icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ગુજરાત-ઝારખંડ मोबाइल चोर गैंग गिरफ्तार: 21 मोबाइल, 6 लाख से अधिक मूल्य बरामद

Ahmedabad, Gujarat:Injgst Feed : 0804ZK_LIVE_AHD_MOBILE_CHOR Date : 08 - 04 - 2025 Format : PKG & WEB NOTE: સ્ટોરી ને લગતા ફોટો અને વિડીયો સેન્ડ કરેલ છે AMeDABADની ઝોન 3 એસબી સ્કોડે جھઆરખંડની મોબાઈલ ખેંચતી ગેંગને ઝડપી પડી છે આ ગેંગ ફ્લાઈટમાં મુસાફરી કરી ને ગુજરાત અને દેશ ના અન્ય રાજ્યો માં મોબાઈલ ચોરી કરવા માટે જતી હોવાનું સામે આવ્યું છે પોલીસે 21 મોબાઈલ સાથે બે આરોપીઓ ને ઝડપી પાડી ને વધુ તપાસ હાથ ધરી છે શું છે આ ગેંગ ની મોડસ ઓપરેન્ડી આવો જોઈ એ આ અહેવાલ માં વી-1 અમદાવાદ ની ઝોન 3 ડીસીપી ની એલસીબી પોલીસની ગિરફ્ત માં ઉભેલા આ બંને આરોપી ના નામ છે રઘુ મહતો અને વિક્રમ મહતો પોલીસોએ આ બંનેની મોબાઈલ ચોરી ના ગુના માં ધરપકડ કરી છે અને બંને આરોપી પાસેથી ચોરી કરેલા 21 મોબાઈલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે પણ કરવા માં આવ્યો છે અમદાવાદમાં મિનિટે મિનિટે મોબાઇલ چોરીના કિસ્સાસો સામે આવી રહ્યા હતા ત્યારે ઝોન-3 LCBએ એક એવી બાતમી મળી હતી કે મોબાઈલ ચોરી કરતી ગેંગ કાલુપુર રેલવે સ્ટેશન આસપાસ ફરી રહયા છે ત્યારે આ બેાં આરોપીઓ જે મૂળ ઝારખંડ ના છે અને ખાસ ચોરી કરવા માટે થી અમદાવાદ આવ્યા છે ત્યારે બંને આરોપીઓને ઝડપી પડી પૂછપરછ હાથ ધરી હતી બાઈટ : રૂપલ સોલંકી, DCP, ઝોન 3, અમદાવાદ વીઓ-2 રઘુ મહતો અને વિક્રમ મહતા ની ધરપકડ કરીને બંને ની પૂછપરછ કરતા જાણવા આવ્યું હતું કે ઝારખંડ થી આ ગેંગ ફ્લાઇટમાં મુસાફરી કરી ગુજરાત અને ભારતના અલગ અલગ રાજ્યોમાં ચોરી કરવા જતી હતી જેમાં મોટા મેળાવાઓ, ક્રિકેટ સ્ટેડિયમ, रेलवे સ્ટેશન અને બસ સ્ટેશન પર જ્યાં ભીડ વધુ હોય તેમા ટારગેટ કરી ભીડ નો લાભ લઈ ને મિનિટોમાં મોબાઈલ ચોરી કરી ને મોબાઈલ ને ગાયબ કરી દેતા હતા. ચોરી કરવા માટે નાના બાળકો નો ઉપયોગ કરતા હતા અને જ્યારે નાનો બાળક ચોરી કરી લે ત્યારે 100 મીટરના અંતરે ત્રણ લેયરમાં સાગરીતો ઉભા રહેતા અબે બાળક એક સાગરીત ને આપી દેતા ત્યારબાદ માર્કેટમાં મોબાઈલ ગાયબ થઇ જતો હતો. જયારે મોબાઈલ ચોરી થાય એટલા તુરંત જ મોબાઈલ સિલ્વર ફોઈલ થી પેક કરી દેવા માં આવતો હતો જેના પાછળનું કારણ આરોપી ઓને પૂછતા આરોપી એ જણવ્યું હતું કે નેટવર્ક જામ થઇ જાય છે જેના કારણે ભોગબનનાર નો ફોન લાગે નહિ અને બંધ દેખાડે ત્યાર બાદ આ ગેંગ મોબાઈલ લઇ ને ઝારખંડ લઇ ને જતા હતા અથવા મુંબઈમાં મોબાઈલ અથવા સ્પેર પાર્ટ વેચી ને રોકડી કરી લેતા હતા. આ ગેંગએ તાજેતર માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ મેચમાં થી પણ મોબાઈલ ચોરી કી કબૂલાત કરી છે. બાઈટ : રૂપલ સોલંકી, DCP, ઝોન 3, અમદાવાદ વીઓ-03 प्रहरीले આ ગેંગ પાસેથી 6 લાખથી اضافતની કિંમતના 21 મોબાઈલ ફોન રિકવર કર્યા છે. આ ધરપકડની સાથે ગુજરાતમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કેટલા સભ્યો છે અને હજુ સુધીમાં તેઓ કુલ કેટલા મોબાઈલની ચોરી કરી છે અને ક્યાં ક્યાં રાજ્યમાં ચોરી કરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

