icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के खाड़ी पानी से 500 से अधिक लूम्स उद्योग डूबे, करोड़ों का नुकसान

Surat, Gujarat:અપ્‍રૂવલઃવિશાલ ભાઈ PACAKGE આ વખતે સુરત શહેરની લિંબાયત વિસ્તારમાં આવેલ એસ.કે.નગર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળવાથી કારખાનાઓને ભારે ફટકો પડ્યો છે. ખાડીપૂરાના કારણે ઇન્ડસ્ટ્રિયલ એરિયાના ૫૦૦થી વધુ લૂમ્સ કારખાનોઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કારખાનાઓમાં રાખવામાં આવેલા લૂમ્સ મશીનો, યાર્ન અને તૈયાર કાપડનો જથ્થો પાણીમાં પલળી જતો વ્યવસાયોને ફરીએકવાર લાખો રૂપિયાનો મોટું આર્થિક નુકસાન સોહન કરવો પડયો છે. શરૂઆતમાં ૭ જુલાઈના રોજ પણ આ વિસ્તારના ખાડીના પાણી ભરાયા હતા. મશીનરી સુધારીને અને આર્થિક નુકસાનમાંથી બહાર આવીને કારખાનાઓ શરૂ થયાના બે-ચાર દિવસમાં જ ફરી ખાડીપૂર આવતાં વેપારીઓની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. વેપારીઓનો આરોપ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર સ્થળ પર આવીને ફોટા પાડીને જઈ જઈને જતા રહે છે, ખાડીના નિવારણ અંગે વર્ષોથી માત્ર ઠાફા આછરવારા અવાજો જ આપવામાં આવે છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ અધિકારીઓની મિલીભ Vorteથી ખાડીнин કિનારે થયેલા ગેરકાયદે દબાણોને કારણે જ ખાડીનું પાણી ઉભરાઈને કારખાનાઓમાં ઘૂસી જાય છે. વારંવાર પાણી ભરાવાને કારણે સમયસર માલ તૈયાર કરી શકાતો નથી. પરિણામે પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલ ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. પુરતો અસરગ્રસ્ત сафારીઓનના એસ.કે.નગર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય હજુ સુધી પહોંચેલી નથી. બાઈટ: રમેશ પટેલ (કારખાનેદાર) બ્રાઈટ: રમેશ પટેલ (કારખાનેદાર) બ્રાઇટ: નિલેશ પટેલ (કારખાનેદાર) પ્રસાંથ ઢીવરે - સુરત
0
0
Report

सूरत में भारी rainfall से खाड़ी उफान: लिंबायत क्षेत्र पानी से जूझ रहा

Surat, Gujarat:સુરત શહેરમાં ખાડી પૂર અને ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારની સ્થિતિ ગંભીર બની ગઈ છે. લિંબાયત ઝોનલ મનપા કચેરીના આસપાસ તથા મુખ્ય માર્ગો પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહીـતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની સમસ્યાઓ ઉકેલતી લિંબાયત મનપા ઝોન કચેરીનું કમ્પાઉન્ડ પણ જળમગ્ન બની ગયું હતું, જેના કારણે સરકારી કામકાજ પર અસર પડી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાડી_overફ્લો થયા બાદ ખાડીનાં દુષિત પાણી પ્રસારમાં આવી રહ્યા છે. મુખ્ય રોડો અને આસપાસની સોસાયટીમાં પાણી ભરાઈને અનેક વાહનો બંધ થઈ ગયા હતા. વાહનચાલકોને પાણીમાંથી બહાર કાઢવા પડે તેવી સ્થિતિ હતી. રોડ-રસ્તાઓ જળમગ્ન થતા દૈનિક કામકાજ અટકી પડ્યું છે. સ્થાનિક રહીશો તંત્રની Präી-મોંસૂન કામગીરીથી ભારે રોષે ભરાયા હતા.locals માંગ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ડીવોટરિંગ પંપ લગાવી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને આ હાલાકીમાંથી મુક્તિ મળી શકે.
0
0
Report

