383001
ઈડર સોમનાથ મહાદેવ મંદિરે 108 કમળ પુષ્પ દ્વારા મહાઅભિષેક કરવામાં આવ્યો
Himatnagar, Gujarat:પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ ભક્તોનું કલ્યાણ કરે તે આશયથી ઈડર-હિંમતનગર રોડ પર આવેલ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની તેરસની રાત્રીએ કમળ પુષ્પોથી શિવ મહાપુજા કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિરે શનિવારે રાત્રે શ્રાવણ વદ તેરસને દેવાધીદેવ મહાદેવને 108 કમળ પુષ્પ દ્વારા તથા પવિત્ર દ્રવ્યોથી મહાદેવનો મહાઅભિષેક વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચન કરી કરવામાં આવ્યો હતો.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
आनंद शहर में भारी बारिश से रेड अलर्ट, जलमग्न सड़कें गृहण
Anand, Gujarat:આણંદ શહેરમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે મહલરાજાએ ધબડાટ બોલાવી હશે. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ સતત પડી રહ્યો છે, જેને કારણે શહેરમાં Niedભુવેલા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ઝી 24 કલાકની ટીમ આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે નયાવતન સોસાયટીમાં પહોંચી ગઈ છે અને અહીં જળબંબાકારની અસર રીતે છે. લોકોના ધરામાં પાણી ઘુસી જશે રહેલા છે, લોકો ડોલ દ્વારા પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વરસાદ ચાલુ રહેવાના કારણે જળસ્તર વધી રહ્યો છે. માર્ગો પર બે થી અઢી ફુટ પાણી ભરાયા છે.0
0
Report
मढ़ड़ा गाँव में पंचायत भवन उद्घाटन के विरोध ने गर्माया राजनीतिक विवाद
Bhavnagar, Gujarat:भावनगर.. અધૂરા ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણનો સિહોરના મઢડા ગામે ઉગ્ર વિરોધ. મઢડડા ગામે ગ્રામ પંચાયત ભવન અધૂરું હોવા છતાં લોકાર્પણનો તખ્તો ઘડાઈ રહ્યો છે. પંચાયત ભવન સાથે કમ્પાઉન્ડ વોલ પણ નથી બનાવાઈ જેને લઈ ખુદ સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેનો જિલ્લા પંચાયતના માજી સભ્ય, સરપંચ અને કોંગ્રેસ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરવા જઈ રહેલા સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક મકવાણાની પોલીસે રસ્તામાંથી કરી અટકાયત જિલ્લા પંચાયત માજી સભ્ય રાજભા સરવૈયા, સરપંચ અને અન્ય આગેવાનોની પણ પોલીસ અટકાયત કરતાં મામલો ગરમાયો.0
0
Report
आनंद में भारी बारिश से जलजमाव, शहर के अधिकांश इलाके पानी में डूबे
Anand, Gujarat:એન્કરઃ રેડ એલર્ટ વચ્ચે આણંદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ करी છે. આજે સવારે માત્ર ચાર કલાકમાં 4.8 ઈંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે તો ક્યાંક લોકો ઘરમાંથી પાણી ઉલેચવા મજબૂર બન્યા છે.0
0
Report
Advertisement
रेड अलर्ट के बीच भरोच में NDRF-SDRF तैनाती, भारी बारिश जारी
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ રેડ એલર્ટ વચ્ચે ભરૂચ જિલ્લામાં NDRF અને SDRFની ટિમો તૈનાત, તંત્ર સંપૂર્ણ સજ્જ. જિલ્લામાં વરસાદની શરૂઆત, બે કલાકમાં અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. સૌથી વધુ નેત્રંગમાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો. ભરૂચમાં 1.57 ઇંચ, હાંસોટમાં 1.42 ઇંચ વરસાદ ખાબક્યો. અંકલેશ્વરમાં 1.30 ઇંચ અને વાલિયામાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો. વાગરા, ઝઘડિયા, આમોદ અને જંબુસરમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ.0
0
Report
