383001
ઇડરમાં 33 વર્ષથી યોજાતા ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ
Himatnagar, Gujarat:ઈડરના ટાવર ચોકમાં ઈડર નગર ઉત્સવ સમિતિ ધ્વારા 33 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જ્યાં રોજ રાત્રે આરતી બાદ ભજન અને ગરબા યોજાય છે.મોટી સંખ્યામાં ઈડરના નગરજનો ઉમટી પડે છે.તો આ અંગે નગર ઉત્સવ સમિતિના વિષ્ણુભાઈ સગરે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈડર નગર ઉત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા 33 વર્ષથી ઈડરના ટાવર ચોક ખાતે ગણેશજીની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઇ નાળિયેરના છ ફૂટના ગણેશજીનું સ્થાપન કરવાવામાં આવે છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
झालौद पुलिस ने एम्बुलेंस में 86 लाख के नशीले पदार्थ के साथ आरोपी पकड़ा
Dahod, Gujarat:ઝાલોદ પોલીસએ એમ્બ્યુલન્સમાં હેરાફેરી કરીને લાવવામાં આવી રહેલ અંદાજે 86 લાખ રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો. ઝાલોદ પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક એમ્બ્યુલન્સને રોકી તપાસ કરવામાં આવી હતી. મનસોરથી બાડમેર લઇ જવાતો મુદામાલ જપ્ત કરાયો. તપાસ દરમિયાન એમ્બ્યુલન્સમાંથી અંદાજે 579 કિલોગ્રામ પોષ ડોડા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 86 લાખ 30 હજાર રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું. આ મામલે પોલીસે એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરી છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ નશીલો જથ્થો કોને પહોંચાડવાનો હતો તેમજ આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.0
0
Report
गुजरात विश्वविद्यालय परिसर में Life Mission Youth कार्यक्रम, भाजपा अध्यक्ष जगदीश पंछाल सहित नेता मौजूद
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસ છે. જે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. લાઈફ મિશન યુથ ટીમ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન સેન્ટર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, મેયર હિતેશ બારોટ સહિતના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા. જ્યાં મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ હાજર રહ્યા.0
0
Report
मोरबी के खोकहरा हनुमान धाम में गुरुपूर्णिमा उत्सव, मंत्री कैलाश विजयवर्गीय मौजूद
Morbi, Gujarat:મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આજે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીની સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેના媽 કઇલાશ વિજયવર્ગીય સહિતના અનેક અનુયાયો在那里 આવ્યા હતા અને ગુરુપૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો. આ દરમિયાન કંકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનો દિવસ એ ગુરુ ભક્તો માટે એક દિવાળી નહીં પરંતુ એક હજાર દિવાળી જેવો હોય છે અને દિવાળી આવે કે સૂર્યોદય થાય ત્યારે માત્ર બહાર અજવાળા થાય છે પરંતુ વ્યક્તિની ભીતરના અજવાળા ગુરુ કૃપા કરે છે પછી જ થઈ અને ગુરુ વગર ભગવાન પણ પોતાને ભગવાન સાર્થક કરી શકતા નથી ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે અનેક ગણું મહત્વ છે અને આ દિવસે ગુરુની વિશેષ કૃપા થતી હોય છે.0
0
Report
Advertisement
गुरुपूर्णिमा पर अंबाजी मंदिर में श्रद्धालुओं की भीड़, गुरु पूजा का माहौल
