
0
Report
Advertisement
