Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ઇડરમાં 33 વર્ષથી યોજાતા ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ

Sept 16, 2024 10:44:49
Himatnagar, Gujarat

ઈડરના ટાવર ચોકમાં ઈડર નગર ઉત્સવ સમિતિ ધ્વારા 33 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જ્યાં રોજ રાત્રે આરતી બાદ ભજન અને ગરબા યોજાય છે.મોટી સંખ્યામાં ઈડરના નગરજનો ઉમટી પડે છે.તો આ અંગે નગર ઉત્સવ સમિતિના વિષ્ણુભાઈ સગરે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈડર નગર ઉત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા 33 વર્ષથી ઈડરના ટાવર ચોક ખાતે ગણેશજીની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઇ નાળિયેરના છ ફૂટના ગણેશજીનું સ્થાપન કરવાવામાં આવે છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UPUMESH PATEL
Feb 19, 2026 08:52:40
Valsad, Gujarat:એન્કર : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્ત્વનો નિણિયૉ લેવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા જે અત્યાર સુધી ₹2.5 ലക്ഷം હતી, તેને વધારીને સીધી ₹6 લાખ કરી દીધી છે. આ નિણિષ્ણા પગલે હવે મધ્યમ વર્ગના અનેક પરિવારોના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકશે. ગુજરાતના આદિજાતિ અને પછાત વિસ્તારોમાં હવે ઉચ્ચ શિક્ષણનું નવું કિરણ દેખાઈ રહ્યું છે. સરકારના આ એક નિણિષ્ણા બાદ આદિજાતિ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો, પરંતુ હવે શિષ્યવૃત્તિની આ રાહતથી તેમના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં બેધડક પ્રવેશ મેળવી શકશે.
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Feb 19, 2026 08:52:26
Nagod, Gujarat:ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનું વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભામાં નાણાં મંત્રી દ્વારા કરોડો રૂપિયાનું વિકાસલક્ષી બજેટ જાહેર થયું છે. આદિજાતિ વિસ્તારના ગ્રાન્ટ ઈન ઍડ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા બાળકોને અગાઉ માસિક સહાય 2160 રૂપિયા આપવામાં આવતી હતી, જે વધારી ને 2500 રૂપિયા કરવામાં આવી છે. આદિજાતિ છાત્રો એ સરકારનો આભાર માન્યો હતો અને બજેટને આવકાર્યું હતું. આદિજાતિ વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકો માટે પણ બજેટમાં વધારો થયો છે.tapી જિલ્લાના વ્યારાના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે પણ આ લાભ રહેલો છે. માસિક સહાયમાં વધારો કરીને 2500 રૂપિયા આપવામાં આવશે, જેના કારણે વિધાર્થીઓના શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધારો થશે અને જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરી શકશે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 19, 2026 08:34:06
Bhavnagar, Gujarat:રિપોર્ટર, લોકેશન, તારીખ જેવી તસવીર સૂચક સામગ્રી દૂર કરી આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ઈ-બસ સેવા 28 કિલોમીટર પેરીફેરી વિસ્તારમાં શરૂ થાય હોવા છતાં અનેક ગામાઓ ખરાબ રસ્તાઓના કારણે ઈ-બસને પહોંચાડી શકતી નથી. વિસ્તરતા વિસ્તારના બાળકો અને વિદ્યાર્થીઓ આ સેવામાંથી વંચિત રહે રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે રોડ નિકાલને નવીનીકરણ ઝડપી કરવામાં આવે. વિઅોર્ડ આરંભમાંથી સમયે શહેરના મોટાં માર્ગો પર ઈ-બસ દોડે છે, પરંતુ પેરીફેરી વિસ્તારમાં જોડાણ થવું હજુ મુશ્કેલ બન્યું છે. વાહનવ્યવહાર સંબંધિત મુદ્દા પર સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર વચ્ચે સમન્વય જોઈએ. IID ઓફિસરની રીતે બિલાડા રોડના કરાર અને ટેન્ડર પ્રક્રિયાની પ્રગતિ હજુ શંકુક છે. ખેડૂતો અને વિદ્યાર્થીઓએ કહીને છે કે રસ્તા સુધારા બનતા જophો, તો જ ઈ-બસ સેવા ગામડાઓ સુધી પહોંચી શકે.