राजकोट में कांग्रेस टिकट बंटवारे पर घमासान, जाडेजा ने ठुम्मर पर जताई नाराजगी

Rajkot, Gujarat:એન્કર - રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. વોર્ડ નં 17માં ઘનશ્યામસિંહ જાડેજાની ટીકીટ કપાતા સ્થાનિકો દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. શુંપૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ કોંગ્રેસ प्रभારી જેનીબેન ઠુંમર પર આરોપ લગાવ્યો હતો. જુઓ കോണ്GRESSમાં ટીકીટ માટે ખેંચતાણ અમારા આ રિપોર્ટમાં... રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 40 ઉમેદવાર સાથેની કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારબાદ કોંગ્રેસમાં એક સંઘે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો હતો. ગઈકાલે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટરે જાગૃતિબેન ડાંગરે પ્રભારી જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ કર્યો હતો. તે બાદ આજે વોર્ડ નંબર 17ના પૂર્વ પરિવારના સભ્યોએ પણ પ્રભારી ઉપર જ્ઞાતિવાદના આરોપ લગાવ્યો હતો. હસનવાડી વિસ્તારમાં લોકલોએ ઘનશ્યામસિંહ જાડેજાના સમર્થનમાં વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ ઘનશ્યામસિંહ જાડેજાને ટીકીટ આપવાના দাবি પર ભાર મૂક્યો હતો. પરંતુ ઘનશ્યામસિંહજાડેજાએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું અને રહેશે, મારિ નારાજગી કારણે જેનીબેન ઠુંમ્મર સામે આરોપ છે. કુવાડવા રોડ પર ફાર્મ હાઉસમાં જેનીબેન અને પાટીદાર સમાજ ભેગો થયો હતો જેમાં જયેશ રાદડિયા પણ હતા. આ ફાળવણી રાજી હતી તે તમામ ત્યાંથી નક્કી મળી હતી. જેનીબેનને જીતવા માટે જાતિ આધારિત આક્ષેપ ન કરવાનો હતો. શૈલેષ રૂપાપરાને ટીકીટ આપી હોવાનું કારણ પણ નોંધાયું હતું. ૨૦૧૫માં મારી સાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા અત્યારે વોર્ડ 17માં ક્ષત્રિય સમાજમાંથી યોગિતાબાને ટિકિટ આપવામાં આવી છે. પાટીદાર સમાજના મતદારો વધુ હોવાથી દર ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે એવું નિર્દેશ ક્યાં પણ પાર્ટી આવે છે. આ બધા પર વસવાટ કરતી સામાજક નારો અંગે આ વખતે પણ ચર્ચા ચાલુ રહી છે.
0
0
Report

ACB ने सुरेंद्रनगर के डिप्टी मामलतदार चंद्रसिंह मोरी के खिलाफ संपत्ति मामले में कार्रवाई

Ahmedabad, Gujarat:અમદાવાદ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી વિરુદ્ધ 1.22 કરોડથી વધારેની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો એસીબી ની તપાસમાં આ માટે આગે આવ્યા છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા 56.89% જેટલી વધારે સંપત્તિ એકત્ર કરી હતી દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટેટ ED દ્વારા મોકલાવવામાં આવેલા પત્રના આધારે આ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો મિલકતોની ઝડપી અને ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે એસીબી નિયામક પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ SIT ની રચના કરવામાં આવી છે આરોપી ચંદ્રસિંહ મોરી હાલ અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એસીબી દ્વારા તા. 01/04/2013 થી 31/12/2025 સુધીના સમયગાળા દરમિયાન થયેલી મિલકતોની તપાસ કરવામાં આવી હતી આરોપી સામે આક્ષેપ છે કે આરોપીએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના અને સગા-સબંધીઓનેના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટું રોકાણ કર્યું છે
0
0
Report
Advertisement