आणंद में भारी बारिश से बाढ़, पानी ने घरों और सड़कों को भिगो दिया
Anand, Gujarat:આણંદ બ્રેકિંગ બોરસદ વહીેલી સવારથી બોરસદમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મહાદેવ રોડ પર ઘૂંટણસમાણા מים ભરાતા દૂધ ડેરી જતા લોકોને હાલાકી મહાદેવ રોડ ઉપર નગરપાલિકાએ JCBથી કાંસની સફાઈ હાથ ધરી વરસાદ પહેલા જ કામગીરી કરી હોત તો પણ ન ભરાતા : સ્થાનિકો વનતળાવ વિસ્તારમાં પાણી ભરાતા કંસારી તરફનો માર્ગ બંધ ભારે વરસાદમાં ભીંડી બજાર વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી,સદનસીબે જાનહાની નહીં બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ0
0
Report
भरूच में चांदीपुरा वायरस के तीनों संदिग्ध केस नेगेटिव, बच्चे स्वस्थ होकर डिस्चार्ज
Bharuch, Gujarat:ભરૂચ-brickling ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણેય કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયાના ત્રણ બાળકોને શંકાસ્પદ લક્ષણો બાદ સિવિલમાં દાખલ કરાયા હતા બાળકોના લોહીના નમૂનાઓ લેબમાં મોકલી તાત્કાળિક સારવાર શરૂ કરવામાં આવી હતી સારવાર દરમિયાન જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટ અને સતત મોનિટરિંગ કરાયું લેબ રિપોર્ટમાં ત્રણેય બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ન હોવાથી સ્પષ્ટ થયું સારવાર બાદ ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા સમયસર નિદાન અને યોગ્ય સારવારથી બાળકો ઝડપથી સાજા થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો. બાઈટ - ડો. ઋષિલ વસાવા - પીડિયાટ્રિસ - KMCRI સિવિલ ભરૂચ0
0
Report
Advertisement
सुरेन्द्रनगर जिले के स्कूल-कॉलेज कल भारी बारिश के चलते बंद रहेंगे
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર આવતીકાલે 31 જુલાઈના રોજ ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી હોય સુરેન્દ્રનગર જિલ્લામાં colleges hayskoolo shalāo angaṇavāḍiyo māṁ rāzhā rahešē તંત્રએ આવતીકાલે ભારે વરસાદને લઈને શાળા કોલેજો આંગણવાડી સહિતની શૈક્ષણિક સંસ્થાઓને જાહેર રજા કરી છે આવતીકાલે ભારે વરસાદની આગાહીના પગલે લોકોને સાવચેત રહેવા અને ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા કલેકટરની અપીલ આવતીકાલે ભારે વરસાદની આગાહી પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તંત્રએ સંપૂર્ણ તૈયારી કરી હોવાનો તંત્રનો દાવો0
0
Report
नई खबर: नवसारी के आंगडिया पेडी में लाखों की चोरी, तीन आरोपी गिरफ्तार
Navsari, Gujarat:બ્રેકિંગ, નવસારી નવસારીના ભાસ્કર ની આંગડિયા પેઢીમાં લાખોને ચોરી કરી ફરાર થયેલા આરોપીઓમાંથી ત્રણ પકડાયા નવસારી એલસીબી போலீઝ વાંસદાણા ત્રણ રસ્તા પાસેથી વાંસદા તરફ આવતી કારને અટકાવી કુલીઆ મુખ્ય આરોપી સાથે બેને દબોચી લીધા પોલીસે આંગડિયા પેઢીની 12.50 લાખની ચોરીના મુખ્ય આરોપી સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી અને નરેશ વૈષણવની કરી ધરપકડ પોલીસે આરોપીઓને પાસેથી બે કાર, એક દેશી પિસ્તોલ, 1 જીવતી મેગેજીન, 5 કારતૂસ અને 5 મોબાઈલ ફોન મળી કુલ 19.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો આરોપીઓની પૂછરપછમાં અન્ય ત્રણ આરોપીઓના નામો પણ આવ્યા સામે આંગડિયાની ટીપ આપનાર વાંસદાના મોહમદત તસ્લીમ રાઇનની પણ કરી ધરપકડ સોપારામ ઉર્ફે સંતોષના ભાઈ રાજારામ ઉર્ફે રાજુ ચૌધરી અને ત્રિભુવનસિંહ દેવલને ਵોનટેડ જાહેર કર્યા આરોપીઓમાં સોપારામ ઉર્ફે સંતોષ સામે ગુજરાત, મહારాష్ట్ర અને રાજસ્થાનમાં કુલ 16 ગુનાઓ તસ્લીમ રાઇન સામે પણ કપરાડામાં પણ એક ગુના પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી0
