icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के ओल्पाड में हलपत्ति समाज के आठवें समूह विवाह, 471 दंपतियाँ बंधे

Surat, Gujarat:સુરતના ઓલપાડ ખાતે આજે સેવાનો ત્રિવેણી સંગમ રચાયો. સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હળપતિ સમાજના 8મા સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રસંગે મંત્રી સંઘવીએ હળપતિ સમાજની પરંપરા અને સંસ્કારોના ખુબ જ વખાણ કર્યા હતા. અત્યાર સુધી કુલ 471 હળપતિ નવયુગલો લગ્નગ્રંથિએ જોડાય ચૂક્યા છે. સુરતના ઓલપાડમાં આજે મંગળ ગીતો અને શરણાઈના સૂર રેલાયા નિમિત્ત હતું હળપતિ સમાજના 32 નવયુગલોના સમૂહ લગ્નનું. રાજ્યના મંત્રી મુકેશ પટેલના પ્રમુખપણા હેઠળ ચાલતા સમર્ત કલ્યાણ સેવા ચેરીટેબલ 트સ્ટ દ્વારા આ 8મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યતર્તાઓની જેમ મહેનત કરી રહેલી टीमને બિરદાવી હતી. મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવારમાં લગ્નનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હોય છે, ત્યારે મુકેશ Patel અને તેમની ટીમે અત્યાર સુધી કુલ 471 યુગલોને પ્રભુતામાં પગલાં પડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમૂહ લગ્નમાં આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જાણવ્યું હતું કે આ માત્ર અભિનંદનને પાત્ર નહીં, પણ ગૌરવશાળા કાર્ય છે. જે સમાજમાં એક પણ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં નથી, તે સમાજ ખરેખર વંદનીય છે. હળપતિ સમાજના યુવાનો ભણી-ગણીને આગળ વધી રહ્યા છે અને વ્યસનમુક્ત બની રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે. મંત્રીએ નવપરિણીત દીકરીઓ માટે સાસુ-સસરાને પણ વિનંતી કરી કે, ઘરે આવતી પુત્રવધૂને પોતાની દીકરી સમાન ગણીને પ્રેમ આપે. સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી پہنچાડવા બદલ તેમણે ધારાસભ્ય મુકેશ પટેલની કામગીરીની પ્રશંસા કરી હતી.
0
0
Report

ऑपरेशन सिंदूर के बाद जैश-ए-मोहम्मद के बहावलपुर अड्डे की पुनर्निर्माण खबर

Jammu, पाकिस्तान के बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के मुख्यालय मारकज़ सुभानअल्लाह को लेकर एक बार फिर बड़े दावे सामने आए हैं। रिपोर्ट्स के मुताबिक, वर्ष 2025 में हुए “ऑपरेशन सिंदूर” में भारी नुकसान झेलने के बाद अब इस परिसर का दोबारा निर्माण कराया जा रहा है। रिपोर्ट्स में दावा किया गया है कि इस पुनर्निर्माण के लिए पाकिस्तान सरकार की ओर से करीब 25 करोड़ पाकिस्तानी रुपये जारी किए गए हैं। बताया जा रहा है कि अक्टूबर 2025 में फंड जारी होने के बाद मार्च 2026 से निर्माण कार्य तेज कर दिया गया। सूत्रों के अनुसार, बहावलपुर स्थित इस परिसर में: - टूटे हुए गुंबदों को दोबारा बनाया जा रहा है, - मिसाइल हमलों से क्षतिग्रस्त हिस्सों की मरम्मत की जा रही है, - और नई संरचनाएं भी तैयार की जा रही हैं। यह भी दावा किया गया है कि परिसर के आसपास सुरक्षा बढ़ा दी गई है और पाकिस्तान की विशेष सुरक्षा इकाइयों को वहां तैनात किया गया है। बता दें कि 7 मई 2025 की रात भारतीय वायुसेना ने पाकिस्तान में मौजूद आतंकी ढांचों पर सटीक एयरस्ट्राइक की थी। इस कार्रवाई में बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के ऑपरेशनल सेंटर मारकज़ सुभानअल्लाह को निशाना बनाया गया था। जानकारी के मुताबिक - मुख्य इमारत को भारी नुकसान पहुंचा, - कई गुंबद ढह गए, - और पूरे परिसर में बड़े पैमाने पर तबाही हुई थी। भारत के लिए क्यों अहम है मामला? बहावलपुर लंबे समय से जैश-ए-मोहम्मद का प्रमुख गढ़ माना जाता रहा है। भारत लगातार पाकिस्तान पर आरोप लगाता रहा है कि उसकी जमीन पर आतंकी ढांचे सक्रिय हैं और उन्हें संरक्षण मिलता रहता है। वहीं पाकिस्तान हमेशा इन आरोपों से इनकार करता आया है। ऐसे में जैश से जुड़े ढांचे का पुनर्निर्माण हो रहा है, तो इसे भारत की सुरक्षा चिंताओं से जोड़कर देखा जा रहा है। खासकर जम्मू-कश्मीर में घुसपैठ, ड्रोन गतिविधियों और आतंकी नेटवर्क को लेकर सुरक्षा एजेंसियां पहले से ही हाई अलर्ट पर हैं।
0
0
Report

