icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मोरबी सिविल अस्पताल में मारपीट में युवक की मौत, आरोपी गिरफ्तार

Morbi, Gujarat:મોરબીની સિવિલ હોસ્પિટલમાં મારામારીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ગત તારીખ 11ના રોજ મોરબી સિવિલમાં મારામારીમાં ઈજા પામેલા યુવાનને मारामारीમાં માર માર્યો હતો પીપળીયા ચાર રસ્તા પાસે સમાધાન માટે ભેગા થયેલા લોકોને વચ્ચે થયેલ મારામારી ઈજા પામેલા યુવાનને માર માર્યો હતો. સાળા એ બનાવીની બહેન ને મેસેજ કરતા સમાધાન માટે બોલાવીને તીક્ષ્ણ હથિયાર મારી દેતા અબ્બાસ સોતા નામના યુવકનું થયું હતું मौत મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં આવીને હત્યા કરનારા આરોપી ઈજાગ્રસ્ત આસિફ દલ ને ઢોર માર માર્યું હતો મોરબી તાલુકા પોલીસીએ હત્યા મામલે નોંધાયેલ ફરિયાદ અંગે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધી છે.
0
0
Report

सूरत के GIDC क्षेत्र के तालाब में 12 वर्षीय बच्चे की डूबकर मौत, चंदू प्रसाद

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતઃ સચીન GIDC વિસ્તારમાં 12 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી মৃত্যু મૃતકનું નામ ચંદુ પરસાદ બપોરે નાહવા તળાવ પર ગયો હતો થર્મોકોલ લઈને પાણીમાં ઉતર્યો, તૂટી જતા ડૂબી ગયો તળાવ અંદાજે 20 ફૂટ ઊંડું હોવાનું સામે આવ્યું ઘટના બપોરે આશરે 2 વાગ્યે બની આસપાસ અન્ય બાળકો હાજર ન હતા જાણ થતાં પરિવારજનો દ્વારા ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સને કોલ બાળકને બચાવી શકાયું નહીં પરીવાલ મૂળ બિહારનો, હાલ સચીન GIDCમાં રહેતો હતો પરીવારમાં ત્રણ બહેનાઓ અને બે ભાઈઓ, જેમાં ચંદુનું મોત થયું ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ
0
0
Report
Advertisement

भाजपा की प्रबल जीत: मोरबी की तीन नगरपालिकाओं में अध्यक्ष-उपाध्यक्ष पदों पर elected

Morbi, Gujarat:મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, ટંકારા નગરપાલિકામાં કુલ 24 પૈકી 18 સદસ્યો ભાજપના જ્યારે 6 સભ્યો કોંગ્રેસના, ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે પંકજ કારેલીયા નો વિજય, ઉપપ્રમુખ માં સરોજબેન ખોખણી નો વિજય વાંકાનેર નગરપાલિકામાં કુલ 28 સદસ્યો પૈકી 21 સદસ્યો ભાજપના જ્યારે 4 સભ્યો કોંગ્રેસ, 3 બસપા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા નો વિજય, ઉપપ્રમુખ તરીકે મધવીબેન દવે વિજયી થયા, માળિયા મિયાણા નગરપાલિકામાં કુલ 24 સદસ્યો પૈકી 17 સદસ્યો કોંગ્રેસના જ્યારે 7 સભ્યો ભાજપના માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે સંધવાણી હારુનભાઈ હબીબભાઈ નો વિજય, ઉપપ્રમુખ તરીકે નુરાઅલી વિરમભાઈ વિજયી થયા
0
0
Report

