icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जामनगर में राज्य शिक्षा मंत्री रीवाबा जाडेजा की अध्यक्षता में 12वें अंतरराष्ट्रीय योग दिवस की जिला-स्तरीय भव्य आयोजन

Jamnagar, Gujarat:રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગર ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી ಸಂಪન્ન Slug : 2106 ZK JMR RIVABA YOGDIN ફોર્મેટ : AVB લોકેશન : જામનગર એન્કર : જામનગર ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રീവાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં હતી. વિઓ : 01 “Yoga for Healthy Ageing” થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મહાનુ ભાવો સહિત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહાભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. વિઓ : 02 યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો, અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને માનસિક એકાગ્રતા જેવા વિષયો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર યોગાભ્યાસ પુરતો મર્યાદિત ન રહી પરંતુ સમાજના તમામ વર્ગોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફિટ ઇન્ડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ ફેલાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી, સક્રિય અને સashક્ત जीवन જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિઓ : 03 આ કાર્યક્રમમાં વડાપ્રધાની નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કોલકત્તા ખાતે યોજાયેલા આંતરરસ્ટ્રિય યોગ દિવસના કાર્યક્રમનું તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માણસા ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના સંબોધનમાં યોગને માનવજાત માટે અમૂલ્ય ભેટ ગણાવી સૌ નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવા અને નિયમિત યોગાભ્યાસ કરવા પ્રેરિત કર્યા હતા. કાયક્રમમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડયા સહિત પોલીસ, હોમગાર્ડ્સ, રમતવીરો, વિદ્યાર્થીઓ, વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો જેવા કારણે સહભાગી થયા હતા. બાઈટ : રિવાબા જાડેજા ( શિક્ષણ મંત્રી )
0
0
Report

पोरबंदर के समुद्री किनारे पर 12वें अंतरराष्ट्रीय योग दिवस का भव्य आयोजन

Porbandar, Gujarat:પોરબંદરના વિશાળ અને મનોહર દરિયા કિનારે વહેલી સવારના શીતળ પવન,મોજાંના મધુર નાદ અને પ્રકૃતિના અલાઉકિક સાનિધ્ય વચ્ચે ૧૨ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.દરિયા અને પ્રકૃતિના અદભૂત સંગમ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિતિ રહ્યાં હતા.આયોજનમાં મોટી સંખ્યામાં નાગરિકો, યોગ પ્રેમીઓ,વિદ્યાર્થીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર भाग લઈ યોગને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
0
0
Report
Advertisement

नवसारी में विश्व योग दिवस के अवसर पर दांडी स्मारक पर योगाभ्यास, स्थानीय उत्साह

Navsari, Gujarat:નવસારી વિશ્વ યોગ દિવસની નવસારી જિલ્લામાં ઠેર ઠેર उजવણી નવસારીના ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારકમાં પણ થયા યોગ 9 નેવલ યુનિટ, ગુજરાત NCC ના કેડેટ્સ, આયોગ વિભાગની મહિલા કર્મીઓ, સ્મારકના કર્મચારીઓ, દાંડીની શાળાના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં યોગાભ્યાસમાં જોડાયા ઐતિહાસિક દાંડી ખાતે યોગાભ્યાસ દ્વારા લોકોને રોજબરોજન જીવનમાં યોગ અપનાવવા કરવામાં આવ્યો સંદેશ યોગ થકી શરીર અને મન બંને સ્વસ્થ રહેશે દાંડી સ્મારક ખાતે યોગાભ્યાસ યોગાર્થીઓ માટે એક અનોખી અનુભૂતિ રહી
0
0
Report
Advertisement

कच्छ में 12वें International Yoga Day की भव्य रौनक, लोग योग में डूबे

Sadhara, Gujarat:કચ્છ : કચ્છમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કચ્છ બન્યું આજે યોગમય સમગ્ર વિશ્વ સાથે આજે ભુજ શહેરમાં પણ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા સહિત હજારો શહેરીજનો યોગમય બન્યા સુપ્રસિદ્ધ ભુજના સ્મૃતિ વન ખાતે યોગ દિવસની ઉજવણી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા નાગરિકો સાથે મળીને યોગાસનો કર્યા હતા હજારોની સંખ્યામાં લોકોએ એકસાથે યોગ કરીને ફિટનેસનો સંદેશ આપ્યો શહેરના નગર સેવકો, જિલ્લા અધિક કલેક્ટર તેમજ અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ આ ઉજવણીમાં સક્રિયપણે જોડાયા બાળકો, યુવાનોથી લઈને વડીલો સહિત મોટી સંખ્યામાં કચ્છીઓ એ વહેલી સવારે યોગાભ્યાસ કરીને ''''સ્વસ્થ ભારત''''ના સંકલ્પને દોહરાવ્યો આગામી પેઢી માનસિક અને શારીરિક રીતે સદ્રઢ બને તેવા આશય સાથે કચ્છના ખૂણે-ખૂણે આજે યોગમય માહોલ જોવા મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યોગ ને વિશ્વ ફલક પર લઈ ગયા અને વિશ્વ યોગ દિન হিসেবে ઉજવણી ની વાત કરી હતી
0
0
Report