गोमतीपुर परिवार के गायब होने के मामले में पुलिस ने शिकायत दर्ज कराई: бері

Ahmedabad, Gujarat:વિદેશમાં ગુમ ગોમતીપુરના પરિવાર અંગે આખરે નોંધાઇ પોલીસ ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી शिकायत MLA દિનેશ કુસવાહની દખલગીરી બાદ પોલીસ એક્શનમાં આવ્યાનુ ગુમ પરિવારનું નિવેદન શરૂઆતી સ્થિતિમાં પોલીસે ઘટનાને મજાકમાં લીધું હતું પરંતુ MLA દિનેશ કુસવાહના જણાવણાં બાદ પોલીસ આંકડામાં આવી સમગ્ર ઘટના અમદાવાદના એજન્ટ પ્રીતેશ જોશીને પકડી પીરવારને શોધવાની કાર્યવાહી શરૂ કરી હતી વાયશાલીબેન યેમેકરે London's માટે સોશિયલ મીડિયા દ્વારા એજન્ટ સંપર્ક કર્યો હતો ચાંદખેડા મોટેરા સ્ટેડિયમમાં રહેતા એજન્ટ પ્રિતેશ જોશીને London જવા માટે કોન્ટેક્ટ કર્યો હતો નાં પ્રીતેશ ઝો澡ીએ વલસાડના દર્શન મિસ્ત્રી સાથે જોડાઈ રહ્યો હતો પતિ પત્ની અને બે પુત્ર સાથે પરિવાર દિલ્હીથીLondon જવા નીકળ્યો હતો દિલ્હીથી વાયા શ્રીલંકા અને દુબઈ થતા London જવાની યોજના હતી 20 એપ્રિલના રોજ સાંજના પાંચ વાગે Gomatiપુર થી દિલ્હી જવા માટે પરિવાર નીકળ્યા હતા ગયા બેવાંતના અવસરે દુબઈ ખાતે પરિવાર સાથે પુત્રી શ્રેયાની ટેલિફોનિક વાત થઈ હતી ત્યારબાદ હતું અપરાધીઓ દ્વારા એક કરોડની ખંડણી માંગવામાં આવી 1 કરોડને 30 લાખની ખંડણી નક્કી કરવામાં આવી હતી વ્યક્તિદીઠ 30 લાખમાં સમજૂતી થઇ હતી London પર ઉતર્યા બાદ નિર્વાણ માટે પૈસા અર્થે ભરપાઈ કરવાની વાત હતી પરિવારના અર્ધનગ્ન ફોટાઓ અને ઓડિયો પડકારોને સંબંધિત બનાવાઈ રહેલ સંભળાવવામાં આવ્યા હતા પ્રસંગે દુબઇ એરપોર્ટ પરના પરિવારના ફોટાઓ પણ સામે આવ્યા હતા શિક્ષિત દાવા કરતાં પોલીસમાં રજુઆત કરવામાં આવી હતી પરિવાર કાગળીય સ્થિતિમાં સુરક્ષિત હોવાથી厘ત્યાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
0
0
Report
Advertisement

