383001
હિંમતનગરમાં બદ્રીકેદારેશ્વર મહાદેવને રૂ.1.25 હજારની ચલણી નોટોનો શણગાર
Himatnagar, Gujarat:આજે, હિંમતનગરના ટાવર ચોકમાં આવેલી હનુમાનજી મંદિરમાં બદ્રીકેદારેશ્વર મહાદેવને 1 લાખ 25 હજાર રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો. શ્રાવણ વદ તેરસના શુભ અવસરે, 5, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટોનો શણગાર કરીને મહાદેવને બિરાજમાન કરવામાં આવ્યો. પછી, શંખનાદ અને ડમરું સાથે ભવ્ય સંધ્યા આરતી કરવામાં આવી. આ આરતીમાં શહેરના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
रामोल पुलिस ने चीकलीगर गैंग के 2 चोर पकड़े, 8 बड़े मामलों का राज खोला
Ahmedabad, Gujarat:અમદાવાદા: રામોલsle પોલીસુ કુખ્યાત ચીખલીગર ગેંગના ૨ ચોરોને ઝડપી ૮ ગુનાનો ભેદ ઉકેલ્યો રામોલ પોલીસે માત્ર ૨ દિવસમાં ૬૦૦થી વધુ CCTV ફૂટેજ ચેક કરીને કુખ્યાત ચીખલીગર ગેંગના ૨આરોપીઓને ઝડપી પાડ્યા છે રામોલ, વટવા GIDC અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના કુલ ૮ અનડીટעקט ગુનાઓનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપી પાસેથી ૧૮ તોલા સોનાનું દાગીનાjets જેની કિંમત ૧૮ લાખ , ૨ લાખ રોકડા અને બાઇક મળી કુલ ૨૦.૩૦ લાખનો મુદ્દામાલકબજે કર્યો पकड़ાયેલા આરોપીઓમાં અજયસિંહ ઉર્ફે ઈલ્લો સરદાર અને અર્જુન બનજારા નો સમાવેશ થાય છે પકલાયેલા આરોપી અજયસિંગ સામે અગાઉ ૯ અને અર્જુન બનજારા સામે વિવિધ જિલ્લાઓમાં ૧૪ જેટલા ચોરી અને ગુનાહિત કેસો સામે નોંધાયેલા છે0
0
Report
नवसारी गनदेवी शक्कर सहकारी चुनाव में दो पैनलों के बीच गरमाया मुकाबला
Navsari, Gujarat:એન્કર : નવસારી જિલ્લાasonી ગણદેવી ખાંડ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આજે યોજાઈ રહી છે. ગુજરાતમાં શેરડીના ઊંચા ભાવ આપવા માટે જાણીતી આ મંડળીની 16 માંથી એક બેઠક બિનહરીફ રહેતા આજે 15 બેઠકો ઉપર 87 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ ચૂંટણીમાં ભારે ઉત્સાહ দেখা MERI રહ્યો છે. વાય ઓફ: ભારતમાં સૌથી વધુ ભાવ આપનારી નવસારીની ગણદેવી શુગર ફેકટરીની ચુંટણી જાહેર થતા જ સહકારી રાજકારણમાં ગરમાટો આવી ગયા હતા. ભાર ચોમાસે આવેલી ચુંટણીમાં ગણદેવી શુગરનાં કુલ 5,800 ખેડૂત સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી, આગામી વ્યવસ્થાપક સમિતિનું ભવિષ્ય નક્કી કરશે. ગણદેવી સુગરની ચુંટણીમાં મુખ્યત્વે બે પેનલ વચ્ચે સીધો જંગ છે. જેમાં ગણદેવીના ખેડૂત આગેવાન અને પૂર્વ ડિરેક્ટર અભિષેક પટેલની 'ખેડૂત સહકાર પેનલ' અને નવસારીના ધામણના ખેડૂત અમિત પટેલની 'સમાન્વય પેનલ' વચ્ચે જંગ છે. જેમાં ગણદેவி સુગરનાં વર્ષો જૂના ખેલાડી જયંતી પટેલ સમન્વય પેનલમાં માર્ગદર્શક છે. પરંતુ વર્ષ 2020 ની સુગરની ચૂંટણીમાં અમિત પટેલ અને જયંતિ પટેલ સામસામે લડ્યા હતા, તેઓ આજે સત્તા મેળવવા માટે એક જ પેનલ હેઠળ સાથા આવ્યા છે. જે સહકારી રાજકારણમાં પણ સત્તાની ભૂખ દર્શાવે છે. જોકે આજે 15 બેઠકો માટે થઈ રહેલી ચૂંટણીમાં ઉત્પાદક વર્ગ, બિનઉત્પાદક વર્ગ, બે મહિલાઓ અને એક અનુસૂચિત જનજાતિ માટે સવારથી સભાસદો પોતાના બુથ ઉપર ઉત્સાહ સાથે મતદાન કરવા લાઈન લાવી રહ્યા છે. ત્યારે ગણદેવી સુગરની ચુંટણીમાં બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે 6:00 વાગ્યા પછી મતગણતરી હાથ ધરાશે, જેનાથી આગામી વ્યવસ્થાપક સમિતિનું ચિત્ર આજે મોડી સાંજે સ્પષ્ટ થશે.0
0
Report
PM मोदी ने देशभर में नशामुक्त भारत अभियान का शुभारम्भ किया; करोड़ों युवा जुड़े
Ahmedabad, Gujarat:ભારત દેશને નશામુક્ત બનાવવા તરફ સરકારનો વધુ એક પ્રયાસ ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ નો કરાવાયો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિયાન નો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો અભિયાન અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ baps મંદિર ખાતે પણ કાર્યક્રમ નું કરાયું આયોજન અમદાવાદમાં આયોજিত કાર્યક્રમ માં ಬಿಜೆಪಿ પ્રદેશ અધ્યક્ષ జగદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા સાથે જ શહેર પ્રમુખ. મેયર. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય કાર્યકરો સાથે સંત સાથે baps સંસ્થાના લોકો પણ કાર્યક્રમ માં જોડાયા આજે bapsની 62 સંસ્થામાં 30 હજાર યુવા કાર્યક્રમમાં જોડાયા જ્યારે દેશમાં 28 હજાર સ્થળે 1 કરોડ ઉપર લોકો કાર્યક્રમમાં જોડાયા દરેકને pm એ નશાથી પોતાને અને પરિવારને થતું નુકશાન અને ભવિષ્યની અસર સમજાવી નશાથી દૂર રહેવા અપીલ કરી આ સાથે જ નશાના વ્યાપારી સામે કડક કાર્યવાહી થઈ રહી છે અને હજુ કડક કાર્યવાહી કરવા પણ રાજ્યોને જ આવ્યું 2047 ના વિકસિત ભારતના ભવિષ્યને ધ્યાને રાખી નશા મુક્ત ભારત જરૂરી. Pm Pm એ લોકો નશાથી દૂર રહેવા અને જન જાગૃતિ માટે આગામી 100 સપ્તાહ 100 રવિવાર દરેક સંસ્થાને નશા મુક્તિ કાર્યક્રમ કરી યુવાઓને જાગૃત કરવા કરેલી અપીલ પર baps સંસ્થા રસ્વા સાથે કરશે વિશેષ કાર્યક્રમો આજના baps કાર્યક્રમમાં 2 હજાં યુવાઓ જોડાયા પ્રમુખસ્વામીએ તેમના સમયમાં 40 લાખ લોકોને નશા મુક્ત કર્યા ની વાત વિવેકજીવન સ્વામીએ કરી કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખે પણ યુવાઓને નશાથી દૂર રહેવા કરી અપીલ બાઈટ. વિવેકજીવન સ્વામી જગદીશ વિશ્વકર્મા સ્પીચ બાઈટ લેવી0
0
Report
Advertisement
PCB ने लक्ज़री बस से विदेशी शराब का बड़ा जप्त किया, 26.91 लाख का माल बरामद
Ahmedabad, Gujarat:શહેરકોટડામાં PCB એ લક્ઝરી બસમાંથી ૨૬.૯૧ લાખનો मुद्दામાલ અને દારૂ જપ્ત કર્યો શહેરકોટડા વિસ્તારમાં ડી કોલોની રોડ પર મારુતિ ટ્રાવેલ્સ પાર્કિંગ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં પીસીબીની ટીમે વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો રાજસ્થાન પાસિંગની લક્ઝરી બસ મારફતે લવાયેલો વિદેશી દારૂનો મોટો જથ્થો લોડિંગ ટેમ્પોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો, જયારે જ પોલીસે ત્રાટકીને પકડી પાડ્યું પોલીસના દરોડામાં સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧,૪૩૨ સીલબંધ બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત ૩,૭૮,૦૪૮ થવા જાય છે પોલીસે દારૂ ઉપરાંત ૧૦૨ લાખની લક્ઝરી બસ, ૧.૫ લાખનો લોડિંગ ટેમ્પો, ૧.૫ લાખની મોટરસાયકલ, મોબાઇલ અને રોકડ મળીને કુલ ૨૬,૯૧,૩૯૮ નો મુદ્દામાલ કબજે કર્યો છે દારૂની હેરાફેરીના આ નેટવર્કમાં સંડોવાયેલા લક્ઝરી બસના ડ્રાઈવર મોહસીન શેખ અને મકતુરામ વણઝારાને પોલીસ હતીગત સ્થળેથી જ દબોચી લીધા છે દારૂ ભરી આપનાર રાજસ્થાનના સમીર ઊrdf અનીશ, સાવરિયા સર્વિસ સ્ટેશન, બાઈક ચાલક દોલત વણઝારા અને બસના કંડક્ટર ગોપાલને प्रहरीले વોન્ટેડ જાહેર કર્યા છે0