Ambaji, Gujarat:આજે સમગ્ર દેશ માં ગુરૂપૂર્ણોતી જયારે વર્ણવાયું હતું કે ગુરૂપૂર્ણીમા એટલેકે વેદ વ્યાસજી નું જન્મદિવસ ગુરૂપૂર્ણીમા તરીકે ઉજવાઈ રહ્યો છે તેને વ્યાસ પુનમ પણ માનવામાં આવે છે ત્યારે ગુરુભક્ત શિશ્યો ગુરૂ વંદના કરવાં ગુરૂજી ના સ્થાનકે જતાં હોય છે. આજે ગુરૂુપર્ણિમાને લઇ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો નો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. ને ચાચરચોક માં પણ ભક્તો ની ભીડ ઉમટી હતી. આજે અંબાજી મંદિર ના નીજ મંદિર માં હજારો ની સંખ્યામાં માઈ ભક્તો માં અંબે ના દર્શનાર્થે પહોંચી મંદિર પરીસર ને બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજતુ કર્યુ હતો. આજે ગુણુ પુર્ણીમા ને લઇ અંબાજી મંદિર ના મુખ્ય પુજારી અને માતાજી ના ગાદી ના ગાદીપતી ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરપાસે પણ તેમના અનુયાઇઓ ગૂરૂ વંદના કરવાં પહોંચ્યા હતા. જ્યાં ભટ્ટજી મહારાજ ને કુંમકુંમ તિલક અને ફુલ માલા પહેંરાવી ગુરૂજન કરી ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા. ને મંદિર ના મુખ્ય પૂજાી ને આશીર્વાદ મેળવી શિશ્યો એ ધન્યતાં અનુભવી હતી. મંદિર ના મુખ્ય પૂજારી અને ભટ્ટજી મહારાજે જણાવ્યુ હતુ કે આજે વેદ વ્યાસજી નો જન્મદિવસ હોઇ ગુરૂ પુર્ણીમા ની સાથે વ્યાસ પુનમ પણ માનવામાં આવે છે ત્યારે ભક્તો ગૂરૂજી માં કોઇ વ્યક્તિ નહીં પણ ગૂરૂજી માં રહેલો જ્ઞાન નું પુજન કરતાં હોય છે.0
0
Report
बावला में पानी से आ रही परेशानी, लोगों ने मदद की मांग
Ahmedabad, Gujarat:બાવળા વરસાદ બંધ પણ વરસાદી હાલાકી યથાવત બાવળા વિસ્તારમાં તો હજી પણ ઘરોમાં ભરાયેલા છે પાણી બાવળા પોલીસ સ્ટેશન પાછળ બાળીયાદેવ વિસ્તાર પાણીમાં ગરકાવ 100 જેટલા મકાનો અડધા સુધી પાણીમાં ગરકાવ મકાનો પાણીમાં, રસ્તા પાણીમાં, લાઈટો ગુલ, જમવાની સમસ્યા سمیتની સ્થાનિકો ભોગવી રહ્યા છે હાલાકી નીચેના मકાનોમાં પાણી ભરાતા લોકોને ઉપર અથવા તો અન્ય સ્થળે રહેવાનો આવ્યો વારો નાળાઓ ભરાઈ જતા અને રસ્તા ઉપર વહેતા પાણીથી પ્રજા પરેશાન વરસાદી स्थिति વચ્ચે કોઈપણ નેતા કે કોર્પોરેટર તેમની સમસ્યા જાણવા ન આવ્યું હોવાના લોકોએ કર્યા આક્ષેપ બાવળાના બાળીયાદેવ વિસ્તારનાlocalsઓએ તંત્ર પાસે માગી મદદ બાવળા પોલીસ સ્ટેશન પાસે નો રેલવે અંડર પાસ બારે માસ બંધ રહેતા હોવાના પણ આક્ષेप વિઝ્યુલ અને બે 121 છે. લાસ્ટ પાણીમાં અડધે સુધી ડૂબીाउने 121 સલગ. બાવళા પાણી માં ફીડ છે. પહેલી0
0
Report
बारिश रुकी, एक हफ्ता बाद भी स्थिति बदतर, सरी गांव में पानी भरा खेती प्रभावित
Ahmedabad, Gujarat:અમદાવાદ વરસાદ બંધ થયે એક સપ્તાહ રહ્યો છતાં સમસ્યા યથાવત સનાથલ બાવળા હાઈવે પર હજી કેટલાક ગામ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સામે આવેલ સરી ગામ પણ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ्रीयલ પાર્કમાં કર્મચારીઓને લઈ જતા સરી ગામના ખેડૂત એવા ટ્રેકટર ચાલક નો ખુલાસો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પાણી અમારા સરી ગામમાં ભરાયા પાણી ભરાઈ જતા ખેતી ન થઈ શકતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટ્રેકટર ચલાવી કમાણી કરવી પડી રહી છે બારે માસ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ટ્રેકટર ચલાવવા કે નોકરી કરવાના આવ્યા દિવસ સોરી ગામ0
0
Report
Advertisement
गेलॉप्स इंडस्ट्रीयल पार्क में पानी भरा, निकासी में देरी से कंपनियाँ परेशान
Ahmedabad, Gujarat:અમદાવાદ સનાથલ બાવળા હાઈવે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હજુ પણ ભરાયેલા છે પાણી વરસાદ બંધ થતા એક સપ્તાહ છતાં પાણીનો કોઈ નિકાલ નહિ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 150 ઉપર કંપની તેના વેપાર અને કર્મચારીઓ પ્રભાવિત હજુ 10 દિવસ પાણી ઓસરતા હશે તેવું અનુમાન ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓને લાવવા લઈ જવા કંપની દ્વારા ટ્રેકટર ની કરાઈ વ્યવસ્થા ભારે વરસાદ વચ્ચે કંપની બંધ રહેતા થયેલું nusખાન હવે સરભર કરવાનો પ્રયાસ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને 24 કલાક ની કંપની સંચાલક અને કર્મચારીઓ સાથે ખાસ વાત કેટલાક કર્મચારી સામાન લઈ પરત વતન રવાના થયા તો કેટલાક કર્મચારી પીવાના પાણી અને કિરાણા સામાન સાથે કંપની પર પહોંચ્યા વાતચીત દરમિયાન એક કંપની સંચાલકના આક્ષેપ તંત્ર દ્વારા પમ્પો મુક્યા તે હટાવી.devav્યા જેના કારણે હાલ પાણી નો નિકાલ નહી પાણી નો નિકાલ ન કરતા હાલ કર્મચારીઓને લાવવા લઈ જવા માટે એક ટ્રેકટરની ફેરાના 1 થી 2 હજાર જાહેર Geme docking ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી નો nikal થાય તેવી માંગ વાતચીત દરમિયાન કંપનીઓ પર જતાં જનરેટરો પણ દેખાયા0
