Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં બદ્રીકેદારેશ્વર મહાદેવને રૂ.1.25 હજારની ચલણી નોટોનો શણગાર

Aug 31, 2024 16:24:34
Himatnagar, Gujarat

આજે, હિંમતનગરના ટાવર ચોકમાં આવેલી હનુમાનજી મંદિરમાં બદ્રીકેદારેશ્વર મહાદેવને 1 લાખ 25 હજાર રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો. શ્રાવણ વદ તેરસના શુભ અવસરે, 5, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટોનો શણગાર કરીને મહાદેવને બિરાજમાન કરવામાં આવ્યો. પછી, શંખનાદ અને ડમરું સાથે ભવ્ય સંધ્યા આરતી કરવામાં આવી. આ આરતીમાં શહેરના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Nov 26, 2025 12:08:31
Anand, Gujarat:સردار પટેલની 150મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત કરમસદથી કેવડીયા સુધીની 152 કિલોમીટરની રાષ્ટ્રીયએકતા પદયાત્રાને આજે વલ્લભવિધ્યાનગરમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તીરંગો લહેરાવી પ્રસ્થાન કરવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને trin_TRIPURaના મુખ્યમંત્રી manic_saahાએ કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનાં નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરી સરદાર સ્મારક ખાતે સરદાર પટેલનું તસ્વીર પ્રદર્શન નિહાળ્યું હતું. વલ્લભવિધ્યાનગર શાસ્ત્રીમેદાન ખાતે બંને મુખ્યમંત્રીઓ આવી પહોંચતા વ્યવસાયિકોએ સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ બંને એ પદયાત્રા અંગે પ્રસારિત বক্তવ્યમાં સરદાર પટેલની વિચારધારાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધારી એક ભારતનેેક ભારતની દિશામાં આગળ વધવું જોઈએ હોવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો હતો. અહીં લાલબહાદુર શાસ્ત્રીાની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ રાષ્ટ્રીયએકતા પદયાત્રાને તીરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં ભુપેન્દ્રભાઈ પટેલ પદયાત્રામાં જોડાયા હતા અને સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ત્યારબાદ પદયાત્રા સાથે આગળ વધી શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. પદયાત્રાના માર્ગ પર ઠેરઠેર પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
27
comment0
Report
DPDhaval Parekh
Nov 26, 2025 12:07:54
Navsari, Gujarat:નવસારીના આદિવાસી પટ્ટાના શેરડી પકડતા ખેડૂતો માટે 44 વર્ષ પહેલાં કાવેરી સુગર ફેક્ટરીના પાયા નખ્યાયા અને 9 વર્ષ પહેલાં સુગર ફેક્ટરી શરૂ થવાની આદિવાસી ખેડૂતોને આશા બંધાઈ, પરંતુ આજે કરોડો રૂપિયાની લોન અને ખેડૂતોને શેર આપીને વસાવેલી 135 વીડા જમીનની હરાજી થઈ જતા ખેડૂત સભાસદોમાં આક્રોશ હતું, ત્યારે આક્રોશ સભા કાવેરી સુગરફેક્ટરીની જમીનમાં IPL કંપનીને જમીન નહીં આપવાનો હુકમ કરી લોકપ્રિય નેતાઓની માર્ગદર્શનાવાહિમાં યોજવામાં આવી હતી. નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના ખેડૂતોના four decades ના તપસ્યા બાદ પણ સુગર શરૂ ન થતાં ખેડૂતોમાં ડિરેક્ટરો તથા પાર્ટી નેતાઓ સામે આક્રોશ ફેલાયો છે.
