383001
ઈડર સોમનાથ મહાદેવ મંદિરે 108 કમળ પુષ્પ દ્વારા મહાઅભિષેક કરવામાં આવ્યો
Himatnagar, Gujarat:પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ ભક્તોનું કલ્યાણ કરે તે આશયથી ઈડર-હિંમતનગર રોડ પર આવેલ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની તેરસની રાત્રીએ કમળ પુષ્પોથી શિવ મહાપુજા કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિરે શનિવારે રાત્રે શ્રાવણ વદ તેરસને દેવાધીદેવ મહાદેવને 108 કમળ પુષ્પ દ્વારા તથા પવિત્ર દ્રવ્યોથી મહાદેવનો મહાઅભિષેક વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચન કરી કરવામાં આવ્યો હતો.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
क्राइम ब्रांच ने 1994 नीلام होटल हत्या केस के फरार आरोपी सतीश रुपارتیयाला को किया गिरफ्तार
Ahmedabad, Gujarat:Ahmedabad के क्राइम ब्रांच ने 1994 के शाहीन बाग/नीलम होटल हत्या केस में आजीवन कारावास भुगत रहा और पैरोल अक्सर चुराकर फरार रहने वाले Satish Ruparelia (उर्फ Bhiku Ruparelia) को गिरफ्तार किया है। वह ही आरोपी था जिसने पहचान छुपाने के लिए नाम भी बदला था। आरोपी और उसके साथी Rajan Panchal ने Shahibagh स्थित Nilam Hotel में रुके हुए थे, जहां वे Arvindbhai Shah को सस्ते भाव में कपड़ा देकर होटेल बुलवाने की लालच देकर हत्या कर हाथ की ज्वेलरी और नकदी लूट ली थी. शव की पहचान न हो सके इसलिए आरोपी ने हत्या के समय मृतक के头 को काटकर अदालज पुलिस स्टेशन क्षेत्र में फेंक दिया था। 2000 में अभियुक्त को सशनस कोर्ट ने फांसी की सजा सुनाई थी, जिसे बाद में आजीवन कारावास में बदला गया था. 2004 में पहली बार पैरोल चूक कर फरार हुआ और चार साल बाद पकड़ में आया; इस दौरान Fake भारतीय नोटों के केस में उसे पाँच साल की सजा भी हुई थी जिसमें उसके साथ उसकी सहयोगी मनसुख, कमलेश और हार्दिक को भी सजा हुई थी। 2014 में फिर पैरोल पर बाहर आया और उसके बाद फिर फरार हो गया था और पिछले 13 वर्षों से पुलिस को छलता रहा था। फरार रहते समय Satish ने अपना नाम Official Gazette के जरिए संजय रूपारेळिया रखें और दूसरे विवाह कर दो बच्चों के साथ रानीप इलाके में रहने लगे। पुलिस की जांच में पता चला कि उसने अपने माता-पिता और बहन को भी पैरोल जंप और अपने विवाह जीवन के बारे में कुछ नहीं बताया था, और हर छह महीने परिवार को अलग-अलग जगह पर रखा जाता रहा। क्राइम ब्रांच ने आरोपित को जेल भेजने की कार्रवाई शुरू कर दी है। उद्धय रंजन – ZEE मीडिया, अहमदाबाद0
0
Report
अमेरिका के ग्रीन कार्ड नियम: लाखों भारतीयों को भारत लौटना होगा, गुजरात पर असर
