icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत में भारी बारिश से जलभराव, यातायात प्रभावित

Surat, Gujarat:એસૂરત શહેરમાં વરસાદની ધમાકેદાર Entrance સાથે જ સુરત મહાનગરપાલિકા (માનપા)ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના ભેસ્તાન બાટલી બોય રોડ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભેસ્તાન રોડ પર આવેલા પ્રમુખ પાર્કની બહાર પણ માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. સોસાયટીની બહાર નીકળવું પણ મુશ્કેલ બનતા સ્થાનિક રહીશો તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવahayar ખોરવાયો છે અને અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પાણીનું સ્તર વધારે હોવાને કારણે અનેક વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા હતા. વાહનચાલકોને ધોધમાર વરસાદ અને ગંદા પાણીની વચ્ચે પોતાના વાહનોને ધક્કો મારવાની નોબત આવી હતી. સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી કરવાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ તમામ દાવાઓ નિષ્ફળ સાબિત થયા છે. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે શહેરના મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ જતાં મનપાની કામગીરી સામેlocalsમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.
0
0
Report

सूरत में प्री-मानसून जलभराव से यातायात ठप, नगरपालिका दावों पर लोग नाराज

Surat, Gujarat:એંકર: સુરત: शहरमें प्री-मनसून कार्यभारन मनपा ના दावाओँ ફરી एक વાર पोखळ साबित болғанા. ચોમાસાની શરૂઆતમાં જ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વીઓ:1 પાંડેસરા વિસ્તારના પિયુષ રોડ અને દક્ષેશ્વર મંદિર પાસે આવેલી સેના હોસ્પિટલ નજીક ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. વીઓ:2 રોડ પર પાણી ભરાઈ જવાથી ટુ-વ્હીલર, બાઈક અને રિક્ષા સહિતના અનેક વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. જેના લીધે ચાલકોને ધોધમાર વરસાદ અને પાણીની વચ્ચે પોતાના વાહনાંને ધક્કા મારવાની નોબત આવી હતી. સવારના સમયે पानी ભરાઈ જતા શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા સામાન્ય નાગરિકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. વીઓ:3 શહેરમાં દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મનપા દ્વારા માત્ર કાગળ પર જ પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. મનપાની આ નબળી કામગીરી અને પ્રશાસનની ઘોર બેદરકારી સામે સ્થાનિક જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
0
0
Report

सूरत में मॉनसून पानी से अंडरपास डूबा, नगरपालिका की योजना पर उठे सवाल

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ સુરત શહેરમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ મહાનગરપાલિકા (મનપા) ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની पोल ખોલી નાખી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલું ગરનાળું (અંડરપાસ) વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વીઓ:1 કમર સુધીના પાણી ભરાતા વાહનચાલકો અટવાયા લિંબાયત ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આ અંડરપાસ જાણે સ્વિમિંગ પૂલ બનીનો દ્રશ્યો સર્જાયા છે. પાણી ભરાઈ જવાને લીધે ત્યાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી ગયાં હતા અને વાહનચાલકો અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા. વીઓ:2 ગરનાળામાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સવારના સમયે શાળા, કોલેજ અને નોકરી-ધંધા પર જવા નીકળેલા લોકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પড়્યો છે. સ્થાપનિક લોકોએ જણાવ્યું કે દર ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી બની ગઈ છે. વિસ્તારની ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી રોડ પર ઉભરાય છે. વીઓ:3 દર વર્ષે સર્જાતી આ ગંભીર સમસ્યાને પગલે સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રજાનો આક્ષેપ છે કે: મનપા દ્વારા કોઈ પણ પ્રકારનું પૂર્વ આયોજન (Planning) કરવામાં આવતું નથી. પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. જો દર વર્ષે આ જ સ્થિતિ થતી હોય, તો તંત્ર દ્વારા તેનો કાયમી નિકાલ કેમ કરવામાં આવતો નથી? WKT: પ્રશાંત ઢિવરે બાઈટ:સ્થાનિક વીઓ:4 હવે જોવાનું આ રહ્યું કે તંત્ર આ બાબતે જાગીને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરે છે કે પછી લિંબાયતની જનતાએ આ આખું ચોમાસુ આમ જ હેરાન થવું પડશે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से जलजमाव, अंडरपास स्विमिंग पूल बन गया