PM Modi's Jamnagar visit security on high alert as 200+ firefighters deployed

Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસ અને રાત્રિ રોકાણને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ફાયર તંત્રનો લોખંડી બંદોબસ્ત: કુલ જવાનો: 200થી વધુ ફાયર ફાઈટર્સ મેદાનમાં ટીમ ડેપ્લોયમેન્ટ: જામનગર ઉપરાંત કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા અને ભાવનગરની ટીમો તૈનાત. સર્કિટ હાઉસ સુરક્ષા: SPG કમાન્ડો સાથે 5 ફાયર જવાનો અંદર અને 6 જવાનો બહાર તૈનાત. તમામ હાઈડ્રન્ટ સિستمનું ટેસ્ટિંગ પૂર્ણ. PM કોન્વે: વડાપ્રધાનના કાફલા સાથે 5 સ્પેશિયલ ફાયર વાહનો અને 7 ઉચ્ચ અધિકારીઓ રહેશે. જળ સુરક્ષા: લાખોટા તળાવમાં 2 રેસ્ક્યુ બોટ અને 10 જવાનોને સ્ટેન્ડબાય રખાયા. ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોયની સીધી દેખરેખ હેઠળ 10થી વધુ અન્ય જિલ્લા‌ના ફાયર વાહનો અને અધિકારીઓ જામનગરમાં ધામા બાઈટ:- કે.કે. બિશ્નોય, ચીફ ફાયર ઓફિસર ,જામનગર
0
0
Report

अहमदाबाद में विदेशी शराब की बड़ी खेप पकड़ी; ट्रक से करोड़ों की शराब बरामद

Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદમાં ૧ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો સરખેજ પોલીસે બાતમીના આધારે એસ.પી. રિંગ રોડ પરથી ટ્રક માંથી વિદેશી દારૂ ઝડપ્યો પતંજલી પ્રોડક્ટ્સના કાર્ટૂન અને લોટના કટ્ટાની આડમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો સરખેજ પોલીસે કુલ ૫૦૮૮ વિદેશી દારૂની બોટલ અને ૪૫૩૬ બીયર ટીન મળી કુલ ૯૬૨૪ વિદેશી દારૂ ના નંગ કબજે કર્યો લુધિયાણાથી દારૂ ભરી લાવનાર રાજસ્થાનના બાડમેરનો આરોપી વગતારામ બેનીવાલ ઝડપાયો દારૂ, ટ્રક, મોબાઇલ અને અન્ય વસ્તુ મળી કુલ રૂ ૧,૦૧,૬૧,૨૪૦ ની માતબર મત્તા કબજે કરવામાં આવી ઝડપાયેલ આરોપી પૂર્વે પણ ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું
0
0
Report

शिक्षकों ने अभा कार्ड का दायित्व सिर्फ शिक्षक-CRC/BRC तक रखने की मांग मंत्री को लिखी

Gandhinagar, Gujarat:શિક્ષકોને વેકેશનમા આભા કાર્ડ અંગેની કામગીરી સોંપતા પ્રાથમિક શૈક્ષિક સંઘે વાંધો ઉઠાવ્યો. ગાંધીનગર વિસ્તારમાં આભા કાર્ડ કામગીરી શિક્ષક અને CRC/BRC સોંપવામાં આવી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રિને પત્ર લખી લખ્યો. આભા કાર્ડની કામગીરી શિક્ષક અને CRC/BRC સિવાય અન્ય વિભાગને સોંપવામાં સોંપવાની માંગણી. શિક્ષકોની વર્ષ 2022થી મળવાપાત્ર વળતર રજાઓ બાકી હોવાનો પણ આક્ષેપ. શMocksેશો જેટી વારંવાર B.L.O. વસ્તીગણતી અને અન્ય ફરજોમાં જોડાતા અસંતોષ. શિક્ષણમંત્રીને પત્ર લખી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગણી કરાઈ.
0
0
Report
Advertisement

गुजरात के अधिकांश हिस्सों में 44-45°C तापमान की संभावना, गर्मी चरम पर

Gandhinagar, Gujarat:Gandhinagar હવામાણ નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં ગરમીને લઈને આગાહી આજથી ગરમીમાં વધારો થશે મધ્ય ગુજરાતના ભાગોમાં 44-45 ડીગ્રી તાપમાન થશે વડોદરા આણંદ નડિયાદ ખેડામાં આકરી ગરમી થવાની શક્યતા રહેશે અમદાવાદમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગો આકરી ગરમી પડશે સમી , હારિજ , મહેસાણા , હિંમતનગર, સાબરકાંઠાના ભાગમાં ગરમી 43-44 ગરમી રહેશે પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડશે રાજકોટ કરછ ભાગમાં ગરમી થશે ભૂજમાં પણ વધારે ગરમી પડશે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે 44-45 ડીગ્રી ગરમી રહેવાની શક્યતા રહેશે અમરેલી, જૂનાગઢ આસપાસ વિસ્તારમાં ગરમી વધારે રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ગરમી પડશે દક્ષિણ ગુજરાત આસપાસ 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે 15 મે બાદ પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે
0
0
Report