0
Report
राजकोट में भारी बारिश, शहर-जिले में जलभराव, यातायात प्रभावित
Rajkot, Gujarat:રાજકોટમાં મેઘરાજાની ફરી ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. ગઈકાલે શહેર અને જિલ્લામાં સાર્વત્રિક ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે ફરી મધ્યમ વરસાદે શહેરને ભીંજવ્યું છે. ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ સહિત અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે રસ્તાઓ પર پاڻي ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે અને વાહનચાલકોને مشکلاتઅમનો સામનો કરવો પડી રહ્યો છે. આજે હજુ સુધીમાં રાજકોટમાં આ મોસમનો કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આગામી કલાકોમાં પણ વરસાદ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.0
0
Report
शाहपुर में नकली विदेशी शराब निर्माण का गिरोह गिरफ्तार, 4 गिरफ्तार
Ahmedabad, Gujarat:શાહપુરમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર PCB ના દરોડા, ૪ shખ્સો ઝડપાયા Ahmedabadની પીસીબી टीमે શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે મઢવાળાની પોળમાં દરોડા પાડીને ગેરકાયદેસર દારૂનો અડ્ડો પકડી પાડ્યો Vonted અરીપિયાના ઘરમાં ખાલી બ્રાન્ડેડ બોટલો, બૂચ, ફ્લેવર અને સ્ટીકરોનો ઉપયોગ કરી હેર ડ્રાયરથી સીલ મારી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીશે સ્થળ પરથી ૨૨૭ બોટલ વિদেশી દારૂ, ૨૨ લિટર છૂટક દારૂ ૫ મોબાઈલ, રોકડ રકમ અને પેકિંગ સામગ્રી મળીને કુલ ૧,૫૬,૪૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે નકલી દારૂના પેકિંગ અને વેચાણના આ કાળા કારોબારમાં સંડોવાયેલા મંદિપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાનીનેpoliceના સ્થળ પરથી જ દબોચી લીધા છે આ આખું નકલી દારૂ નું ષડયંત્ર ચલावનાર અને જેના ઘરે દરોડો પડ્યો તે શાહપુરનો લિસ્ટેડ બુટલેગર વિક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો ચૌહાણ પોલીસ પકડથી દૂર છે0
0
Report
Advertisement
हल्वद नदी में बाढ़ जैसा पानी, NDRF ने 12 मजदूरों को सुरक्षित निकाला
Morbi, Gujarat:હળવદ તાલુકાના જુના માલણીયા ગામ પાસેથી પસાર થતી કંકાવટી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધી જવાનો કારણે આસપાસનો વિસ્તારbatમાં ફેરવાઈ ગયા હતો અને ખાસ કરીને ખેતરની અંદર રહીને મજૂરી કામ કરતાં શ્રમજીવી પરિવારના બાળકો, మహిళ સહિત કુલ 12 લોકો પાણીની વચ્ચે જુદી જુદી જગ્યાએ ફસાઈ ગયા હતા તેને બહાર કાઢવા માટે આપલા માટે થઈને ફાયરની ટીમ કચ્છથી એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી અને અંદાજે 40 મિનિટમાં 2 મહિલા સહિત 5 લોકોને એનડીઆરએફ ની ટીમે પાણીની બહાર કાઢી લીધા હતા અને બાળકો સહિતના 7 લોકો તેમના પરિવારજનોથી પોતાની તરફ પહોંચી જતા જાતે બહાર નીકળી गيا હતા. મોરબી જિલ્લામાં शनિવારે દિવસ દરમિયાન પાંચેય તાલુકાની અંદર વરસાદ હતો જેમાં