तारापुर पंथक में तीन दिनों से बारिश, चार मुख्य मार्ग जलमग्न, किसान रोष

Anand, Gujarat:આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર કરી છે. ચાર મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા તંત્રએ વાહનવ્યવહાર બંધ કરી દીધો છે. ખાસ કરીને સિક્સલેન હાઈવે થી કાનાવાળાને જોડતો માર્ગ ફરી એકવાર પાણીમાં ડૂબી જતાં વર્ષો જૂની સમસ્યા સામે આવી છે. ખેડૂતોએ ગરનાળું બનાવવાની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. તારાપુર પંથકમાં વરસાદથી ચાર માર્ગ બંધ કાનાવાળો માર્ગ પર 2થી3 ફૂટ પાણી ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત ખેડૂતમાં તંત્ર સામે રોષ गरનાળું ન બનતાં દર વર્ષે મુશ્કેલી
0
0
Report
Advertisement

अहमदाबाद में भारी बारिश के बाद BRTS के सभी रूट फिर से चालू

Ahmedabad, Gujarat:આમદાબાદમાં ભારે વરસાદ બાદ સામાન્ય જનજીવન ધીમે ધીમે પૂર્વવત્ થઈ રહ્યું છે. શહેરમાં અગ્રમાં પાણી ભરાવાના કારણે બંધ કરાયેલા BRTSના તમામ રૂટ હવે ફરી શરૂ કર્યાgwaા છે. ներկայમાં BRTSના તમામ 17 રૂટ પર બસો નિયમિત રીતે દોડી રહી છે. ભારે વરસાદી માહોલને કારણે મુસાફરોની સંખ્યા ઘટતાં ટ્રિપની સંખ્યામાં कमी આવી છે. અગાઉ વોટર લોગિંગ જગહાઓ પર પાણી ભરાતા કેટલાક રૂટ પર સેવા તાત્કાલિક સ્થગિત કરાઈ હતી. BRTSમાં ઇલેક્ટ્રિક બસો સંચાલિત થતી હોવાને કારણે મુસાફરોની સુરક્ષા અને વાહનોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ખાસ તકેદਾਰੀ સાથે સેવા ચાલુ રાખવામાં આવી રહી છે.
0
0
Report

सूरत में खाड़ी पानी से तीन दिनों से बाढ़, लोग राहत सामग्री और निकासी की मांग

Surat, Gujarat:એંકર :સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડી પૂરે ભારે વિષમ પરિસ્થિતિ સર્જી દીધી છે. શહેરની આસપાસથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં ભયજનક વધારો થતા ખાડીના бекવોટર નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. વીઓ :1 છેલ્લાં ત્રણ દિવસથી ખાડીના પાણી ન ઓસરતા હજારો રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાડી પૂરના કારણે સૌથી વધુ અસર લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. લિંબાયતના એસ.કે. નગરના માર્ગો અને ઘરોમાં ખભા સુધીના પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. ઉમા નગર: મકાનો અને દુકાનો સહિત રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વીઓ:2 વેપારીઓ અને રહીશોને આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. લોકો પોતાએ પોતાના ઘરમાં કેદ થયા સતત ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ હોવાથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી અને પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. પીવાના પાણી, રાશન અને દૈનિક જરૂરિયાતો માટે લોકો તરસતા જોવા મળી रहे છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે: વહીવટી તંત્ર કે મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની સહાય કે સુવિધા પહોંચાડવામાં આવી નથી. ફૂડ પેકેટ કે પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. WKT:pras hant ઢીવરે બાઈટ: સ્થાનિકો વીઓ:3 ત્રણ દિવસથી આફતમાં ફસાયેલા સ્થાનિકો હવે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની તેમજ રાહત સામગ્રી પૂરી પાડવાની માગ કરી રહ્યા છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report

अरवल्ली ट्रैक्टर घोटाला: 6 आरोपी गिरफ्तार, 4 करोड़ से अधिक का माल बरामद

Modasa, Gujarat:અરવલ્લીમાં ભાડા કરાવીને ટ્રેક્ટર કૌભાંડમાં போலீસે મોટી સફળતા મેળવતા ૬ આરોપીઓ ઝડપાયા, ૨૦ ટ્રેક્ટર, ૧ JCB અને ૧૦ ટોલી સહિત કુલ ₹૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. જિલ્લા એલસીબી, માલપુર પોલીસ અને મેઘરજ પોલીસની સંયુક્ત કામગીરીમાં કૌભાંડમાં જોડાયેલા ૬ આરોપીઓને ઝડપવામાં આવ્યા. ખેડૂત પાસેથી ભાડા કરારના નામે ટ્રેક્ટર, ટોલી તથા અન્ય વાહનો લઇ સોરાષ્ટ્ર દરમિયાન સસ્તા ભાવમાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો. માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોના આધારે સઘન તપાસ ચાલી હતી. તદ્દન જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ૨૦ ટ્રેક્ટર, ૧ JCB અને ૧૦ ટોલી સહિત કુલ ₹૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ કેસમાં વિજય પ્રાંતવેલ બાયડ, સુનિલભાઈ પરમાર, પ્રવીણભાઈ મસાર, કનુ ભરવાડ, સંભવિત કનુભાઈ پાંડોર અને વિપુલ નામના આરોપીઓને ઝડપી પાડાયા. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
0
0
Report
Advertisement