Ahmedabad, Gujarat:રીન કાર્ડ લઈને અમેરિકાએ બનાવ્યા નવા આકરા નિયમ. અન્ય દેશના નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવા માટે પાછું તેમના દેશ જવું પડશે. દુત્તાવાસ મારફતે જ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. અમેરિકાના નવા નિયમથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો. સૌથી વધુ ગુજરાતીઓ પર થશે મોટી અસર. એક અંદાજ મુજબ બે લાખ ગુજરાતીઓ પાછું આવું પડશે ભારત. ભારતમાં આવી ફરીથી ગ્રીન કાર્ડ માટે કરવી પડશે અરજી. અજયસિંઘ ક્ષત્રિયએ કહ્યું હતું કે હચવનબી અને વિદ્યાર્થી વિઝા ગયેલા અથવા કંપનીમાં નોકરી કરતા ભારતીયોને સૌથી મોટી અસર થશે. તેમણે ગ્રીન કાર્ડની અરજી માટે ભારત પરત આવવું પડશે. વિઝા કન્સલ્ટન્ટ અને ઈમીગ્રેશન એક્સપર્ટ.0
0
Report
यार्न की कीमतों में बड़ा उछाल, ईरान-इज़राइल युद्ध से Surat के कपड़ा उद्योग पर असर
Surat, Gujarat:સુરત બ્રેક યાર્ન ના ભાવમાં ધરખમ વધારો ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની અસર જોવા મળી મેઈન મેડ ફાયબર પર અસર જોવા મળિ સુરત સવા કરોડ મિટર કાપડ નો ઉત્પાદન રોજનું કરે છે ફેબ્રુઆરીથી અત્યાર સુધી રૂ 30ના ભાવ વધારો દેશનું ડોમેસ્ટિક માર્કેટ મોટું છે કાપડ ઉદ્યોગ માત્ર સર્વાઇવ કરી રહી છે વિવર્સ ની હાલત દયનિય બની છે તમામ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પર અસર જોવા મળશે અત્યારે 40 ટકા રોજગારી પર કાપ છે તેજી આવશે તો જ કારીગરોને બોલાવી શકાશે 2 થી 2.5 હજાર કરોડનું नुकસાન થયું છે હજી ત્રણ ચાર મહિના nuskhaani વેઠવી પડશે0
0
Report
Advertisement
अणु गैंग के ध्वस्त नशा रैकेट: वापी में MD ड्रग्स 2.37 किग्रा पकड़ी, 72 लाख कीमत का जाल
Vapi, Gujarat:गुजरात एटीएस और वलसाड जिला एसओजी ने वापी के दक्षिण-पूर्व स्थित एक गोडाउन के पास बंधार नामक नशे के एक गोदाम में रेड किया। इस संयुक्त ऑपरेशन में वापी में चल रहे नशे के कारोबार का पर्दाफाश हुआ। पुलिस ने गोडाउन से 2.37 किलो से अधिक MD ड्रग्स का जथ्था जब्त किया, जिसकी अनुमानित कीमत बाजार में 72 लाख रुपये से अधिक बताई जा रही है। इस कार्रवाई में दो आरोपियों को गिरफ्तार किया गया है—अब्दुल खान और मेहुल मकवाणा। मुख्य मास्टरमाइंड राजेश मौरिया को वॉन्टेड घोषित किया गया है। प्रारंभिक जाँच में यह सामने आया कि आरोपियों ने भंगार (गाँजा/ड्रग्स) गोडाउन के पीछे रेकैकट चलाकर ड्रग्स को तरल MD ड्रग के सूत्र से पावडर बना कर पैकिंग कर सप्लाई करना शुरू कर रखा था। आगे की तफ्तीश में नशे के इस रैकेट में बड़े चौंकाने वाले खुलासे होने की संभावना जताई जा रही है।0
0
Report
सूरत में आवारा कुत्तों के आतंक से नागरिक भयभीत, डॉग बाइट केस बढ़े
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શહેરમાં ચાલુ વર્ષમાં માત્ર સાડા ચાર મહીનામાં જ 18 હજારથી વધુ ડોગ બાઈટના કેસ નોંધાતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રસ્તાઓ ઉપરાંત હવે જાહેર બગીચાઓમાં પણ રખડતા શ્વાનોનો આતંક વધી જતા નાના બાળકો, મહિલાઓ અને વડીલો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સત્તરમાં પાલિકાનાં એક ગાર્ડનમાં કૂતરાઓના ઝૂંડે કિશોરી પર હુમલો કરતા સમૃદ્ધ ઘટના ચિંતા વધારી દીધી છે. ગાર્ડનમાં સુરક્ષા ગાર્ડ હાજર હોવા છતાં હિંસક બનેલા શ્વાનો ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. માઉર્નિંગ અને ઈવનિંગ વોક માટે