वलसाड रेलवे स्टेशन के पास अज्ञात महिला की हत्या: रिश्तों के कारण गिरफ्तारी

Valsad, Gujarat:એન્કર - વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ એક નાળામાંથી અજાણી મહિલાનો બતદેહ möરતદેહ નો ભેદ આખરે ઉકેલ આયો છે.. માલિકા મહિલાના સાગે દુસ્કર્મ કરી હત્યા નિપજાવનાર હત્યારા આરોપી ને વલસાડ એલ સી બી જોઈએ પકડ્યો છે. જાણે છે કે જે આરોપી પોલીસ ના હાથે લાગ્યો છે તેના અને મૃતક મહિલા વચ્ચે નો સબંધ જાણી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી.. ત્યારે આવો આપને વતાવીએ કોણ છે આ હત્યારો ...?? અને દુષ્કર્મ બાદ કેમ મહિલાની હત્યા કરી હતી...?? વી ઓ;1 વકસાડ ના અતુલ રેલવે સ્ટેશન નજીક બે દિવસ અગાઉ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.. હાથે પગ બાંધી દીધેલી હાલતમાં મળી આવેલા અજાણી મહિલાના મૃતદેહ બાદ પોલીસ દોડતી હતી. આ મામલે સધન તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ વલસાડ એલસીબી प्रहरीले આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે policeman ભోజ કુમાર પાસી નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ માયાદેવી પાસવીન થઈ હતી. જે મૂળ ઉત્તર પ્રદેશના ઉનાવ ની રહેવાસી હતી.અને અતુલ પાસે આવેલી કંપનીમાં બગીચા કામ કરતી હતી..અને કેટલાક સમયથી વલસાડના હરિયા ગામમાં રહેતી હતી.. આ મર્ડર મિસ્ટ્રીની વાત કરીએ તો મહિલા માયાદેવીની હત્યામાં જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તો કોઈ અન્ય નહીં પરંતુ મતલબના જમાઈ ભોજ પાસી જ હોવાનો બંધવાય છે... બાઇટ: યુવારાજ સિંહ જેાડેજા જિલ્લા પોલીસ વડા, વલસાડ વી ઓ: 2 પોતાની સાસુ ની હત્યા કરનાર આરોપી ભોજ કુમાર પાસીીની ધરપક બાદ પોલીસે હત્યા નું કારણ જાણવા આરોપીની આગવી ઢબે પૂછપરછ હાથ ઢરી હતી.જોકે .હત્યાનું જે કારણ બહાર ગયું તે જાણી પોલીસ ચક્કર ખાઈ ગઈ હતી.જે મુજબ ..આરોપી મુંબઈ ના Boisar માં રહી અને રેલવેમાં કોન્ટ્રાક્ટ પર પ્લમ્બિંગ નું કામ કરતો હતો.. અને વર્ષ 2023 ભોજે मृतક માયાદેવી ની દીકરી સાથે લગ્ન કર્યા હતા . લગ્ન બાદ સાસુ દીકરી અને જમાઈ સાથે રહેતા હતા.જોકે આ લંપટ જમાઈની તેના સાસુ સાથે પણ આંખ મળી હતી. અને પછી બંને સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધોનો સિલસિલો સરૂ થયો હતો...જેની જાણ ભોજ ની તથા તેની પત્ની એટલે મૃતક ની પુત્રી ને થઈ ગઈ હતી..આથી બંને વચ્ચે ઝગડા સળસલતા રહ્યા હતા અને સાસુ પણ વલસાડના અતુલ નજીક એક કંપની માં બગીચામાં કામેં લાગી અને હરિયા ગામ માં રૂમ ભાડે રાખી ને એકલા રહેતા હતા..ત્યાર બાદ પણ બંને વચ્ચે અનૈતિક સંબંધો ચાલુ રહ્યા હતા. આ દરમિયાન સાસુએ જમાઈ ભોજ ને પોતાની સાથે લગ્ન કરી લેવાની માગ કરી જીદ પર ઉતરી હતી. પરંતુ સાસુ નો આંક્ષિય ભોજ લગ્ન કરવા માગતોના કારણે તેણે થોડા સમય અગાઉ Boisar માં એક યુવતી સાથે લગ્ન કરી અને તેની સાથે રહેવા નું સરૂ કર્યુ હતું. જેની જાણ સાસુને થઈ જતા તેને આરોપીની હાલની પત્ની અને તેની માતા ને ફોન કરી તેના અને ભોજ ના વચ્ચે ના પ્રેમ સંબંધ ની જાણ કરી ને ભોજ ની હવે ની પત્ની ને છૂટાં શાડા લઈ લેવા દબાણ ڪيو હતુંં..આથી બન્ને વચ્ચે બબાલ થઈ હતી અને સાસુ થી પીછો છોડાવવા પ્લાન કર્યું હતું બાઇટ- 2 યુવરાજસિંહ જાડેજા વલસાડ જિલ્લા પોલીસ વડા વી ઓ:3 આરોપીએ બીજા લગ્ન કરી લેતા मृतક સાસુ અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી.. જે તે બનાવના દિવસે બંને વચ્ચે સમાધાન માટે ભેગા થયા હતા સમાધાન પહેલા પણ તેમના વચ્ચે સેક્સ સંબંધો બંધાયા હતા અને ત્યારबાદ ફરી વધુ ઝઘડો થતાં આવેશમાં આવીને જમાઈએ પોતાની સાસુની હત્યા કરી નાખી હતી.અને ત્યારબાદ સાડી થી મૃતદેહ ને બાંધી ને નાળામાં ફેંકી અને ફરાર થઇ ગયો હતો.જોકે ગણતરીના સમયમાં જ આરોપી ને વલસાડ એલ સી બી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાઈટ- 3 યુવરાજસિંહ જાડેજા , જિલ્લા પોલીસ વડા વલસાડ વી ઓ; 4 સાસુ અને જમાઈ વચ્ચે મા દીકરા જેવો સંબંધોને લજવતો આ કિસ્સો અત્યારે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે.. અગાઉ પણ આડા સંબંધો નો અંત મંદિર કારુણ જ આવ્યો છે.અને આ ઘટનામાં પણ સાસુ જમાઈ વચ્ચેના આડા સંબંધો નો અંત ભયંકર આવ્યો છે..ત્યારે આરોપી ની ધરપકડ બાદ તેના સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
0
Report
Advertisement

