Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિરના ઈડરના સપ્તેશ્વર ખાતે ભક્તોની ભીડ

Aug 25, 2024 15:01:12
Himatnagar, Gujarat

સાબરકાંઠાના ઇડરમાં સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ માસ અને શીતળા સાતમ નિમિત્તે સાબરકાંઠા ઉપરાંત મહેસાણા જિલ્લામાંથી પણ અહીં સ્નાન કરવા માટે ભક્તોની ભારે ભીડ નદી કિનારે જોવા મળી હતી આખો દિવસ ભગવાન શિવના દર્શન કરવા માટે મંદિરે દર્શન માટે કતારો લાગી હતી ત્યારે ભક્તો પરિવાર સાથે નદીમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા. 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Dec 19, 2025 11:06:55
Ahmedabad, Gujarat:અમદાવાદ કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે કૌભાંડ મામલો EOWએ 3 બિલ્ડરની કરી ધરપકડ પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની કરાઈ ધરપકડ બિલ્ડરે ઘાટીલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલ જમીન પર NA અને RERA વગર પ્રોજેક્ટ શરૂ કર્યાનો આરોપ કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે 2BHK, 3BHK ફ્લેટ અને દુકાનોની સ્કીમ મૂકી ગ્રાહકો સાથે ઠગાઈ કરી ફરિયાદી પાસેથી ફ્લેટ નં. 2103 માટે રૂ. 11.26 લાખ બેંક મારફતે વસૂલ્યા ബ്രોકર હિમાનશુ અગ્રવાલ મારફતે અન્ય ફ્લેટ માટે રૂ. 8.85 લાખની રકમ લેવાઈ આ ઉપરાંત અંદાજે 225 જેટલા અન્ય ગ્રાહકો પાસેથી ફ્લેટ અને દુકાનોના નામે રૂ. 65 કરોડ જેટલી રકમ વસૂલાઈ હોવાનો झाला ખુલાસો બિલ્ડરએ કેટલાક ગ્રાહકોને માત્ર નોટરાઈઝ MOU આપી પછી સ્કીમ અચાનક બંધ કરી દેવાઈ હતી ફ્લેટની સ્કીમવાળી જમીન કેવલ મહેન્દ્ર પટેલ અને આશીષ વિષ્ણુ પટેલને રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી અન્ય લોકોને વેચી દીધી EOWએ આ આરોપી બિલ્ડરના 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી દીધી છે शહેરમાં फ्लેટ અને દુકાનોના નામે કરોડોની ઠગાઈ આચરનારા બિલ્ડરો સામે પોલીસ બુટી કાર્યવાહી કરી છે. ઘાટલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલી જમીન પર NA અને RERAની મંજૂરી વગર પ્રોજેક્ટ શરૂ કરીને ગ્રાહકોને છેતરનાર ત્રણ બિલ્ડરોની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. આ બિલ્ડરોએ 'કેશવ નારાયણ સ્કાય હોમ્સ'ના નામે 2BHK, 3BHK ફ્લેટ્સ તેમજ દુકાનોની આકર્ષક સ્કીમ ચલાવીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા.એક ફરિયાદીએ ફ્લેટ નંબર 2103 માટે બેંક મારફતે 11.26 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે બ્રોકર હિમાંશુ અગ્રવાલ દ્વારા અન્ય ફ્લેટ માટે 8.85 લાખ રૂપિયા લેવાયા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ બિલ્ડરોએ અંદાજે 225 જેટલા ગ્રાહકો પાસેથી ફ્લેટ અને દુકાનોના નામે આશરે 65 કરોડ રૂપિયાની રકમ વસૂલી છે.બિલ્ડરોએ કેટલાક ગ્રાહકોને માત્ર નોટરાઈઝ્ડ MOU આપીને વિશ્વાસ મેળવ્યો હતો અને પછી અચાનક સ્કીમ બંધ કરી દીધી હતી. વધુમાં, આ પ્રોજેક્ટની જમીન કેવલ મહેન્દ્ર પટેલ અને આશીષ વિષ્ણુ પટેલને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ દ્વારા અન્ય લોકોને વેચી દેવાઈ હતી.EOWએ આ ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં વધુ ગ્રાહકોની ફરિયાદો સામે આવવાની શક્યતા છે.
