Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ઇડરમાં 33 વર્ષથી યોજાતા ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ

Sept 16, 2024 10:44:49
Himatnagar, Gujarat

ઈડરના ટાવર ચોકમાં ઈડર નગર ઉત્સવ સમિતિ ધ્વારા 33 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જ્યાં રોજ રાત્રે આરતી બાદ ભજન અને ગરબા યોજાય છે.મોટી સંખ્યામાં ઈડરના નગરજનો ઉમટી પડે છે.તો આ અંગે નગર ઉત્સવ સમિતિના વિષ્ણુભાઈ સગરે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈડર નગર ઉત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા 33 વર્ષથી ઈડરના ટાવર ચોક ખાતે ગણેશજીની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઇ નાળિયેરના છ ફૂટના ગણેશજીનું સ્થાપન કરવાવામાં આવે છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Nov 16, 2025 12:49:57
Surat, Gujarat:એંકર:સુરત શહેરમાં મોટા જથ્થામાં નકલી પનીર વેચાતું હોવાના ઘટસ્ફોટ બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ सफાળુ જાગ્યું છે. છેલ્લા છ દિવસથી આરોગ્ય વિભાગે દિવસ-રાત ઝુંબેશ રૂપે શહેરની વિવિધ સંસ્થાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. વીઓ:1 શહેરની પ્રખ્યાત અડાજણ વિસ્તારની સુરભી ડેરીમાંથી નકલી પનીરના વેચાણનો વ્યવહાર પ્રકાશમાં આવ્યા બાદ મનપાના આરોગ્ય ફૂડ વિભાગે અન્ય સંસ્થાઓ પર પણ તવાઈ ઉતારી છે.41 સંસ્થાઓનું ચેકિંગ, 787 કિલો સંદિગ્ધ જથ્થો જપ્ત આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં ફૂડ સેફટી માટે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 41 સંસ્થાઓ, જે પનીર, ચીઝ એનાલોગ, ઘી અને મરી-મસાલાના ઉત્પાદન તથા વેચાણ કરે છે. તેની તપાસ કરવામાં આવી.​આરોગ્ય વિભાગે કુલ 787 કિલોગ્રામ સંદિગ્ધ પનીર અને ચીઝ જપ્ત કર્યું છે.રૂપિયા 2,00,472 રૂપિયાની કિંમતનો 797 કિલોગ્રામ પનીર, ચીઝ એનાલોગ અને ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. 1-2-1: બી આર_BRહ્મભટ્ટ (મનપા ચીફ ફૂડ સેફટી ઓફિસર) વીઓ:2 54 કિલોગ્રામ અખાદ્ય જથ્થો સ્થળ પર જ નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.​ફૂડ સેફટી ઝુંબેશ દરમિયાન વિવિધ ખાદ્ય સામગ્રીના કુલ 57 નમૂના લેવામાં આવ્યા હતા: પનીર: 16 નમૂના,​ચીઝ એનાલોગ: 3 નમૂના,ઘી: 10 નમૂના મરી-મસાલા: 28 નમૂના લેવામાં આવ્યા છે.આ તમામ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબના અહેવાલના આધારે, ફૂડ સેફટી એક્ટ, 2006 મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
URUday Ranjan
Nov 16, 2025 12:49:44
