icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी में अधूरी ड्रेनेज के कारण टेम्पो फँसा, लोगों का भारी गुस्सा

Navsari, Gujarat:નવસારી મહાનગર પાલિકાના રસ્તાઓના કામમાં વેઠ, યોગ્ય પુરાણ ન કરતા ટેમ્પો ફસાયો નવસારીના બિરસા ਮુંडा સર્કલ પાસે રસ્તા પર ડ્રેનેજની અધૂરી કામગીરીને કારણે ગત રાતે ટેમ્પો ફસાયો ખાણગી મોલનો સમાન લઈ જતા ટેമ്പાનું ટائر રસ્તાની અધૂરી કામગીરીને કારણે રોડમાં ખુંપી ગયું મોડી રાતે સ્થાનિકો અને ડ્રાઈવરે ભારે મહેનત બાદ ટેમ્પાનો બહાર કાઢ્યો મહાનગરપાલિકાની રોડ અને ડ્રેનેજની અધૂરી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો વેરાવળથી ટાટા સ્કૂલ તેમજ ગ્રીડથી કલેક્ટર કચેરી સુધીના મુખ્ય માર્ગો પર ડ્રેનેજની કામગીરી બાદ રોડનું યોગ્ય રીસ્ટોરેશન ન થતાં અનેક સ્થળોએ રસ્તાની હાલત બિસ્માર રસ્તાઓની આવી સ્થિતિથી ચોમાસામાં વધુ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ
0
0
Report

8 साल की निक्सा बारोट ने एवरेस्ट बेस कैंप पार कर नया रिकॉर्ड बना दिया

Palanpur, Gujarat:અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને બનાસકાંઠાના પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે સાર્થક કરી છે ,માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે પાલનપુરની દીકરીએ માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને 17,598 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રગાન ગાઈને નિક્ષા બારોટે પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવીનેએવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરી ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે લોકોને સંદેશ આપ્યો છે. બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરી નિક્ષા બારોટ વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહಸિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અ nusભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિકૃષાએ ભાગ લીધો હતો. 16 મે થી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. 16 મે 2026ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી. ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી. જ્યાં શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ બનાવવા માટે એક દિવસનો વિરામ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ વધીને નિક્ષા ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારો પાર કરીને આખરે 22 મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવામાં સફળ રહી હતી. લુકલા ખાતે આશરે 2,860મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેસ્ટ કેમ્પના આશરે 5,364મીટર (17,598 ફૂટ)ની ઊંચાઈએ પૂર્ણ થઈ હતી.આ સમગ્ર અભિયાન અંદાજે 130 કિલોમીટરથી વધુનું રહ્યું હતું, જેને નિક્ષાએ માત્ર એક સપ્તાહમાં પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેક દરમિયાન તેને માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા અને જોખમી રસ્તાઓ લાંબા સમય સુધી ટ્રેકિંગ કરવા જેવા અનેક કઠિન પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ અભિયનના સૌથી મહત્વપૂર્ણ પાસા એ રહ્યા કે, નિક્ષાએ બેઝ કેમ્પ પર પહોંચીને યોગ કર્યા હતા અને ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં દેશભക്തિનો અનોખો માહોલ સર્જી દીધો હતો. આ ઐતિહાસિક સફળતાની સાથે નિક્ષાએ ગ્લોબલ વોર્મિંગ અને પર્યावरणની જાળવણી માટે સંદેશા પણ આપ્યા હતા. તેમણે બેઝ કેમ્પ પરથી Save Nature, Save Himalayas, Every Child Should Plant a Tree (દરેક બાળકે એક વૃક્ષ વાવવું જોઈએ) અને Fit India, Green India (ફિટ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા) જેવા સાર્થક પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને વૈશ્વિક સ્તરે પર્યावरण જાગૃતિનો પ્રસાર કર્યો હતો. નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની તેની આ સંવેદનશীলતાએ સૌના દિલ જીતી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, નિક્ષા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ પહેલા માત્ર 6 વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડના કઠિન કેદારકાંઠા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે 4,556 કિલોમીટર લાંબી Pedal to Plant સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી બદલ 26 જાન્યુઆરી 2026ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી. અને હવે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તેની સાહસિક સફરનો વધુ એક ગૌરવશાળી છોગુ બન્યું છે.જોકે નિક્ષાની આ સિદ્ધિને લઈને તેના માતા-પિતા અને જિલ્લા વાસીઓ ગર્વ લઈ રહ્યા છે.
0
0
Report
Advertisement