0
Report
राज्य इमरजेंसी ऑपरेशन सेंटर में भारी बारिश के पूर्वानुमान पर अहम बैठक
Gandhinagar, Gujarat:સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વપૂર્ણ બેઠક ભારે વરસાદ ની આગાહી ને લઇ જિલ્લા તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ અધિક મુખ્ય સચિવ ડો જયંતી રવી ની અધ્યક્ષતામાં બેઠક ભારે વરસાદ પ્રભાવિત જિલ્લાઓ ના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા જિલ્લા વહીવટી તંત્ર ને સતર્ક રહેવા તથા જરૂરી તૈયારીઓ કરવા સૂચના રાહત કમિશનર, એનડીઆરએફ તથા એસડીઆરએફ ના અધિકારીઓ ઉપસ્થિત0
0
Report
Advertisement
गांधी नगर सदार में दो समूहों की भिड़ंत, गाँव में अफरातफरी
Gandhinagar, Gujarat:ગાંધીનગરના સાદરામાં બે આખલાઓ વચ્ચે જંગ, ગામમાં અફરાતફરી મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડતાં લોકોમાં ભયનો માહોલ આખલાઓને અલગ પાડવા સ્થાનિકોએ ઠંડુ પાણી છાંટ્યું એક્ટિવા ચાલક આખલાઓની ઝપેટમાં આવ્યા, સ્થાનિકોએ કર્યો આબાદ બચાવ વેપારીઓએ ભયના કારણે દુકાનોના શટર બંધ કર્યા ગામમાં અંદાજે 100થી વધુ રખડતા ઢોરો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ રખડતા ઢોરોના ત્રાસથી ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ રખડતા પશુઓની સમસ્યાના કાયમી ઉકેલની ગ્રામજનોની માંગ0
0
Report
पटण जिले में भारी बारिश की आशंका, प्रशासन ने अलर्ट जारी किया
Patan, Gujarat:પાટણ જિલ્લામાં આગામી ૩૧મી,૧લી અને ૨જી તારીખે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાને લઈ વહીવટી તંત્ર એલર્ટ વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં ક્લાસ-૧ અધિકારીઓની નિમણૂક કરાઈ. જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત સંવેદનશીલ, નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારો પર સતત માઇનિટરિંગ. નદી-નાળા, તાળાવો અને પાણી ભરાયેલા કે ઓવરટોપિંગ થતા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવા કરાઈ અપીલ વહીવટી તંત્ર દ્વારા મળતી સલાહ અને દિશા-નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરે જિલ્લા વાસીઓને અપીલ કરી બાઈટ. Praશાંત ઝીંલોવા. કલેક્ટર પાટણ0
0
Report
पूर्व मुख्यमंत्री माधवसिंह सोलंकी की 100वीं जयंती पर पुत्र ने लिखी पुस्तक का विमोचन
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના 100માં જન્મ દિવસ પર તેમના પુસ્તક વિનોચન કરાયું માધવસિંહ સોલંકીના જીવન અને યોગદાન પર આધારિત પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી લેખિત પુસ્તક નું વિમોચન પુસ્તક વિમોચન સમારાહોમાં અનેક નેતા અને મહાનુભાવો હાજર રહ્યા પાસણરાપોળ ama ખાતે પ્રેરણા પર્વ કાર્યક્રમ રાખી પુસ્તક વિમોચન કરાયું 4 ટર્મ cm રહેલા માધવસિંહ સોલંકીના જીવન પર તેમના જ પુત્ર ભરતસિંહ લખ્યું પુસ્તક Cm કાળ દરમિયાન ક્યાંય પોતાનું નામ ન લખાવનાર માધવસિંહના 100માં જન્મ દિવસ પર તેમની યાદમાં પુત્ર ભરતસિંહ લખ્યું પુસ્તક પુસ્તકમાં માધવસિંહ સોલંકી ના રાજનૈતિક જીવન સાથે સામાન્ય જીવનનો પણ ઉલ્લેખ પુસ્તક સિવાય માધવસિંહ સોલંકી ના જીવન પર બનાવેલ ડોક્યુમેન્ટ્રી પણ રજૂ કરાય કાર્યક્રમમાં હાજર તમામે પુસ્તક અને ડોક્યુમેન્ટ્રીના કર્યા વખાણ Cm કાળ દરમિયાન ક્યાંય નામ ન આવનાર માધવસિંહ સોલંકી નું તેમના પુત્રના કારણે પુસ્તક પર આવ્યો નામ પુત્ર ભરતસિંહ સોલંકીએ પિતાના 100 માં જન્મદિવસ પર પુસ્તક લખીને આપી ભેટ પુસ્તક દ્વારા માધવસિંહ સોલંકી ની યાદો અને કામોની તાજા કરવાનો અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ માધવસિંહ સોલંકી પરNP પુસ્તક લખાયું હોવાથી the solanki era એટલા સોલંકી યુગ નામ આપવામાં આવ્યું0