Ahmedabad, Gujarat:અમદાવાદ ના ગુજરાત યુનિયર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં ધક્કો મારવા થી मौत ના સીસી ટીવી સામે આવ્યા હતા જે મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સાઅપરાધ મનુષ્યવધ નો ગુનો દાખલ કરી 2 સગા ભાઈ આરોપીઓ ની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે ... ગઈ તારીખ 11મી નવેમ્બર ની રાત્રે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ વાળીનાથ ચોક માં આવેલ દરબાર પાન પાર્લર પર મૃતક મૂળ રાજસ્થાનના નાથુસિંહ રાઠોડ ને સગા ભાઈ બે આરોપીઓ એ ધક્કો મારી પાડી દીધા હતા બાદ માં નાથુસિંહ રાઠોડ ને માથા ના ભાગે ગંભીર ઇજા થતા નાથુસિંહ રાઠોડ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યાંરી ગુજરાત યુનિવર્સિટી પોલીસ આરોપી ભાઈઓ લાલસિંહ રતનસિંહ રાઠોડ અને પ્રતાપસિંહ રતનસિંહ રાઠોડ સામે સાઅપરાધ મનુષ્યવધ નો ગુનો દાખલ કરી એક નળી તપાસ હાથ ધરી હતી ત્યારે ફરાર થયેલા આરોપીઓ રાજસ્થાન થી ફરত આવતા સમયે ઇન્દિરા બ્રિજ ખાતે થી ઝડપાય ગયા હતા. બાઈટ : જયેશ 브હ્મભટ્ટ, ઇંચાર્જ એસપી બી ડિવિઝન , વીઓ : 02 બંને સગા ભાઈ આરોપીઓ ની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી હતી પ્રથમ તપાસ માં સામે આવ્યું હતું કે બંને આરોપી ઈકો માં પેસેન્જર બેસાડી રહ્યા હતા અને મૃતક નાથુસિંહ રાઠોડ પણ ટ્રાવેલ્સ એજન્ટ તરીકે બુકિંગ નું કામ કરે છે ત્યારે ગઈ 10મી નવેમ્બર ના રોજ બંને ભાઈ આરોપીવો દ્વારા ઈકો કાર લગાવી ને પેસેન્જર બેસાડી રહ્યા હતા ત્યારે મૃતક નાથુસિંહ રાઠોડ દ્વારા ઈનકાર કરવા માં આવ્યો હતો જેને લઇ ને બંને વચ્ચે સામાન્ય ઝગડો થયો હતો અને ફોન માં आरोपીઓ એ муһરો ગુસ્સા બતાવી નાંઉતા હતા અને ગઈ તારીખ 11 મી રાત્રીના दरबार પાન પાર્લર ખાતે મૃતક નાથુસિંહ રાઠોડ ને બોલવા માં આવ્યા હતા ત્યારે જ ત્રણેય વાતો કરી રહ્યા હતા ત્યારે ઉગ્રુલા રૂપે લાલસિંહ રાઠોડે નાથુસિંહ રાઠોડ ને ધક્કો મારી દીધો હતો અને નાથુસિંહ રાઠોડ જમીન પર પટકાતા બેભાન થઇ ગયા હતા અને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થી ખસેડવા માં આવ્યા હતા માથા મા ગંભીર ઇજાઓ થી બચી શકાય નહિ.
0
comment0
Report
URUday Ranjan
Nov 16, 2025 11:05:18
Ahmedabad, Gujarat:आंझामाबाद शहर क्राइम ब्रांच ने अलग-अलग इलाकों में स्थित कैफे, रेस्टोरेंट एवं पार्लरों में अवैध हूक्का बार और हूक्का बेचे जाने के खिलाफ छापे मारे। एलिसब्रिज, गुजरात कॉलेज के पास आकाशगंगा कॉम्प्लेक्स के ग्राउंड फ्लोर पर 'Old TC's LOUNGE & RESTAURANT' के नाम से हूक्का बार चलने की सूचना मिलते ही क्राइम ब्रांच की टीम ने दबिश दी और तीन व्यक्तियों को हूक्का पीते हुए पकड़ लिया। मौके से हूका, नंग-०३, विभिन्न फ्लेवर्स के पैकेट, चीलम तथा हूक्का से जुड़े अन्य उपकरण आदि कुल मूल्य ₹6,975/- का माल जब्त किया गया जिसे आगे की जांच के लिए एफएसएल में परीक्षण हेतु भेजा गया है। इसके अलावा दूसरी रेड अम्बली सिंघुभवन रोड, ताज होटल کی गली में स्थित 'लोंज कासानोवा' कैफे में हूक्का बार चलने की सूचना मिलने पर वहां भी दबिश दी गई, जिसमें एक व्यक्ति को हूक्का पीते हुए पकड़ा गया। वहां से हूका, नंग-०१, विभिन्न फ्लेवर्स के पैकेट, चीलम तथा हूक्का से जुड़े अन्य उपकरण समेत कुल मूल्य ₹3,125/- का माल जब्त हुआ जिसे भी आगे की जांच के लिए एफएसएल में परीक्षण हेतु भेजा गया है.