58
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 12:07:35
Surat, Gujarat:કેન્દ્રીય మంత్రి નીતિન ગડકરી 27મી નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેના 200 કિમીના એરિયલ સર્વેનુ આયોજન 300 કિમીથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે પ્રથમ તબક્કામાં સુરત એરપોર્ટથી બાય-રોડ નિરીક્ષણની શરૂઆત NH-53ના 45 કિમીના સેક્શનનું થશે સઘન નિરીક્ષણ പલસાણા થી વલસાડ સુધી NH-48ના 60 કિમીના માર્ગની તપાસ அધિકારીઓ અને એન્જિનિયરો સાથે કામકાજની વિસ્તૃત સમીક્ષા વલસાડથી હેલિકોપ્ટર દ્વારા 200 કિમીનો એરિયલ સર્વે શરૂ પેકેજ 9, 10 અને 11ના અંડર-કન્સ્ટ્રક્શન ભાગોની સમીક્ષા દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સરહદ સુધી એક્સપ્રેસ-વેની પ્રગતિનું મૂલ્યાંકન થળે ઉતરી કિમ-એના ફેઝ-6ના મહત્ત્વપૂર્ણ સેક્શનનું નિરીક્ષણ એના ઇન્ટરચેન્જથી બાય-રોડ પૂરા સેક્શનનો અભ્યાસ કરશે નરોલી ગામ નજીક એક્સપ્રેસ-વે પર બનાવેલા હેલિપેડથી રવાના થશે પ્રવાસ માટે NHAI અને વહીવટીતંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ સ્થાનિકોએ ખામીયુક્ત ઇન્ટરચેન્જ ડિઝાઇન પર તાત્કાલિક ધ્યાન માંગ્યું
95
comment0
Report
GVGadhvi Vishal
Nov 26, 2025 11:18:37
Ahmedabad, Gujarat:राजकोट में कोठारिया इलाके की सुरभी पॉसिबल फ्लैट में पालतू कुत्ते का आतंकरोलेक्स रोड पर स्थित सुरभी पॉसिबल सोसाइटी में पालतू कुत्ते के मालिक की गुंडागर्दी!पालतू कुत्ते ने सोसाइटी की एक महिला पर हिंسक हमला किया। महिला ने कुत्ते के मालिक से ध्यान रखने को कहा तो मालिक ने महिला को थप्पड़ जड़ दिया। कुत्ते की मालकिन की दादागिरी CCTV में कैद। पारुल गोस्वामी नाम की कुत्ते की मालकिन ने फ्लैट की महिला को थप्पड़ मारे। किरण वाघेला पर कुत्ते ने हमला किया और कुत्ते की मालकिन ने उसी महिला को थप्पड़ मारा। पहले भी सोसाइटी वासियों ने इस कुत्ते की मालकिन के खिलाफ पुलिस स्टेशन में शिकायत की थी। मौखिक शिकायत के बाद कुत्ता खुला न छोड़ने का आश्वासन दिया गया था। अब सोसाइटी के रहवासी महिला की दादागिरी से परेशान हैं, यह रहवासियों का आरोप है
74
comment0
Report
AKArpan Kaydawala
Nov 26, 2025 10:31:20
Ahmedabad, Gujarat:અમદાવાદ શિયાળો જેમ જેમ આગળ ચાલી રહ્યો છે તેમ તેમ વાયુ પ્રદુષણ પણ વધી રહ્યું છે. ત્યારે આ વર્ષે ફ્લર્ટ શિયાળાના કારણે જ પ્રદુષણ નથી વધી રહ્યું, તેની સાથે અન્ય કેટલાક કુદરતી અને માનવીય કારણો પણ જવાબદાર છે. શહેરના જાણીતા અને સિનિયર પલ્મોનોલોજીસ્ટ ડો પાર્થિવ મહેતાના મતે આ વર્ષે સમયાંતરે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હોવાથી ધૂળના રજકણો ખુબ નીચે સુધી રહે છે. તો સતત વધારો વાહનોારા ઉદ્યોગોના ધુમાડા સહિત કન્સ્ટ્રક્શન સાઈટથી ઊડતી ધૂળ પણ એટલીજ જવાબદાર છે. તાજેતરમાં ઇથોપિયામાં થયેલ આ જ્વાળામુખી વિસ્ફોટ પણ ગુજરાતમાં વાયુ પ્રદૂષણના વધારા માટે જવાબદાર બન્યો છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોએ શું તકેદારી રાખવી એ અંગે પણ ડો પાર્થિવ મહેતા વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ આપી. સાથે જ તેઓએ ઘરે રહીને પણ લોકો કઈ રીતે વિવિધ ઉપાય થકી વાયુ પ્રદૂષણની બચી શકે એની માહિતી પણ આપી.