आनंद में भारी बारिश से जलजमाव, छह सोसाइटियाँ पानी में डूबीं, स्थानीय विरोध

Anand, Gujarat:એંકર: આણંદ શહેરમાં દસ ઇંચથી વધુ વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, ત્યારે કરમસદના ગાના રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓના માર્ગો જળબંબાકાર બન્યા છે.જેને લઈને સ્થાનિકોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતું, વીઓ:- કરમસદ ગાના રોડ પર આવેલી શિવમ સોસાયટી, શ્રીરામ વિહાર, પુનિત પાર્ક, મહેશ પાર્ક, શિવાંગી પાર્ક, મધુવન સોસાયટી સહિત છ જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા, અને કેટલાક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા, છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા વરસાદી પાણીની સાથે ગટરો ઉભરાઈ જતા ગટરોનું દૂષિત પાણી પણ બેક મારી માર્ગો પર ફરી વળતા છેલ્લા બે દિવસથી માર્ગો પર ભરાયેલા پાણીને લઈને અહીંયા લોકોને પાણી ડહોળીને અવર Javર કરવી પડી છે.તેમજ નાના બાળકોએ પાણી ડહોળીને અવર Javર કરવી પડે છે,જેને લઈને રોગચાળો પ્રસરવાની ભીતી રહેલી છે,જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. વીઓઃસ્થાનિકોએ ઉગ્ર આક્રોસ વ્યકત કરતા કહ્યું હતું કે અમે ભાજપનાં આંધળા ભકત છીએ તેમ છતાં અમારા વિસ્તારનાં વિકાસનાં કામો થતા નથી,તેઓએ આક્રોસ વ્યકત કર્યો હતો કે દર ವರ್ಷ ચોમાસામાં આ સોસાયટીઓમાં જળબંબાકાર થાય છે,અને ચુંટણી સમયે નેતાઓ વચન આપી જાય છે,પરંતુ ત્યારબાદ કોઈ કામ થતા નથી,સ્થાનિકોએ પાણીનાં નિકાલ માટે સુત્રોચ્ચ્ચારમાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાઈટ:મફતભાઈ પટેલ (locals) બાઈટ:આشોકભૈયા (સ્થાનિક) બાઈટ:ritaબેન પટેલ (સ્થાનિક) બાઈટ:હંસાબેન જેઠવા (સ્થાનિક) બાઈટ:વૈસાલી પટેલ (સ્થાનિક) WKT બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report

उमरगाम के तरमरौरा गांव में 50 इंच बारिश से भीषण बाढ़, जीवन अस्त-व्यस्त

Vapi, Gujarat:ઉમરગામ તાલુકાના તરમોરા ગામમાં આજે પણ પૂરની ભયાનક યાદો લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. ધસમસતા પૂરના પ્રવાહે ગામમાં 10થી 12 ફૂટ સુધી পানি ભરાઈ ગયું હતું. જ્યાં જોવા મળે ત્યાં માત્ર વિનાશના દ્રશ્યો જ જોવા મળે છે. અનેક પરિવારોનું આશિયાણું તૂટી પડ્યું છે અને લોકો આજે પણ સામાન્ય જીવન તરફ પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તરમોરા ગામમાં સૌથી વધુ ફટકો માછીમાર સમાજને પડ્યો છે. જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પણ પૂરના પાણીમાં સમાઈ ગયું. 24 કલાકના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન તરમોરા ગામના લોકોની પીડા સામે આવી. પૂરના પાણી એટલી ઝડપથી ઘુસ્યા કે ઘરનો સામાન બચાવવાનો પણ સમય મળ્યો ન હતો. ધસમસતા પ્રવાહે ગરીબ પરિવારોના આખા ઘરો અને ઘરવખરીને તાણી લઈ ગયો. પૂરની કાળરાત્રિ આજે પણ લોકો માટે દુઃસ્વપ્ન શ્રીમાણ છે. અનેક પરિવારો હજુ પણ નુકસાનમાંથી બહાર આવી શક્યા નથી. તરમોરા ગામના આદિવાસી અને માછીમાર પરિવારો હવે સરકાર તરફ આશાભરી nazarે જોઈ રહ્યા हैं. ઉમરગામના ઐતિહાસિક પૂરે તરમોરા ગામને સંપૂર્ણ રીતે તબાહ કરી દીધું છે. ગામમાં હજુ પણ અનેક પરિવારોને જીવન જરૂરી વસ્તુઓની જરૂર છે. સ્થાનિક લોકો સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાય, ઘરનું પુનઃનિર્માણ અને માછીમારીના સાધનો માટે સહાયની માંગ કરી છે.
0
0
Report
Advertisement