197
comment0
Report
HShakimuddin shabbirbhai
Nov 16, 2025 11:03:08
Vadodara, Gujarat:છોટાઉદેપુર પોલીસે સિમેન્ટની ટેંકરની અડમાં લઈ જવાનો પ્રયાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ 2.50 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો છે. છોટાઉદેપુર એસપી ઈમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ HALI: છોટાઉદેપુર એલસીબી પોલીસે બાતમી આધારે હરિયાણા થી ગુજરાતમાં આવતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રૂ. 2.50 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સિમેન્ટના બ્લુ કલરના ટેન્કર વિષે ચોક્કસ બાતમી બાદ છોટાઉદેપુર થી વડોદરા તરફ આવતો ટેન્કર રોકાઈ તપાસમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ટેંકરમાં ભરેલો મળી આવ્યો. પુલ 1560 કરતાં વધુ પેટીઓ વિદેશી દારૂ​នી મળી આવેલી હતી, કુલ 28,812 બોટલો જેની કુલ કિંમત 2.50 કરોડ હતી. આરોપી મહેશ ચુતરારામ જાટને પોલીશે ઝડપ્યુ છે, તે રાજસ્થાન ના બાબદેમર નગર નો રહેવાસી છે. આ પૂછતાછમાં વિદેશી દારૂ ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. સહિત ટેન્કર સાથે કુલ 2.70 કરોડનું મુદ્દા માલ પકડાયો.
134
comment0
Report
URUday Ranjan
Nov 16, 2025 11:02:48
Ahmedabad, Gujarat:એંકર - નિર્મા યુનિવર્સિટી માં વિધાર્થીઓને પરત આપવાની ફી ના રૂપિયાના ઉચાપત કેસ માં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પુછાઈ દિલ્હી 3 આરોપીની ધરપકડ કરી છે .. યુનિવર્સિટી નો એકાઉન્ટન્ટ પ્રકાશ ઠાકોર સહિત 7 લોકોએ રૂ 5 કરોડ ની ઉચાપત કરી હોવા ની ફરિયાદ નોંધવા પામી હતી .... વીઓ : 01 નિરમા યુનિવર્સિટી માં વિધાર્થીઓ ની ફી ના રૂપિયા ઉચાપત કરવાના કેસ માં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીની ધરપકડ કરી છે ..નિરમા યુનિવિટી માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા પ્રકાશ ઠાકોર અને તેનો સાગરીતો દ્વારા મળી 5 કરોડ ની ઉચાપત કરી હતી ..સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોફેસરે ફરિયાદ નોંધતા પોલીસે આસોસિયેટ્સ ની ધરપકડ કરી છે . એ મામલામાં પૃથમિક તપાસમાં આ બહાર આવ્યું હતું કે આરોપીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક્સ રિફંડના નાણાં મિત્ર અને સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા ..યુનિવર્સিটি ના ઓડિટ દરમિયાન સમગ્ર ગેરરીતિ બહાર આવી હતી ..પ્રકાશ ઠાકોર ઓડિટ ટીમ સમક્ષ હાજર ન થયો હતો ..જવાબદારી દરમિયાન પ્રકાશ ઠાકોરે સ્વીકાર્યું કે સ્ટૂડન્ટ એક્ટિવિટીના નાણાં અંગત ઉપયોગમાં વાપર્યા હતા... વીઓ : 02 નિર્મા યુનિવર્સિટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની અધરએક્ટિવિટી માટે ફી લેવામાં આવેલી હતી ..વર્ષ ના અંતે જે ખર્ચ અધરએક્ટિવિટી માં બને તે વિધાર્થીને પરત આપવામાં આવતી હતી ..પ્રકાશ ઠાકોરે તેના અન્ય મિત્રો ના નામે ખાતા ખોલાવી વિધાર્થીઓના રિફંડના પૈસા 5.16 કરોડ ની ઉચાપત કરી હતી ..આ રકમ મેળવવાના માટે પ્રકાશ ઠાકોરે પ્રોફેસરો ની સહીઓ લીધી હતી ..પ્રકાશ ની ખાતા માં સArguments ટ્રાન્સફર થયેલ હતા અને અન્ય આરોપીઓના ખાતા માં 75 લાખ કમિશન પેટે જમા કરાવ્યા હતા ..