गर्मियों की छुट्टियों में UP-बihar के लिए 33 वैकेशन स्पेशल ट्रेनें शुरू

Ahmedabad, Gujarat:અમદાવાદ ઉનાળાની રજાઓ દરમિયાન રેલવે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોની વધતી અવરજવર અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 33 વેકેશન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હ lançી. યુપી, બિહાર, પટના સહિત ઉત્તર ભારત તરફ જતાં રૂટ પર મુસાફરોનો ઘસારો વધુ હોવાથી રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સ્ટેશનો પર વધારાની વ્યવસ્થા, સુરક્ષા અને સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
0
0
Report

पोरबंदर नगरपालिका की बिल्डिंग पर RTI जवाब शून्य, भ्रष्टाचार के आरोप बढ़े

Porbandar, Gujarat:पोरबंदर महानगर पालिका की इमारत विवाद में आगंतर है। RTI जवाब में कहा गया कि भवन निर्माण की अनुमति से जुड़ी जानकारी “सूचना शून्य” है। बसपा नेता का दावा है कि इमारत के निर्माण में घोटाला हुआ है और जानकारी छिपाने के लिए तंत्र ने जानबूझकर शून्य जानकारी दी। डिनेš माडवीया ने आरोप लगाए कि हमें किस आधार पर बिल्डिंग बनी है, परमिशन सम्बन्धी जानकारी मांगी थी, पर नगर पालिका ने शून्य जवाब दिया। सब कुछ छुपाने के लिए यह किया गया। भवन का स्टेबिलिटी रिपोर्ट भी नकारात्मक था। विवाद के पीछे कानूनी पेचीदगियाँ और एक तकनीकी शब्द है। पोर्बंदर महानगर पालिका के अधिकारी कानून के अनुसार समझाते हैं कि निजी परिसरों के लिए “बांधकाय परमिशन” फॉर्म D लेने होते हैं, पर स्ट्रीट प्लानिंग एक्ट की धारा 39 के अनुसार सार्वजनिक भवन के लिए नियम अलग होते हैं। सरकारी कार्यालय के लिए शहरी विकास विभाग से नक्शे और अनुमान मंजूर कराए जाते हैं, जो इस मामले में राज्य सरकार से पूर्व मंजूर थे। अधिकारीयों के अनुसार आवेदक ने प्रश्न पूछते समय तकनीकी गलती की। अगर उन्हें सरकारी मंजूरी के दस्तावेज मांग लेते, तो संभव होता साफ जानकारी मिलना। फिलहाल आवेदक अदालत में अपील करने की तैयारी दिखाते हैं, और देखने वाली बात यह होगी कि अपील में मनपा उन्हें भविष्य में क्या जानकारी देगी। अजय शीलु, ZEE मीडिया, पोर्बंदर
0
0
Report