0
comment0
Report
GKGovindbhai Karmur
Dec 19, 2025 11:04:19
0
comment0
Report
RMRaghuvir Makwana
Dec 19, 2025 10:41:05
Botad, Gujarat:ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના વેપાર અને ઉદ્યોગોને વેગ આપવા માટે ''વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ''ના પૂર્વાધરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બોટાદના ગઢડા રોડ પર આવેલી મહાદેવ હોટેલ ખાતે બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ''વાઈબ્રન્ટ गुजरात રિજનલ કોન્ફરન્સ''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લામાં રોકાણો વધારવા અને સ્થાનિક રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં કુલ 11 જેટલા ઔદ્યોગિક એકમો સાથે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા. આ MOU અંતર્ગત જિલ્લામાં ₹300 કરોડથી વધુનું રોકાણ આવવાની શક્યતા છે. આ રોકાણથીillons18માં લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને મોટું પ્રોત્સાહન મળશે. કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની સાથે બોટાદ જિલ્લાની પોલી સિદ્ધિ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "બોટાદ જિલ્લો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. અને સરકારની ઉદ્યોગ મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે અહીં રોકાણકારો માટે અનેક તકો રહેલી છે."સ્થાનિક રોજગારી પર ભાર આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ બોટાદ જિલ્લાના સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરી ઉદ્યોગો સ્થાપવાનો અને તેના થકી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગપતિઓ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિyo સાથે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
0
comment0
Report
DPDhaval Parekh
Dec 19, 2025 10:21:29
Navsari, Gujarat:એંકર : મહાત્મા ગાંધીજીની દાંડીકૂચના દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણમાં નવસારીની પૂર્ણા નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે નવો પુલ બેનેશે, જેની સાથે સર NH 64 પહોળો કરવા શહેરના વિરાવળ પાસે આવેલ પારસીઓની સ્મશાન ભૂમિની એકથી દોઢ ચોરસ મીટરની જગ્યા સંપાદિત થવાની હોય, આજે સંપાદન અધિકારી સહિતની ટીમે સ્થળ મુલાકાત લેતા પારસીઓએ રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વી/ઓ : ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીએ વર્ષ 1930 માં કરેલ દાંડીકૂચના માર્ગેને હેરિટેજ જાહેર કરી, તેને NH 64 જાહેર કર્યો હતો. આ માર્ગને સરકાર દ્વારા અનેક ઠેકાણે પહોળો કરવામાં આવી રહ્યો છે. જેમાં નવસારી શહેરની જીવાદોરી સમાનપૂર્ણા નદી ઉપર આંધળી રીતે કરોડો રૂપિયાના ખર્ચે હયાત પુલની પશ્ચિમે નવો પુલ મંજૂર થયો છે. શહેરના પ્રવેશ દ્વાર ગણાતા વિરાવળ પાસે જ અંદાજે 500 વર્ષથી પણ જૂની પારસીઓની स्मશાનભૂમિ આવી છે. ડુંગરવાડી તરીકે ઓળખતી પારસીઓની स्मશાન ભૂમિમાં પારસી પરંપરા અને ધાર્મિક વિધિ અનુસાર મૃત્યુ બાદના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સ્મશાન ભૂમિમાં બે વર્ષો જૂના કૂવા છે, જેને દખમુ કહે છે. જેની સામે જ આદરિયાન (નાની agiyari) છે. વર્ષોથી પારસીઓ માટે આ સામાજિક તેમજ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણમાં પારસીઓની સ્મશાન ભૂમિની એકથી દોઢ ચોરસ મીટર જગ્યા કપાતમાં જવાની હોય તેમને જમીન સંપાદનની નોટીસ આપવામાં આવી હતી. જેમાં આજે નવસારી પ્રાંત અને સંપાદન અધિકારી ડૉ. જનમ ઠાકોર સાથે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. સ્મશાનભૂમિની જગ્યા સંપાદિત થવાની વાત પારસી સમાજના કાને પડતા જ મોટી સંખ્યામાં પારસીઓ ડુંગરવાડી પહોંચ્યા હતા. જ્યાં પારસી આગેવાનોે અધિકારીને રજૂઆત સાથે જમીન અપાવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. બાઈટ : કેરસી દેબૂ, પારસી આગેવાન, નવસારી વી/ઓ : પારસી સ્મશાન ભૂમિમાં જમીન સંપાદનની પ્રક્રિયા હેઠળ આવેલા અધિકારીઓને પારસીઓએ તંત્રને વર્ષોથી સહયોગ કરતા આવ્યા હોવાની વાત કરી હતી. વર્ષ 2017/18 માં રસ્તો પહોળો કરવાની વાત થતા પારસી સમાજે સ્મશાન ભૂમિની અંદાજે 28 હજાર ચોરસ ફૂટ જમીન આપzhi હતી. ત્યારબાદ 35 લાખ રૂપિયાના ખર્ચે નવી દિવાલ બનાવી હતી. પરંતુ ફરી જમીન સંપાદનની વાતથી પારસીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં નવસારી પ્રાંત અધિકારીએ આગેવાનોની રજૂઆતો સાંભળી, સંબંધિત વિભાગ અને કન્સલ્ટન્ટનું ધ્યાન દોરવાની ખાત્રી આપી હતી. સાથે જ પારસીઓને આવતી કાલે સાંજે પ્રાંત કચેરીમાં બેઠક માટે પણ બોલાવ્યા છે. બાઈટ : ડૉ. જનમ ઠાકોર, પ્રાંત અધિકારી, નવસારી વી/ઓ : દૂધમાં સાકરના જેમ વસેલા પારસીઓ સ્મશાનભૂમિની જગ્યા કોઈપણ ભોગે નહીં આપવા મન બનાવી બેઠા છે, ત્યારે NH 64 એટલે દાંડી હેરિટેજ मार्ग અંતર્ગત બનનારા રસ્તામાં સરકાર શું નિર્ણય લે છે એ જોવું રહ્યું...
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 19, 2025 09:45:44
Ahmedabad, Gujarat:આ classifiersમાં આ પ્રક્રિયાનો ઉપયોગ વડે ગુજરાતીમાં આપવામાં આવેલી માહિતીમાંથી ગિબિગ્રિશ અને અનાવश्यक ટિપ્પણીઓ દૂર કરીને 전체 સમરિત માહિતી 그대로 રાખવામાં આવી છે. આ લેખમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા ભારતમાં અમદાવાદ શહેરમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત હોવાનો વિવરણ આપવામાં આવ્યું છે. આ આશ્રયગૃહો ભેદભાવ વિના નિઃશુલ્ક પ્રવૃત્તિ પૂરી પાડે છે અને કુલ ક્ષમતા ૪,૩૧૮ જેટલી છે, જ્યાં ઓક્યુપન્સી આશરે ૮૦ ટકા રહેતી જોવા મળી છે. શિયાળાની ઋતુમાં ઠંડીનાanca અસરને ધ્યાનમાં રાખીને ખાસ ડ્રાઈવ ચાલવાઈ રહી છે જેROAD, ફુટપાથ, બ્રિજ નીચે રહેવાસી ઘરવિહોણા લોકો સુધી પહોંચીને કાઉન્સેલિંગ પૂરું પાડે છે અને નજીકના આશ્રયગૃહોમાં ખસેડે છે. કામગીરી સુરક્ષા સ્ટાફ અને એસ.એમ્પી.ટી.એસ. બસો સાથે તમામ ઝોનમાં કરવામાં આવે છે અને ночной ડ્રાઇવ પણ યોજાઈ છે. ૧ અપ્રિલ ૨૦૨૫થી ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી આ ડ્રાઈવ દરમિયાન કુલ ૮,૪૩૧ ઘરવિહોણા લોકો આશ્રયગૃહોમાં શિફ્ટ થયા છે, જેમાં પુરુષ ૭,૪૮૮, મહિલા ૬૦૯ અને બાળકો ૪૦૩ પ્રકારના આંકડા રૂપમાં નોંધાયા છે. આશ્રયગૃહોમાં વ્યવસ્થાપન માટે બે-ટાયર બેડ, પાણી, ગરમ પાણી, રસોઈ અને ભોજન પીરસવાની સુવિધા સહિત અનેક આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. આરોગ્ય તપાસ અને બહુમુખી ભોજન યોજના લીધી જ રહી છે.