सनन्द में नाबालिग के अपहरण-दुष्कर्म: 20 वर्ष की सजा, फरार पर गिरफ्तारी वारंट

Ahmedabad, Gujarat:સાણંદમાં કન્યા છાત્રાલયમાંથી સગીરાના અપહeran અને દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને ફરાર આરોપી સામે ધરપકડ વોરંટ જારી કરવા હુકમ કરાયો અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટના જજ બી.એસ. મહેતાએ આ ગુનાને અત્યंत ગંભીર ગણાવી આપ્યો ચુકાદો મુખ્ય આરોપીઓ સાહીલકુમાર લક્ષ્મણભાઇ મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂનને કસૂરવાર ઠરાવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી આ કેસમાં ટ્રાયલ દરમિયાન આરોપી સુલતાન ફરાર થઈ ગયો હોવાથી કોર્ટે તેના સામે ધરપકડ વોરંટ જારી કરી અલગથી કાર્યવાહી કરવા આદેશ કર્યો કાકા તરીકે ખોટી ઓળખ આપી 14 વર્ષની બાળાનું અપહરણ કર્યું હતું 1 માર્ચ 2024ના રોજ આરોપી સાહિલકુમાર મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂન સાણંદ નળ સરોવર રોડ પર આવેલી ‘भगિની કન્યા છાત્રાલય’ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે હોસ્ટેલ પ્રશાસન સમક્ષ પોતાને 14 વર્ષીય સગીરાના કાકા તરીકે ઓળખાવી ખોટી ઓળખ આપી હતી. ત્યાર બાદ આ બંને નરાધમો બાળાનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઇ ગયા હતા, જ્યાં તેના પર અમાનુષી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. દીકરી ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ બાદ સાણંદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ આધારે કોંગ્રેસી તપાસ કરી બંનેને ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભરસિંહ સી. રાઠોડે પૂરતા સાક્ષીઓ અને mજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, "આ સામાજિક રીતે انتہائی ગંભીર પ્રકારનો ગુનો છે. ભોગ બનનાર માસૂમ સગીર હોવાનું મેડિકલ અને શૈક્ષણિક રેકોર્ડ પર નિર્વિવાદ સાબિત થાય છે. ભોગ બનનારે નરાધમોને કોર્ટમાં ઓળખી બતાવ્યા છે સમાજમાં જ્યારે આવા વિકૃત કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગુનેગારોમાં કાયદાનો કડક ભય રહે તે હેતુથી ન્યાયના હિતમાં મહત્તમમાં મહત્તમ સજા થવી અનિવાર્ય છે." નામદાર કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખતા ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, જ્યારે ભોગ બનનાર સગીરાની ઉંમર 16 વર્ષથી નાની હોય ત્યારે કાયદામાં 20 વર્ષથી ઓછી નહીં તેટલી સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ સંપૂર્ણ કેસ પ્રિઝમ્પશન અને પુરાવાઓના આશરે નિઃશંકપણે પુરવાર થાય છે, જેથી આરોપીઓને કડક સજા કરવી સર્વથા ન્યાયોચિત છે. કોર્ટે બંનેને 20 વર્ષની જેલની સજા ફટકારી સાહીલકુમારને જેલ ભેગો કર્યો છે, જ્યારે જામીન મુક્ત થયા બાદ ટ્રાયલ દરમ્યાન પલાયન થયેલા સુલતાન સામે કોર્ટે કડક વલણ અપનાવી તાત્કાલિક ધરણે માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો પોલીસને હુકમ કર્યો
0
0
Report

केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात दौरے में जनता की समस्याओं के त्वरित समाधान का भरोसा

Ahmedabad, Gujarat:કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓ આજે અને આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યાં આજે ગાંધીનગર ખાતે બે કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચી ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી આપી. જે બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય નેતા અને અધિકારી પણ જોડાયા. જેમા ગાંધીનગર લોકસભાને વધુમાં વધુ કઈ રીતે હરિયાળી બનાવી શકાય તે અંગે ચર્ચા થઈ. આ સાથે ગાંધીનગર લોકસભામાં ચાલતી કાર્યો પરિઆ ટેસ્ટahami માહિતી મેળવવી. જે બેઠક બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છેલ્લા કાર્યક્રમ અમદાવાદમાં જીએસટી ક્રોસિંગ પાસે લોક દરબાર કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદમાં પ્રથમ વખત યોજાયેલ લોક દરબારમાં રાણીપ Gst ક્રોસિંગ પાસે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાબરમતી વિધાનસભાના રાણીપ અને સાબરમતી વોર્ડન લોક દરબારનું આયોજન કરાયું. લોક દરબારમાં cm. મેયર. કોપોરેટર. અધિકારીઓ અને વિવિધ વોર્ડની સોસાયટીના ચેરમેન સમિતી સભ્યો હાજર રહ્યા. જેમાં લોક દરબારમાં અમિત શાહ પ્રજા સાથે સીધો સંવાદ કર્યો અને લોકોની સમસ્યા જાણતી તેનું તરોતર નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં પણ આગामी દિવસોમાં વધુ ઝડપી લોકોને સુવિધા આપી શકાય અને સમસ્યાઓ દૂર કરી શકાય તે માટે લોક દરબાર ઉપર ભાર પણ મૂકવામાં આવી શકે છે. લોક દરબારમાં અલગ અલગ સોસાયટીના લોકોએ રજુઆત કરી. જેમાં સારી કામગીરીના વખાણ રહ્યા. તો некоторых રહેશોએ સસ્તા અને ડ્રેનેજ પાણી અને પાર્કિંગની સમસ્યાની રજુઆત કરી હતી....
0
0
Report