वेरपुर में पोंजी स्कीम से करोड़ों की ठगी, आरोपी गिरफ्तार

Jetpur, Gujarat:એન્કર:- રાજકોટ જિલ્લાના વિરપુરમાંથી પોન્જી સ્કીમનો મોટો ભાંડો ફૂટ્યો છે, જુદી જુદી લોભામણી યોજનાઓ બહાર પાડી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, વિઓ:- વિરપુરમાં રહેતા અને છુટક મજૂરી કરતાં અમિતભાઈ ગાજીપરા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસ આરોપીઓ સામે આઈપીસી, ધ પ્રાઈઝ ચીટ એન્ડ મની સરક્યુલેશન સ્કીમ અને જીપીઆઇડી આર્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, આ આરોપીઓએ 2020 ની સાલમાં દર મહિને રૂા.1 હજાર એમ ચાલીસ માસ સુધી રૂા.40 હજાર ભરવાની જય જલારામ માર્કિીંગના ਨਾਮે સ્કીમ બહાર પાડી હતી. પાકતી મુદ્દતે રૂા. 50 હજાર અથવા તો તેતલી કિંમતનું બાઈક આપવાની જાહેરાત કરી હતી, 2020 માં શ્રી જલારામ બચત સહકારી મંડળીનાં નામે દૈनिक બચત યોજના બહાર પાડી હતી. જે મુજબ રોજના રૂા.100 થી લઈને રૂા.500 ભરવાના હતા જે દરમિયાન 6 ટકા વ્યાજ આપવાની વાત કરી હતી, સાથે 2014 ની સાલમાં જેકે એમએમ ઓટોના નામે ત્રીજી સ્કીમ બહાર પાડી હતી. જેમાં મહિને 1 હજાર એમ કરીને 40 મહિના સુધી રૂા.40૦ હજાર ભરવાના હતા. પાકતી મુદ્દતે રૂા.50 હજાર અથવા તો તેજી કિંમતનું બાઈક આપવાની જાહેરાત કરી હતી. આ તમામ સ્કીમોમાં આસપાસનાં ગામના ઘણા લોકો રોકાણ કર્યું હતું, પરંતુ આરોપીઓએ લોકોને સ્કીમ મુજબ પૈસા આપ્યા ન હતા, જયારે રોકાણકારો ની પાકતી મુદત આવી ત્યારે તેમને કરવાનો પ્રયાસ કરતા આરોપીઓએ રકમ પોતાના નુકસાનમાં ઉપયોગમાં વાપરી નાખી હતી, આશરે 7 લાખથી વધુની છેતરપિંડી ફરિયાદ મળી થોટી વીરપુર પોલીસે ગુનો નોંધીને ભોગ બનનારને પોલિસનો સંપર્ક કરવાની અપીલ કરી હતી, પોલીસે આ મામલે વિકુલ મેવાડા, કરણ મેવાડા, જીવણ ઉર્ફે લાલો, ભૂપત બાંભવા, જલેવ ઉર્ફે જલો અને અનિલ માટીયાની ધરપકડ કરી છે, હાલમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટે આરોપીઓના 3 દીનના રિમાન્ડ મંજૂર કર્યા છે. વીરપુર પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ અન્ય નાગરિક આ ટોળકીનો ભોગ બન્યો હોય, તો તે પુરાવા સાથે તરત પોલીસનો સંપર્ક કરે
0
0
Report

अरवल्ली जिले में IPS मनोज निनामा ने दिया इस्तीफा, राजनीतिक हलचल तेज

Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ IPS પદેથી રાજીનામું આ પનારા મનોજ નિનામા પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા છે. ગાંધીનગરથી સીધા શામળાજી પહોંચેલા નિનામાએ પોતાની ભવિષ્યની રણનીતિ અંગે મહત્વના સંકેતો આપ્યા છે. મનોજ નિનામાએ જણાવ્યું કે, તેમણે પોલીસ વિભાગમાં ૪૨ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી કરી છે અને હવે તેઓ રાજીનામું આપીને મુક્ત થયા છે. તેમણે ભાવુક થતા કહ્યું કે, "મારા પર સમાજનું ઘણું મોટું ઋણ છે. અને હવે આ ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો છે. હું તેને એક જવાબદારી સમજીને આગળ વધીને રહ્યો છું." ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જ્યારે તેમને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું હતું. જોકે, રાજકીય પક્ષો સાથેના જોડાણ અંગે તેમણે સ્પષ્ટતા કરી કે, "હજુ સુધી કોઈ રાજકીય પક્ષે મારો સત્તાવાર સંપર્ક કર્યો નથી." પરંતુ અરવલ્લી નવો જિલ્લો હોવાથી તેની જવાબદારીઓ ઉપાડવા તેઓ સજ્જ દેખાયા હતા.
0
0
Report