સૌથી વધુ વરસાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તરમાં હતો જો કે હળવદના જૂના માલણીયાદ ગામ પાસે કંકાવટી નદીમાં પાણીનું પ્રવાહ મોટા પ્રમાણમાં આવ્યું હતું જેના કારણે ખેતીમાં મજૂરી કામ કરતાં શ્રમજીવી પરિવારના મહિલાઓ, બાળકો સહિત પાંચ જણા એક જગ્યાએ ફસાયેલા હતા અને અન્ય જુદી જુદી વાડીમાં 7 લોક ફસાયા હતા. કુલ 12 લોકો જુદી જુદી જગ્યા ઉપર ફસ્યા હતા. અઠવાડિયાની પુર્વવાદી સમયે હળવદ પાલિકાની ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ રહી હતી અને એસડીઆરએફની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. પાણીનો પ્રવાહ વધારો હોવાના કારણે લોકોને સલામત રીતે બહાર કાઢવો મુશ્કેલ બનતો રહ્યો હતો એટલે કલેક્ટરના રાણા દ્વારા સરકારમાં જાણ કરવામાં આવી હતી અને બાદમાં એનડીઆરએફની ટીમ કચ્છથી જુના માલણીયાદ ગામે પહોંચી રહી હોવાની ખરાઈ થઈ હતી. હળવદના પ્રાંત દિકારી ધાર્મિક ડોબરિયાએ જણાવ્યું હતું કે, બે મહિલા સહિત 5 લોકોને પાણીના વચ્ચે બહાર કાઢવામાં આવ્યા હતા; નદીના સામાકાંઠે ખેડૂતોએ રાખેલા બીજાની બાજુના વિસ્તારમાં ફસાયેલા 7 બાળકો બોલાવીને પરિવારજનો આવી ગયા હતા અને તેઓ સલામત રીતે બહાર નિકળી ગયા હતા.0
0
Report
राजकोट में भारी बारिश से जर्जर मकान ढहने से एक व्यक्ति की मौत
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીના રામજી મંદિર ચોક પાસે મોડી રાત્રે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મકાનના કાટમાળ નીચે દટાઈ જતાં ત્યાં રહેતા અંદાજિત 48 વર્ષીય અજયભાઈ કુરજીભાઈ બેલદારનું કરુણ મોત થયું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ થયું હતું. જેસીબીની મદદથી કાટમાળ હટાવી मृतદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર વિસ્તારને સુરક્ષાના ભાગ રૂપે કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ મૃતક અજયભાઈ કુરજીભાઈ બેલદાર છેલ્લા અંદાજે 40 વર્ષથી આ જ મકાનમાં રહેતા હતા. તેમના码中特ો પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સંપૂર્ણ વિસ્તરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જર્જરીત મકાન ધરાશાઈ થતા જ એક વ્યક્તિના મોત ની ઘટના બાદ તેમના ભાઈ વિજયભાઈ બેલադարએ જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી મારા ભાઈ ઘરમાં હતા ત્યારે અચાનક મકાન પડતા તેઓમાં નીચે દટાયા હતા ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ લઈ આવતા ડોકટરે મૃત્યુ જાહેર કર્યા હતા મારાં मृतકભાઈના પત્ની બીજે મકાન ભાડે રાખી રહેતા હતા આ મકાન પડતા ઘરમાં ઘણી નુકસાની પણ આવી હતી .. આ દુર્ઘટનામાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે અને આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી રાજકોટમાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી જ શહેરના જર્જરિત મકાનોમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં આ દુર્ઘટનાએ શહેરમાં જર્જરિત ઇમારતોની સ્થિતિ અને તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય જોખમી મકાનોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.0
0
Report
IMD चेतावनी के बाद पाटन में भारी बारिश, जलभराव; विधायक किरિટ पटेल ने निरीक्षण किया