0
Report
अहमदाबाद शहर में फिर दिखा भेड़िया, कैफे के पास लोगों ने देखा; वन विभाग ने पिंजरा लगाया
Ahmedabad, Gujarat:અहमદાબાદ શહેરમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાનો દાવો મુમતપુરા ગામ નજીકના કેફે નજીક દીપડો દેખાયો હોવાનો દાવો રીગ રોડથી એસજી હાઇવે વચ્ચેના વિસ્તારો વન વિભાગની તપાસ કેફેના કર્મચારીએ ગઈકાલ વહેલી સવારે દીપડો જોયો હોવાનો દાવો બાઈટ: માધવસિંહ સિસોદિયા, કેફે કર્મચારીએ દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગે નજીકમાં પાંજરું ગોઠવ્યું પાંજરામાં ખોરાક મૂકી દીપડાને આકર્ષવાના પ્રયાસ0
0
Report
आनंद के संत राम मंदिर में गुरु पूर्णिमा पर भक्तों ने अखंड ज्योति दर्शन किए
Anand, Gujarat:એંકર: આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આણંદના કરમસદના સંતરામ મંદિરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વ્યાસપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.0
0
Report
Advertisement
अहमदाबाद समेत राज्य में भारी बरसात रुकी, फैक्ट्री पार्कों में पानी भरा, मुश्किलें बढ़ीं
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ભારે વરસાદ બંધ થયું હોવાથી એક સપ્તાહ ગયો છે. વરસાદ બંધ થવા છતાં હાલાકી યથાવત છે. સનાથલ બાવળા હાઇવે પર હાલાકી યથાવત હતી. ચાંગોદર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વચ્ચે આવેલ ફાર્મા કંપની પાર્કમાં હજુ પણ પાણી ભરાયા છે. પાણી ભરાવવાથી લઈને એક બે નહીં પણ 10 જેટલી મોટી કંપનીઓ અને તેના હજારો કર્મચારીઓ અસરિત થયા. ઢીંચણ સમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓ માટે લાવવા-લેવા માટે ટ્રેક્ટર અને બસની વ્યવસ્થા કરવામાં આવી. કર્મચારીઓ ટ્રેક્ટરમાં જ હોવાથી ટુ-વ્હીકલ અને વાહનોનો હાઇવે પર ખડકલો થયો. હાઇવે પર વાહનો પાર્ક થતા અડધો હાઇવે રોકાઈ ગયું જેવી સ્થિતિ ઉતરી છે. તો ઢીંચણ સમાં પાણી ભરાવાને કારણે કર્મચારીઓ પડી રહી છે હાલાકી. પાણી નિકાલ માટે કંપનીઓ દ્વારા પમ્પો મૂકવામાં આવ્યા છતાં પણ પાણી ભરાયેલા છે.0
0
Report
नवसारी में भीषण बारिश से किसानों को भारी नुकसान, सरकारी सर्वे तेज़
Navsari, Gujarat:નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના જિલ્લામાં પડેલા વરસાદને કારણે નવસારી ની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે એક નદી કિનારાના ગામડાઓની ખેતી મોટાપાયે પ્રભાવિત થઈ છે નવસારી જિલ્લામાં 21000 હેક્ટરથી વધુ ખેતી જમીનમાં પાણીના ભરાવાને કારણે 18,000 થી વધુ ખેડૂતોને મોટો નুকસાન થયું છે નવસારી જિલ્લામાં મુખ્ય ખેતી પાકોમાં ડાંગર અને શેરડી છે જેમાં ડાંગર અને રોપણી થઈ રહી હતી અને પૂરની પાણી ખેતરોમાં ફરી વડતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા તેથી ખેડૂત ડાંગર રોપણી માટે મથ્યા રહ્યા છે બીજી તરફ શેરડીની ખેતીમાં ફેર રોપણી થઈ શકે એવી નથી. જ્યારે વાડી ગામોમાં આંબાવાડી અને ચીકુવાડીમાં ઘણા ઝાડવાઓ તૂટ્યા છે વાડીઓમાં પાણી ભરાઈ રહેતા ઝાડ કોહવાની પણ શક્યતા જોવાઈ રહી છે જેના કારણે ખેડૂતોની સામનવીસિતી વધી રહી છે કુવત્તા વરસાદથી ખેડૂતોના પાકો પર અસર થઇ રહી છે અને આ વિસ્તારમાં આગામી ચારથી પાંચ દિવસોમાં સર્વે પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.0
0