नर्मदा के आदर्श गांव विकास समिति: शिक्षा और नशामुक्ति पर जोर

Karantha, Gujarat:રાજપીપળા ખાતે નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની બેઠક યોજાઈ, શિક્ષણ અને વૈસનમુક્તિ પર ભાર મુકતા સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે સાંસદ મનસukhભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ, શિક્ષણ, વ્યસનમુક્તિ અને યુવાનોના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાાએ જણાવ્યું હતું કે નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની શરૂઆત સારા આશય સાથે કરવામાં આવી છે. અગાઉ યોજાયેલા બે કાર્યક્રમોને નિષ્ફળ બનાવવા માટે કાર્યકૃત્તિકારોને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો થયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નના સાકાર જેમના કરણે નર્મદા જિલ્લો પણ મહત્વનો ભાગ ભજવે તે માટે શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉચ્ચ હોદ્દા પર સ્થાનિક યુવાનોની ઓછી હાજરીનું કારણ ગુણવત્તાવાળ શિક્ષણનો અભાવ હોવાનું તેમણે કહ્યું. યુવાનોને સંબોધતા મનસુખ વસાવાએ કહ્યું કે સ્ટાર બેન્ડ લાવીને દારૂ પીવડાવવાના બદલે દીકરા-દીકરીઓને શિક્ષણ અને કૌશલ્ય દ્વારા આગળ લાવવાનો પ્રયાસ થવો જોઈએ. મોબાઇલ આપીને તેમના જીવનને બગાડવાને બદલે તેમની અંદરની શક્તિને બહાર લાવવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે દારૂ, જુગાર, ગુટખા અને ઈ-સિગારેટ જેવી વ્યસનપ્રવૃત્તિઓ સામે કડક વલણ દર્શાવ્યો અને જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી તેઓ આવા અડ્ડાઓ સામે લડી રહ્યાં છે અને આ કારણે તેમના પર હુમલાઓ પણ થયા છે. યુવાનોને દારૂ, ગુટખા અને ઈ-સિગારેટથી દૂર રહેવાની સલાહ આપી અને સમાજના વિકાસ માટે વ્યસનમુક્તિ અનિવાર્ય હોવાનું કહ્યું. મનસુખ વસાવાએ જણાવ્યું કે સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓનો લાભ કોઈ વ્યક્તિ પોતાના નામે ચલાવે તો સ્વીકાર્ય નથી. ભાજપના બેનર હેઠળ નહીં પરંતુ બિનરાજકીય સંગઠન તરીકે આ સમિતિ બનાવવામાં આવી હોવાનું કહ્યું અને અહીં દરેક મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા થઈ શકે છે. ચૈતર વસાવાના કેસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મનસુખ વસાવાએ જણાવ્યું કે આ મામલામાં કોઈ રાજકીય પક્ષનો સંબંધ નથી અને કોર્ટે પુરાવાના આધારે ચુકાદો આપ્યો છે. જો કોઈ વ્યક્તિ ભાજપ અથવા સરકાર દ્વારા ખોટો કેસ કરાવવામાં આવ્યો હોવાનો પુરાવો મળે તો તેઓ જાહેર જીવન છોડવા તૈયાર હોવાનું જણાવ્યું. બેઠકમાં જિલ્લા વિકાસ માટે શિક્ષણ, યુવાનોને યોગ્ય માર્ગદર્શન, વ્યસનમુક્તિ અને સમાજની ભાગીદારી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો.
0
0
Report
Advertisement

हाइवे की खाई में मौत: हाईकोर्ट ने NHAI अधिकारी-ठेकेदार FIR रद्द की

Ahmedabad, Gujarat:હાઈવેના ખાડામાં પટકાતા ટુ વ્હીલરમાં પાછળ બેઠેલ પત્નીનું મોત નિપજયાનો મામલો NHAI અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ રદ્દ કરતી હાઇકોર્ટ પાટણના વારાહી પોલીસ મથકે ડિસેમ્બર 2021માં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવ્યા હતા. ફરિયાદ મુજબ ફરિયાદી પોતાની 54 વર્ષીય પત્ની સાથે સમીથી નીકળીને બાઈક ઉપર વારાહી જઈ રહ્યા હતા. જ્યાં સિદ્ધપુરા ગામના પાટીયા નજીક રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તેમની આગળ એક ટ્રક જઈ રહી હતી. રોડ ઉપર એક મોટો ખાડો આવ્યો ટ્રક પસાર થઈ અને ફરિયાદી બાઇક સાથે ખાડામાં પટકાયા હતા. ઘટનામાં ફરિયાદીની માતૃતમા_HEADline to remove filler. ફરિયાદીએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવેઓથોરિટીએ બેદરકારી દાખવીને ખાડો પુરાવ્યો ન હતો. જેને લઈને આ અકસ્માત સર્જાયો હતો. અધિકારી અને સબ કોન્ટ્રાક્ટરે ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી ફરિયાદ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ પાલનપુરના ડેપ્યુટી મેનેજર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ, તેમજ પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટેશન યુનિટ પાલનપુરના અધિકારી અને સબ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કેસમાં અગાઉ સબ કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ હતી આરોપીઓ સામે IPC 304Aની કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. જેમાં સબ કોન્ટ્રેક્ટરની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમનો કોઈ વાંક નથી. કોર્ટે શરૂઆતમાં તેમની સામે નકારાત્મક પગલાં નહીં लेने અને આરોપીઓ તપાસમાં સહકાર આપશે તે સંદર્ભનો હુકમ કર્યો હતો. 'અરજદારોએ જાણી જોઈને કોઈ બેદરકારી દાખવી નથી' વળી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે રોડ રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે સીધા કોન્ટ્રાકટર નહીં, પરંતુ સબ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય છે. વળી કોન્ટ્રેક્ટરનો રોડનો છ મહિનોાનો ગેરંટી પિરિયડ પૂર્ણ થઈ ચૂક્યો હતો. અરજદારનું બાઈક ટ્રકની પાછળ હોવાથી તેને ખાડો દેખાયો નહોતો. અરજદારોએ જાણી જોઈને કોઈ bederkari દાખવી નથી. હાઇકોર્ટે અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામેની ફરિયાદ રદ્દ કરી NHAIના અધિકારીઓને NHAI એક્ટ 1988ના કાયદાની કલમ 28 હેઠળ સત્તાવાર કાર્ય માટે કાનૂની રક્ષણ છે. વળી હાઇવેની જાળવણા માટે કાયદેસરનો કરાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અને આ દુર્ઘટનામાં ઇરાદા સહિતની બેદરકારીના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. જેથી આરોપીઓ સામેની ફરિયાદ હાઇકોર્ટે રദ്ദ કરી હતી.
0
0
Report

