Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ઇડરમાં 33 વર્ષથી યોજાતા ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ

Sept 16, 2024 10:44:49
Himatnagar, Gujarat

ઈડરના ટાવર ચોકમાં ઈડર નગર ઉત્સવ સમિતિ ધ્વારા 33 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જ્યાં રોજ રાત્રે આરતી બાદ ભજન અને ગરબા યોજાય છે.મોટી સંખ્યામાં ઈડરના નગરજનો ઉમટી પડે છે.તો આ અંગે નગર ઉત્સવ સમિતિના વિષ્ણુભાઈ સગરે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈડર નગર ઉત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા 33 વર્ષથી ઈડરના ટાવર ચોક ખાતે ગણેશજીની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઇ નાળિયેરના છ ફૂટના ગણેશજીનું સ્થાપન કરવાવામાં આવે છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRaj Kishore Soni
Oct 23, 2025 09:04:56
Raisen, Madhya Pradesh:ब्रेकिंग न्यूज़ रायसेन-युवती और उसकी माँ पर किया जानलेवा हमला。 सीमा जैन और उनकी बेटी आयुषी जैन से की मारपीट。 घर के सामने ही रहने माँ बेटे ने किया हमला。 घटना का वीडियो सोशल मीडिया पर तेजी से हो रहा वायरल。 आदतन अपराधी लालू जैन ने किया पीड़ित सीमा जैन पर हमला。 पहले से भी कई मामले दर्ज है आरोपी लालू जैन पर。 पड़ोसियों ने दोनों माँ बेटी को बचाया नहीं तो हो सकता था बड़ा हादसा。 माँ बेटी से मारपीट करने बाले आरोपी लालू जैन ने दी दोनों को जान से मारने की धमकी。 सिलवानी पुलिस ने बड़ी मुश्किल से किया मामला दर्ज。 दोनों माँ बेटी को मामला दर्ज कराने में छूटे पसीने。 रायसेन एसपी पंकज कुमार पांडेय ने दिया भरोसा की आरोपी माँ बेटे पर की जाएगी सक्त कार्रवाई。
0
comment0
Report
DSDurag singh Rajpurohit
Oct 23, 2025 09:02:31
Barmer, Rajasthan:पिता की मौत के बाद क्रिया-कर्म में खर्च हुए पैसों को लेकर दो सगे भाइयों का विवाद हो गया। छोटे भाई ने कुल्हाड़ी से बड़े भाई के सिर पर वार कर दिया। पलभर में लहूलुहान बड़ा भाई जमीन पर ढेर हो गया। इसके बाद आरोपी भाई फरार हो गया। वारदात बाड़मेर जिले के बीजराड़ इलाके में बुधवार देर रात 11 बजे की है। बीजराड़ थानाधिकारी मगाराम ने बताया- बुधवार night नवातला गांव निवासी गुणेशाराम (35) पुत्र अमराराम और उसके सगे भाई किशनाराम (30) के बीच रुपयों के लेन-देन को लेकर बहस हो गई। बहस इतनी बढ़ी कि छोटे भाई किशनाराम ने कुल्हाड़ी से बड़े भाई गुणेशाराम पर हमला कर दिया। सिर के पीछे वाले हिस्से पर वार कर दिया। मौके पर ही उसकी मौत हो गई। भाई वहां से फरार हो गया। बीजराड़ थाना पुलिस मौके पर पहुंची। घटनास्थल पर एफएसएल और एमओबी की टीमें को बुलाया गया। सबूत जुटाए गए। शव को चौहटन हॉस्पिटल की मॉर्च्युरी में शिफ्ट करवाया गया। पुलिस की अलग-अलग टीमें आरोपी भाई की तलाश शुरू कर दी है। परिजनों की रिपोर्ट के आधार पर आगे की कार्रवाई की जाएगी। गुणेशाराम (मृतक) किसान था। उसकी पत्नी की करीब 6 साल पहले साल 2019 में मौत हो गई थी। उसके कोई बच्चा नहीं है। दोनों भाई एक साथ ही रहते थे। आरोपी छोटे भाई की पत्नी पीहर गई हुई थी। दोनों भाइयों के अलावा बुजुर्ग मां, छोटे भाई की पत्नी और बच्चे एक साथ एक ही घर में रहते हैं। करीब 3 साल पहले पिता की भी मौत हो चुकी है। पिता की मौत के रीति-रिवाज के कार्यक्रम में रुपए खर्च हुए थे। उसी खर्चे के रुपयों को लेकर छोटा भाई और बड़े भाई में विवाद हो गया था। कहासुनी इतनी बढ़ी की छोटे भाई ने कुल्हाड़ी से हमला कर मर्डर कर दिया।