नवसारी: चंचल ज्वेलर्स लूट में असफलता, तीनों आरोपी वलसाड से दबोचे गए

Navsari, Gujarat:એંકર : નવસારીના બીલીમોરા શહેરમાં ગત રોજ ચંચલ જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતા જ્વેલર્સ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટેલા લુંટારૂઓને નસરસાની પોલીસને ગણતરીના કલાકોમાં વલસાડથી પકડી પાડી, જેલના સળિયા ગણતા કરી દીધા છે. એરોનોટિકલ એન્જિનિયર અને રીડા ગુનેગારે આર્થિક ભીંસમાં પડેલા પોતાના જૂના મિત્રોને સાથે રાખી ફિલ્મી સ્ટાઈલમાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ જવેલર્સની બહાદુરીને કારણે તેના ઉપર ફાયરિંગ કરીને લૂંટારૂઓએ ભાગવું પડ્યું હતું. જોકે નસરસ_PRI પોલીસમાં સતર્કતા સાથે તાત્કાલિક લીધેલું એક્શનથી ત્રણેય લૂંટારૂઓ આજે પોલીસની પકડમાં છે. વી/ઓ : નવસારીના બીલીમોરા શહેરમાં ગૌરહરબાગ સર્કલ પાસે સ્થિત ચંચલ જ્વેલર્સ બહાર ગત રોજ બપોરના સમયે એક ભુરા રંગની કાર આવી અને તેમાંથી મોહડે માસ્ક અને હાથમાં બંદૂક લઈને ઝડપમાં નીચે ઊतરીને જ્વેલર્સમાં ઘૂસેલા બે લૂંટારૂઓએ દુકાનદાર અશોક કટારીયા ઉપર બંદૂક ટાંકી "માલ થેલીમાં મુકી દો" કહીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્વેલર્સ અશોક કટારીયાએ બહાદુરીથી પ્રતિકાર કર્યો હતો અને લૂંટારૂએ અશોક કટારીયાએ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી ઘટના સ્થળેથી ભાગી ჩુટ્યા હતા. ઘાયલ થયેલ્વાજેલર્સ અશોક કટારીયાને نزدિકની ખાનગી હоспીિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા બીલીમોરા પોલીસ સાથે જ નવસારી LCB, SOG સહિત નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી તપાસને વેગ આપ્યો હતો. લૂંટારૂઓને પકડવા प्रहरीले અલગ અલગ 15 ટીમો બનાવી જિલ્લાના ઠેર ઠેર નાકાબંધી કરાવી દીધી હતી. સાથે જ સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લા પોલીસને જાણ કરી નાકાબંધી કરાવી હતી. સાથે જ ઘટના સ્થળેથી લેવામાં આવેલી કાર બીલીમોરાના ચંચલ જ્વેલર્સમાં લૂંટના ઉપયોગમાં લેવાયેલ કાર જોતા જ તેને કબ્જે કરી હતી. કારમાં માસ્ક, હાથમાં પહેરેલા ગ્લોવ્ઝ, કપડાં મળી આવ્યા હતા. CCTV ચકાસતા આ રીતે આરોપીઓ કયા કયા રૂટથી ભાગી ગયા એ જાણવા મળ્યું હતું અને દેશમાં હાઈવે સુધી પહોંચી જતા બીલીમોરાની ચંચલ જ્વેલર્સમાંથી હાઈવે સુધી ફરતી હતી. therefore પોલીસે વલસાડ પોલીસે મદદ મેળવી અને મોડી રાતે ત્રણેય લૂંટારૂઓને પકડી લીધા હતા. પોલીસ ઉમંગ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રાજુકાંત ઉર્ફે રાજુ મકવાણાની ધરપકડ કરી આગળની તપાસને વેગ આપ્યો છે. બીટી : રાહુલ પટેલ, પોલીસ અધિક્ષક, નવસારી જવનારીઓ : પોલીસ પકડમાં આવેલા ત્રણેય લૂંટારૂઓમાં ઉમંગ વાછાણી માસ્ટર માઈન્ડ છે. ઉમંગે અમદાવાદમાં એરોનોટિકલ એન્જિનિયરીંગ કર્યું હતું અને કોલેજ કાળમાં જ 12 વાહન ચોરીના ગુનાઓને અંજામ આપી હતી. ઉમંગે આર્થિક ભીંસ અનુભવતા પોતાના મિત્રો મનોજ અને રાજુને સાથે લઈ લૂંટના ગુનાને અંજામ આપ્યા હતા. મુખ્ય રીતે ચંચલ જ્વેલર્સની રેકી કરી હતી. પરંતુ તેમને નિષ્ફળ રહેતાં ત્રણેય ભાગવા પડ્યા. જેમાં ઉમંગે જ્વેલર્સ ઉપર ગોળી ચલાવી હતી અને ભાગતી વખતે કોઈક રીતે ફેંકી દીધી હતી. નવસારી પોલીસની સતર્કતાથી તેઓ ઝડપી પકડાઈ ગયા હતા. બીટ : રાહુલ પટેલ, પોલીસ અધિક્ષક, નવસારી વી/ઓ : બીલીમોરાના ચંચલ જ્વેલર્સમાં લૂંટની કોશિશ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી કાર સાથે જ આરોપીઓના કપડાં કબ્જે લેવામાં આવ્યા હતા. ફાયરિંગમાં દેશી હોથ બનાવટની પિસ્તોલ ઉપયોગમાં લેવાયી હોવાનું અનુમાન છે. આરોપી ઉમંગે પિસ્તોલ ક્યાં ફેંકી હોય તો શોધવાતી હતી. કુલ મળીને પોલીસ કડક પગલાંವಹરીને 7 થી 8 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
0
0
Report
Advertisement