જતા લોકોને સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પાલિકાની ભેસ્તાન વિસ્તારમાં આવેલા એનિમલ બર્થી કંટ્રોલ સેન્ટરની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. અહીં ફરજ બજાવતા તબીબોને છેલ્લા ચાર મહિના થી વેતન ચૂકવાયું ન હોવાના કારણે ડોક્ટરોએ τελευταία ચાર દિવસથી કૂતરાઓના ખસીકરણની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. પરિણામે શહેરમાં શ્વાનોની વધતી વસ્તી నియંત્રણ બહાર જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. તબીબોએ પાલિકાની કમિટી સમક્ષ પગાર ન મળ્યાની વાત કબૂલ કરતા મામલો વધુ ગંભીર બન્યો છે. ખસીરણ કામગીરી બંધ થતા પાલિકા તંત્ર દોડતું થયું છે અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરելու તૈયારી ચાલુ થઈ છે. મહાનગરપાલિકા દ્વારા ઈજારદારને નોટિસ ફટકારવાના પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં સતત વધી રહેલા ડોગ બાઇટના બનાવો અને ખસીરણ કામગીરીમાં આવેલી અડચણને લઈને હવે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. નાગરિકો દ્વારા રખડતા શ્વાનોના પ્રશ્ને તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.0
0
Report
केशोद में हिट-एंड-रन: नंबर प्लेट विहीन स्कॉर्पियो चालक फरार, बुजुर्ग गंभीर घायल
Junagad, Gujarat:જુનાગઢ કેશેોદમાં હિટ એન્ડ રન ની ઘટના મેહ સિંહજી ચોક પાસે 액્ટીવ પર ઉભેલા આધેડ ને સ્કોર્પિયો એ મારી ટક્કર ફૂલ સ્પીડમાં આવેલી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર ચાલક ફરાર આકેમ્બાડમાં આધેડ ને ગંભીર ઈજાઓ પગમાં ફ્રેક્ચર સહિત અન્ય ઈજાઓ પહોંચ્યાનો પરિવારનો આક્ષેપ ઈજાગ્રસ્તને સારવાર માટે કેશેોદની સરકારી બહારહોમાં ખસેડાયા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી0
0
Report
Advertisement
अहमदाबाद क्राइम ब्रांच का बड़ा ऑपरेशन: धामा बारड़ गिरफ्तार, PI मेहुल चौहान घायल
Ahmedabad, Gujarat:અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને કુખ્યાત આરોપી વચ્ચે અથડામણ હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો ઝડપાયો ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ઝપાઝપી દરમ્યાન પિસ્તોલમાંથી ગોળી છૂટતા આરોપીના પગમાં વાગી ઈજા પોલીસે આરોપીને કાબૂમાં લઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામો સામે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૬ ગંભીર ગુનાઓ નોંધાયેલા હત્યા, હત્યાનો પ્રયત્ન, ખંડણી, ધાડ, રમખાણો, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળના અનેક ગુનાઓમાં સંડોવણી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ ૧૮ ગુનાઓ નોંધાયેલા બાપુનગર, નિકોલ, નરોડા, ડી.સી.