0
comment0
Report
NJNILESH JOSHI
Oct 23, 2025 08:58:23
Vapi, Gujarat:સંગઠન પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ দীવ માં સ્થાનિય સ્વરાજ સંસ્થાઓ ની ચૂંટણી માં 5 નવેમ્બર ના રોજ મતદાન થવાનું છે અને પહેલા સંઘ પ્રદેશ માં ભાજપ ને મતદાન પહેલાજ ત્રણે જિલ્લા પંચાયતો અને બંને નગર પાલિકા માં નિર્વિરોધ બહુમત મળી ગયો છે. દમણ જીલ્લા પંચાયત ની 16 બેઠકો માંથી 10, દમણ მ્યુનિસિપલ ની 15 બેઠકો માંથી 12 , სેલવાસ მ્યુनિસિપલ ની 15 baten થી 14, દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત ની 26 બેઠકો માંથી 17 , દીવ જીલ્લા પંચાયત ની 8 બેઠકો માંથી 5 બેઠકો નિર્વિરોધ ભાજપે જીતી લઈને તમામ મુખ્ય સંસ્થાઓ કબ્જે કરી લીધી છે. સાથે સાથે ત્રણે જિલ્લાની દોઢ ડઝન ગ્રામ પંચાયતો પણ ભાજપ ની તરફેણમાં સમરસ થઈ ગઈ છે. બાઈટ - મહેશ અગરિયા પરદેશ પ્રમુખ બીજેપી દાદ rada દમણ દીવ.
0
comment0
Report
PKPravesh Kumar
Oct 23, 2025 08:40:32
Ayodhya, Uttar Pradesh:अयोध्या में दीपावली की खुशियों के बीच दिल दहला देने वाली वारदात सामने आई है। मवई थाना क्षेत्र के लखनीपुर गांव में एक मां ने अपने प्रेमी के साथ मिलकर दो माह की मासूम बच्ची का गला घोंट दिया। कारण था प्रेम संबंध और पति से चल रही नाराजगी। मासूम बच्ची की हत्या आरोपी मां पूजा का विवाह लखनीपुर निवासी देशराज से हुआ था, जो मुंबई में रहकर मजदूरी करता है। शादी के बाद से ही दोनों के बीच विवाद चल रहा था। इसी बीच पूजा के गांव के ही सत्यनाम से अवैध संबंध बन गए। अगस्त महीने में पूजा ने एक बच्ची को जन्म दिया, लेकिन यह बच्ची ही उसके अवैध संबंधों की राह में बाधा बन गई। 19 अक्टूबर, छोटी दीपावली की दोपहर पूजा ने प्रेमी सत्यनाम के साथ मिलकर मासूम का गला घोंट दिया। वारदात के बाद पूजा ने परिवार से झूठ बोला और घटना को छिपाने की कोशिश की। मगर परिजनों को शक होने पर पुलिस को सूचना दी गई। पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेजा, जहां रिपोर्ट में गला घोंटकर हत्या की पुष्टि हुई। इसके बाद मवई पुलिस ने दोनों आरोपियों को हिरासत में लेकर पूँछताक्ष की। पूँछताक्ष के दौरान पूजा ने हत्या की बात स्वीकार की। पुलिस ने हत्यारिन मां व उसके प्रेमी को न्यायालय के समक्ष पेश किया, जहां से दोनों को जेल भेज दिया गया। मवई थानाध्यक्ष सुरेश पटेल ने बताया कि हत्या के पीछे पारिवारिक विवाद और प्रेम संबंध की बातें सामने आई हैं।
0
comment0
Report
HNHEMKANT NAUTIYAL
Oct 23, 2025 08:40:13
Uttarkashi, Uttarakhand:यमुनोत्री धाम में कपाट बंद पूजा अर्चना का कार्य जारी उत्तरकाशी आज भैयादूज के पावन पर्व पर चारधाम यात्रा के प्रथम धाम यमुनोत्री धाम के कपाट शीतकाल के लिए 12 बजकर 30 मिनट पर पूरी विधि विधान और पूजा अर्चना के बाद बंद कर दिए जाएंगे. कपाट बंद होने से पूर्व यमुनोत्री धाम में मां यमुना के भाई सोमेश्वर देवता (शनिदेव) खरसाली से यमुनोत्री धाम पहुंच चुके हैं और साथ में मां राज राजेश्वरी की डोली भी पहुंची है वहीं अभी यमुनोत्री धाम में पूजा अर्चना का कार्य चल रहा है कपाट बंद होने के बाद मां यमुना की डोली शीतकालीन प्रवास पूजा स्थल खरसाली खुशीमठ के लिए सोमेश्वर देवता (शनिदेव) एवं मां राज राजेश्वरी देवी की अगवाई में प्रस्थान करेगी।