Surat, Gujarat:એન્કર: સાઉરત: સુરત શહેરમાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં পানি ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દર વર્ષે જે પ્રમાણે આ વર્ષે પણ ઉધના ભીમનગર ગરનાળામાં ભારે પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. સ્વિમિંગ પૂલ જેવો નજારો, વાહનો પણ બંધ વીઓ:2 ઉધના અને ડિંડોલીને જોડતા આ મુખ્ય ગરનાળાજો અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે આખો અંડરપાસ સ્વિમિંગ પૂલ જેવો બની ગયો હતો. ગરનાળામાં પાણીનું સ્તર વધી જતાં અનેક વાહનચાલકો રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા હતા. ઊંડા પાણીઅોમાં જવાને કારણે અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. વીઓ:2 આ કોઈ પહેલીવારની સમસ્યા નથી, દર ચોમાસામાં આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા આવે જ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારની ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાને કારણે વરસાદી પાણી સાથે ગંદા પાણી પણ રોડ પર ઉભરાઈ રહ્યા હતા. મહાનગરપાલિકા (મનપા) દ્વારા ચોમાસા પહેલા કોઈ ચોક્કસ પૂર્વ આયોજન કરીને કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે દર વર્ષે જનતાએ હેરાન થવું પડે છે. વીઓ:3 હાલમાં આ ગરનાળામાંથી પસાર થતો ટ્રાફિક ખોરવાયો છે અને લોકો મનપાની નબળી કામગીરી સામે સોશિયલ મીડિયા તેમજ સ્થળ પર સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report

राजकोट मनपा फूड शाखा पर विवाद: सील के बावजूद दुकान फिर चालू?

Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ફરી એક વખત ગંભીર વિવાદમાં સપડાઈ છે. શહેરના મોરબી જકાતનાકા પાસે આવેલી શ્રી પટેલ વિજય નમકીન એન્ડ સ્વીટ પર થોડા દિવસો પહેલાં ફૂડ શાખાએ દરોડો પાડી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન 29 કિલો અખાદ્ય જથ્થો મળીાતા સમગ્ર એકમને સીલ કરવામાં આવ્યું હતું અને સંચાલકો સામે 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. મનપાની આ કાર્યવાહી બાદ લોકોને લાગ્યું હતું કે હવે નિયમોના ભંગ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સમગ્ર કાર્યવાહી પર જ સવાલો ઊભા થયા છે. વિઓ ૧ ZEE 24 કલાકની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. मनપા દ્વારા સીલ કરાયેલ એકમ પાછળના દરવાજેથી ચાલુ હોવાનું સામે આવ્યું. એટલે કે જે પેઢી સીલ કરવામાં આવી હતી ત્યાં વ્યવસાઇ ફરી શરૂ થઈ ગયો હતું. કેમેરા સામે દુકાન માલિકે શરૂઆતમાં બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત પૂછાયેલા સવાલો બાદ આખરે સ્વીકારવું પડ્યું કે મનપાની ટીમ પાછળનો દરવાજો સીલ કરવાનું ભૂલી ગઈ હતી. આ ખુલાસાએ મનપાની કામગીરીની ગંભીરતા અને જવાબદારી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વિઓ ૨ સવાલ એ છે કે જો કોઈ એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો શું તમામ પ્રવેશદ્વારોની તપાસ અને સીલિંગ થવી જોઈએ કે નહીં? જો પાછળનો દરવાજો ખુલ્લો રહી જાય અને ત્યાંથી વ્યવસાય ચાલુ રહે તો પછી સીલિંગની કાર્યવાહીનો અર્થ શું રહે? શું આ માત્ર બેદરકારી છે કે પછી સમગ્ર પ્રક્રિયામાં કોઈ ગંભીર ખામી છે? આ મુદ્દે હવે શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. વિઓ ૩ સમગ્ર મામલો સામે આવતા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે કે સમગ્ર ઘટનાની ફરી તપાસ કરવામાં આવશે. ટીમને સ્થળ પર મોકલીને આખરી યુનિટની ચકાસણી કરવામાં આવશે અને જો સીલના ભંગ થઈ હોવાનું સામે આવે તો જવાબદારઓ સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે. હવે સૌની નજર મનપાની આગામી કાર્યવાહી પર છે. ZEE 24 કલાકના રિયાલિટી ચેકે એક વખત ફરી દર્શાવી દીધું છે કે કાગળ પર થતી કાર્યવાહી અને જમીન પરની હકીકત વચ્ચે કેટલો મોટો તફાવત હોઈ શકે છે. રાજકોટ મનપાની ફૂડ શાખાની કામગીરી સામે થયેલા આ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે. વોકથ્રુ:- સાહિલ સપ્પા રાજકોટ બાઈટ:- હાર્દિક મેતા ( ફ્રુટ શાખા અધિકારી રાજકોટ મનપા)
0
0
Report