0
Report
Advertisement
बनासकांठा के थرाणा अस्पताल की 100 फीट दीवार गिरने से अफरातफरी
Palanpur, Gujarat:ebanaskantha... ઓગડ તાલુકાના થરાની સરકારી હોસ્પિટલની 100 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી.. સરકારી હોસ્પિટલની 100 ફૂટ લાંબી દીવાલ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ.. સદનસીબે દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ ટળી.. વરસાદી પાણી ભરાવાના કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાની આશંકા.. યુદ્ધના ધોરણે ફેન્સિંગ તાર બાંધવાની કામગીરી હાથ ધરાઈ..0
0
Report
आनंद जिले में भारी बारिश की चेतावनी; निचले इलाकों के लोग सुरक्षित स्थानों पर रहें
Anand, Gujarat:આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર એલર્ટ. નીચાણવાળા ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ. વિવિધ ગામોમાં સાયરન ટેસ્ટિંગ કરાયું. બોરસદ, આંકલાવ, આણંદ, તારાપુર, ખંભાત અને આણંદના ગામોને 39ગામોને એલર્ટ કરાયા. બોરસદ, આંકલાવ, સોજીત્રા, તારાપુર અને ખંભાતમાં અધિકારીઓની રૂબરૂ મુલાકાત. દરિયાકાંઠાના ગામોમાં ગ્રામજનોને એલર્ટ કરાયા. વધુ વરસાદ અને ઉપરવાસનું પાણી આવે તો તાત્કાલિક સ્થળાંતર કરવા સૂચના. પશુઓને પણ સુરક્ષિત ઊંચાણવાળા સ્થળે ખસેડવા અપીલ. પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને હાઈસ્કૂલમાં આશ્રયની વ્યવસ્થા. (ઝી મીડિયા, આણંદ byline હટાવવામાં આવ્યો)0
0
Report
नवसारी समेत दक्षिण गुजरात में भारी बारिश-चक्रवात की चेतावनी, आपात इंतजाम तेज
Navsari, Gujarat:નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને લઇને નવસારી જિલ્લામાં તંત્ર તણાવGEDU થયો છે ખાસ કરીને નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ બને તો તેને પહોંચી વળવા માટે અગાઉથી જ મહાનગરપાલિકા દ્વારા આયોજનને અંતિમ તબક્કામાં લઈ જવામાં આવ્યું છે શહેરમાં 18 આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા હતા જેમાંથી ત્રણથી ચાર આશ્રય સ્થાનોમાં પૂરના પાણી પ્રવેશી જતા અસરગ્રસ્તોને મુસ્કેલી વેઠવી પડી હતી જેથી આ વખત મહાનગરપાલિકા દ્વારા આશ્રય સ્થળો બદલે છે અને પૂર્ણ પાણી ન આવે તેવી વ્યવસ્થા કરી 16 આશ્રય સ્થાનો આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે સ્થાનોમાં ગાદલા તકિયા સહીત પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નીચાણ વાળા વિસ્તારોમાં આજથી જ એનએમસીના ફાયર વિભાગના જવાનો દ્વારા લોકો безопасિત સ્થળોએ ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવે છે બીજી તરફ ગત દિવસોમાં આવેલા પૂરમાં પાણી વધવાથી વૃદ્ધો દુર્ઘટનારો દર્દીઓ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ વખતે 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધીની આગાહી દરમિયાન ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો દર્દી અને બાળકોને પહેલેથી જ સુરક્ષિત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવશે ગર્ભવતી મહિલાઓને તેમની સારવાર જે अस्पतालમાં ચાલતી હોય તે hospital અથવા નવસારી સિવિલ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે0
0
Report
Advertisement