0
comment0
Report
PKPravesh Kumar
Oct 23, 2025 08:33:29
Ayodhya, Uttar Pradesh:राम नगरी अयोध्या में रामलला के दर्शन के समय में बड़ा बदलाव किया गया है। अब श्रद्धालु सुबह 7 बजे से रात 9 बजे तक रामलला के दर्शन कर सकेंगे। मंदिर प्रशासन ने नई समय सारिणी जारी की है, जो आज से लागू हो गई है। नई समय सारिणी के अनुसार, सुबह 4:30 बजे मंगला आरती होगी, इसके बाद 6:30 बजे श्रृंगार आरती के पश्चात दर्शन मार्ग से श्रद्धालुओं का प्रवेश प्रारंभ होगा। सुबह 7 बजे से दर्शन शुरू होंगे। दोपहर 12 बजे भोग आरarti के दौरान डी-वन मार्ग से प्रवेश बंद रहेगा और 12:30 से 1 बजे तक मंदिर के पट बंद रहेंगे। इसके बाद 1 बजे से पुनः दर्शन प्रारंभ होंगे। रात 9 बजे डी-एक मार्ग से प्रवेश बंद हो जाएगा, 9:15 बजे दर्शन समाप्त होंगे और 9:30 बजे शयन आरती के बाद कपाट बंद कर दिए जाएंगे। मंदिर प्रशासन ने श्रद्धालुओं से अपील की है कि वे नई समय सारिणी के अनुसार दर्शन की योजना बनाएं और आरती के समय में शांति एवं अनुशासन बनाए रखें। शीत ऋतु में दर्शन व्यवस्था को सुचारू बनाए रखने के लिए सुरक्षा और व्यवस्थाओं को भी सुदृढ़ किया गया है।
0
comment0
Report
HNHEMKANT NAUTIYAL
Oct 23, 2025 08:32:51
Uttarkashi, Uttarakhand:स्लग-विधिविधान के साथ भैया दूज के पर्व पर शीतकाल के लिए बंद हुए यमुनोत्री धाम के कपाट यमुनोत्री धाम के कपाट आज भैया दूज पर्व के पावन पर वैदिक मंत्रोच्चारण के साथ दोपहर 12 बजकर 30 मिनट पर शीतकाल के लिए बंद किए गए। कपाट बंद होने के बाद मां यमुना की उत्सव डोली अपने भाई सोमेश्वर (शनिदेव) की अगवाई में हजारों श्रद्धालुओं के साथ मां यमुना के शीतकालीन प्रवास खरसाली (खुशीमठ) के लिए रवाना हुई। यमुनोत्री धाम में कपाट बंद होने के अवसर पर तीर्थयात्रियों और स्थानीय श्रद्धालुओं की भारी भीड़ देखने को मिली। हजारों श्रद्धालु इस अलौकिक क्षण के गवाह बने। मंदिर परिसर को सैकड़ों कुंतल फूलों से सजाया गया था और सुरक्षा व्यवस्था को देखते हुए पुलिस प्रशासन ने यमुनोत्री धाम में अतिरिक्त पुलिस बल तैनात किया। बताये चलें कि आज सुबह 8 बजे मां यमुना के भाई सोमेश्वर (शनिदेव) की डोली ने पारंपरिक वाद्य यंत्रों के साथ खरसाली गांव से यमुनोत्री धाम के लिए प्रस्थान किया। यमुनोत्री धाम पहुंचने पर शनिदेव की अगुवाई में मां यमुना की भोग मूर्ति और उत्सव डोली की विधिविधान से पूजा-अर्चना हुई उसके बाद यमुनोत्री धाम के कपाट बंद किए गए। वहीं आज शाम तक मां यमुना की उत्सव डोली अपने शीतकालीन गद्दीस्थल खरसाली पहुंचेगी और आगामी 6 माह तक यहीं पर श्रद्धालुओं को दर्शन देगी इस वर्ष यमुनोत्री धाम में 644366 श्रद्धालुओं ने दर्शन किए।
0
comment0
Report
PSPIYUSH SHUKLA
Oct 23, 2025 08:32:28
0
comment0
Report
HBHimanshu Bhatt
Oct 23, 2025 08:05:33