सूरत में मानसून की तीखी शुरुआत, भारी बारिश से जलभराव और यातायात प्रभावित

Surat, Gujarat:સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી જ વાતાવરણમાં અચાનક ફેરફાર બાદ વાવાઝોડા જેવા ફૂંકાયેલા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર 12 કલાકમાં અંદાજે 5.50 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકાયો હતો અને સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદની વિગત: મોડી રાતથી સવારે 6:00 સુધી: 66 mm વરસાદ ચાલુ رکھતાં, સવારે 6:00 થી બપોરે 12:00 સુધી: 59 mm વરસાદ, કુલ વરસાદ: 125 mm (આશરે 5.50 ઇંચ). શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી મહોત્​ર ચાલ્યો હતો, જે արդյունքում ગરમીના બૂફારાથી રાહત મળી રહી હતી. પાણી ભરાયા વિસ્તારમાં વાહનવ્યવહાર પર અસર થઇ છે અને પાલિકા ટીમ દ્વારા નિકાલ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
0
0
Report
Advertisement

अरवल्ली जिले के कंटाळु गाँव में शिवलिंग जलाभिषेक से बारिश की दुआ

Modasa, Gujarat:એન્કર :- અરવલ્લી જિલ્લામાં વરસાદની આતુરતાની વચ્ચે મેઘરજ તાલુકાના કંટાળું ગામમાં આસ્થા અને પરંપરાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. ગામના પ્રાચીન કન્ટેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ વરસાદ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. લોકમાન્યતા મુજબ જ્યારે વરસાદ ખેંચાય ત્યારે મહાદેવના શિવલિંગનો જળાભિષેક કરીને તેને જળમાં ડૂબાડવામાં આવે તો ઈન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને સારો વરસાદ વરસે છે. આ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહિલાઓએ વૈદિક મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ વચ્ચે શિવલિંગ પર જળાભિષેક કર્યો અને ગર્ભગૃહમાં શિવલિંગને જળમાં ડૂબાડી મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો. વેચાણપ્રકાશીત પત્રો અને પગ્ગાતોના આધારે જમીનભિષેકની આ આધ્યાત્મિક પ્રેચ્છા સમુહ પ્રાર્થના દ્વારા સ્પષ્ટ પાત્ર બની હતી. ખેડૂતોએ સારો વરસાદ મળે, ખેતરો લીલાછમ બને, પાકને જીવનદાન મળે અને સમગ્ર વિસ્તાર સુખ-સમૃદ્ધિ આવે તેવી ભાવના સાથે ગ્રામજનોએ સામૂહિક પ્રાર્થના કરી હતી. વરસાદ માટેની આ અનોખી આস্থা અને ભક્તિનું દૃશ્ય સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
0
0
Report