Report
सुरेंद्रनगर में गुरु पूर्णिमा पर गुरु गादी का भव्य आयोजन, लाखों भक्त पहुंचे
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાર અને તિથિઓનું અનોખું મહત્વ રહ્યુ છે ત્યારે દુધરેજ ખાતે આવેલ વડવાળા ધામમાં પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના मातા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય તો તે ગુરુને આપવામાં આવ્યો છે. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. આજે વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા છે અને આ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવે છે. ઘણે લોકો ગુરૂ ગાદીની દર્શન માટે આવે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે વડવાળા દેવના સાથમાં સંતવાણી, સમાધિ પૂજન, ગુરૂ પૂજનનું આયોજન થઇ રહ્યું હતું. વડવાળા મંદિરે મહંત પ.પુ.ધ.ધુ.૧૦૦૮ મહামંડલેશ્વર શ્રી કનીરામબાપુ અને કોઠારી શ્રી મુકુંદ સ્વામીએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક જાળવણીના સંદેશા આપવામાં આવ્યા હતા. વડવાળા દેવ ભારતભરમાં રબારી સમાજના આસ્થા રૂપ કેન્દ્ર છે. અગાઉ ગાય માટે વિશ્વમાં ગુરૂપૂર્ણિમાની એવી જાસા સમર્પણ બની રહી છે. પરિવાર અને સમાજના ભાવિકો દર્શન માટે આવે છે અને ભૂતભવિષ્યમાં પણ આ પર્વનું લોકપ્રિયતા વધી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાત સરકારના નાંયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ ટમાલીયા સહિત રાજકારણના અન્ય નેતાઓએ શહેરના વિવિધ મંદિરો અને ગુરુ ગાદીની મુલાકાત લીધી અને લોકોને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.0
0
Report
Advertisement
जामनगर के वकील आज हड़ताल पर, रैली के बाद हाई कोर्ट बेंच की मांग
Jamnagar, Gujarat:जामनगर...મુસ્તાક દલ જામનગરના વકીલો આજે એક દિવસની હડતાળ પર વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહી બાઈક રેલી યોજશે રેલી બાદ જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે સૌરાષ્ટ્ર-કચ્છને રાજકોટમાં હાઈકોર્ટે બેન્ચ મળે તેવી માંગ हाइकોર્ટ બેંચ માટે તબક્કાવાર આંદોલન તેજ બનાવા વકીલ મંડળનો નિર્ધાર0
0
Report
गुरुपूर्णिमा पर वीरपुर यात्रा धाम में भक्तों की भारी भीड़
Jetpur, Gujarat:ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોનો ભારે ઘસારો બનેલો હતો, દેશ-વિદેશમાંથી હજારો ભક્તો જલારામબાપાના દર્શન અને ગુરુ ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ વીરપુર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું પૂજ્ય સંત શ્રી જલારામબાપાના জায়গાએ ગુરુ પુરણિમાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પુજા ભજના અને સાન્નિધ્યમાં જલારામબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ બાપા મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તથા જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોએ સંત શ્રી જલારામબાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો, જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહી અને યાત્રાધામ વીરપુર જય જલારામ ના જયઘોષથી ગુંડી ઉઠ્યો હતો0
0
Report
सूरत के ओलपाड़ में वानर ने नागहई गांव में दहशत मचाई, घंटों चला ड्रामा
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ઓલપાડ ના ન્ખોઈ ગામે કપિરાજે ઘર માથે લીધું ઓલપાડના નઘોઈ ગામમાં જંગલી વાંદરે મચાવ્યો ભારે તોફાન પૂર્વ સરપંચ ગીતાબેનના ઘરે કેરું અને પાણી આપ્યા બાદ વાંદરો ત્યાં જ રોકાઈ ગયો દાદર પર કબજો જમાવી પરિવારજનોને ઉપર-નીચે જવા દીધા નહીં લગભગ 6થી 7 કલાક સુધી હાઇ ડ્રામા સર્જાયો વન વિભાગ અને જીવદયા કાર્યકરોની ટીમ ಘಟನೆસ્થેળે પહોંચી કાલાકોની ભારે જો ચહેમત બાદ વાંદરાને સુરક્ષિત રીતે પાંજરે પૂરાયો.0
0
Report
Advertisement