બી., ડભોડા અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયેલા નરોડા વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી ફરાર હતો આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઝડપીprocessableમાં મોટી ગુનેગારને કસ્ટડીમાં લીધો કૂખ્યાત આરોપી ધમા બારડ અને ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે ઝપાઝપી ક્રાઇમ બ્રાન્ચ ધમા બારડ પગ ગોળી મારતા સારવાર હેઠળ ઝપાઝપી દરમિયા PI મેહુલ ચૌહાણ પણ થયા ઇજાગ્રસ્ત 26 જેટલા અલગ અલગ ગુનાનો આરોપી છે ધમા બારડ રાજસ્થાન થી અમદાવાદ આવતો હોવાની મળી هئي બાતમી સોલા પાસે આવેલ ઓક્સિજન પાર્ક પાસે થઈ હતી ક્રાઇમ બ્રાન્ચ અને ધમા બારડ વચ્ચે ઝપાઝપી બાઈટ : શરદ સિન્ઘલ - JCP , ક્રાઇમ 브ાન્ચ અમદાવાદ0
0
Report
मोरबी के हरीपर के पास ट्रक से टक्कर: चार की मौत, दो घायल
Morbi, Gujarat:આબાસી: મોરબીના હરીપર પાસે ગમખવોર અકસ્માત ઇકો ટ્રક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાર લોકોના મૃત્યું થયાં બે લોકોને ઈજા થયાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ચાર જેટલી ડેડબોડીને હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી દિવ થી માતાના મઢ દર્શન કરવા ગયેલા પરિવારને પરત જતા સમયે નડ્યો અકસ્માત માલીયા હરીપર કેરાળા પાસે અકસ્માતમાં બે બાળકો સહિત 4 ના મોત તમામ મૃતકો ઊના અને દીવ ના હોવાની પોલીસે આપી પ્રાથમિક માહિતી0
0
Report
बारूच के अंकलश्वेर GIDC में डीजल संकट, 1200 से अधिक उद्योग प्रभावित
Bharuch, Gujarat:ભરૂચ 브ેકિંગ ભરૂચની અંકલેશ્વર GIDCમાં ડીઝલ અછતથી ઔદ્યોગિક સંકટ ઘેરાયું 1200થી વધુ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઉપર અસર ડી.જી. સેટ માટે ડીઝલ ન મળતા ઉદ્યોગકારો પરેશાન પેટ્રોલ પંપો પર મર્યાદિત ઇંધણ મળતા મુશ્કેલી વધી ઉદ્યોગોમાં ઉત્પાદન ધીમું પડતા ચિંતા વધી કારબામાં ડીઝલ પુરવઠાને મંજૂરી આપવા ઉદ્યોગકારોની માંગ પરિસ્થિતિ યથાવત રહી તો રોજગાર અને સપ્લાય ચેઇન પર અસરની ભીતિ. બાઈટ - વિમલ જેઠવા - પ્રમુખ - ઉદ્યોગ મંડળ અંકલેશ્વર બાઈટ - મહેશ પટેલ - ઉદ્યોગપતિ - અંકલેશ્વર ભરૂચ0
0
Report
Advertisement
बनासकांठा में 325 तालाटी कर्मचारियों के तबादलों से राजनीतिक रोष फैल उठा
Palanpur, Gujarat:બનાસકાંઠામા તલાટી ઓની બદલીમાં વહાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ થયા છે ગૂગલ લીંકમાં માંગ્યા મુજબ સેજાની પ્રાયોરેટી ન આપી તલાટીઓ સાથે અન્યાય કરાયો હોવાની રજૂઆત કરાઈ છે જુનિયરોની માંગ્યા મુજબ અને સિનિયરોની માંગણી મુજબ બદલી ન થતા 200 જેટલા તલાટીઓ દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો અને તલાટીઓએ નવનિયુક્ત જિલ્લા પ્રમુખને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં ત્રણ કે તેથી વધુ વર્ષ થી એક જ ટેબલ પર ફરજ બજાવતા 325 તલાટી કમ મંત્રી સાગમટે બદલીના હુકમો કરવામાં આવ્યા હતા જેમાં તંત્ર દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવીને સેજાની પ્રાયોરેટી ન આપવામાં આવી અને કેટલાક સિનિયર તલાટીઓને અન્યાય કરવામાં આવતા ભારે રોષ ફેલાયો હતો અને આ બદલીઓ તાત્કાલિક અસરથી બંધ રાખી ગૂગલ લિંકમાં માંગણી મુજબ બદલીઓ કરવા જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરી દીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ત્રણ કે