श्वेत क्रांति से बनास्कांठा की महिलाओं की आजीविका मजबूत, दूध उत्पादन बढ़ा

Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે.બાઈટો ચેક કરી લેજો નવા કેમેરાઓને કરી છે જો યોગ્ય લાગે તો જ લેજો. શ્વેત ક્રાંતિ (ઓપરેશન ફ્લડ) દ્વારા સરકારે દેશમાં દૂધ ઉત્પાદનમાં ક્રાંતિકારી વધારો કર્યો છે.1970માં શરૂ કરાયેલા આ કાર્યક્રમ થકી ગ્રામીણ ગરીબોની આવકમાં વધારો થયો છે, દૂધની ગુણવત્તા સુધરી છે અને ભારત વિશ્વના અગ્રણી દૂધ ઉત્પાદક દેશોની હરોળમાં સામેલ થયો છે.સરકારે લીધેલા મુખ્ય પગલાંઓ અને તેના ફાયદા:રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB): અમૂલ ની સફળતાને સમગ્ર દેશમાં લાગુ કરવા માટે 1965૫માં આ બોર્ડની સ્થાપના કરવામાં આવી.દૂધ ઉત્પાદકોને સીધો લાભ: પશુપાલકો અને ખેડુતોને વચ્ચેના વચેટિયાઓથી મુક્તિ અપાવીને સીધી આવક મળી રહે તેવી સહકારી મંડળીઓનું માળખું ઊભું કરવામાં આવ્યું.પશુધન સંવર્ધન અને પશુ આહાર: ઉચ્ચ નસ્લના પશુઓની માવજત, વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુ આહાર અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી.આત્મનિર્ભરતા: દૂધની અછત ધરાવતા દેશમાંથી ભારત આજે દૂધની નિકાસ કરતો અને સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બન્યો છે.રાજ્યમાં શ્વેત ક્રાંતિ (વાઈટ રિવોલ્યુશન) થકી પશુપાલકોની આવકમાં બમણો વધારો થયો છે,પશુપાલનના વ્યવસાય થકી બનાસકાંઠામાં મહિલાઓએ રોજીરોટી મેળવી છે અને આત્મનિર્ભર બનીને સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જેથી શ્વેતક્રાંતિને લઈને મહિલાઓ સરકારનો આભાર માની રહી છે
0
0
Report

सूरत की ज्वेलरी फैक्ट्री चोरी का भेद खुला: 37.17 लाख रुपये का माल बरामद

Surat, Gujarat:સુરત બ્રેક મહીધરપુરાની જ્વેલરી ફેક્ટરીમાં રૂ.37.17 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મહીધરપુરાની સાંધા જ્વેલ્સ ફેક્ટરીમાં થયેલી લાખોની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી દીધો છે. ફેક્ટરીમાં નોકરી કરતા કારીગરે જ સોનાનો દાગીના અને હીરાની ચોરી કરી ફરાર થયો હતો. આરોપી સંજીબ સાધ્ય ઉર્ફે બપનને વરાછા એલ.એચ. રોડ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ પણ સાંધા ઝ્વેલ્સમાં વર્ષો સુધી નોકરી કરી ચૂક્યો હતો. તાજેતરમાં ફરી નોકરી શરૂ કરીને માલિકનો વિશ્વાસ જીત્યો હતો. 17 જૂનના રોજ તકનો લાભ લઈને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે CCTV અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પાસેથી 110.09 ગ્રામ સોનાના દાગીના કબજે કરાયા. 45.19 કેરેટના નેચરલ હીરા પણ રિકવર કરવામાં આવ્યા. 15.80 કેરેટના CVD હીરા પણ પોલીસાએ જપ્ત કર્યા. સાથે એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો. રિકવર કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.37.17 લાખ છે. મૂળ ફરિયાદ રૂ.30.42 લાખની ચોરી અંગે નોંધાઈ હતી. આરોપીએ પોતાનો સોનાનો ધંધો શરૂ કરવા ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોકરચોરીનો ગુનો નોંધાયો હતો. ઝડપાયેલ આરોપીને વધુ કાર્યવાહી માટે મહીધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહીથી સમગ્ર મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે.
0
0
Report
Advertisement