Patan, Gujarat:હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ પંથકમાં ભારે વરસાદ. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી. આનંદ સરોવર થી ઘરનાળા માર્ગ પર કમર સુધીના પાણી ભરાયાતા વાહન અને રાહદારીઓ નો અવર જનવર નો રસ્તો થયો બંધ આ હાલાકી ને લઇ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેક્ટર લઈ નીચાણ વાળા વિસ્તારોની મુલાકાતે નીકળ્યા ધારાસભ્યએ નિચાણવાળા વિસ્તારોમાં જ્યાં পানি ભરાયા છે તે સ્થળોની મુલાકાત લઇ નગરપાલિકાની નબળી કામગીરી પર આકરા પ્રહાર કર્યા.0
0
Report
Advertisement
Bilimora शहर में Wagharaj Dam की दीवार टूट गई, Kavri नदी का पानी बढ़ा
Navsari, Gujarat:ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ વાઘરેજ ડેમનો પાળો તૂટ્યો. કાવેરી નદીના પાણી વધતા બે દિવસ પહેલાં બનાવેલ કાચો પાળો તૂટ્યો. ડેમ પાસેનો પાળો તૂટતા બીલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ.0
0
Report
नवसारी और ऊपरी जिलों में भारी बारिश, पूर्णा नदी में बाढ़ जैसी स्थिति; बुजुर्ग का रेस्क्यू
Navsari, Gujarat:નવસારી અને ઉપરવાસના जिल्लામાં મુशળધાર વરસાદ ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ શહેરના શાંતાદેવી રોડ ઉપર ભરાયેલા પાણીમાંથી એક આધેડને રેસ્ક્યુ કરાયા આધેડની તબિયત બગવાને કારણે NMC ના ફાયર ફાઇટરો અને સ્થાનિક કોર્પોરેટરે બોટ દ્વારા આધેડને રેસ્ક્યું આધેડને બહાર કાઢી, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા0
0
Report
नवसारी में बाढ़ की स्थिति पर केंद्रीय जल शक्ति मंत्री सी.आर. पाटील का दौरा, समीक्षा बैठक शुरू
Navsari, Gujarat:નવસારી જિલ્લાના અઠવાડિયામાં બીજીવાર બનેલી પૂરની સ્થિતિને લઇ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી દોડી ગયા. નવસારી જિલ્લા કલેકટર ધારાસભ્ય سمیت અધિકારીઓ અને આગેવાનો સાથે પૂરની સ્થિતિને લઈ સમીક્ષા બેઠક શરૂ થઈ. હજી તો નવસારીપુરમાંથી બેઠું જતું હતું પરંતુ ફરીવાર પૂર આવતા લોકોએ સ્થિતિ કફોડી બનાવી. સતત બીજીવાર નવસારીમાં પૂરથી થયેલો નુકસાનનો વહેલો સર્વે થાય અને સરકારી સહાય મળે એના આયોજન પર ચર્ચા ચાલી.0
0
Report
Advertisement
नवसारी में पुर्णा नदी बाढ़: घरों में पानी घुसा; राहत और सुरक्षा की मांग
Navsari, Gujarat:એન્કર નવસારીમાં બીજી વારપુર નો પ્રકોપ સહન કરી રહેલા શહેરીજનોની સ્થિતિ હવે કફોડી બની રહી છે ગતરોજ સાંજથી પૂર્ણ નદીના જડસર વધતા શહેરના બેસતખાડા વિસ્તારમાં ઘરોમાં ભરાયેલા પાણી હજી પણ ઓસરીયા નથી આવી જ સ્થિતિ શહેરના 30% વિસ્તારની છે કાશીવાડી રંગૂનનગર બંદર રોડ શાંતાદેવી રોડ મીઠીલા નગરી આ તમામ વિસ્તારોમાં હજી પણ પૂરના પાણી છે પૂર્ણ નદી હજી પણ તેની ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે છેલ્લે ચાર કલાકથી પૂર્ણ ની જળ સપાટી 27 ફૂટ ઉપર સ્થિર રહી છે ત્યારે વેચાણવાળા વિસ્તારમાંથી પૂરના પાણી ઉતરે એવી આશા અવસ્થાના લાખો લોકો કરી રહ્યા છે શહેરના ભેંસત ખાડા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાવાના કારણે ડિમાર પરિવારને હજારો રૂપિયાનું નુકસાન થયું છે મધ્યમ વર્ગીય પરિવાર