154
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 10:30:42
Surat, Gujarat:સુરતનો સૌથી ધનિક વ્યક્તિ બન્યા કેપી ગ્રુપ ના ફારૂક પટેલ તમે વિચારી રહ્યા હશો કે સુરત શહેરનો સૌથી ધનિક વ્યક્તિ કોઈ ગુજરાતી કાઠિયાવાડી હશે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે સુરતના સૌથી ધનિક વ્યક્તિનું નામ ફારૂક પટેલ છે, ફારૂક પટેલ સોલર પેનલના ઉદ્યોગથી જાણીતા છે. માત્ર ७૦૦ રૂપિયા ની મજૂરી કરનારા ફારૂક પટેલ આજે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના માલિક છે. જ્યારે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા પાંચમા નંબર પર અને સવજી ધોસ્ટા નવમા નંબર પર છે. કેપી ગ્રુપના ફારૂક પટેલે ભૂતકાળમાં ટ્રકો પણ chalાવી સમય ની સાથે બદલાવ કરી ફારૂક પટેલે સોલાર એનર્જીમાં હાથ અજમાવ્યો આજે કેપી ગ્રુપ ની ૪ લિસ્ટેડ કંપનીઓ આથરા અન્ય અસંખ્ય કંપનીઓ ના માલિક ದೇಶ વિદેશમાં સોલર એનર્જી માં કામ કરે ચે ફારૂક પટેલ ફારૂક પટેલ નો એકજ મંત્ર મહેનત કરતા રહો ફળ જરૂર મળે છે ફારૂક પટેલ સેવાકીય કાર્યો મા અગ્રસેર વૃદ્ધાશ્રમ થી લઇ સેવાકીય કાર્યો માં કામ કરે છે હી આપું છું એટલે મળે છે તેમ જણાવે છે કેપી ગ્રુપના માલિક ફારૂક પટેલ વન ૨ વન ફારૂક પટેલ - માલિક કેપી ગ્રુપ સુરત
108
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 26, 2025 10:30:18
Rajkot, Gujarat:એંકર રાજકોટમાં હવામાં પ્રદૂષણનો ગ્રાફ ચિંતાજનક રીતે ઊંચો જઈ રહ્યો છે. શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને 6 જેટલા વિસ્તારોમાં AQI 300થી ઉપર પહોંચી ગયો છે. ખાસ કરીને સોરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કatcheરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર સર્વાધિક નોંધાયું છે. દિવસ દરમ્યાન કેટલાક કલાકો માટે આ વિસ્તારોમાં રજકણ અને ધૂમ્મસની માત્રા વધી જવાથી હવાની ગુણવત્તા વધુ બગડી રહી છે. રજાના દિવસોમાં તો AQI વધુ વધી જતું જોવા મળે છે. જેને કારણે નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. સાથેજ સ્થાનિકોએ કહ્યું કે સોરઠિયાવાડી વિસ્તારમાં શ્વાસ લેવો પણ મૂશ્કેલ બને છે. મનપા આને લઈ કાર્યવાહી ઝડપથી હાથ ધરે તેવીlocalsઆ માંગ કરી હતી ...