તેથી વધુ વર્ષ થી ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની બદલી માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગૂગલ લિંક પર વિગતો મંગાવવામાં આવી હતી જે બાદ વહીવટી તંત્ર દ્વારા 325 જેટલા તલાટીઓની અરસ પરસ બદલીના હુકમો કરવામાં આવ્યા હતા જેમાં જુનિયર તલાટીઓની માંગણી મુજબ ગૂगલ લીંકમાં દર્શાવેલ સેજા અને પસંદગીના સ્થળે બદલીઓ કરવામા આવી હતી જયારે સિનિયર તલાટીઓની સેજાની પ્રાયોરેટીનો લાભ આપ્યા વિના સેજા કે તાલુકા બહાર બદલીના હુકમો કરવામાં આવતા તંત્ર તથા તલાટી મંડળ સામે વહાલા દવાલાની નીતિને લઇ રોષ ફેલાયો હતો જેને લઇ આ બદલીના હુકમો બંધ રાખવા જિલ્લા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં નવિન ગૂગલ લિંક દ્વારા કામગીરીને ધ્યાનમાં રાખી તેમજ તાલુકા વિકાસ અધિકારી નો અભિપ્રાય મેળવીને યોગ્ય રીતે બદલી કરવા રજૂઆત કરવામાં આવી હતી બાઈટ-આરતી પંચાલ- તલાટી (મારી માગણી મુજબ મારા બદલી નથી કરીને અન્ય જગ્યા પર કરી દીધી છે વહાલા દવાલાની નીતિ અપનાઇ છે) બનાસકાંઠામાં જે તલાટીઓની બદલી કરવામાં આવી રહી છે તેમાં તલાટી મંડળ અને વહીવટી તંત્ર દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તલાટીઓ નું કહેવું છે કે ખોટું કામ નહિ કરનાર તલાટી રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા થયા છે. ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે છેલ્લાં 33 વર્ષ થી ફરજ બજાવતા હરેશભાઈ નામના તલાટીએ એક રાજકીય આગેવાનના કહ્યા મુજબ કામ ન કરતા નેતાની ભલામણ થી આ સિનિયર તલાટીીની ત્રણ મહિના પહેલા વહીવટી તંત્ર દ્વારા જુનિયર તલાટીના હાથ નીચે આસિસ્ટન્ટ તલાટી તરીકે બદલી કરી દેવામાં આવી હતી આ તલાટી રાજકીય કિન્નાખોર્હોનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બાઈટ-હરેશભાઈ પટેલ-સિનિયર તલાટી (અમારા તલાટી મંડળના સભ્યો અને વહીવટી તંત્ર દ્વારા આ કારસ્તાન કરાયું છે) બાઈટ-3-હરેશભાઇ પટેલ-સિનિયર તલાટી ( મને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવવામાં આવ્યો છે..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
बारूच के रिक्शा चालक CNG-भाड़ा बढ़ोतरी के विरोध में आंदोलन
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચ રીક્ષા ચાલકોની વિવિધ માંગ સાથે કલેક્ટરને રજૂઆત CNGના વધતા ભાવોથી રીક્ષા ચાલકો પર આર્થિક બોજ વધ્યો છેલ્લા 4 વર્ષથી રીક્ષા ભાડામાં વધારો ન થતાં રોષ વર્ષ 2026માં રીક્ષા ભાડા વધારાની માંગ ઉઠાવી ભરૂચ શહેરમાં નવા રીષાકા પરમીટ પર રોક લગાવવાની માંગ 15 વર્ષ જૂની રીક્ષાઓની દંડ ફી મામલે પણ રજૂઆત કરાઈ ભારત ઓટો રીક્ષા એસોસિય மேற்கે તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી0
0
Report
गुजरात के विकास मॉडल के दावों के बीच पंचायत राज पर बड़ा राजनीतिक विवाद