130
comment0
Report
KBKETAN BAGDA
Nov 16, 2025 10:45:49
Amreli, Gujarat:અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામની ધરામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્થાપના થયેલી આ ગામની વસ્તી લગભગ બે હજાર છે. રોજગારીના પેલે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં વસવાટ કરતાં લોકો આવેલા આ ગામમાં હાલની કામગીરીના ભાગરૂપે, રાજ્યપાલ દેવવૃત આચાર્યના હસ્તે કાયાપલટના અંતર્ગત 25 કરોડના ખર્ચે ગામની આંતર માળખાકીય સુવિધાઓનો આરંભ કરવામાં આવ્યો હતો. આ નીચેના વિકાસ કામો માટે થયેલ છે: ગટર-ડ્રેનેજ, પાણીની લાઇન, સાર્વસા માટેના રોડ, સ્ટ્રીટ લાઇટ, નવું પ્રાથમિક સ્કૂલ ভবન, સમુદાયિક બિલ્ડિંગ, ક્ષેત્રીય મંદિરોની નવી નિર્માણ, CCTV કેમેરા સુવિધા, કૂળાત્મક ખેતી માટે માર્ગદર્શક સેન્ટર, introducકનું ગામ પ્રવેશ દ્વાર, નવી ગ્રામ પંચાયત ભવન સહિત, જે નવેમ્બર-2028 સુધી પુરી કરવાની આશા છે. આ તમામ સુવિધાઓ પાછળ આશરે 25 કરોડના ખર્ચનું આંકો સીધો આ દિશામાં ચાલી રહોયે છે. ડો. સંજય મુજપરા તેમના વતન પ્રેમના દૃષ્ટિકોણથી આ ગ્રામીણ વિકાસને અગ્રેસર બનાવવાનો નિશ્ચય કર્યો છે અને તેઓના આ ઉપક્રમથી ગ્રામજનોએ આશાવાદ દાખવ્યો છે.
111
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 16, 2025 10:45:40
Karantha, Gujarat:विश्वની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરમાં આ દિવસોમાં ભારતની અનેકતામાં એકતાની ઝલક જોવા મળી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૬મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫уз દરમિયાન એકતા નગર ખાતે ભવ્ય ‘ભારત પર્વ’નું આયોજન થયું છે. દેશના વિવિધ રાજ્યોની લોકકળા, સંગીત અને સંસ્કೃತಿ અહીં એક સાથે પ્રદર્શિત થઈ રહી છે.આ ઉત્સવમાં મધ્યપ્રદેશના ભોપાલના અરેરા કોલોનીના રહેવાસી વાદ્યયંત્ર પ્રતિરૂપ કલાકાર રાહુલ શ્રીવાસ પણ પોતાની અનોખી કળાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેઓ ફર્નિચરના વેસ્ટ મટિરિયલમાંથી ટબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વીણા, વાજિંચિત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, શંખ, ઝાલર, કિરતાલ, સારંગી, શરણાઈ, સૂરમંડળ, બંસિ જેવા આશરે ૪૦ પ્રકારના નાના સંગીત વાદ્યોના પ્રતિરૂપ બનાવી રહ્યા છે. આ પ્રતિરૂપ વાદ્યો માત્ર આકર્શક દેખાવ જ નહીં, પરંતુ “વોકલ ફોર લોકલ”ની ભાવનાનું જીવંત ઉદાહરણ પણ છે.સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલા રાહુલ શ્રીવાસે મધ્યપ્રદેશની प्रयાગ યુનિવર્સિટીમાંથી સંગીતમાં ગ્રेज્યુએશન પૂર્ણ કર્યું છે. શરૂઆતમાં તેઓ સંગીત કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, પરંતુ મોંઘા વાદ્યો ખરીદવાની અસમર્થતાને કારણે તેમણે નવી દિશામાં વિચાર શરૂ કર્યો.રાહુલભાઈ કહે છે. “વાદ્યોની કિંમતો વધારે હોવાથી ખરીદી મુશ્કેલ હતી, એટલે ફર્નિચરના વેસ્ટ મટિરિયલમાંથી નાના પ્રતિરૂપ વાદ્યો બનાવવાનું શરૂ કર્યું. લોકોને એ વાદ્યો ખૂબ પસંદ આવ્યા અને ધીમે ધીમે તેની માંગ વધી.”આ રીતે_HANDલાથી હાથથી બનાવેલા વાદ્યોના વેચાણથી તેમણે اپنی આજીવિકા ઉભી કરી. આજથી દાયકાઓ પહેલાં શરૂ થયેલો આ નાનો પ્રયાસ આજે તેમના આત્મનિર્ભરતા અને સર્જનાત્મકતાનું પ્રતિક બની ગયો છે.
133
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 16, 2025 10:35:42
Surat, Gujarat:એંકર: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફારો માટે આગામી દિવસોમાં મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સ્ટેશન પર ચાલી રહેલા આધુનિકીકરણના કામના ભાગરૂપે, આગામી 17 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રાખવામાં આવશે. હાલમાં પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉપડતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી बैठવી પડી રહી રહી છે. વીઓ:1 ઉધના રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 5 અને 5 ને 100 દિવસ માટે બંધ રાખવામાં આવેતા હવે આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 પરથી ચલાવવામાં આવશે. જોકે, મુસાફરોની ચિંતા એ છે કે પ્લેટફોર્મ નંબર 6 પર પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ તમામ પૂર્ણપણે ઉપલબ્ધ નથી.હાલમાં જ પ્લેટફોર્મ 6 પરથી મુસાફરી કરી રહેલા યાત્રીઓ આ સુવિધાઓના અભાવે પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: મુસાફર વીઓ:2 અસુવિધા અહીં જ પૂરતી નથી. સ્ટેશનના આધુનિકીકરણના કામને કારણે સુરત તરફના વિસ્તારમાં પ્લેટફોર્મ 6 સુધી પહોંચવાનો રસ્તો પણ હજી વિકસિત થયો નથી. જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલી અને અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં, પ્લેટફોર્મ 4 અને 5 બંધ થવાથી અને ટ્રેનો સુવિધા વગરના પ્લેટફોર્મ 6 પરથી દોડવાના કારણે, મોટી સંખ્યામાં મુસાફરોને આગામી 100 દિવસ સુધી ભારે અસુવિધાનો સામનો કરવો પડશે. રેલવે દ્વારા મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને વહેલી તકે પ્લેટફોર્મ 6 પર જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ છે.