अहमदाबाद अदालत: माता नहीं मकान की मालिक, बेटे को 1/5 हिस्सा; 21.93 लाख भुगतान आदेश

Ahmedabad, Gujarat:વડીલોપાર્જિત મિલકતમાં પુત્રને ભાગ આપવા ક courtroom આદેશ 'માતા આખી મિલકતની માલિક નથી, વિલ થઈ જ ન શકે' ભાભી-ભત્રીજાએ 6 માસમાં 21.93 લાખ ચૂકવવા પડશે અમદાવાદના મણિનગરમાં આવેલી કરોડોથી વડીલોપાર્જિત મિલકતના વિવાદમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે એક મહત્વનો અને કાયદાકીય ચુકાદો આપ્યો કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે, પિતાના અવસાન બાદ પાસા જો મકાનની નોમિની બને તો તે માત્ર મિલકતની વહીવટદાર ગણાય, આખી મિલકતની માલિક બની જતી નથી. આથી માતા આખેઆખા મકાનનું વિલ (વસીયતનામું) કોઈએક વ્યક્તિના નામે કરી શકે નહીં. કોર્ટે વાદી પુત્ર જનકકુમારનો મિલકતમાં કાયદેસરનો 1/5 ભાગ મંજૂર કર્યો છે અને સામાવાળા ભાભી તથા ભત્રીજાને આદેશ આપ્યો છે આગામી 6 મહિનાની અંદર વાદી પુત્રને મકાનની વર્તમાન કિંમત મુજબના કુલ 21.93 લાખ રૂપિયા ચૂકવી આપે. વર્ષ 2021માં એડવોકેટ કૃણાલ ભાવસાર મારફતે દાખલ કરાયેલી આ દીવાણી અરજીને કોર્ટે અંશતઃ મંજૂર રાખી આ આદેશ કર્યો
0
0
Report