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Feb 19, 2026 06:47:50
Idar, Gujarat:આંટણમાં સેબરકાંઠા જીલ્લા માં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે અને એમાય ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિત અન્ય શાકભાજીનું પણ વાવેતર થાય છે. હાલ અહિયાથી શાકભાજીના પાકમાં મંદી જોવા મળી રહી છે. ખેડુતો શાકભાજી નુ હોલસેલ માર્કેટમાં લઈને આવે ત્યારે ભાવ કપાઈ ગયા હોય છે અને વાહન-દ્રવ્ય ખર્ચ સહિત મૂલ્યવૃદ્ધિ વચ્ચે તેઓ નથાઈ રહ્યા છે. વચ્ચે પેટ્રોલ-ડિઝલ ખર્ચ અને સાધન ભાડે લેવાનું ખર્ચ વધ્યો છે, જેને કારણે ખેડુતો પોષાય એવું ન હોય રહી રહ્યું છે. આ સીઝનમાં લીલા શાકભાજી વધુ ખવાય છે પરંતુ આજકાલ વાતાવરણમાં પલટા ની અસર પડતા ભાવ ઘટી ગયા છે. ટામેટા, ફુલાવર, કોબીજ, રીંગણના ભાવ પ્રતિ કિલો 5 થી 10 રૂપિયા સુધી નોંધાયેલા છે, જે ખેડૂતોને આરસી રીતે નાંધા પૂરતા નથી. હોલસેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીની ભરાવદ્ધિ થઇ ગયી છે અને વેપારીઓ પણ ઓછી માંગને કારણે ભાવ મુક્ત વેચવા માટે મફત ભાવની તરફ પ્રયત્નશalice કરે છે. ખેડૂતોની માંગ નિકસમાં ટેકો મળવો જોઇએ.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 19, 2026 06:17:38
Gandhinagar, Gujarat:ગુજરાત રાજ્ય સરકારના બજેટ અંગે પ્રદેશ ભાજપની પત્રકાર પરિષદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બજેટની ભરપૂર પ્રશંસા કરી aગાડ દરમિયાન સ્થાનિક સ્તરે જાણવામા આવેલી વિગતો મુજબિતી: ગત વર્ષ કરતા ૧૦ ટકાથી વધુ બજેટનું કદ વધ્યું છે તેના ઝલક આ બજેટમાં જોવા મળે છે રાજ્યના તમામ વર્ગ, સમાજ અને વિષયોને સાંકળી લેતું સમતોલ બજેટ છે મહિેлаઓ, બાળકીઓ અને વિધાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે શિક્ષણ માટેની જુદી જુદી નાણાંકીય જોગવાઈ કરાઈ છે આદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યનો એકપણ વિસ્તાર કે વિષય બાકી ન રહે એ મુજબનું આ બજેટ છે ગ્રીન ગુજરાત માટેનું બજેટમાં વિઝન છે કોમનવેલ્થ અને આધુનિક પરિવહન માટેની મોટી નાણાંકીય ફાળવણી કરાઈ છે ગુજરાતની પ્રગતિને વધુ ગતિ આપનારું આ બજેટ છે ગુજરાતનો કોઈપણ નાગરિક વિકાસથી વંચિત ન રહે એ મુજબનું આ બજેટ છે પ્રદેશ ભાજપથ થી મુખ્યમંત્રી અને નાણામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 19, 2026 06:17:24
Ahmedabad, Gujarat:અમદાવાદ rti એક્ટિવિસ્ટ અંગેના amc ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે લખેલા પત્રનો મામલો પત્રમાં ઉલ્લેખ કરાયેલા rti એક્ટિવિસ્ત આકાશ સરકારનો સહીત અન્યનો વિડિઓ સામે આવ્યો amc ના દક્ષિણ ઝોન ઓફિસમાં જઈને સરકારી કર્મચારીઓ અધિકારીઓને ધમકાવતો વિડિઓ સામે આવ્યો દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસમાં જઈને કરી દબંગાઈ તમારા માંથી કોની પાસે કેટલી મિલકતો છે એનું ઓડિટ બહાર પાડીશ એવી ધમકી કોની પાસે કઈ વૈભवी ગાડીઓ છે એની માહિતી હોવીની ચીમકી કોણ કેટલી લડત આપશે એ અમે જોઈ લઈશું નોંધનીય છે amc દક્ષિણ ઝોન એસ્ટેટ ઓફિસરના ગઈક પત્ર સામે આવ્યો