173
comment0
Report
RSR.B. Singh
Nov 16, 2025 10:30:50
131
comment0
Report
KMKuldeep Malwar
Nov 16, 2025 10:23:40
Bagheri Kalan, Rajasthan:खैरथल तिजारा जिले के किशनगढ़बास थाना अंतर्गत मूसाखेड़ा गांव में नौ माह की मासूम बच्ची की हत्या का मामला सामने आया है। आरोप है कि बच्ची की मां रूमिज़ा ने अपनी ही बालिका का गला दबाकर मौत के घाट उतार दिया। मृतक बालिका के दादा आज़ाद खान की रिपोर्ट पर पुलिस ने मामला दर्ज कर कार्रवाई शुरू कर दी है। सूचना मिलते ही पुलिस टीम मौके पर पहुंची और बच्ची के शव को कब्जे में लेकर मोर्चरी में रखवाया गया। बताया जा रहा है कि घटना के बाद से आरोपी महिला रूमिज़ा घर से लापता है, जिसकी तलाश में पुलिस जुट गई है। परिजनों ने बताया कि रूमिज़ा का व्यवहार पिछले कई महीनों से संदिग्ध था और वह घर में लगातार तनाव का माहौल बना रही थी। आरोप है कि कुछ समय पहले महिला ने घर के पशुओं को भी जहर दे दिया था, जिसमें 11 नवंबर को दो भैंसों की मृत्यु हो गई थी। इसके अलावा कुछ दिन पहले घर में आगजनी की घटना भी उसकी ओर से की गई थी, जिससे परिवार में दहशत का माहौल बना हुआ था। वही मासूम बच्ची की मौत के बाद पूरे परिवार में कोहराम मचा हुआ है और अस्पताल परिसर में परिजनों व ग्रामीणों की भारी भीड़ मौजूद है। हालांकि पुलिस अभी सभी पहलुओं को ध्यान में रखते हुए मामले की जांच कर रही है, साथ ही आरोपी महिला की गिरफ्तारी के प्रयास भी जारी हैं।
83
comment0
Report
NBNARESH BHALIYA
Nov 16, 2025 10:06:47
Jetpur, Gujarat:ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે માં ખોડલના દર્શે ના પહોંચ્યા હતા,નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ખોડલધામની પ્રથમ મુલાકાત હતી,મંદિર પરિસરમાં તેમનું ''ગાર્ડ ઓફ ઓનર'' આપી ભव्य સ્વાગત કરવામાં આવ્યું હતું, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પૂર્વ સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય રમેશ ટીલાળા, ભરત બોધરા, દિનેશ બાભણીયા તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા, નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળે હર્ષ સંઘવીને માતાજીનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું, દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધતા ખોડલધામને ''રાષ્ટ્ર શક્તિ'' અને ''ધર્મ શક્તિ''નું સંગમ ગણાવ્યું હતું, સાથે, માં ખોડલના ચરણોમાં રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી છે,કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, રાજ્ય સરકારોને તો ખેડૂતો માટે સહાય જાહેર કરી જ છે, પરંતુ માતાજી અસરગ્રસ્ત ખેડૂતોને હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે,વૈદિક લગ્ન''ની પહેલને બિરદાવી, ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ''વૈદિક લગ્ન''ની પહેલની પ્રશંસા કરી હતી,તેમણે કહ્યું, "આ પહેલથી સામાન્ય પરિવારો દેખા-દેખીના બિનજરૂરી ખર્ચથી બચશે,આજના સમયમાં જે વાત છે તે મારા દિલ ઉપર લાગેલી છે, એટલા માટે હું આભાર માનવા આવ્યો છું, त्यांनी આ કાર્ય બદલ નરેશ પટેલ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા, હર્ષ સંઘવીએ મંદિર પરિસરનું નિરીક્ષણ પણ કર્યું હતું,olikો તેમણે ધાર્મિક સ્થળ પરથી કોઈપણ પ્રકારની રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, નાયબ મુખ્યમંત્રીની મુલાકાતને પગલે ખોડલધામ મંદિર ખાતે SP, DYSP સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,