अहमदाबाद में 50 लाख रुपए की लूट, मास्टरमाइंड महिला गिरफ्तार

Ahmedabad, Gujarat:આ સ્ટોરીમાં ફાઇલ ફૂટેજ નો ઉપયોગ કરવો .... એમ જ આ લૂંટ કોઈ સામાન્ય ગેંગે નહીં, પરંતુ કુખ્યાત છારા ગેંગએ કરી હતી અને આ આખી ગેંગને પડદા પાછળથી ઓપરેટ કરનાર એક લેડી આરોપી નીકળી છે. પોલીસે આ માસ્ટરમાઇન્ડ મહિલાની ધરપકડ કરી 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ ரિકવર કર્યો છે અને અન્ય ફરાર આરોપી સહિત મુદામાલ ની શોધખોળ શરૂ કરી છે વીઓ : 01 આ લૂંટની ઘટના ગઈ 27 તારીખની બપોર ની છે જ્યારે અમદાવાદ શહેર પોલીસ તાજિયા ના બંદોબસ્ત માં થી માંડ માંડ નવરી થઈ હતી અને બીજો દિવસે એક વેપારી આંગડિયા પેઢીમાંથી 50 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના મારૂતિ પ્લાઝા પાસે ત્રણ બાઈક સવાર લૂંટારુઓએ તેમની કારની રેકી કરી હતી મોકો મળતાની સાથે જ કૃષ્ણનગર વિસ્તારમાં ભરચક રોડ પર આ શખ્સોએ કારના કાચ તોડીને 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયા હતા. 50 લાખની લૂંટ થતાં જ કૃષ્ણનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગુનાનો ભેદ ઉકેલવા ঘটনાસ્થળના સીસીટીવી અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું અને વેપારી ફરિયાદી ની ફરિયાદ નોંધવા ની શરુવાત કરી હતી બાઇટ : જીતેન્દ્ર અગ્રવાલ , ડીસીપી , ઝોન 5 , અમદાવાદ શહેર પોલીસ વીઓ. : 02 કૃષ્ણનગર પોલીસની તપાસ અને ફરિયાદી ની પૂછપરછ માં સામે આવ્યું કે આ લૂંટ ના ગુના ને અંજામ આપનારી અમદાવાદની કુખ્યાત છારા ગેંગ છે... કેમ કે લૂંટના સમયે ત્રણ લુટારુ પૈકી એક લુટારુ એ પોતાના સાગરિતને અજૂબા કહીને બૂમ પાડી હતી ત્યારે કૃષ્ણનગર પોલીસ એ છારા ગેંગના સાગરિતોના ફોટા ફરિયાદીને દેખાડવા માં આવ્યા હતા જે ફોટો પૈકી અજય ગાંગડેકર ઉર્ફે અજૂબા લૂંટ માં હોવા ની ઓળખ ફોટો આધારે થઈ હતી ત્યારે ફોટો આધારે ફરિયાદીએ અજૂબા નામના શખ્સને તરત ઓળખી લીધો અને કૃષ્ણનગર પોલીસ એ આ દિશા માં વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે જ આ અજૂબા એટલે અજય ગાંગડેકર. અમદાવાદ શહેર પોલીસ ચોપડે અજય ગાંગડેકર ઉર્ફે અજૂબા, પ્રતિક, વિશાલ માંઠ સંકુલ નામના શખ્સોની એક ગેંગ છે, જેમની સામે અગાઉ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક જેવો ગંભીર ગુનો પણ નોંધાઈ ચુક્યો છે. પોલીસે તાત્કાલિક આ આરોપીઓ સામે લૂંટની ફરિયાદ નોંધી ગુનાનો ભેદ ઉકેલવા માટે થી બાતમીદારો ને સક્રિય કર્યા હતા બાઇટ : જીતેન્દ્ર અગ્રવાલ , ડીસીપી , ઝોન 5 , અમદાવાદ શહેર પોલીસ વીઓ : 03 ત્યારે જ લૂંટ નો ગુનો નોંધ્યા બાદ કૃષ્ણનગર પોલીસને પાકી બાતમી મળી હતી કે 50 લાખ ની લૂંટના રૂપિયા અાજય ગાંગડેકર ઉર્ફે અજૂબાના પત્ની દિવ્યા પાસે પડ્યા છે. પોલીસાએ દિવ્યાની અટકાયત કરી પૂછપરછ કરતા દિવ્યા એ કબૂલાત કરી હતી કે લૂંટ ના 25 લાખ રૂપિયા તેની પાસે છે અને તે 25 લાખ રૂપિયા પોતાની વ્યક્તિત્વ સાથે તેના પતિ લૂંટ કર્યા બાદ માર્ગે લઇ ગયો હતો. ન બોલાવીને પ્રવર્તન કર્યા બાદ દિવ્યા એ વધુ પૂછપરછ કરી જણાવી કે આ ગેંગના માસ્ટરમાઇન્ડ છે અને લૂંટના રૂપિયા કાયદેસરની રીત સાથે ક્યાં રોકવા, કોને કેટલો હિસ્સો આપવો અને જો સાગરિત ઝડપાય તો તેને જેલમાંથી છોડાવવા સુધીના તમામ કાનૂની કામ દિવ્યા કરે છે. પોલીસે દિવ્યાના પાસેથી 25 લાખ રોકડ જબ્બ કરી લીધા છે અને વધુ ફરાર આરોપી અને મુદામાલ ની શોધખોળ ચાલુ રાખી છે. આ ગેંગ ના અન્ય ત્રણ સાગરિત પોલીસ ગિરફ्त માં આવ્યા બાદ અમદાવાદ ના અન્ય ગુનાઓ નો ભેદ પણ ઉકેલાય શકે છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