Ahmedabad, Gujarat:ગુજરાતના વિકાસ મોડેલના દાવાઓ વચ્ચે પંચાયત વ્યવસ્થાને લઇ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ 2025ના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતની એકપણ પંચાયત સ્થાન મેળવી શકી નથી. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટ નીતિઓને કારણે રાજ્યનું પંચાયતી রাজ ખાડે ગયું છે.કેન્દ્ર સરકાર દ્વારા ગત 9 મેના રોજ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. દેશના 17 રાજ્યોની કુલ 42 પંચાયતોની આ એવોર્ડ માટે પસંદગી થઈ છે. આ પુરસ્કારો મુખ્યત્વે 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર' અને 'નાનાજી દેશમુખ સર્વોત્તમ préfંચાયત પુરસ્કાર' એમ બે કેટેગરીમાં આપવામાં આવે છે. વિજેતા પંચાયતોને 50 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની પ્રોત્સાહક રકમ મળવાની છે, જેનો એવોર્ડ સમારોહ આગામી 3 જૂને નવી દિલ્હીમાં યોજાશે. પરંતુ દુઃખની વાત એ છે કે, વિકાસ મોડેલની વાતો કરતા ગુજરાતની એકપણ પંચાયત આ યાદીમાં નથી.આ પુરસ્કારો માટે સ્વચ્છતા, પીવાનું પાણી, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જેવા મહત્વના મુદ્દાઓ પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જ્યાં કર્નાટકે સૌથી વધુ 6 અને આંધ્ર-ઓડિશાએ 5-5 એવોર્ડ મેળવ્યા, ત્યાં ગુજરાત શૂન્ય પર રહ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગ્રામ્ય સ્તરે પીવાનું પાણી, રસ્તા અને સ્વચ્છતાની ભયંકર ખામીઓ કારણે જ ગુજરાત આ રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે.0
0
Report
Advertisement
ગુજરાત में पुलिस-प्रशासन के दवाब से जिला पंचायत प्रमुख चयन पर घमासान
Ahmedabad, Gujarat:એન્કર ગુજરાતમાં પોલીસ અને અન્ય અધિકારીઓ ભાજપના કાર્સકર્તાની જેમ વર્તી રહ્યા છે કોંગ્રેસની બહુમતી હોવા છતાં તાલુકા પંચાયતમાં પ્રમુખ ન નિમાય તે માટે পুলিশ અને અધિકારીઓએ ભુમિકા ભજવી વ્યારા તાલુકા પંચાયત દિયોદર તાલુકા પંચાયત અને આણંદ જિલ્લા પંચાયતમાં આ સ્થિતિ સામે આવી વીઓ ૧ ભાજપ લોકશાહી અને બંધારણ ને નેવે મુકી સરમુખTyારશાહી લાવવા માંગતી હોય એવુ લાગે છે નું નિવેદન ગુજરાત કોંગ્રેસ પ્રમુખે આપ્યું તાપીના વ્યારામાં કોંગ્રેસની બહુમતી હતી ત્યાં પોલીસે કોંગ્રેસના સભ્યોને મતદાન કરતા રોક્યા.૧૧ ગાડી ભરી પોલીસે કોંગ્રેસના barrasને રોક્યા. સામાન્ય સભા પુરી થઇ છતાં ત્રણ સભ્યોને છોડ્યા ન थिए. દિયોદર તાલુકાના પ્રમુખની વરણી પ્રક્રિયામાં પ્રાથનિક અધિકારી લેટ આવ્યા અને કારણે વિના બેઠકે મુલતવી રાખી આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અન્ય રાજ્યના આદિવાસીને પ્રમુખ બનાવવા માટે હથકંડા અપનાવ્યા, હાઇકોર્ટમાંથી પ્રકિયા પર સ્ટે મેળવ્યો ભાજપની આ પદ્ધતિ સામે કોંગ્રેસ કાયદેસરની લડાઈ આપશે બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ વીઓ ૨ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યુહે છે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ ની ચુટણીની ઘટના શરમજનક અને આદિવાસી સમાજ માટે આઘાતજનક.જિલ્લા વિકાસ અધિકારીને અભિનંદન કે દબાણ વિના કામ કર્યું .બહારના રાજ્યનું આદિવાસી સર્ટી ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત નથી.