सबरकांठा में 12वें अंतरराष्ट्रीय योग दिवस का भव्य आयोजन

Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના આજે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા પોલીસ કચેરી ખાતે કરવામાં આવી હતી. યોગ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રીએ સહીિત અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા. ૧૨ માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગરમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી ડો. પ્રસિદ્ધ મન વાજા ઉપસ્થિતિમાં યોગ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ શોભનાબેન Barraiya, ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ યોગ કરીને સ્વસ્થ શરીર અને નિરોગી જીવનનો સંદેશ આપ્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યોગ એક દિવસ નહીં પરંતુ ૩૬૫ દિવસ યોગ કરવા જોઈએ.
0
0
Report

विश्व योग दिवस के मौके पर शामळाजी धाम में योग शिविर का आयोजन

Modasa, Gujarat:એનિવર્�સે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી પી.સી. બરંડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. યાત્રાધામ શામળાજી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સામુહિક યોગાભ્યાસ કર્યો હતો. મંત્રી પી.સી. બરંડાએ પણ યોગાસનો કરી સૌને નિયમિત યોગ અપનાવી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય ધરોહર છે જે માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક Shanti અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વને ભારત તરફથી મળેલી આ અનમોલ ભેટને વધુ વ્યાપક બનાવવા અને प्रत्येक ব্যক্তি પોતાના દૈનિક જીવનમાં યોગને स्थान આપે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી. યોગમય વાતાવરણ વચ્ચે શામળાજી ધામે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
0
0
Report
Advertisement

सूरत में 12वें अंतरराष्ट्रीय योग दिवस पर सामूहिक योग से फिटनेस संदेश

Surat, Gujarat:એંકર:સમગ્ર વિશ્વની સાથે આજે ડાયમંડ સિટી સુરুতમ ALSO ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુરતના ખૂણે-ખૂણે યોગમય માહોલ જોવા મળ્યો હતો અને ''''સ્વસ્થ ભારત''''ના સંકલ્પને વધુ દ્રઢ બનાવવામાં આવ્યો હતો. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જનમેદની ઉમટી શહેરના સરસાણા સ્થિત ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસ યોજાયો હતો. વહેલી સવારથી જ અહીં હજારોની સંખ્યામાં શહેરીજનોની મોટી જનમેદની ઉમટી પડી هئي. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓણે હજારો નાગરિકો સાથે મળીને વિવિધ યોગાસનો કર્યા હતા. આ ભવ્ય ઉજવણીમાં સુરત શહેરના મેયર, લોકલ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર તેમજ અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ સક્રિયપણે જોડાયા હતા. તમામ મહાનુભાવોએ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો અને નિયમિત યોગ કરવા માટે પ્રેરણા આપી હતી. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) આ વર્ષની ઉજવણીમાં નાનાં બાળકો, ઉત્સાહી યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકોએ એકસાથે મળીને યોગાભ્યાસ કર્યો હતો. આગામી પેઢી માનસિક અને શારીરિક રીતે સદ્રઢ બને તેવા શુભ આશય સાથે લોકોએ સામૂહિક યોગ કરીને સમગ્ર વિશ્વને ફિટનેસ અને સુખાકારીનો મજબૂત સંદેશ આપ્યો હતો.
0
0
Report
Advertisement

सूरत में NEET UG: 22 केंद्रों पर 10301 विद्यार्थी परीक्षा देंगे, सुरक्षा के साथ प्रवेश समय तय

Surat, Gujarat:એંકર:સુરત: આજે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ NEET UG ની પરીક્ષા યોજાવવાની છે. સુરતમાં પરીક્ષાના સફળ આયોજન માટે ૨૨ પરીક્ષા કેન્દ્રો અને ૨૨ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પોલીસ-સેનાના વિના સલામતી પગલાંઓ માટે સમગ્ર આંદોલન પ્રોયોજન કરાયું છે. સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક પોલીસની સાથે દિલ્હીથી CISFના જવાનોએ તૈનાત કરJpaાયા છે. દરેક પરીક્ષા સેન્ટર પર દેખરેખ રાખવા માટે ડેપ્યુાટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ નિરીક્ષણ કરશે. NEET ની પરીક્ષા બપોરે ૨:૦૦ થી ૫:૧૫ વાગ્યા દરમિયાન યોજાશે. પેપર OMR આધારિત પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષામાં કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે અને કુલ ૭২০ ગુણ નક્કી કરવામાં આવ્યા છે. NTA દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે: વિદ્યાર્થીઓ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. બપોરે ૧:૩૦ પછી કોઈ મને પ્રવેશ નહીં આપશે, જેથી સમયપાલન অত্যંત જરૂરી છે. ૧-૨-૧: બાઈટ: તેજસ પરમાર (જિલ્લા કલેકટર) 2 NTA દ્વારા પરીક્ષાના બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ વિદ્યાર્થીને બાયોમેટ્રિક વેરિફિકેશનમાં સમસ્યા આવશે, તો પણ તેઓ અંડરટેકિંગ ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે. મશીન ખરાબ થવા પર અથવા ડેટાની નબળી ગુણવત્તાના કારણે UIDAI (આધાર) સર્વરમાં ટેકનિકલ સમસ્યા સર્જાય ત્યારે જો કોઈ ઉમેદવાર શારીરિક રીતે બાયોમેટ્રિક આપવા સક્ષમ ન હોય ત્યારે પણ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં તે માટે સુપરવાઈઝરોને બાયોમેટ્રિક પ્રક્રિયા બાબતે પરેશાન ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top