Morbi सिरेमिक उद्योग में गैस संकट: कीमतें घटाने और कर हटाने की मांग

Morbi, Gujarat:એન્કર મોરબીમાં આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે આજે સિરામિક એસો.ના પ્રમુખો સહિતના અગ્રણીઓ તથા ઉદ્યોગકારો પહોંચ્યા હતા અને રામધૂન બોલાવીને ગુજરાત ગેસ હાય હાય ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આગામી મે માસ માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા જે ભાવ આપવામાં આવ્યા છે તેમાં યુદ્ધ વિરામ પછી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે તેથી ગેસના ભાવ ઘટાડી આપવામાં આવે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે નેચરલ ગેસ ઉપર વેટ લગાવવામાં આવે છે તે 6 ટકા વેટ પણ ટેમ્પરરી હટાવી આપીને સિરામિક ઉદ્યોગને ફરી જીવંત કરવામાં આવે તેવી લાગણીનl અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે વીઓને મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ સિરામિક કારખાનામાં પ્રોચેપ ગેસ સદંતર મળતો નથી અને નેચરલ ગેસ માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા કાયમી ગ્રાહકોના ભાવ જુદા અને પ્રોપેન ગેસ મળતો ન હોવાના કારણે ગુજરાત ગેસ પાસે નેચરલ ગેસ લેવા આવેલા ગ્રાહકોના ભાવ જુદા આ પ્રકારે અલગ અલગ ભાવ આપવામાં આવ્યા છે આટલું નહીં પરંતુ બે દિવસે પહેલા ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા હતા ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખો સહિતના આગેવાનો સહિતના ઉદ્યોગકારોની મીટીંગ યોજાઇ હતી જેમાં આગામી મે મહિનામાં મોરબીના સિરામિક ઉદ્યોગને કેટલો ગેસ જોઈએ છે તેની ડિમાન્ડ આપવામાં આવી હતી અને તેની સામે અંદાજે 90 રૂપિયા જેવો ભાવ નક્કી કરીને ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને આપવામાં આવ્યો છે ક્યારેક ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ શરૂ થયું ત્યારે પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગને માત્ર 41 રૂપિયાના ભાવથી નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવતો હતો પરંતુ યુદ્ધ શરૂ થવાની સાથે ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે અને ઉદ્યોગકારોએ પોતાના કારખાના ગેસના અભાવના કારણે બંધ કરવા પડ્યા છે પરંતુ હવે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ થયો છે ત્યારે સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલના ભાવ નીચા આવશે તેથી બે દિવસ પહેલા गुजरात ગેસ કંપની દ્વારા જે ભાવ મોરબીના સિરામીક ઉદ્યોગકારોને આપવામાં આવ્યા છે તે ભાવને રિવાઇઝડ કરી આપવામાં આવે અને સ્પોર્ટ ઉપર હાલમાં જે ક્રૂડ ઓઇલના ભાવ હોય તે મુજબ નવો ભાવ નેચરલ ગેસ માટેનો મોરબીના સીરામીક ઉદ્યોગકારોને આપવામાં આવે તેવી માંગ કરી છે સાથોસાથ નેચરલ ગેસ ઉપર ગુજરાત સરકારનો 6 ટકા વેટ લાગે છે તેને પણ ટેમ્પરરી સમય માટે હટાવી દેવામાં આવે અને મોરબીના સીરામીક ઉદ્યોગને જીવંત કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મોરબી સિરામિક એસો. દ્વારા આજે ગુજરાત ગેસ કંપનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ઉદ્યોગકારો દ્વારા ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં રામધૂન બોલાવવામાં આવી હતી અને ગુજરાત ગેસ હાય હાય ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા બાઈટ 1 મનોજભાઈ એરવાડિયા, પ્રમુખ, મોરબી સિરામિક એસો બાઈટ 2 મુકેશભાઈ કુંડારિયા, માજી પ્રમુખ મોરબી સિરામિક એસો.
0
0
Report