सोमनाथ मंदिर से विश्व शांति का संदेश; मोदी का आध्यात्मिक पुनर्जागरण

Rajkot, Gujarat:૧. ધર્મ અને સોમનાથનો સંબંધ: સોમનાથને 'આદિ જ્યોતિર્લLing' માનવામાં આવે છે. હિન્દુ ધર્મની આધ્યાત્મિક ચેતનામાં સોમનાથનું શું મહત્વ છે અને તેને શા માટે ભારતનો 'શક્તિ કેન્દ્ર' કહેવામાં આવે છે? ૨. સ્વાભિમાન અને સંસ્કાર: સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે સર્જનના વિજયનો રહ્યો છે. આ 'સ્વાભિમાન પર્વ' દ્વારા આપણે નવી પેઢીને ધર્મ પ્રત્યેના કેવા સંસ્કારો આપી શકીએ? ૩. ધર્મરક્ષાનો સંદેશ: ઇતિહાસમાં સોમનાથ મંદિરના રક્ષણ માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. વર્તમાન સમયમાં 'ધર્મ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્રને સોમનાથના સંદર્ભમાં આપ કેવી રીતે સમજાવો છો? ૪. સરદાર પટેલ અને દૈવી સંકલ્પ: સરદાર પટેલે જ્યારે સમુદ્રનું જળ હાથમાં લઈને મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો, ત્યારે શું તેને માત્ર રાજકીય નિર્ણય ગણી શકાય કે તેની પાછળ કોઈ દૈવી પ્રેરણા હતી? ૫. પીએમ મોદીનું આધ્યાત્મિક વિઝન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ, કાશી અને અયોધ્યા જેવા ધામોનો કાયાકલ્પ થઈ રહ્યો છે. એક સંત તરીકે આપ આ 'સાંસ્કૃતિક પુનઃજાગરણ' ને કેવી રીતે જુઓ છો? ૬. ભક્તિ અને શક્તિનો સમન્વય: સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે જે આધુનિક સુવિધાઓ અને વિકાસના કાર્યો પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ થયા છે, તેનાથી ભક્તીના વાતાવરણ પર કેવી હકારાત્મક અસર પડી છે? ૭. શિવ અને કલ્યાણ: ભગવાન શિવ 'લય' અને 'સર્જન' બંનેના દેવ છે. સોમનાથની ભૂમિ પરથી વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે કેવો સંદેશ પ્રસારિત થવો જોઈએ? ૮. પરंपરા અને આધુનિકતા: આજે સોમનાથ જેવી જગ્યાઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ધાર્મિક પરંપરાઓ જાળવી રાખીને આધુનિકતાને સ્વીકારવી કેટલી જરૂરી છે? ૯. સેવા પરમો ધર્મ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ધર્મ અને સેવા એકબીજાના પૂરક કેવી રીતે છે તે વિશે આપના વિચારો જણાવશો. ૧૦. વૈશ્વિક પ્રભાવ: સોમનાથ આજે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર અને ભારતને 'વિશ્વગુરુ' બનાવવામાં સોમનાથ જેવી સંસ્થાઓની શું ભૂમિકા હોઈ શકે? બાઈટ - સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, સંત
0
0
Report
Advertisement