હતો, જેમાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓ rti ના નામે બ્લેકમેલ કરતાં હોવાનું જણાવાયું હતું અધિકારીએ આ પત્ર acb ડાયરેક્ટને સહિત મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પણ મોક્યો હતો rti એક્ટિવિસ્ટોના સરકારી ઓફિસમાં આ મુજબના વર્તન બાદ ઉઠ્યા કેટલાય ગંભીર પ્રશ્નો amc તંત્ર કેમ આવા ઈસામ સામે પગલાં નથી લેતું સરકારી ઓફિસમાં આવીને ધમકાવવાનો વિડિઓ સામે આવ્યા બાદ પણ amc તંત્ર કેમ ચૂપ શું amc નો સ્ટાફ ગેરરીતિમાં સંડોવાયેલો છે શું amc સ્ટાફ કૌભાંડ કરતો હોવાથી પગલાં લેતા ડરી થયા છે શું amc તંત્ર અને સાશકો આવી લુખ્ખી દાદાગીરીને શરણે થઈ ગયા છે
0
comment0
Report
DRDarshal Raval
Feb 19, 2026 05:34:49
Ahmedabad, Gujarat:અમદાવાદ અસલાલી થી 15 કિલોમીટર દૂર આવેલ ટીંબા ગામનો બનાવ યૂનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની ફેક્ટરીમાં મોડી રાતે આગ લાગવાનો બનાવ 7 કલાકે આગ પર કાબુ મળ્યો હાલ આગ ઠંડી પાડવાની કામગીરી ચાલુ અમદાવાદથી ફાયર બ્રિગેડની 7 ગાડી અને ટીમ સહિત 15 ગાડી અને ટીમે આગ પર કાબુ મેળવ્યો આ વિસ્તારમાં બારેજા, નડિયાદ, સાણંદ, ધોળકા સહિતની ફાયર બ્રિગેડની ટીમોની મદદ મળી હતી મોડી રાતે લાગેલી આગ 7 કલાક બાદ કાબુમાં આવી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ આવ્યો આગમાં અડધી ફેક્ટરી બળીને ખાખી ગઈ આગ લાગેલ કંપનીમાં પ્લાસ્ટિકમાંથી દોરાં બનાવવાનું કામ ચાલતું હતું આગ સમયેipro 150 ઉપર કર્મચારી હાજર હતા જેઓએ પોતાના જીવ બચાવ્યા આગ બુઝાવવા પ્રયાસો ચાલી રહ્યા હતા પરંતુ વધુ આગ ફેલાતા ફાયર બ્રિગેડની મદદ લીધી ગઈ આગ કાબુમાં લેવાના બાદ કંપનીમાં નિયમ પાલન અંગે તપાસના અહેવાલ Lust
0
comment0
Report
ASANIMESH SINGH
Feb 19, 2026 03:46:40
Ujjain, Madhya Pradesh:अब संध्या व शयन आरती की बुकिंग सिर्फ ऑनलाइन होगी ₹250 शुल्क, फर्स्ट कम-फर्स्ट सर्व व्यवस्था लागू — प्रवेश द्वार क्रमांक 1 से ही मिलेगा प्रवेश श्रद्धालुओं की सुविधा और पारदर्शिता के लिए मंदिर समिति का बड़ा फैसला उज्जैन। धर्मनगरी उज्जैन स्थित महाकालेश्वर मंदिर में डिजिटल व्यवस्था का विस्तार करते हुए मंदिर प्रबंध समिति ने एक अहम निर्णय लिया है। अब संध्या आरती और शयन आरती की बुकिंग प्रक्रिया पूर्णतः ऑनलाइन कर दी गई है। यह व्यवस्था पारदर्शिता, सुव्यवस्थित प्रबंधन और श्रद्धालुओं की सुविधा को ध्यान में रखते हुए लागू की गई है। अब श्रद्धालु केवल मंदिर की अधिकृत वेबसाइट के माध्यम से ही दोनों आरतियों के लिए बुकिंग कर सकेंगे। संध्या आरती की ऑनलाइन बुकिंग प्रतिदिन दोपहर 12:00 बजे से प्रारंभ होगी, जबकि शयन आरती की बुकिंग प्रतिदिन शाम 4:00 बजे से शुरू की जाएगी। बुकिंग “प्रथम आओ, प्रथम पाओ” के आधार पर की जाएगी। दोनों आरतियों के लिए प्रति श्रद्धालु ₹250 शुल्क निर्धारित किया गया है, जो शीघ्र दर्शन के समान है। संध्या एवं शयन आरती के लिए प्रवेश द्वार क्रमांक 1 तय किया गया है। संध्या आरती हेतु अंतिम प्रवेश समय सायं 6:00 बजे रहेगा, जबकि शयन आरती के लिए रात्रि 10:00 बजे तक प्रवेश दिया जाएगा। मंदिर प्रशासन ने यह भी स्पष्ट किया है कि आरती के निर्धारित समय के दौरान चलित दर्शन की प्रक्रिया भी संचालित रहेगी, जिससे श्रद्धालु सुव्यवस्थित रूप से दर्शन लाभ प्राप्त कर सकें। मंदिर समिति का उद्देश्य डिजिटल माध्यम से अधिक पारदर्शी, श्रद्धालु-अनुकूल और सुव्यवस्थित व्यवस्था सुनिश्चित करना है, ताकि देश-विदेश से आने वाले भक्तगण बिना किसी असुविधा के आरती और दर्शन का लाभ ले सकें।