0
comment0
Report
URUday Ranjan
Dec 19, 2025 08:46:48
Ahmedabad, Gujarat:ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પર મોબાઇલ નંબર પરથી કોલ આવી રહેલ હતો કે કોલ કરનાર નકલી PSI બનીને પોલીસને ફોન કરીને આરોપી પકડવા માટે ટ્રિક લગાવવાનો પ્રયાસ કરે છે. પોલીસે તપાસ કર્યા બાદ જાણવા મેળવ્યું કે કોલ કરનાર પાત્ર પાટણના રહેવાસી તરુણ ભરમભટ્ટ છે અને તો નકલી PSI બનીને પોલીસના સીઆરવાણે ફોન કર્યો હતો. તેમણે પીએસઓને પૂછયેલ સરનામા તરફ આજરોજ રૂપરેખા આપી અને ફોન કરનારને અટકાવી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં જયારે આરોપી તથા તેના પગલાંને ઘેરના પ્રવાસી અપશબ્દો તેમજ સમાજિક મીડિયાના સંપર્ક દ્વારા મળેલ માહિતીથી प्रेरિત થવામાં આવેલ કારમીિતી પૃષ્ઠભૂમિ બહાર આવી છે. આ તપાસમાં નકલી PSI બનવાના કારણો તથા તેના બિલોક્ષ પૈસા નીકળ્યો છે કે તે નાના ગુજરતોમાંથી પ૦૪-પાટણ ખોખરા ચાણસ્મા સહિતના અગાઉના ગુનાઓમાં જોડાયેલા હોવાનું પુરાવો મળી આવ્યું છે. આ કિસ્સાના આગળની કાર્યવાહી ચાલુ છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 19, 2025 08:45:59
Surat, Gujarat:सूरत शहर के रांदेर क्षेत्र में एक मामूली बात को लेकर झगड़ा हुआ। हनुमान टेकरी के पास दो मित्रों के बीच बहस इतनी बढ़ी कि एक ने दूसरे पर चाकू से हमला कर उसकी मौत कर दी। रांदेर पुलिस ने आरोपी मित्र अब्दुल उर्फ राजा को गिरफ्तार कर लिया है। मृतक राहुल वाघेला, जो दाहोद का निवासी है और वर्तमान में रांदेर मोराभागल में परिवार के साथ रहता था, अपने दोस्त अब्दुल के साथ काम पर गया था। काम से लौटते वक्त हनुमान टेकरी के पास दोनों के बीच बहस हुई, और अचानक आरोपित ने राहुल पर तीन बार चाकू से हमला किया। घायल राहुल अस्पताल पहुंचते ही मृत्यु हो गई। पुलिस ने हत्या का मामला दर्ज कर जाँच शुरू कर दी है। तकनीकी निगरानी और सूचनाओं के आधार पर जल्द ही हमलावर आरोपी अब्दुल उर्फ राजा को गिरफ्तार कर लिया गया है。
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 19, 2025 07:58:37
Ahmedabad, Gujarat:અમદાવાદ ફછી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નસીબનું બળિયું સાબિત થયું સુભાસ બ્રિજની જેમ જ પ્રેમાભાઈ હોલ ઘટનામાં amc ને મળ્યો નસીબનો સાથ ભદ્ર ખાતે આવેલા પ્રેમાભાઈ હોલની જર્જરિત પેરાપેટ વોલ સમયસર તંત્રના ધ્યાને આવી જર્જરિત દીવાલ તૂટી પડે એ પહેલા તેને સુરક્ષિત ઉતારી લેવાઈ સુભાસ બ્રિજ મામલામાં પણ બ્રિજનો ભાગ નમી ગયાની આગોતરી જાણ થતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી બંને ઘટનામાં કોઈપણ નાગરિકને ઇજા ન પહોંચી સવારે રૂટિન રાઉન્ડમાં નીકળેલા amc અધિકારીઓના