द्वारका पुलिस ने 32 वर्ष पुराने अपहरण केस के आरोपी को केरळ से दबोचा

Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વર્ષો જૂના વણઉકેલ્યા ગુનાઓનો પર્દાફાશ કરવાની દિશામાં એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 32 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને ફરાર રહેલા અપહરણના આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેરળના છેવાડાના વિસ્તારમાંથી દબોચી લીધો છે. વર્ષ 1994માં સગીરાના અપહરણના ગંભીર કેસમાં સંડોવાયેલો આ આરોપી પોતાની ઓળખ છુપાવીને દક્ષિણ ભારતમાં સ્થાયી થયો હતો, જેને આખરે દ્વારકા પોલીસેઆ શોધી કાઢ્યો છે. આ ઓપરેશનની સફળતા પાછળ એલસીબી (LCB) અને સાયબર ક્રાઈમ બ્રાંચનું સચોટ સંકલન જવાબદાર છે. એસ.પી. જયરાજસિંહ વાળાના દ્વારા એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમની જહેમત ઉઠાવીને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતો. લાંબી તપાસના અંતે પોલીસને આરોપી કેરળના અલપુઝા જિલ્લામાં છુપાયેલો હોવાની નક્કર પુરાવા મળી આવ્યા હતા. બાઈટ :- એન.એચ. જોષી, PI LCB, દ્વારકા ચોક્કસ લોકેશન મળતાની સાથે જ દ્વારકા પોલીસની ટીમે કેરળમાં ધામા નાખ્યા હતા અને સ્થાનિક પરિસ્થિતિનો તાજગીથી ઉપયોગ કરીને ઓચિતવ પકડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 59 વર્ષીય વેણુ દામોધરન પોલીસની ઝપેટમાં આવી ગયો હતો. વર્ષ 1994થી અત્યાર સુધી તે Polizeiની ચકમોમાંથી બચી ગયો હતો, પરંતુ આધુનિક ટેકનોલોજી અને પોલીસની સતર્કતા સામે તેની ચાલાકી વધુ સમય ટકી શકી નહોતી. આ ઐતિહાસિક સફળતા સાથે દ્વારકા પોલીસે સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે તેટલા વર્ષો સુધી કે ગમે તેટલા દૂર ભાગે, કાયદો તેને છોડતો નથી. પકડાયેલા આરોપી વેણુ દામોધરનને હવે કાયદેસરની કાર્યવાહી માટે દ્વારકા લાવવામાં આવ્યો છે. 32 વર્ષ જૂના આ સગીરાના અપહરણ કેસનો આખરે સુખદ અંત આવ્યો છે અને પોલીસની આ કામગીરીની સમગ્ર રાજ્યમાં સરાહના થઈ રહી છે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દેવભૂમિ દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- રોહિતભાઈ FEED :- 0905ZK_DWK_POL_KERL_AREST
0
0
Report

बनासकांठा: किसानों ने समाधान नहीं मिलने पर उग्र आंदोलन की चेतावनी दी

Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0905 ZK BNK KHEDUT BETHAK સ્લગ-ખેડૂત બેઠક બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતો એ સરકાર સામે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.વિવિધ મુદાઓ ને લઇ વડગામ તાલુકાના મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી ,બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા બટાકામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવા ના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દે ચર્ચા કરાઈ હતી. અને જો સરકાર આ પડતર મુદ્દાઓ ને લઇ યોગ્ય નિરાકરણ નાહી લાવે તો ખેડૂતોએ અને કિસાન સંઘના આગેવાનો એ ઉગ્ર આંદોલન ની ચીમકી բարձրાઈ હતી.. બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોની આજે મગરવાડા ખાતે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં પડતર મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા બટાટામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવા ના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દાઓ ને લઇ બેઠક મા ચર્ચા કરાઈ હતી..ખેડૂતો અને કિસાન સંઘ ના આગેવાનો એ કહ્યુ હતું કે સરકાર દ્વારા તળાવ ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ તળાવ હજુ સુધી ભરાયા નથી હજુ સુધી ઘણા ગામડાઓમાં તળાવો ભરવા માટેની પાઇપલાઇન બાકી છે બાજરી મા ટેકાનાં ભાવ જાહેર કરાયા છે પરંતુ ખેડૂતો ને જાણ નથી કરાતી..બાજરી ટેકા ના ભાવ મા પણ નોંધણી તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરી હતી.બટાકા ના ભાવ તળિયે છે.. ખેડુંતો ને નુકશાન થયું છે ખેડૂતો આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ છે..ભર ઉનાળે વડગામ પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાણીની ગંભીર સમસ્યા છે.પાસાની તળ ઊંડા જતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.વડગામ તાલુકાના બધા તળાવ નહી ભરાય તો ખેડૂતો ની ઉગ્ર આંદોલનની ચીમકી.પણ ઉચ્ચારી હતી..સરકાર ખેડૂતો ના મુદ્દાઓ ને લઇ યોગ્ય નિરાકરણ નહી લાવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.. બાઇટ-લક્ષમણભાઈ ચૌધરી-કિસાન સંઘ પ્રમુખ વડગામ તાલુકો બાઇટ-અભેરાજ પટેલ.. ખેડૂત બાઇટ..દલપતસિંહ ભાટી.. ખેડૂત અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
0
Report
Advertisement