सूरत में तेज बारिश से जलभराव, प्री मॉनसून् तैयारी पर लोगों में रोष

Surat, Gujarat:ઍંકર: સુરત: સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સુરત મહાનગરપાલિકા (SMC) ની પ્રી-મોონსૂન કામગીરીના દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે. જેને પગલેlocals કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીઓ:1 ઉધના-નવસારી મેન રોડ પર આશરે 500 મીટર સુધી ઘૂંટણસમા পানি ભરાઈ ગયા હતા. વહેલી સવારે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ ભારે વરસાદી পানিના કારણે રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા. મુખ્ય રસ્તાઓ પર পানি ફરી વળતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક મોટરસાયકલ અને કાર পানিામાં બંધ પડી જતાં લોકોને વાહનોને ધક્કા મારવાના નોબત આવી હતી. વીઓ:2 પાલિકાના દાવાઓથી વિપરીત માત્ર ઉધના જ નહીં, પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ পানি ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. પાંડેસરા દક્ષેશ્વર રોડ: વરસાદી पानी ભરાઈ જતાં સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી. બાટલી બોય ભેસ્તાન રોડ: આ મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદની શરૂઆતમાં જ સુરતની આ સ્થિતિ જોતાlocalsો locals ઉુકો દૂર. દર વર્ષે પ્રિ-મોન્સૂન કાર્ય માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરનાર પાલિકા તંત્ર આખરે ક્યારે જાગશે?
0
0
Report
Advertisement

पोरबंदर में बालवाटिका बिना UID, वर्ष बर्बाद; अभिभावक शिक्षा विभाग को शिकायत

Porbandar, Gujarat:પોરબંદર શિક્ષણ જગતને હચમચાવતો મોટો ખુલાસો કે.બી.તાજાવાલા ગુજરાતી মિડিয়મ સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી! સરકારની સત્તાવાર મંજૂરી વિના જ બાલવાટિકાના વર્ગો ચલાવી માસુમ બાળકોનુ વર્ષ બગાડ્યું મંજુરી ન હોવાથી શાળાનાએ વિદ્યાર્થીઓના UID સરકારી પોર્ટલ પર જનરેટ ન કર્યા વર્ષ 2025-2026 દરમિયાન બાલવાટિકા કરનાર તમામ વિદ્યાર્થીઓના યુઆઇડી જનરેટ ન થતા વર્ષ બગડ્યું વિદ્યાર્થીઓએ नियત ફી ભરી શાળામાં અભ્યાસ કર્યો છતાં ભવિષ્ય સાથે થયા ચેડા વાલીઓ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીને કરાઇ ફરિયાદ બાલવાટિકાની મંજૂરી ન હોય તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને અંધારામા રાખ્યા Schાળાએ વિદ્યાર્થીઓનુ બાલવાટિકાનુ વર્ષ બગાડતા વાલીઓમા રોષ શાળાએ રિઝલ્ટ,ફી પહોંચ તથા લીવિંગ સર્ટિફિકેટ બાલવાટિકા પાસ આપ્યું પરંતુ સરકારી ચોપડે બાળકોની કોઇ નોંધ જ ન થઈ વિદ્યાર્થીઓ અન્ય શાળામાં એડમિશન લેવા ગયા ત્યારે યુઆઇડી નહીં ચઢેલ હોવાથી સમગ્ર કરતુત સામે આવી વ્યદ્ઢાર્થીઓ અને વાલીઓ દ્વારા માગ કે તેઓના બાળકોએ બાલવાટિકાનો અભ્યાસ કર્યો છે რათა આ શાળાના કારણે વિદ્યાર્થીઓનુ આ વર્ષ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ પગલાં તેવી માંગ
0
0
Report