Morbi, Gujarat:ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જેઓ લોકોની સાથે જોડાયેલા જુના Jogીઓ પણ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મોરબી મકલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસસ્થાને ઉમા ટાઉનશીપ સુધી આ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સહુ કોઈએ એકમેકના મો મીઠા કરાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યમંત્રી કાંતિભાએ સહુને મોરબી જિલ્લાના વિકાસ કામોમાં સહયોગ આપવા અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સારામાં સારા કામ થાય તે પ્રકારે સહકાર આપવા જણાવ્યું હતું તેવી રીતે જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જુગીઓ પણ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમણે પોતાની જૂની યાદોને તાજા કરી હતી.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Oct 23, 2025 07:32:53
Surat, Gujarat:નવું વર્ષ ડાંગર પકવતા ખેડૂત દયનિય પરિસ્થિતિમાં મુકાયો છે. સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે; છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં અનિયંત્રિત વરસાદ થઈ રહ્યો છે. માવઠા કારણે ડાંકરની ખેતી ખરીદીમાં ઉત્પાદકોના આકારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખેડૂતોનું ઉત્પાદન પગદંડા બીજના ભાવ માટે સબળ સાબિત થયું છે. ખેડૂતોએ ડાંગર પાકને રસ્તા-ગ્રાઉન્ડ જેવી ખાલી જગ્યાએ સુકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણી લાગતાની અસર ફરીથી દેખાઈ રહી છે. ઓલપાડ તાલુકામાં ક્યાંક ક્યાંક ડાંગર પાક પલડી ગયા છે અને ખેડૂતોએ નવી वर्षની ધીરાંધિરાં આશા સાથે સૂકવવાનું ચાલુ રાખ્યું છે. વીમા અને સરકારી સહાયની માંગ સાથે ખેડૂતોની સ્થિતિ નાજુક રહી છે. ઉપરાંત પોષણક્ષમ ભાવ અને ખરીદી બાબતોમાં मंडી અને ખાનગી વ્યાપારીઓના πιષણ પ્રયાસો પર પ્રશ્નો ઉઠા રહ્યા છે, જેના કારણે ખેડૂતો عدالتમાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
0
comment0
Report
DRDarshal Raval
Oct 23, 2025 07:20:21
Ahmedabad, Gujarat:શાંતિપુરા ચોકડી થી ખોરજ જી.આઈ.ડી.સી ચોકડી સુધીના રસ્તો બનશે સિક્સલેન માર્ગ અને મકાન વિભાગના અમદાવાદ માળિયા રોડ પૈકીનો છે રોડ કેન્દ્રીય મંત્રી, ગૃહ અને સહકાર તેમજ ગાંધીનગર સંસદસભ્ય અમિત શાહના હસ્તે કરાયું ખાતમુહરત શાંતિપુરા ચોકડી થી ખોરજ જી.આઈ.ડી.સી ચોકડી સુધીના ૨८.૮૦૦ કિ.મી નો રોડ ८૦५ કરોડના ખર્ચે બનશે ખાતમુહરત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા રોડ સિક્સલેન બનતાlocalsને મોટો માર્ગ મળશે તેમજ વાહન ચાલકોને મોટો ફાયદો થશે રસ્તો મોટો બનતા દબાણો પણ દૂર થશે રોડ સિક્સલેન બનતા ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે અાંડે દોઢ થી બે વર્ષ ઉપર સમયમાં રસ્તો બનીને તૈયાર કરવાનો અંદાજ સિક્સલેન રોડ બનતા અમદાવાદ જિલ્લો સાણંદ માલવણિરુમગામ અને માળિયાહાટી જતા રસ્તા સુધી તમામ લોકોને ફાયદો થશે સિક્સલેન રોડ બનતાlocalsને સુવિધા મળવા સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને થશે મોટો ફાયદો હાલમાં રહેલી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે સિક્સલેન રોડમાં કેટલાક બ્રિજ અને અંડર પાસ પણ બનાવાશે બ્રિજ બનતા બાયપાસ રસ્તો બનતા ટ્રાફિક હળવો થશે હજારો લોકો સાથે હજારો વાહનોને પણ ફાયદો થશે ખરાબ રસ્તા ની પણ સમસ્યા ધરટ થશે
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top