मोर्बी: भाजपा से लौटे मुकेशभाई गामी कांग्रेस में शामिल, स्थानीय चुनाव तेज प्रचार

Morbi, Gujarat:મોરબી જિલ્લામાં ભાજપના સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેરથેલા ત્યાં ભાજપને જતે મળવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા બે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આજે ભાજપ સાથે છેડો પાડીને પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે અને ક્ષણિક ક્રોધના કારણે કોંગ્રેસને તેઓએ જે તે સમયે છોડી હતી. જોકે, કોંગ્રેસ કાયમ તેઓના દિલમાં હતી જેથી આજે મુકેશભાઈ ગામી પોતાના કાર્યકરો સાથે કોંગ્રેસમાં વિધીવત રીતે જોડાયા છે. સામાન્ય રીતે ચૂંટણી નજીક આવે એટલે તડજોડનું રાજકારણ શરૂ થતું હોય છે અને ઘણા બધા રાજકારણીઓ પક્ષ પલટા કરતા હોય આવું બનતું હોય છે પરંતુ આવી સ્થિતિ સામાન્ય રીતે ચૂંટણી માટે ઉમેદવારોની ટિકિટ જાહેર થયા ત્યાર પછી ઊભી થતી હોય છે અને મોટાભાગે ટિકિટ ન મળે તેનો કારણે પક્ષ પલટા થતા હોય છે કોંગ્રેસ કાર્યાલય ખાતે મોદીરાજી સાથે થતા સભામાં મોરબી જિલ્લા કોંગ્રેસના વૃદ્ધ નેતાઓ દ્વારા મુકેશભાઈ ગામીને કોંગ્રેસમાં ફરીથી સ્વાગત કરવામાં આવ્યા છે. મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે ક્ષણિક ક્રોધના કારણે તેઓ કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા પરંતુ દિલમાં કાયમી માટે કોંગ્રેસ હતી, ખાસ કરીને પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના હયાતીના સમયે તેઓ અનેક વખત આપનાં પડકારો સાથે પુનઃ કોંગ્રેસમાં આવવા માટે પ્રેરwandિત થયા હતા. આજે કિશોરભાઈ ચીખલીયાના શ્રદ્ધાંજલિના રૂપે તેઓ BJP છોડીને પુન: કાર્યકર્તા તરીકે કોંગ્રેસમાં જોડાયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય માટે પોતાનાં צוות સાથેARGS તો પ્રચાર ક્ષેત્રે જોડાશે. આ રીતે આટલા કાર્યકર દ્વારા રાજકીય પળટા અને કોંગ્રેસની ઓસત્તા વધશે ફોટોમાં રજૂઆત.
0
0
Report

नूपुर शर्मा ने महिलाओं के सशक्तिकरण पर चर्चा; मोदी का विजन रोडमैप

Surat, Gujarat:સુરતમાં નુપુર શર્મા લાંબા સમય બાદ જાહેર મંચ પર જોવા મળ્યા SGCCI દ્વારા આયોજિત મહિલા ઉદ્યોગ સાહસિકોના કાર્યક્રમમાં હાજરી આપી મુખ્ય વક્તા તરીકે નુપુર શર્માએ મહિલાઓને સંબોધ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર ખુલ્લી ચર્ચા કરી મોદીની ત્રીજી ટર્મ મહિલાઓના ઉત્થાનને સમર્પિત હોવાનો દાવો મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય નારી શક્તિ સરકારની નીતિઓના કેન્દ્રમાં હોવાનો ઉલ્લેખ આગામી પાંચ વર્ષમાં મહિલાઓ વૈશ્વિક સ્તરે આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત લખપતિ દીદી યોજના મહિલાઓના આર્થિક સ્વatlંત્ર્ય માટે મહત્વપૂર્ણ ગણાવી મહિલા ઉદ્યોગ સાહસિકોને આગળ વધવા માટે પ્રેરણા આપી
0
0
Report
Advertisement