नर्मदा में बीजेपी नेताओं के खिलाफ बगावती बयानों से राजनीतिक पारा चढ़ा

Karantha, Gujarat:નર્મદા જિલ્લાના ફરી ભાજપના જ નેતાઓýet ભાજપ પર વરસ્યા જી.પી. અને તા.પં.ની હાર બાદ રાજકારણ ગરમાયું, ડેડીયાપાડા ખાતે ભાજપની મનોમંથન બેઠક યોજાઈ. નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ હવે રાજકારણ ગરમાયું છે. ડેડીનીાપાડા ખાતે ભાજપ દ્વારા યોજાયેલી મનોમંથન બેઠક દરમિયાન ભાજપના જ વરિષ્ઠ નેતા અને સાંસદ મનસukhભાઈ વસાવાએ ખુલ્લેઆમ પક્ષના મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) તથા જિલ્લા પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાંસદ મનસukhભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવા ബിജെપ પર વરસે એ તો સમજાય, પરંતુ ભાજપનો જિલ્લા પ્રમુખ જ કાર્યકરોને ડરાવે એ ચાલે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાજપના કાર્યકરોને નીલ રાવથી ડરવાની કોઈ જરૂર નથી. "ભલે એ પ્રમુખ હોય, અમે પણ બેઠા છીએ," એમ કહી તેમણે કાર્યકરોને હિંમત આપી હતી. સાંસદે વધુમાં શંકા વ્યક્ત કરતા કહ્યું કે, "ચૈતર વસાવા અને ભાજપના જિલ્લા પ્રમુખ મળેલા છે એમ થયું." તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન ચૈતર વસાવા ખોટો પ્રચાર કરતા રહ્યા, પરંતુ તેનો જવાબ આપવા બદલે જિલ્લા પ્રમુખ નીલ રાવ માત્ર ઓફિસમાં બેસી રહ્યા. સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ચૂંટણી સમયે પક્ષના મહામંત્રી કે જિલ્લા પ્રમુખ કોઈ પણ સ્થળે પ્રચાર માટે બહાર ન નીકળ્યા, જેના કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું કે, "મુખ્ય કારણ હાર પાછળ જિલ્લા પ્રમુખ છે." એમણે આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખને હોદ્દો મળ્યા બાદ મનફાવે તેમ વર્તન કર્યું, પરંતુ "આ ભાજપ છે. કોઈ એક વ્યક્તિની મરજીથી ચાલે નહીં." તેઓએ વધુમાં કહ્યું કે જિલ્લા પ્રમુખે પક્ષના સિનિયર નેતાઓની સલાહ લીધા વગર সিদ্ধান্ত લીધા, જેના કારણે ચૂંટણી પરિણામમાં નુકસાન થયું. ડેડીયાપાડા ખાતે યોજાયેલી આ મનોમંથન બેઠકમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હારના કારણોની સમીક્ષા કરવામાં આવી અને próximos દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં ભાજપની આંતરિક અસંતોષની આ સ્થિતિ હવે ખુલ્લેઆમ સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઇ છે. સ્પીચ - મનસુખભાઈ વસવા (સાંસદ )
0
0
Report
Advertisement

अहमदाबाद में AMTS बस स्टॉप हटाकर नया स्टैंड, पेड़ उखाड़े गए; प्रशासन पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદ મહાનગર પાલિકાની જવાબદારી નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય છે પીOlá contudo હાલ હોદેદારો વિહોણી મહાનગરપાલિકા માં અધિકારીઓ બેફામ બન્યા હોવાનુ દેખાઇ રહ્યું છે. અમદાવાદના હાર્દ સમા સિંધુ ભવન રોડ પર ટાઈમ્સ સ્કવેર ગ્રાંડ નો AMTS બસ સ્ટોપ હતું જે રાતો રાત ત્યાંથી હટાવી દેવાયું હતું. પાકું બાંધકામ હટાવી બસ સ્ટેન્ડને 60 થી 70 મીટર દૂર લગાવી દેવાયું છે કોઈ કમર્શિયલ એકમને ફાયદો કરાવવા ટ્રી ગાર્ડ સાથે પ્લાન્ટ કરેલ વૃક્ષ પણ ઉખાડી ને ફેંકી દિવાયું હોવાનું માનવામાં આવી રહ્યું है. નવુ બસ સ્ટેન્ડ લગાવવા ટ્રી ગાર્ડ ફેંકી લીધેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. રાતો રાત બસ સ્ટેન્ડ ને કેમ હટાવી દેવાયું અને હવે જ્યાં બનાવ્યું છે ત્યાં જો કોઇ કોમર્શિયલ એકમ આવશે તો ફરી તેને હટાવશે કે કેમ તે સવાલ છે
0
0
Report