जामनगर से पिस्टल चुराकर अहमदाबाद में 1.51 करोड़ की लूट, एयर ऑफिसर की रिमांड

Ahmedabad, Gujarat:જામનગરમાંથી પistolની ચોરી કરી અમદાવાદના ગાંધી રોડ પર રૂ. 1.51 કરોડની લૂંટને અંજામ મામલો લૂંટ કેસમાં એર ઓફિસરના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા અમદાવાદના ખાડિયા પોલીસ મથકે વર્ષ 2024 માં અજાણ્યા શખ્સ સામે નોંધાયું હતું ગુનો ગાંધી રોડ પર આવેલી સોનુ ચાંદીની દુકાનમાંથી 1.51 કરોડની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રૂમાલ બાંધીને આવેલ અજાણ્યા શખ્સે સોનીના પગમાં ગોળીઓ મારીને ધોળા દિવસે લૂંટ કરી ગયો હતો. કેસમાં એર ઓફિસરની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા જામનગરમાંથી પિસ્તોલની ચોરી કરી અમદાવાદમાં લૂંટ કરી હતી પોલીસે સીસીટીવી સર્વેલન્સને આધારે 31 વર્ષીય આરોપી દીપકકુમાર ભુكيرની ધરપકડ કરી હતી દિલ્હીમાં એર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જે મૂળ હરિયાણાનો છે. આરોપી અગાઉ જામનગર એરફોર્સમાં ફરજ બજાવતો હતો. ત્યારે પણ તેની સામે જામનગર સીટી C ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જામનગરમાં પિસ્તોલ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. જામનગરથી ચોરેલ પistolનો ઉપયોગ તેને અમદાવાદના લૂંટમાં કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગતા રજૂઆત કરવમા આવી હતી કે આરોપી પાસેથી मुद्दામાલા રિકવર કરવાનો છે. તેને પિસ્તોલનો બીજે ક્યાં ઉપયોગ કર્યો તે જાણવાનું છે. આરોપી સાથે કોઈ સહ આરોપીઓ સામેલ છે કે કેમ તે જાણવાનું છે. તેની ઓળખ પેડ કરવાનું છે. અહીં આંધાડ મેટ્રો કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
0
0
Report
Advertisement

सूरत में दीपड़़ी के शव की तप्ती नदी में मौत; वन विभाग ने पोस्टमार्टम किया

Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ગીરમાં સિંહો નાઁા મોતની ઘટનાઓ વચ્ચે સુરત જિલ્લામાં દીપડી નું મૃત્યુ થયું કામરેજના ભૈરવ ગામે પસાર થતી તાપી નદીમાં મૃત્યુ હાલતમાં દીપડી મળી સ્થાનિકો દ્વારા કામરેજ વન વિભાગ ને જાણ કરવામાં આવી વન વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ মૃત દીપડી નો કબજો લઈને PM કરવામાં આવ્યું મૃતક દીપડી ચારથી પાંચ વર્ષની અને પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવેલ દીપડી નો ડૂબી જવાથી મોત થયાનું અનુમાન હાલ કામરેજ વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી ઘટના ને પગલે વન્ય પ્રાણી પ્રેમીઓમાં શોક ની લાગણી.
0
0
Report

नवसारी में चड्डी बनीयानधरी गिरोह के तीन चोर गिरफ्तार, 21 हजार का माल बरामद

Navsari, Gujarat:*બ્રેકિંગ, નવસારી* નવસારીમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી बनीયાનધરી ટોળકીના ત્રણ પકડાયા નવસારી LCB policialે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એરૂ ખાતેથી રીઢા ચોરોને દબોચ્યા પોલીસે ચડ્ડી बनीયાનڌરી ટોળકીના ઇશ્વર મંડોડ, રમશું ઉર્ફે રમતું ભુરીયા અને નરેશ ઉર્ફે નરિયો આમલીયારની ધરપકડ કરી પોલીસે આરોપીઓ પાસેથી તાંબાની ગણપતિની મૂર્તિ, કાંડા ઘડિયાળ, રોકડ, چلણી સિક્કાઓ અને મોબાઈલ મળી 21 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે નવસારી જિલ્લાના ત્રણ ચોરીઓનો ભેદ ઉકેલી કાઢ્યો આરોપીઓમાંથી ઈશ્વર સામે 13 અને રમશું સામે 8 ગુનાઓમાં સંડોવણી
0
0
Report