नवसारी के शांतादेवी रोड पर पहली बारिश में जलजमाव, नगरपालिका पर सवाल

Navsari, Gujarat:એન્કર : નવસારી શહેરમાં પહેલા વરસાદે જ મહાનગરપાલિકા ની ફ્રી મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે મોટા ઉપાડે શહેરની ડ્રેનેજ ની સફાઈ કર્યા હોવાની ગુણબાંગો મહાનગરપાલિકાના મેયર અને કમિશનરે ફonekી હતી. પરંતુ 4 કલાકમાં બે ઇંચ પડેલા વરસાદને કારણે ડ્રેનેજ ચોક થઈ જતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં મુખ્ય એવા શાંતાદેવી રોડ ઉપર ડ્રેનેજનું પાણી બેક મારતા રસ્તા પર ગોટણ સમા પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી શાળાએથી આવતા બાળકોને પણ દૂષિત પાણીમાંથી પસાર થવા પડ્યું હતુંlocalsોએ આક્રોશ ફાળવતા કહ્યું કે નગરપાલિકા મહાપાલિકા બની એટલે પ્રથમ વરસાદના જ આ મહાપાણી ભરાયું છે બાળકોને ઘરે લઇ જવું પણ મુશ્કેલી થઈ રહી છે વર્ષોની સમસ્યાનો મહાનગરપાલિકા આવી તો સમાધાન થશે એવી આશા હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ ગુટણ સમા પાણી થઈ ગયા છે પ્રથમ વરસાદમાં આટલા પાણી ભરાયા તો આગામી ચોમાસામાં વધારે વરસાદ પડશે ત્યારે શું સ્થિતિ થશે તેની ચિંતા છે બે વર્ષ અગાઉ જ્યારે મોટી રેલ આવી હતી ત્યારે 21 લાખ રૂપિયાનું નુકસાન વેઠવા પડ્યું હતું ત્યારે મહાપાલિકા પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન કરે એ જરૂરી છે
0
0
Report

भीलाड रेलवे अंडरपास खुला, उमरगाम-भीलाड में ट्रैफिक जाम से राहत

Vapi, Gujarat:વલસાડ जिल्लાનુ ઉમરગામ તાલુકા અને ભીલાડ સહિત આસપાસના ગામના લોકોની લાંબી આતુરતાનો આખરે અંત આવ્યો છે. અને આજથી ભીલાડ રેલવે અંડર પાસ નો આરંભ થઈ રહ્યો છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ના હસ્તે આ અંડર પાસ નો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ વિસ્તારના સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉમરગામ અને ભીલાડવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ભીલાડની વચ્ચેથી રેલ્વે લાઇન પસાર થાય છે આથી એક તરફથી બીજી તરફ જવા રેલવે અંડર પાસે હતો. પરંતુ આ જૂના રેલવે અંડરપાસમાં કલાકો સુધી ટ્રાફિકજામમાં લોકોએ ફસાવુ રહેવું પડતું હતું. સ્ફુલ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પણ ટ્રાફિક જામમાં ફસાવા મજબુર થતા હતા. હવેથી ભીલાડના:new રેલવે અંડર પાસ નો આરંભ થતા જ એક તરફથી બીજી તરફ સરળતાથી જઈ શકાશે. આ અંડર પાસ શરૂ થતાં લોકોએ કલાકોના ટ્રાફિકજામની પરેશાનીથી રાહત મળશે. સાથે જ નેશનલ હાઈવે પરથી ભીલાડ અને ઉગ્રમાગ સુધી જવા માટે किलोમિટરનો લાંબો ચક્કરાવારમાંથી મુક્તિ મળશે. આ અંડર પાસના આરંભ સમયે સાંસદ ધવલ પટેલ અને રમણ પાટકરે આ અંડર પાસ આ વિસ્તારના લોકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે એવી આશા વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં ઉમરગામ તાલુકા અને વલસાડ જિલ્લાની પડતર રેલવેના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લેવા માટે હંમેશા પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top