ધ્યાને હોલની જર્જરિત દીવાલ આવતા લેવાયા તાત્કાલિક પગલાં આજ રોજ સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર સાથે ના મોર્નિંગ રાઉન્ડ દરમિયાન ભદ્ર પરિસરમાં આવેકે જર્જરિત પ્રેમા ભાઈ હોલની પેરાપેટ વોલ બહારની તરફ નમી ગયેલ જણાઈ આવી હતી. આખા દિવસ દરમિયાન હતા હજારો દર્શનાર્થીઓ ભદ્ર પરિસર ના આ ભાગ માં થી પસાર થતાં હોઈ, અગમચેતી પગલા નો ભાગરૂપે અને જાન માલ ને કોઈ નુકશાન ન થાય તે અર્થે ભયજનક થઇ ગયેલ પેરાપેટ વોલ આજે મધ્ય ઝોન એસ્ટેટ खातાનું ઉતારી લેવામાં આવ્યું છે.
0
comment0
Report
NBNARESH BHALIYA
Dec 19, 2025 07:54:46
Jetpur, Gujarat:જસદણ પાલիկાના એક સુપરવાઈઝર સામે ધક્કધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો હોવાના મહિલા સફાઈ કામદારે ફરિયાદ કરતાં ચકચાર મચી છે, નવી बनने રહી લી ઈમારતમાં કામ કરવા બોલાવ્યા બાદ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ જસદણ પોલીસ માંથકે ફરિયાદ નોંધાવતા પોલીસ સુપરવાઈઝર ની ધરપકડ કરી. દોઢ વર્ષ પહેલા જ્યારે જસદણ નગરપાલિકાનું નવી બિલ્ડિંગ બની રહ્યું હતું, ત્યારે ભોગ બનનાર મહિલા કર્મીને ત્યાં સાફ-સફાઈ મોકલવામાં આવી હતી, આ દરમિયાન સુપરવાઈઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા ત્યાં વિઝીટના બહાને આવ્યા હતા અને મહિલા સાથે ઈરાદાપૂર્વક જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. ધમકી દીધી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઈશ. સંતાનોનું ભવિષ્ય અને સમાજમાં બદનામીના ડરથી મહિલાએ આ વાત ગુપ્ત રાખી હતી. કુલ મળીને આરોપી સુપરવાઈઝરે વારંવાર મહિલાને પરેશાન કરતો હતો અને ફરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો, સાથે મહિલા 15 વર્ષથી જસદણ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે સુપરવાઈઝર કલ્પેશ બારૈયાએ દોઢ વર્ષ પહેલા નવી બની રહેલી નગરપાલિકા કચેરીએ મને બોલાવી હતી અને દુષ્કર્મ કર્યું હતું. બાદમાં મુશ્કેલીમાંથી બહાર આવવાનો ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશ તો તારા પરિવારને નુકસાન કરિશ so..Despite સતત ધમકી, મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને જસદણ પોલીસ નગરપાલિકાના સુપરવાઈઝર કલ્પેશ બારૈયાને ઝડપી વધુ તપાસ હાથધરી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 07:31:03