154
comment0
Report
LJLakhani Jaydeep
Nov 26, 2025 10:21:13
Dwarka, Gujarat:पवित्र यात्री स्थल द्वारका में भारतीय पुरातत्व सर्वेक्षण द्वारा पौराणिक नगरी द्वारिका के अवशेषों का सर्वे कार्य शुरू... देवभूमि द्वारका जिले में स्थित प्रसिद्ध तीर्थस्थल द्वारका नगरी का सांस्कृतिक और ऐतिहासिक महत्व सर्वविदित है। भगवान श्रीकृष्ण की पौराणिक द्वारिका नगरी के बारे में हर कोई जानने को उत्सुक रहता है। भारतीय पुरातत्व सर्वेक्षण (ASI) समय-समय पर द्वारका की धरती पर और समुद्र के अंदर जाकर पौराणिक द्वारिका के अवशेषों का सर्वेक्षण करता रहा है। आज एक बार फिर भारतीय पुरातत्व सर्वेक्षण ने द्वारका में जगत मंदिर और गोमती नदी के बीच स्थित एक प्राचीन मंदिर के नीचे खुदाई कर पौराणिक अवशेषों का अध्ययन करने का कार्य शुरू किया है। दिल्ली से आए ASI के अतिरिक्त महानिदेशक (ADG) आलोक त्रिपाठी के अनुसार, इसके लिए देश के विभिन्न क्षेत्रों से पुरातत्व विशेषज्ञों की टीम मौके पर मौजूद है। आवश्यकता पड़ने पर और अधिक पुरातत्व विशेषज्ञों को बुलाया जाएगा, जो मौके पर पहुंचकर पौराणिक द्वारिका के अवशेषों का गहन अध्ययन करेंगे।
103
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 26, 2025 10:15:18
Karantha, Gujarat:સરદાર પટેલીની 150મી જન્મ જ્યંતિ નિમિતે સાગબારા થી સેલંબા સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી યુનિટી માર્ચ માં સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા તેમને કહ્યું કે आतંકવાદી અને અલગતાવાદી ઓને વિદેશમાંથી ફંડ આવે છે ભારત દેશ ને તોડવા માટે કોંગ્રેસ અને આપ પર આડકતરી રીતે કહ્યું કે પેલા ટપોરીઓ અને આન્ધળાઓ ને દેખાતું નથી દેશ માં કેટલું વિકાસ નું કામ થઈ રહ્યું છે આ સમાજ ને કેટલાક લોકો તોડvetા પ્રયત્નો કરી રહ્યા છે કેન્દ્ર માં મોદી સરકાર અને ગુજરાત માં ભુપેન્દ્ર પટેલ ની સરકાર કામ કરે છે ત્યારે તેમના મંત્રીઓ ની કેટલાક ટપોરિયા એ ટિપ્પણી કરી રહ્યા છે તમારી કોઈ હસ્તી નથી કે તમે અમારા ભારત સરકાર ની ટીકા ટિપ્પણી કરો આવા બધા લોકો વિદેશી તાકાતો ના આધારે દેશ ને તોડવાના પ્રયત્નો કરે છે આદિવાસી સમાજ પ્રગતિ ના માર્ગે જઈ રહ્યો છે તે એને (ચૈતર વસાવા) ગમતું નથી આ વિદેશના અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જેવા દેશો ને ગમતું નથી કે ભારત આગળ વધે જેથી અહીંના કેટલાક લોકો તેનો હાથો બની રહ્યા છે ભાગલા પાડવા વાળા થી સાવધાન રહેવું પડશે મનસુખ વસાવા નથી કહેતો ભગવાન બિરસા મુંડા એ કહ્યું છે વ્યસનો થી દુર રહેવું પડશે દારૂ, તાળી ગુટખા ના વ્યસનો થી દુર રહેવું પડશે દેવમોગરા ખાતે મોદী સાહેબ 2003 માં પણ આવ્યા હતા હમણાં આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા કહે કે ત્યાં મરઘો લઈ જાય,દારૂ લઈ જાય ત્યાં ચઢાવે અને મોદી ખાઈ આ બોલવાની ચૈતર ને સભ્યતા છે -મનસુક વસાવા પ્રધાનમંત્રી માટે આવું બોલે તે એને