मेघाणीनगर में पुलिसकर्मी पर लाठी हमला, आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:પોલીસ ને કહ્યું આજે તો તને પતાવી દેવાનો છે અને લાકડી લઈ ને આરોપી તૂટી પડ્યો હતો ..... Ahmedabadના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ પર એક શખ્સે લાકડી વડે જીવલેણ હુમલો કર્યો છે. ગત રાત્રે જ્યારે કોન્સ્ટેબલ જમવાનું પાર્સલ લેવા ઊભા હતા, ત્યારે એક દિવસ અગાઉ પેટ્રોલિંગ દરમિયાન બોલાચાલી ની અદાવત રાખી માથાભારે શખ્સે પોલીસ કોન્સ્ટેબલ ને જાતિવાચક શબ્દો બોલી હુમલો કર્યો હતો. હાલ આ મામલે શહેરકોટડા પોલીસે હત્યાની કોશિશ અને એટ્રोસીટીનો ગુનો નોંધી દોરમ્પાર કાર્યવાહી હાથ ધરાઈ છે. મેઘાણીनगर પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ પર આવારા તત્ત્વએ લાયડિ વડે જીવલેણ હુમલો કર્યો છે. 7 એપ્રિલ જયારે ફરિયાદી કોન્સ્ટેબલ જયેશ વસાવા પોતાની મેઘાણીનગર ખાતે ની ફરજ પૂરી કરી ને રસ્તા માંથી જમવા નું પાર્સલ લઈ તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ હુમલા નો બનાવ شہرકોટડા પોલીસ સ્ટેશન વિસ્તાર માં બનવામાં આવ્યું હતું જ્યારે આ હુમલો કરવા પાછળ નું કારણ 6 એપ્રિલે મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ગાર્ડન પાસે થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપીએ જાતિવાચક શબ્દો બોલી લાકડી વડે હુમલો કર્યો હોવા નું પોલીસ તપાસ માં સામે આવ્યું છે. અસર માનમાં શહેરકોટડા પોલીસ દ્વારા હત્યાની કોશિશ અને એટ્રોસીટી ગુનો નોંધી થયા છે. પોલીસ કોન્સ્ટેબલ પર આક્રમણની ઘટનાની વિગત વાંચીએ તો અમદાવાદ ના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા જયેશ વસાવા સોમવારે નૈશ્ય પર પેટ્રોલીંગમાં હતા. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા જાહેર ગાર્ડનમાં કેટલાક આવારા/shkso બેસી રહેતા હોય તેવી અરજીlocals માહિતી આપી હતી જે આધારે ત્યાં પોઇન્ટ ગોઠવવામાં આવ્યો હતો અને પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. આ દરમિયાન ગાર્ડનમાં શંકાસ્પદ હાલતમાં બેઠેલા જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સની પૂછપરછ માટે આવી હતી ત્યારે પોલીસે સાથે તીવ્ર દાદાગીરીે વાતાવરણ ઉકેલાવ્યું હતું. આ મામલે જયેશ વસાવા દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ની નોંધ કરવામાં આવી હતી જ્યાં બાદ આરોપી જીતેન્દ્રસિંહ જાડેજા ની ધરપકડ કરી કાનૂਨੀ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કંપનીઓ દૃષ્ટિએ હુમલાની ઘટના પોલીસ સલામતી અંગે પ્રશ્નો ઊભા કરે છે. ભોગ બનનાર કોન્સ્ટેબલની ફરિયાદના આધારે જયેશ વસાવા વિરુદ્ધ ગુનદંડીઓ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉદય رંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

भावनगर पुलिस ने अंतरराज्यीय साइबर फ्रॉड गैंग पकड़कर 9 आरोपियों को गिरफ्तार किया

Bhavnagar, Gujarat:લાક્ષણિક લેખન: ભાવनगर પોલીસે આંતરરાજ્ય સાઈબર ફ્રોડ ગેંગને ઝડપ્યું, 10માંથી 9 સભ્યો ઝડપાયા અને મુખ્ય સૂત્રધાર ફરાર. ગુજર્તાણમાં 134 accountમાં 272 ફરિયાદ નોંધાઈ હતી, કુલ ટ્રાન્ઝેક્શન રૂ. 21.37 કરોડ, જેમાં ફ્રોડની રકમ રૂ. 8.11 કરોડ છે. ગેંગ પાંચ લેયર મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હતી: લીડર માટે નેટવર્ક કંટ્રોલ, મેનેજરો টাকা ખાતામાં જમા કરવું, નીચેના લેયર ટ્રાન્સફર કરવું, ATM/ચેક વડે પૈસા કપવવું અને હવાલા મારફતે મુખ્ય ગેંગલીડર સુધી પહોંચાડવું. મુખ્ય સૂત્રધાર दशરથ Ramjiભાઇ ધાંધલ્યા હવે ફરાર; અન્ય 10 લોકોમાં Aarayan ઉર્ફે લખન શોધા, શૈલેષ ઉર્ફે હીરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિન્દભાઇ ગોહિલ, માહિન અબ્દુલ કુરેશ, યુનુસ કુરેશી, મિહિર ભગાભાઈ સરવૈયા, અમન યુસુફ તેઓફાની, સાફિન કુરેશી, Horizon હર્ષદસિંહ સરવૈયા, દીપક ગોહિલ ધરપકડ કરવામાં આવી. આ તમામ પર ભાવનગર પોલીસે સાયબર ફ્રોડના ગુન્હાના ગુજુસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. બ્રાઇટનોટ: પુસ્તક/બ્યૂરો.
0
0
Report