नारनपुर में निर्माण साइट ध्वस्त: 50 परिवार दो दिन से घर नहीं लौट सके

Ahmedabad, Gujarat:નરાજપુરામા BSNL રોડ પર లక్ష్మીઘૃષ્ણા 2 અને કર્ણાવતી 2 નો બનાવ【આંધોલ】 બને સ્કીમ પાસે બની રહેલ નવી કન્સ્ટ્રક્ટશન સાઈટના બાંધકામમાં બેદरકારી ના કારણે ગંભીર ઘટના બની 23 જુલાઈએ ભારે વરસાદ વચ્ચે બનેલ ઘટનામાં 50 જેટલા પરિવારો 2 દિવસ થી પોતાના ઘરમાં જઈ શક્તા નથીનારનપુરાના પારસ નગરમાં બની રહેલ વિક્રમ લક્ઝુરિયા સુર્યા સ્કીમના બિલ્ડરની બેદરકારીના કારણે ಘಟನೆ બન્યાના આક્ષેપ બિલ્ડરના નવા કન્સ્ટ્રક્ષનની ડાયાફ્રામ વોલ ધસી પડતા બની ઘટનાઘટનામાં જે બે બ્લોક અને કર્ણાવતી 2 ના બે બ્લોક મળી ચાર બ્લોગ ના મકાનો માં જવા માટે નો રસ્તો થયો બંધઘરમોમાં જવા કોઈ રસ્તો ન રહેબેઘર બનતા 50 જેટલા પરિવારોબેઠક કમાઉંડીયા કપડાં સહીત બહાર નીકળેલા લોકો પાસે કપડાં અને જમવા ની કોઇ વ્યવસ્થા નહીં23 જુલાઈએ બનેલી ઘટના બાદ AMC એ રહી રહી ને બિલ્ડર ની ઓફીસ સીલ કરીયોગ્યતાનું રહસ્ય લાવ્યા છતાં ભૂલથી નથીને અસ્તિત્વ મુખ્ય આક્ષેપો રૂપરેખા ડાયાફ્રામ વોલ પડી જવાના કારણે ઘરની માલિકોને ખેંચી રાખતા નુક્સાનગ્રસ્ત લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા અથવા મકાન ભાડું આપવા અથવા મકાન રહેવા લાયક ન હોય તો બિલ્ડર દ્વારા નવા મકાન બનાવી આપવા કરવાના દાવા આસપાસના લોકો નુક્સાનગ્રસ્તનું સહાયતા માટે હાઉસિંગ બોર્ડ અને બિલ્ડરના વચ્ચે સવાલો વધી રહ્યા છે konstant ક્ષેત્રમાં બોલાવાયા જે બિલ્ડર મેનાેડ હૌસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનના સક્રિય સભ્ય સંદીપ ત્રિવેદીનું નિવેદન ફેડરેશનના આક્ષેપ મુજબ નિયમ મુજબ નુક્સાનગ્રસ્તને બિલ્ડર દ્વારા મદદ મળવી જોઈએ પરંતુ આ ઘટનામાં કેટલીક માન્યતાઓમાં બિલ્ડરે મદદ ન કરી હોવાનો દાવો આવ્યો બનેરપોર્ટ ડાયાફ્રામમાં મકાનોને નુકશાન સાથે કેટલાક વાહનો પણ અંદર પડ્યા માર્ગભવન દિવસના વાહન પણ આકાશમાં નુકશાન થવા થયું.સંદીપ ત્રિવેદી હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન
0
0
Report