જો સર્ટીને કો્ર્ટની મદદ થી અન્ય રાજ્યના આદિવાસી ગુજરાતમાં આવશે તો ગુજરાતના આદિવાસીઓ ક્યાં જશે ? આ પ્રકારની કાર્યવાહી થી ગુજરાતના આદિવાસીઓને મોટો અન્યાય થશે તેમની નોકરીના હક પણ છીનવાસે બાઇટ તુષાર ચૌધરી નેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષ પોલીસ તંત્ર અને અધિકારી ભાજપના કાર્યકરની જેમ વર્તી રહ્યા છે ચુંટણીમાં કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવામાં કંઇ બાકી ન રાખ્યું અને ચુંટણી પછી પણ પ્રજાના મેન્ડેટનો અનાદર કરવાનો રોલ હોય તેમ દેખાય છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ પ્રમુખે કર્યો0
0
Report
साइला से नकली डीवाईएसपी बनकर लोगों को ठगने वाला युवक गिरफ्तार
Sundar Nagar, Himachal Pradesh:સ્લગઃ રાજકોટ રેન્જ આઇ જી. નિર્લપીત રાયની ટીમ એ સાયલા થી નકલી DYSP ઝડપ્યો. એનકારઃ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા નો યુવક પોતે બની બેઠેલો DYSP હોઇ અને નકલી DYSP બની લોકો ને છેતરવાનું કામ કરતોheg જેની માહિતી રાજકોટ રેન્જ આઇ.જી. સ્કોર્વોડ ને મળતા નકલી અધિકારીને ઝડપ્યો અશલી પોલીસ શટેશન ની મુલાકાત કરાવી. સમગ્ર ગુજરાત સહિત દેશમાં નકલીની ભરમાળ હોઇ તેમ રોજબરોજ કોઈને કોઇ નકલી ઝડપાઇ છે નકલી કોર્ટ નકલી ડોક્ટર નકલી પોલીસ કોન્સ્ટેબલ નકલી કર્લાક નકલી કચેરી નકલી બીયારણ ઑકલી ખાધ સામગ્રી બધુ જાણે નકલી હોઇ તેમ લાગી રહયુ છે ત્યારે હવે તેમા એક સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ મોર પીછ ઉમેરાયુ હોઇ કામે દાહોદ DYSP તરીકે થી થઇ હવે કચ્છમાં બદલી થયેલ હતી જેની પર રાજકોટ રેન્જ આઇ.જી. નિર્લપીત રાયની પડી હતી અને આવી કોઇ અધિકારી છે કે કેમ તેની ખરાઇતા માટે સાયલા પોલીસને સોપ્યો હતો હવે સાયલા પોલીસ આગળ તપાસ કરશે.0
0
Report
राजकोट TRP गेमज़ोन आगजनी: दो साल बाद भी न्याय की मांग जारी
Rajkot, Gujarat:રાજકોટના ગોઝારા TRP ગેમઝોન આગગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. 27 નિર્દોષ લોકોના કરુણ મોત બાદ આજે પણ પરિવારો સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. ડે ટુ ડે કોર્ટમાં કેસ ચલાવવાના દાવાઓ વચ્ચે આજે બે વર્ષ બાદ પણ માત્ર નિવેદનો લેવાની પ્રક્રિયા કોર્ટમાં ચાલી રહી છે. ગેમ ઝોન આ લેખા ટ્રેપમાં નિયમો બદલાયા પણ મૃતકોને ન્યાય ક્યારે તે સવાલ ઉઠી રહ્યો છે. વોઈ - 1 TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ... 27 મૃતકોના પરિજનો ન્યાયની જોઈ રહ્યા છે રાહ ! બે વર્ષ બાદ પણ સરકાર પાસે ડે ટુ ડે કેસ ચાલાવવાની માંગ.. રાજકોટ શહેરને ઝંખોળી નાખનાર TRP ગેમઝોન આગગીાણકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ દુર્ઘટનામાં ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરણ સહિત કુલ 27 લોકોના કરુણ મોત થયા હતા. ઘટનાએ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાઓ અને ફાયર સેફ્ટી મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. આ કેસમાં કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી બે આરોપીઓના