પોતાનો થોડો સામાન ખસેડી શક્યો જ્યારે સેટ્ટી સહિત 많은 વસ્તુ ઘરમાં જ રહી ગઈ જે પલળી ગઈ અને નુકસાન થયું. જે સામાન ખસેડ્યો એ નજીકના એક ઘરના ઓટલા પર મૂક્યો છે અને પરિવાર આ ઘરના બાળકોની અને ઓટલા ઉપર બેસીને પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યું છે ઘણી પરિવાર વધુમાં પણ પૂરની સ્થિતિનો ખ્યાલ ન હોવાથી અગાઉ આવેલા પૂરમાં અનાજ કરિયાણા સહિત કપડા ગાદલા જેવી વસ્તુઓ પલળી જતા નુકસાન થયું હતું અઠવાડિયામાં જ ફરી પુર આવતા સહાયમાં મળેલી રાશન કીટ સહિતની વસ્તુઓ બચાવી લીધી પરંતુ હજી પણ વરસાદ રહેવાની અને પુર લાંબે સુધી રહે એવી શક્યતાને જોતા પરિવારની ચિંતા વધી છે ત્યારે નવસારીની પૂર્ણા નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો શહેરના નીચાણ వાળા વિસ્તારોની અપૂરની સમસ્યાનો સમાધાન થઈ શકે ની આશા સાથે માંગ લોકો કરી રહ્યા છે0
0
Report
नवसारी बाढ़: केंद्रीय मंत्री ने राहत कार्यों की समीक्षा की
Navsari, Gujarat:નવસારી જિલ્લામાં બે દિવસથી પૂરની સ્થિતિ છે અને જિલ્લો સતત ત્રીજી વાર પૂર જોઈ રહ્યો છે. લાખો લોકો પૂર્ણ અંબિકા અને કાવેરી નદીના કારણે અસરગ્રસ્ત થયા છે અને તેમને મધ્યમ કરોડોના નુકસાનનો સામનો કરવો પડે છે. પુરની સ્થિતિ અંગે આજે કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી પહોંચીને ડિસાસ્ટર મેनेજમેન્ટ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર મનીષ ગુરુ વાણી અને તેમની ટીમ તથા રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રাকેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો સાથે પૂરની સમીક્ષા બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે Ramji મંદિર ખાતે પૂર માટે બનતા ભોજનની નિરીક્ષણ કરી કીટાની સ્થિતિ પર દેખરેખ રાખી હતી. મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં પુર આવે તો પણ લોકો સલામત રહે અને નુકસાન ન થાય તે માટે નદી કાંઠે રહેતા લોકો ઊંચા વિસ્તારમાં વિસ્તરણ અને ઘરો ઊંચા બનાવવા જેવી વ્યવસ્થા વહેંચી આપવામાં આવે, તેમજ તંત્ર અને આગેવાનોએ મદદરૂપ રહેવાનો આદેશ આપ્યો હતો. આન્ટીઓ અને આર્થિક સહાયથી નવસારી એ પોરના સમયનું મોડલ જિલ્લા તરીકે વિકસાવવામાં આવશે તે અંગે વિચારણા કરવામાં આવી.0
0
Report
नवसारी में करंट से तीन मजदूरों की मौत, मंत्री ने दुख जताया
Navsari, Gujarat:નવસારીના ગણદેવામાં કરંટ લાગતા ત્રણ મજૂરના મોતની ઘટના અંગે કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પટેલ દ્વારા પરિવારજનોને સહાનુભૂતિ પાઠવી ગઈ. મૃતક મજૂરના પરિવારને સહાયના ચેક હસ્તાંતરણ કરવામાં આવ્યા. ગણદેવાના મજૂરો ટેમ્પોમાં સવાર થઇ લાકડા કાપતા વખતે જીવંત વીજળી તાલે સામો પડી નાંખ્યું જોવાયું. ટેમ્પોમાં કુલ 9 મજૂર સવાર હતા, જેમાંથી ત્રણ તેમણે ઘટનાસ્થળે જ મોત થયાનું જાણવા મળ્યું. અન્ય ત્રણ ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલેવા માટે ટ્રાન્સફર થયા. કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પટેલ સાથે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય રાહેશે દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્તિત રહ્યા.0
0
Report
Advertisement