भाजपा के नियमों से स्थानीय कार्यकर्ता नाराज: मनसुख वासावा का खुलासा

Karantha, Gujarat:ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો भરૂચ-नર્મदा लोकसभा क्षेत्रના સાંसદ મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે “ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી કોઈ ડર નથી, પરંતુ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા નિયમો જ પાર્ટીને હરાવશે.” સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આગામી lokalen स्वराज्यની ચૂંટણીમાં भाजपाને अन्य पक्षો નહીં, પરંતુ भाजपा જ હરાવશે. કારણ કે પાર્ટી દ્વારા ટિકિટ ફાળવણી માટે અમલમાં મૂકાયેલા નવા નિયમો કાર્યકરોમાં ભારે નારાજગી ઊભી કરી રહ્યા છે. સાંસદે જણાવ્યું કે પાર્ટીઈે નિર્ણય કર્યો છે કે 60 વર્ષથી ઉપરના, ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂકેલા, તેમજ પરિવારવાદ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ટિકિટ આપવામાં નહીં આવે.આ બાબતે સાંસદે કહ્યું કે, “આ નિયમો ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો આ નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવ્યા નથી, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવા નિયમો કેમ બનાવવામાં આવ્યા છે?” તેમણે વધુમાં જણાવ્યું કે პარტીના પુરુષાર્થે કામ કરતા સિનિયર કાર્યકરો અને નેતાઓ આ નિયમોથી નિરાશ થયા છે. ઘણા એવા લોકો છે જેમણે ત્રણ ટર્મ ચૂંટણી લડી છે અને પોતાના વિસ્તારમાં મજબૂત પ્રભુત્વ ધરાવે છે. જો તેઓ નિષ્ક્રિય થઈ જશે અથવા નારાજ થઈ જશે તો તેનું સીધું નુકસાન ભાજપને જ થઈ શકે છે. સાથી સાથે સંકળાયેલ આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને ભાજપના આંતરિક સમીકરણો પર પણ તેની અસર પડી શકે છે. બાઈટ - મનસુખ વાસવા ( સાંસદ )
0
0
Report
Advertisement

गुजरात के स्थानीय चुनाव: ईवीएम से मतदान, फोटो पहचान पत्र अनिवार्य

Danta, Gujarat:ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 10 તાલુકા ની 240 તાલુકા પંચાયત સીટો, 48 જીલ્લા પંચાયત ની સીટો અને 3 નગર પાલિકા માટે મતદાન થશે. આ મતદાન સુચારૂ અને વિશ્વસનિય રીતે થાય તે માટે આ જિલ્લામાં તાલીમ યોજવામાં આવી હતી જેમાં પ્રશાસન આઈએએસ અધિકારીઓ તથા પ્રમુખાધિકારીઓ સહિત_POLLING_STAFF_ નો સમાવેશ થયો. ઇવીએમ મશીન દ્વારા મતદાન થશે, મતદારો બે અલગ મતદાન કરશે, ફોટા વાળા ઓરિજનલ ડોક્યુમેન્ટ જોવાઈને મતદાન કરાશે, ઝેરોક્ષ માન્ય નહીં. 684 શિક્ષકો આ ચૂંટણી દરમિયાન ફરજ પર રહેશે. પોલીસ તંત્ર કડક બંદોબસ્ત સાથે સજ્જ રહેશે.
0
0
Report

हिंदी: आदिवासी इलाके में कांग्रेस में शामिल हुए महेश मछार, भाजपा पर भ्रष्टाचार के आरोप

Ahmedabad, Gujarat: મહેશ મછાર કોંગ્રેસમાં જોડાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં ભરતી અભિયાન દાહોદ ઝાલોદના આદિવાસી વિસ્તારના યુવાનો કોંગ્રેસ સાથે જોડાયા ભાજપ નો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા ભાજપના જિલ્લા પંચાયતના પુર્વ સભ્ય મહેશ મછાર સહિતના લોકો જોડાયા કોંગ્રેસના ઉપ પ્રમુખ વિજય દવેએ ખેસ પહેરાવી કોંગ્રેસ પ્રવેશ કરાવ્યો મહેશ મછારનુ નિવેદન ભાજપા મંત્રી અને ધારાસભ્ય દ્વારા આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરાયો આદિવાસી વિસ્તારના પાણી જમીન સહિત અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસમાં જોડાયો
0
0
Report
Advertisement
Advertisement
Back to top