બાદમાં મોત નિપજ્યા હતા. બાકીના આરોપીઓમાં રાજકોટ મનપાના ત્તકાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સહીત 14 આરોપીઓ હાલ જામીન પર બહાર છે. ફરિયાદી પક્ષના વકીલ એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, કેસની ટ્રાયલ ઝડપી પૂર્ણ થાય તે માટે નવેમ્બર 2024માં ડે-ટુ-ડે હિયરીંગની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓ દ્વારા લાંબા સમય સુધી વકીલ ન રાખવા સહિતના વિવિધ કારણોસર ટ્રાયલ પ્રક્રિયામાં વિલંબ સર્જાયો હતો. બે વર્ષ દરમિયાન આરોપીઓએ કેસ મોડો ચાલે તે માટે તમામ પ્રકારના પ્રયાસો કર્યા હતા. ફરિયાદી પક્ષ સતત દૈનિક સુનાવણીની માંગ કરતો રહ્યો, પરંતુ તેમાં પણ અવરોધો ઉભા કરવામાં આવ્યા. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ કરનાર 6 ડોક્ટરોમાંથી 5 ડોક્ટરોની જુબાની નોંધાઈ ચૂકી છે. જ્યારે બાકીના એક ડોક્ટરની સાક્ષી 12 જૂન 2026ના રોજ લેવામાં આવશે. ઉલેખનીય છે કે 25 મે 2024ના રોજ બનીલી આ ભયાનક ઘટના જીવન ભસ્મીભૂત કર્યા હતો. જેમાં ગેમ ઝોનમાં લગેલી ભીષણ આગમાં બાળકો સહિત અનેક પરિવારોના સભ્યો જીવતા ભસ્મીભૂત થયા હતા. ઘટનાના પગલે ફાયર સેફ્ટી નિયમો, બિનઅધિકૃત બાંધકામ અને મનપાની કામગીરી અંગે પણ વ્યાપક ચર્ચા જગાઈ હતી. બીટી - સુરેશ ફળદુ, ભોગ બનનાર પરિવારના ਪਰિચલક વાઇસ - 2 જોકે TRP ગેમઝોન આગગ્નિકાંડના પીડિત પરિવાર બે વર્ષે પણ ન્યાયની માંગ કરી રહ્યા છે. રાજકોટમાં કેસ ચાલી રહ્યો છે પરંતુ ડે ટુ ડે કેસ ચલતો નથી. અમારી માંગણી છે કે આરોપીઓને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થાય તેવી માંગ છે. છેલ્લાં બે વર્ષથી અમે ન્યાય માટે હેરાન થઈ રહ્યા છીએ. જ્યારે પણ આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર વિભાગ માત્ર નોટિસ ફટકારે છે. આ ઘટનામાં તમામ ivo આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. મારા પિતા એક્સપાયર થયા તેના ત્રણ મહિનામાં જ મારો ભાઈ મૃત્યુ પામ્યો હતો. આજે પણ તેની ખૂબ જ ખોટ વર્તાય છે. મારી બહેણની સગાઈ હતી ત્યારે પણ તેની ખૂબ યાદ આવતી હતી. ખરીદે પીડિત પરિવારના એડવોકેટ નિવેદન આપતા કહ્યું હતું કે, કુલ 16 આરોપીઓ હતા જેમાં 1 આરોપીનુંurte થયું અને 15 આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. હાઇકોર્ટનો આદેશ છે તેમ છતાં કેસ ડે ટુ ડે ચાલવામાં નહીં આવે. આરોપી પક્ષના વકીલ સહકાર આપતા નથી જેના કારણે કેસમાં ડીલે થઈ રહ્યું છે. આ કેસમાં કુલ 300 કરતાં વધુ સાક્ષીઓ પણ જોડવામાં આવ્યા છે. હાલ આ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજાઈ - તુષાર ધોરેચા, પીડિત પરિવાર બીજાઈ - નરેન્દ્ર સિંહ જાડેજા, એડવોકેટ વીઓ - 3 રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં પોલીસમાં કડક કાર્યવાહી કરી પરંતુ રાજકીય અને કાયદાકીય છટਕ્બારીને કારણે આરોપીઓ જામીન મુક્ત થઈ ગયા છે. જોકે કેસ ડે ટુ ડે ચાલાવવામાં આવે તો પીડિત પરિવારોને ન્યાય મળે તેવી આશા છે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ0
0
Report
Advertisement