आनंद वडोद गांव की बैंक ऑफ बरोडा में चोरी की कोशिश, डिवियार ले फरार

Anand, Gujarat:એંકર:આણંદ જિલ્લા ના વડોદ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં ચોરીના પ્રયાસની ઘટનાથી ભારે ચકચાર મચી છે. તસ્કરોએ બેંકની પાછળની દીવાલમાં ગાબડું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વહાસદ પોલીસના કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ડીવાયએસપીના વ્યવસ્થાપનને આધારે સ્થિતિને સંભાળવામાં આવી રહી છે. હતી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી તસ્કરોની હિલચાલ અને ઓળખ મળે. બેંકમાં દીવાલ તોડી ઘૂસણખોરીની ઘટના પાાતક સ્થાનિક લોકોના ટોળે लागेको હતું. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી. ડૉગ સ્કવોર્ડ અને EFSLની મદદથી તપાસ ચાલી રહી છે.
0
0
Report
Advertisement

मोरबी के मच्छु-2 डेम ओवरफ्लो: बारिश से एक वर्ष तक पानी की समस्या हल

Morbi, Gujarat:એન્કર મોરબી નજીકનો મહાકાય મચ્છુ 2 ડેમ આજે સવારે ઓવરફ્લો થઈ ગયું હતો જેથી મોરબી અને માળિયા તાલુકોમાં એક વર્ષ સુધી પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે ત્યારે આજે મોરબી મહાપાલિકાના મેયર, ધારાસભ્ય, કલેકટર, કમિશનર સહિતના મચ્છુ 2 ડેમ ઉપર પહોંચ્યા હતા અને ડેમમાં આવેલા નવા નીરને શાસ્ત્રોક વિધિ સાથે વધાવવામાં આવ્યા હતા વી ઓ મોરબી શહેર વિસ્તાર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે તેમજ સિંચાઈ માટે ખેડૂતને পানি આપવામાં આવતું હોય છે આ ડેમ 100 ટકા ભરાઈ જાય એટલે એક વર્ષ માટે લોકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની ચિંતામાંથી મુક્તિ મળી જતી હોય છે મોરબીનો ડેમ શુક્રવારે સવારે 6:00 વાગ્યે 40 ટકા જેટલો ભરેલો હતો જેથી વરસાદ ખેંચાય તો પીવાના પાણી માટે શું કરશું તેની મીટીંગો કરવામાં આવી હતી તેવામાં શુક્રવારના દિવસે પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં એક જ દિવસે 60 ટકા જેટલું પાણી આવ્યું હતું તેવી રીતે આજીવન કોઇપણ જગ્યાએ જાનમાલને નુકસાન ન થાય તે રીતે વરસાદી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે એવું કલેક્ટરે જણાવ્યુ હતું. બાઈટ 1: સ્વપ્નિલ ખરે, કલેક્ટર મોરબી
0
0
Report

गांधीनगर सत्याग्रह पुलिस के कब्जे में; 20–25 छात्र हिरासत में

Gandhinagar, Gujarat:ગાંધીનગરનું સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાયું. દિલ્હી જંતર મંતર જેવું આંદોલન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે કરવાની કરાય હતી જાહેરાત. CJP ગુજરાત દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનનું કરાયું હતું એલાન. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીને જોડતા રસ્તાઓ પર પોલીસ બેરીકેટ. રસ્તાઓ પર ચેકીંગ પોઇન્ટ ગોઠવીને કરાઈ રહીછ લોકોની પૂછપરછ. સત્યાગ્રહ છાવણી આંદોલન કરવા આવેલા 20 થી 25 જેટલા વિદ્યાર્થીઓને ડિટેઇન પણ કરાયા. સત્યાગ્રહ છાવણી સહીત ના વિસ્તારોમાં પોલીસ કાફલો ગોઠવાયો ગાંધીનગરના તમામ જાહેર સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત ગોથવાયું _____ ગાંધીનગર શહેર Polizei છાવણીમાં ફેરવાયું હા ગાંધીનગર શહેરના ચ-0 સર્કલ પર પોલીસ ચકિગ સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા કરવાની જાહેરાત કરી હતી ચ-0 સર્કલ ખાતેથી લોકોની અટકાયત કરવામાં આવી
0
0
Report
Advertisement
Advertisement
Back to top