Surat, Gujarat:સુરત :- ગોડાદરા ડબલ Murder કેસમાં શિવા ટકલા સહિતની ગેંગ સામે ગુજસિટોક શિવા ટકલા વિરુદ્ધ ગુજસિટોક અંતર્ગત કાર્યવાહી નાણાની લેતી દેતી મામલે ડબલ મર્ડરકરવામાં આવ્યૂ હતો મુખ્ય આરોપી શીવા ટકલા હોવાનું સામે આવ્યું હતું ગેંગના મુખ્ય ગેંગ લીડર શીવા ટકલો સહિત તેની ટોળકી વિરૂદ્ધ ગુજસિટોક કલમ ઉમેરાઈ આ ઉપરાંત പോലീസ് શીવા ટકલા અને તેના સાથીદાર અમિત યાદવને કોર્ટમાં રજૂ ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા ગત તા. ૧/ ૧૨/૨૫ ની રાત્રે ગોડાદરાનાં શીવા ટક்லા સહીતની ટોળકી દ્વારા ઉધનાના સોયેબ શેખ અને લિંબાયતનાં નાઝીમ રાજની નાણાંની લેતીદેતી મામલે હત્યા કરવામાં આવી હતી. આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ છે
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 19, 2025 06:48:25
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે ગુજરાતના 282 બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્‍દેદારો અને કોરોબારી સભ્યોના હોદ્દા માટે તીવ્ર સ્પર્ધા ગુજરાત હાઇકોર્ટ સહિત જિલ્લાના તમામ કોર્ટમાં એક સાથે મતદાન ગુજરાત હાઇકોર્ટ એસોસિએશનના વિવિધ હોદ્દા માટે 80 થી વધુ ઉમેદવારો મેદાનમાં ગુજરાત હાઇકોર્ટમાં 2900 કરતા વધુ વકીલો કરશે મતદાન વકીલ મન્ડળોમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવી પડશે કારોબારી સભ્યોની ચૂંટણીમાં મહિલા વકીલ પ્રતિનિધિના 30% સભ્યોને ફરજિયાત રાજ્યભરની કોર્ટોમાં બેલેટ પેપરથી 10.30 વાગે શરૂ થયું મતદાન સાંજે 5.45 સુધી યોજાશે મતદાન, જે બાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે શહેરની મેટ્રો,ગ્રામ્ય,સેશન્સ અને હાઇકોર્ટમાં યોજાઈ રહી છે ચૂંટણી રાજ્યભરમાં 1 લાખ 25 હજાર વકીલો કરશે મતદાન હાઇકોર્ટ પરિસરમાં જોવાયો રાજકીય પક્ષોની ચૂંટણી જેવો માહોલ બાઈટ : હાર્દિક બ્રહ્મભટ્ટ, સેક્રેટરી પદના ઉમેદવાર બાઈટ : નિલેશ પંડ્યા, ચૂંટણી સ્ક્રૂટિની ઓફિસર
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 19, 2025 06:48:11
Surat, Gujarat:સુરત :- પુણા વાર્ડ નંબર ૧૬ ની ઘટનાએ વોર્ડ નંબર ૧૬ भाजપ ના પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પર પશુ પાલકનો હુમલો ભાજપ વોર્ડ નંબર ૧૬ના પ્રમુખ માથામાં દૂધ વિક્રેતાએ એલ્યુમિનિયમ કેનનું ઢાંકણ માર્યું, ઘટના સીસીટીવી માં કેદ કારને બાઈક અથડાતી હોય ઠપકો આપતા માથાભારે શખસે રિવર્સમાં બાઈક લાવી ફરી અથડાવી, હંગામો થતા ટ્રાફિક જામ થયો ધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવા જણાવતાં તે દાદાગીરી પર ઉતરી આવ્યું હતું. બેફામ વાણીવિલાસ કરવાની સાથે બાઈક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઈરાદાપૂર્વક ભાજપના કાર્યકરની કારના આગલા વ્હીલને ટક્કર મારી હતી આ મુદ્દે એકાદ બે વખત બોલાચાલી કર્યા બાદ ઉસ્કાએાયેલા પશુ પાલકે પોતાની બાઈક પર રહેલાં દૂધના કેનનું ઢાંકણ કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું હતું. પુણા પોલીસી તપાસ આરંભી
0
comment0
Report
Advertisement
Back to top