શોભતું નથી હું પણ દેવમોગરા જાવ છું ત્યાં મારા જેવા ભગત લોકો પણ દર્શન માટે જાય છે પ્રધાનమంత్రి એ આખા વિશ્વ ને બતાવ્યું કે આદિવાસી ની કુળદેવી દેવમોગરા માતા છે ભાજપ ને મજબુત કરવા માટે અમારે આ વિસ્તારમાં તો મોતીસિંહ વસાવા જ કાફી છે મોદી સાહેબ ના તો આશીર્વાદ જ કાફી છે મોતીલાલ નીકળે ને તો અહીંયા બધા ના સુપડા સાફ કરી નાખે આ ચૈતર વસાવા જેવા લોકો અમને છંછેડવાના પ્રયત્નો કરે છે ભારત માતા કી જય અને વંદે માતરમ ની ટીકા ટિપ્પણી ચૈતર વસાવા કરે છે ચૈતર વસાવા એ თქვა હતું કે આ ભૂમિ મોદી કે અમિત શાહ ના બાપ ની ભૂમિ નથી ત્યારે સાંસદે કહ્યું કે ચૈતર વસાવા ના બાપ ની પણ ભૂમિ નથી આ ભારત માતા ની ભૂમિ છે - મનસુખ વસાવા તમે આ પ્રકાર ન નિવેદનો કરો એટલે અમારે સ્ટેટમેન્ટ આપવા પડે બાઈટ સ્પીચ...મનસુખ વસાવા (સાંસદ ભરૂચ)
237
comment0
Report
PTPremal Trivedi
Nov 26, 2025 10:10:55
Patan, Gujarat:વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સન્મર્થનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાઓે હતાં રેલી યોજી સહિતની બદીઓ બંધ નથી કરવામાં આવે તો આગામી સમયમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તાજીતલાકે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ ડીસા ત્રણ રસ્તા ખાતેથી રેલી યોજી હતી જેમાં પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ, ગેમર ભાઈ દેસાઈ. પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સહીત મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો જોડાયા હતા, રેલીના માર્ગો પર ભાજપ વિરોધ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરોધ આેગાવ્યો દ્વારા સૂત્રોચારો પોકાર્યા હતા. ડીસા ત્રણ રસ્તે ખાતેથી નીકળેલી રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતીgba જ્યાં આગેવાનોએ નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પાટણ શહેર અને જિલ્લામાં પણ દારૂ જુગાર કુટણખાના સહિતની બદીઓ ચાલી રહી છે. તો આગામી સમયમાં આ બદીઓ બંધ ਨਹੀਂ કરવામાં આવે તો જનતા રેડ અમારી ચીમકી આપેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ધારપુર સિવિલ હોસ્પિટલની આસપાસ મોટા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ થાય છે. આ બાબતે તેઓએ સંકલનમાં પણ વાત કરી હોવા છતાં આજદિન સુધી તેનું કોઇ નિરાકરણ આવ્યુ નથી. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બુટલેગરો પાસેથી પાટણ ಜಿಲ್ಲಾ પોલીસને દર મહિને 70 લાખનો હપ્તો પહોંચે છે, આગામી સમયમાં આવા બે નંબરના ધંધા કરનારાઓ નું લિસ્ટ રેન્જ આઈ જી તથા જિલ્લા પોલીસ વડાને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી. બાઈટ 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ બાઈટ 2 ગેમર ભાઈ દેસાઈ ജില്ലാ કોંગ્રેસ પ્રમુખ બાઈટ.. 3.પ્રવીણ રાઠોડ. રાષ્ટ્રીય દલિત એકતા મંચ આગેવાન
177
comment0
Report
Advertisement
Back to top