162
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 16, 2025 10:06:37
Surat, Gujarat:Aप्रुवल:विशाल भाई PACAKGE FEED_LIVE_U FOLDER_SRT_RTO_AROPI એંકર:સુરતના ગૌરવપથ વિસ્તારમાં RTO ઈન્સ્પેક્ટર તુષાર બારૈયા ઉપર જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે યુવકોની ધરપકડ કરી છે. વાહન નજીકથી چلાવવા બાબતે થયેલી નેાજી માથાકૂટમાં આ યુવકોએ ઈન્સ્પેક્ટરને માર મારીને પોલીસને પડકાર ફેંક્યો હતો. વીઓ:1 શહેરના ગૌરવપથ પર આવેલ બન હાઉસ કાફેમાં નાસ્તો કર્યા બાદ RTO ઈન્સ્પેક્ટર તુષાર બારૈયા પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોપેડ પર આવેલા બે યુવાનોએ તેમની કાર પાસેથી જોખમી રીતે 'કટ' મારીને વાહન ચલાવ્યું હતું. આ બાબતે RTO ઈન્સ્પેક્ટરે તેમને ઠપકો આપતા બંને યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને માથાકૂટ શરૂ કરી હતી. બાઈટ: દીપ વકીલ (સુરત શહેર પોલીસ એસીપી) 2 ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં આ યુવનોએ તુષાર બારૈયાને બેઠે માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી. હુમલો કર્યા બાદ նրանքેએ ઈન્સ્પેક્ટરને ગંભીર ધમકી આપી હતી કે:"તુમ દુબારા યહાં દિખുമെന്നും સાથ જલા દેંગે"વળી, કાયદાનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ પોલીસને પડકારતા કહ્યું હતું કે: "પોલીસ હમારા ક્યા બિગાડ લેગી" 3 આ સનસનાટીભર્યા બનાવની જાણ થતાં જ પાલ પોલીસાએ તુરંતુ કાર્યવાહી હાથ ધરી હતી અને બંને હુમલાખોરોની ધરપકડ કરી લીધી હતી.આરોપી પ્રેમ સંજયભાઈ ગાયુકવાડ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. sumpil vijaybhai gaikwad કોલેજમાં અભ્યાસ કરે છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બે આરોપી મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી છે. બાઈટ:દીપ વકીલ (સુરત શહેર પોલીસ એસીપી) WKT: પ્રશાંત ઢીવરે આ(આરોપી બતાવેતું) પોલિસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કર્યા કર્યા જતા જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
100
comment0
Report
AKAshok Kumar
Nov 16, 2025 09:35:29
Junagadh, Gujarat:એંકર ખેડૂત માટે સરકારની સહાયની જાહેરાત તો થઈ ગઈ છે. પણ એ સહાય સુધી પહોંચવાનો રસ્તો અન્નદાતા માટે હજુ મુશ્કેલભર્યો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતો છેલ્લા બે દિવસથી લાઈનમાં ઊભા રહેવા છતા પણ સહાયના ફોર્મ નથી ભરી શક્યા. સરકારની ઑનલાઇન સિસ્ટમ વારંવાર બંધ થવાને કારણે ખેડૂતો હવે આક્રોશિત છે. ઘટનાઓમાં લખાણમાં વરસાદે પાક બગાડી દીધો છે અને સહાયની જાહેરાત ખેડૂત સુધી પહોંચી ત્યારે નામ સહાય સૂચીમાં ન હોવા જેવા સવાલો ઊભા થાય છે. સર્વે થયેલ છતાં કેટલાક નામ ન હોવા પાડતો સવાલ, ઓનલાઈન સિસ્ટમની ખામીઓ અને વેબસાઇટની મુશ્કેલીઓ સતત ચાલુ રહેવાનો પ્રવાસ દર્શાવે છે. ગ્રામ પંચાયત કચેરી બહાર લાંબી લાઈન થઇ રહી છે અને સૂત્રોના જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી માટે સમય લાગે છે. જિલ્લા કચેરી સમય મુજબ 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો આશ_PAGE આ રાજયભરમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. huyện દિશામાં કામગીરી મોનિટરિંગમાં અમલમાં છે અને ખેડૂતોને સમયસર ინფორმაციით આપવા પ્રયત્નો ચાલે છે.
134
comment0
Report
Advertisement
Back to top