0
comment0
Report
KSKuldeep Singh
Feb 19, 2026 02:48:12
Banur, Punjab:कुलदीप सिंह राजपुरा पंजाब के राजपुरा से अगवा किए गए 7 वर्षीय मासूम बच्चे के मामले में चौंकाने वाले खुलासे सामने आ रहे हैं। जिनमें अपहरण की साजिश और उससे जुड़े लोगों की भूमिका पर सवाल उठाए गए। पुलिस जांच में सामने आया है कि अपहरण करने वाली महिला 3 महीने पहले ही बच्चों के मोहल्ले में रहने आई थी। महिला ने बच्चे को अगवा किया और अमलोह पहुंची थी। वह वहां वह बच्चे को “मामा” नाम से पहचाने जाने वाले एक व्यक्ति के पास लेकर गई। शुरुआती जांच के अनुसार, इस व्यक्ति ने महिला को शादी करवाने का झांसा दिया था और उसी बहाने दोनों के बीच संपर्क बना था। अब बड़ा सवाल यह है कि आखिर मासूम बच्चे के साथ क्या किया जाना था? क्या यह फिरौती का मामला था, मानव तस्करी की साजिश थी या किसी और मकसद से अपहरण किया गया था? इन सभी पहलुओं की जांच पुलिस कर रही है। पुलिस ने “मामा” को गिरफ्तार करने के लिए छापेमारी तेज कर दी है। अधिकारियों का कहना है कि आरोपी से गहन पूछताछ के बाद ही इस पूरे मामले का असली राज सामने आएगा। बच्चे की सकुशल बरामदगी राहत की बात है, लेकिन इस साजिश के पीछे की मंशा का खुलासा अभी बाकी है। राजपुरा पुलिस अब यह पता लगाने में जुटी हैं कि इस वारदात में और कौन-कौन शामिल था और क्या यह किसी बड़े गिरोह का हिस्सा है। बहरहाल राजपुरा पुलिस के सिटी पुलिस थाना प्रभारी गुरसेवक सिंह ने काबिले गौर काम किया है। बच्चों के अगवा होते ही पुलिस हरकत में आई और 24 घंटे के भीतर ही बच्चे को ढूंढ निकाला। स्थानीय लोक पुलिस की सराहना कर रहे है。
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 19, 2026 02:16:59
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 18, 2026 18:45:12
Surat, Gujarat:એંકર:સુરત: શહેરમાં વધતી જતી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના રોડ નંબર 4 પર રાહદારી પાસેથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયાેલા બે રીઢા ગુનેગારોને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યા છે. વીયોગ:1 થોડા દિવસો પહેલા ઉધના રોડ નંબર 4 પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને નિશાન બનાવી, મોપેડ પર આવેલા બે ગઠિયાઓ મોબાઈલ ફોન આંચકીને પળવારમાં ગાયબ થઈ ગયા હતા. આ આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમા પરથી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. બાઈટ: એસ એન દેસાઈ (ઉધના પોલીસ પીઆઈ)્વીઓ:2 પોલીસની કામગીરી: ૨૦૦ કેમેરા અને ૨૦ કિમીનો પીછો આરોપીઓ અત્યંત શાતિર હતા. પોલીસથી બચવા માટે તેઓએ ગુનો આચર્યા બાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આશરે ૨૦ કિલોમીટર સુધી મોપેડ ફેરવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઉધના પોલીસની ટીમે હાર ન માની અને:રુટ પરના અંદાજે ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા.ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું.આખરે સલાબતપુરાના અંજના વિસ્તાર પાસે ઘેરો ઘાલી બંનેને દબોચી લીધા. બાઈટ: એસ એન દેસાઈ (ઉધના પોલીસ પીઆઈ) ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ પોલીસીએ આ મામલે બે યુવકોની ધરપકડ કરી છે: વિકાસ ધર્મેશ રાજભોજ (૨૧ વર્ષ) આવ્યરાજ અરમાન સાજીદ પટેલ (૨૨ વર્ષ) પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલ મોપેડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. WKT: આરોપી બતાવતાના મોડસ ઓપરેન્ડિ: આરોપીઓ મોપેડ પર સવાર થઈને એવા રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા જેઓ રસ્તા પર ચાલતા ચાલતા ફોનનો ઉપયોગ કરતા હોય. મોકો મળે તો ફોન આંચકી ટૂંક સમયમાં ગલીઓમાં ગાયબ થઈ જતા હતા. હાલ ઉધના પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધ્યો છે અને તેઓએ અગાઉ અન્ય ઘટનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ तेज કરી છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Feb 18, 2026 18:03:15
Gandhinagar, Gujarat:ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી હરષ સંઘવીના હસ્તે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગાંધીનગર સેક્ટર 27 પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે પોલીસ કેન્ટીન અને પોલીસ જીભનું લોકાપ્રણ પોલીસ આવાસ બાંધકામનું ખાતમુહૂર્ત ઇન્ફોસીટી ખાતે અર્બન પોલીસ સ્ટેશનો અને ૩૬ યુનિટ બાંધકામનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ ,ડીજીપી કે એન એલ રાવ, નિપુણા તોરવણે ગૃહ વિભાગના સચિવ, IPS રાજુ ભાર્ગવ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, બલરાજ સિંહ ચૌહાણ,બકાજી ઠાકોર ,જે.એસ.પટેલ, રીટાબેન પટેલ, મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, કલેકટર, મહાનગરપાલિકા કમિશનર, રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ પરિવારના લોકો હાજર ઉપસ્થિત كمલેશ पटेल રાજ્યકક્ષાના મંત્રી ગાંધીનગર આગણે કરોડના વિકાસના કામો ખાતમુહૂર્ત અને લોકાપ્રણ કરવામાં આવ્યા છે ગુજરાતમાં જે વર્ષોથી શાંતિ છે તે ગુજરાત પોલીસ અને એના પરિવારને કારણે છે ગુજરાત 1600 કિમી દરિયા કિનારે એટીએસ કામગીરી કરી આપે છે ગુજરાત દીકરીઓ મધરાત્રે પણ નીકળી શકાય છે એનો શ્રેય આ પોલીસને જાય છે દેશ વિદેશમાં રોકાણકારો આજે ગુજરાત મોડલ કારણે છે સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ સામે ગુજરાત પોલીસ મજબૂતાઈ થી કામગીરી કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2047 વિકાસિત સંકલ્પ છે તે ગુજરાતથી શરૂ થશે ગુજરાત પોલીસના પરિવાર સારા આવાસો મળે તે માટે સુંદર કામો થઈ રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગવી સ્પીચ શરૂ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન માં આજે નાણાં મંત્રી કનુભાઈ દЕСાઈ એક ઐતિહાસિક બજેટ પ્રકાશિત કર્યું ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિકાસ દિશા અને ગતિ આગળ વધે તે માટે કામગીરી કરી રહ્યા ગુજરાતમાં 4.8 લાખ કરોડનું બજેટ ગુજરાતના વિકાસ આગળ વધે માટે આજે કનુભાઈ દેસાઈ અભિનંદન પાઠવું છું આદિવાસી દલિત ગરીબ વંચિત મહિલાઓ માટે આ વર્ગને સીધો લાભ કેવી રીતે મળી શકે તે માટેનો પ્રયત્ન છે આદિવાસી દલિત ઓબીસી માટે મોટી પાયા પર લાભ થવાનો છે ગુજરાત પોલીસ હાઉસિંગના 273 કરોડોના ખર્ચ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે આપણા રાજ્યનો રાજ્યસરકારના એક જ મંત્ર પોલીસ પ્રજાિના રખા આવે અને સરકાર પોલીસ સન્માન કરે રાજ્યસરકાર દ્વારા આજના બજેટ માં મોટી ભેટ આપવામાં આવી છે પોલીસ પરિવાર માટે 20400 વધુ મકાન બનાવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે એક સાથે પોલીસમાં પાસ થાય જો તો પણ તકલીફ નહીં પડે પોલીસ પરિવાર માટે ઘર કેવી રીતે બને તે માટે 75% માટે મંજૂરી આપવી દેવામાં આવી છે પોલીસ હાઉસિંગને 1500 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે પોલીસ પરિવાર કદાચ અંદાજ નહી હોય કશ્મીર થી કન્યાકુમારી સુધી કોઈ પણ રાજ્યમાં આટલી મકાનની જાહેરાત નથી કરી આપડું રાજ્ય પોલીસ પરિવાર માટે મકાન બનાવવા માટે નિર્ણય લીધો છે ગાંધીનગર પોલીસે પોલીસીઓને અભિનંદન આપવામાં આવ્યા છે અનેક ક્ષેત્રોમાં અદભૂત કામગીરી કરવામાં આવી છે પોલીસ દ્વારા લુખ્ખા સામે કરડક પગલાં લીધા છે પોલીસ માટે જીમનું લોકપણ કરવામાં આવ્યું છે ગાંધીનગર પોલીસ પરિવારની બહેનો માટે ખૂબ ખુશી નો દિવસ છે પોલીસ વર્ધી પર ઘરләрни માંગો તો એ નાના થઈ જાય તો પોલીસ પરિવાર માટે ખાસ કન્ટીન બનાવમાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી అమిత શાહ થોડા દિવસ પહેલા આ ગાર્ડન લોકાપ્રણ કર્યું છે પોલીસ પરિવાર માટે ગાર્ડન સામે આવસો બનશે દહેગામ પાસે જેલ અતિ આધુનિક બનશે આ જેલમાં કોઈ પણ ગુનેગાર બચશે નહીં આ જેલમાં આવશે પછી કોઈ ગુનેગાર ગુનાનો વિચાર કરશે નહીં ગાંધીનગર પોલીસે ગુનેગારો ઉપર પગલાં ભર્યા છે તેમજ ગુજસીટોકના ગુના દાખલ કર્યો છે ગુનેગાર સામે કડક કાર્યવાહી થાય તે માટે ગુજરાત પોલીસને છૂટો હાથ આપવામાં આવ્યો છે હવે લોકો પણ ડાયરેક્ટરો પણ મને ફોન કરીને કહે છે કે આના ટાટીયા નથી તૂટયા પોલીસ પર જેવો પણ પેશર આવે એ પહેલા એવું કરી નાખો કે લોકોને ફોન કરતા ડરે ડ્રગ્સ, વ્યાજ ખોર, બલાત્કારી સામે ગુજરાત પોલીસ અદભૂત કામગીરી કરી રહી છે 45 દિવસ માં જ ગુજરાત पोलીસે ગુનેગારને સજા અપાવી છે પોલીસ સ્ટેશન હોય ત્યારે ગુનેગારો ને ડરાવા માટે જે કરવું હોય એ કરો પણ ઘરે જશે ત્યારે તમારી ભૂલી જાવ કે તમે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છો ઘરમાં જાવ એટલે એક પરિવારના સભ્ય તરીકે જાવ ઘરમાં પણ એજ ભાષા નો ઉપયોગ ન કરવો પોલીસ પરિવારને બહેને કોમીટી બનાવાવ માટે कहा અને મોડી રાતે સુધી પોલીસ કર્મચારી ઘરે કેમ ન આવે
0
comment0
Report
Advertisement
Back to top