मोडासा के साकरिया गाँव से पोषण आहार का बड़ा जथ्म् વી जब्त

Modasa, Gujarat:આ ડાલામાંથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અપાતો બાલ શક્તિ, માતૃ શક્તિ અને સત્વ આટાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ પીકઅપ ડாளાની તલાશી લેતા તેમાંથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) હેઠળ અપાતો ફોર્ટિફાઇટેડ બ્લેન્ડેડ કમ્પોઝીટ ફૂડનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બાલશક્તિ ૧૦ કિલોની ૨૦૦ થેલીઓ, માતૃશક્તિ ૧૦ કિલોની ૧૦૦ થેલીઓ અને સત્વ ફોર્ટિફાઇડ ઘઉંનો આટો ૧૦ કિલોની ૫ થેલીઓ મળી કુલ મૂદામાલ રૂ. ૧,૯૦,૬૫૦ ઝડપાયો હતો. આ સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસ બે અરોપીઓ સામે ગુનો નોંધ્યો છે: ૧) શાહરુખ कालુશા દીવાન (ડ્રાઈવર), ૨) ઝાકીરભાઈ સિંધિ-હિમતનગર (આરોપી ઝાકીરભાઈ મેમણ-જથ્થો માંગનાર - મોડાસા), ૩) ખાનપુર ગોડાઉન ના જવાબદાર વ્યક્તિ, આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
0
0
Report
Advertisement

वलसाड के LCB कॉस्टेबल पर मारपीट और 2 लाख रिश्वत के आरोप

Valsad, Gujarat:વલસાડ જિલ્લા LCB પોલીસના કોસ્ટબલ ઉપર મારમારવાનો તથા લાંચના લાગ્યા આક્ષેપ પ્રોહીબિશનના ગુનાહમાં આગોતરા જામીન લઈને આવેલા યુવાનને ઢોર મારમારી ૨ લાખની લાચના લાગ્યા આક્ષેપો પારડીના કોટલાવ ખાતે રહેતા યોગેશ પટેલને LCB કોન્સ્ટેબલએ આપી ધમકી. આગોતરા જામીન મળવા છતાં प्रहरीले જામીન ન લીધા, બે દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડીને માર્યો માર. સમગ્ર મામલે LCB કોન્સ્ટેબલના કથિત અથ્યાચારથી ઘાયલ યોગેશ પટેલ દ્રારા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા અને રેન્જ IGને કરાઈ ફરિયાદ. ઘાયલ યુવાનના સનસનીખેજ આક્ષેપો બાદ LCBની કામગીરી પર ઉઠ્યા સવાલ બાઈટ : યોગેશ પટેલ ફરિયાદી
0
0
Report

अंबाजी में आदिवासी महिला ने गले में फांसी लगाकर आत्महत्या की कोशिश, जांच जारी

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં એક મહિલાએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર આ આદિવાસી મહિલા રાજસ્થાનના જાંબુડી પાંડવા ફળી ની રહેવાસી હોવાનું જાણવા મળ્યું આ આદિવાસી મહિલાએ ગળે ફાંસો ખાતા આદિવાસી લોકોના ટોળા ઉમટ્યા અંબાજીના શક્તિધારાના એક ક્વાર્ટર માં ભાડે રહેતા હતા આ દંપતી માં પતિ ઘરે ન હોવાથી પત્નીએ ગળે ટૂંપો ખાઈ જીવન લીલા સંકેલી હોવાની શંકા મારનાર યુવતીનું નામ પુલકીબેન સુનિલભાઈ હોવાનું જાણવા મળ્યું આ ઘટનાને લઇ પોલીસ પહોંચી ઘટના સ્થળે.... કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી જો કે હજી આ મહિલાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી આ મહિલાનો હત્યા છે કે આત્મહત્યા તે હજી અસમંજસતા જોવા મળી રહી છે..... حال પોલીસ ચારે તરફ તપાસ કરી આ ગુના નો ભેદ ઉકેલવાની કોશિશ કરી રહી છે અંબાજી માં ગળે ફાંસો ખાનાર મહિલાનો ફાઇલ ફોટા સાથે છે
0
0
Report
Advertisement
Advertisement
Back to top