अमरैली में पुराने विवाद के नाम पर युवक की हत्या, 10 आरोपी गिरफ्तार

Amreli, Gujarat:लોકेशन - अमरेली रिपोर्टर - केतन बगड़ा फॉर्मेट - पैकेज एपृल - डेस्क तारीख - 9/5/26 અમરેલી જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓ વધી બાબરામાં જૂની અદાવતનું સમાધાન કરવાના બહાઁને બોલાવી એક યુવકની ક્રૂર હત્યા કરી જતા ચકચાર મચી ગઈ છે. ''સુરાપુરા દાદાની ખાંભી'' ઉખેડવા જેવી સામાન્ય બાબતે મનદુખ રાખી 10 શખ્સોએ આતંકી ખેલ ખેલ્યો હતો. જોકે, પોલીસે તરત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. વિઓ - 1 અમરેલી જિલ્લામાં આવેલ બાબરામાં મૃતક યુવક અને આરોપિયો વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી તણાવ ચાલતો હતો. આરોપીઓને શંકા હતી કે યુવકે સુરાપુરા દાદાની ખાંભી હટાવી દીધી છે. આ મનદુખ રાખીને સમાધાનના નામે યુવકનેدعાવેલ અને અવાવરું સ્થળે બોલાવાયો અને ત્યાં જ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઇસમની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનામાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ અમરેલી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલાન્સની મદદથી મુખ્ય આરોપી મહેશ જીલીયા સહિત તમામ 10 શખ્સોને દબોચી લીધા છે. હાલ તમામ આરોપીની पूछપરછ ચાલી રહી છે. બાઈન - 1 - નયના ગોરડિયા - ડીવાયએસપી - અમરેલી ફાઇનલ વિઓ....... અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવેતા પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા છે; સાવરકુંડલાના બાધડા ગામમાંએજ શખ્સની હત્યા કરી દેવાય ત્યારબાદ રાજુલાના નિંગાળા ગામમાં પ્રેમ Prakaranમાં પ્રેમીની માતાની હત્યા કરી દીધી બાદ બગસારા માં પતિએ પત્નીની હત્યા કરી દીધી અને હવે બાબરામાં હત્યાની ઘટના બની આચાર ચાર હત્યાની ઘટનાથી કાયદોવ્યવસ્થા સવાલો ઉઠી રહ્યાં છે પરંતુ પોલીસ આરોપીને તાત્કાલિક પકડી પાડી રહી છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
0
Report

गिर सफारी और वनविकास के लिए मंत्रियों की बैठक, 1000 करोड़ रुपये आवंटित

Junagad, Gujarat:જૂનાગઢના ગીર સાસણમાં વન અને પર્યાવરણ મંત્રી અને કૃષિ મંત્રીની હોટેલ એસોસિએશન સંચાલકો અને ગીર સાસણના ડેવલોપમેન્ટ માટે બેઠક યોજાઇ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગીર સાસણ ખાતે હોટેલ એસોસિએશન અગ્રણીઓ અને જંગل સફારીઓના ડ્રાઇવરો અને ગાઈડ સાથે બેઠક યોજી ગીર સાસણ આવતા પ્રવાસીઓ અને સિંહોની સુરક્ષા માટે વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગીર સાસણ ડેવલોપ કરી રૂપિયા 1 હજાર કરોડ ફાળવ્યા છે તેમજ આગામી દિવસોમાં મૂMonસૂન ફેસ્ટિવલ અને મેંગો ફેસ્ટિવલનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે. હાલ ગીર સાસણની મુલાકાતે દેશવિદેશન અને રાજ્યભરના પ્રવાસીઓ આવે છે; પ્રવાસીઓને આકર્ષવા વનવિભાગ ચોમાસાની ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધા આપી ગીર સાસણ આવવા માટે પ્રયાસો ચાલુ રહેશે; ગીર સાસણમાં ચોમાસાની મજા અને કુદરતી વાતાવરણને માણવાનો અદભુત અનુભવ પણ નોંધપાત્ર છે, કૃષિ મંત્રીએ મીડિયા સાથે આ માહિતી શેર કરી હતી, આასთანે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા; વનમંત્રી અને કૃષિ મંત્રી ગીર સફારી પાર્કની મુલાકાતે પણ ગયા હતા
0
0
Report
Advertisement
Advertisement
Back to top