दरवका-लींबडी रोड पर कार में आग, पिता और बेटी की मौत, मां बच गई

Dwarka, Gujarat:દ્વારકા-લીમ્બડીને જોડતા માર્ગ પર એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. રણજીતપર ગામે જવા નીકળેલા એક સુખી પરિવારની કારમાં અચાનક ભયાનક આગ ફાટી ન લાગી હતી જે કારણે પિતા અને પુત્રીનું કારની અંદર જ સળગી જવાથી કમકમાટીભર્યું મૃત્યુ.n આ ભયાનક અકસ્માતમાં કાર સવાર મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. વલ્લભભાઈ સુવા તેમના પત્ની સતીબેન અને પુત્રી હીરલબેન સાથે કારમાં સવાર થઈને પોતાના ગામ રણજીતપર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન દ્વારકા-લીંબડી રોડ પર ચાલી કારમાં અચાનક શોર્ટ-સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કારની સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ જામ થઈ ગઈ હતી અને હેન્ડલ લોક થઈ ગયા હતા. દરવાજા ન ખૂલવાના કારણે પિતા ვલ્લભભાઈ સુવા અને પુત્રી હીરલબેન સુવા કારની અંદર જ ફસાઈ ગયા હતા અને જોોતાજોતામાં બંને કારની અંદર જીવતા ભૂંજાયા હતા. જ્યારે કારમાં આગ લાગી ત્યારે વલ્લભભાઈના પત્ની સતીબેન કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા, પરંતુ તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ખંભાળિયાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયા સરકારી હોસ્પી.tolist મોકલી દેવી છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report

आहमदाबाद नगर निगम फूड डिपार्टमेंट: 22 असुरक्षित नमूनों की पहचान, 7 केस कोर्ट में

Ahmedabad, Gujarat:अहमदाबाद म्यूनिसिपल कॉपोररेशन के फूड डिपार्टमेंट द्वारा अहमदाबाद शहर के अलग-अलग zones के वॉर्ड क्षेत्रों में खाद्य व्यापारिक इकाइयों के निरीक्षण के दौरान खाद्य सुरक्षा और मानक अधिनियम-2006 के अनुसार कार्यवाही की विवरण नीचे दर्शाये गये हैं। 1 मई 2026 से 18 मई 2026 तक खाद्य सुरक्षा और मानक अधिनयम-2006 के अनुसार की गई कार्यवाही की详情: नमूनाओं के नाम एवं संख्या (18 नमूनों के स्रोत): ठंडापीणा (जूस, लस्सी, आइसक्रीम, शरबत, सिकंजी, बर्फ गول्ला), शेडरdene रस, पनीर, दूध और दूध से बनी चीजें, मिठाई, पानीपुरी का पानी, बार्बी, बेकरी प्रोडक्ट्स, नमकीन, बेसन, लोट, अनाज, खाध तेल, मसाला, अन्य कुल 22 नमूने असुरक्षित और सबस्टान्डर्ड घोषित किये गये। इनमें 7 असुरक्षित खाद्य नमूनों के फूड बिजनेस ऑपरेटरों के खिलाफ फूड सुरक्षा अधिनियम-2006 के अनुरोध पर नामदार कोर्ट में केस दाखिल किये जायेंगे तथा 15 खाद्य नमूनों के खिलाफ एज्यूडिकेटिंग ऑफिसर के समक्ष केस दाखिल होंगे। 1 मई 2026 से 18 मई 2026 तक की गई जांच में खाद्य संस्थाओं के पंजीकरण/लाइसंस के संबंध में निगरानी का अभियान जारी रहेगा। आरोग्य के हित में QR कोड प्रणाली लागू कर स्ट्रीट वेंडर्स/लारी के यूनिक QR कोड के जरिए जनता फीडबैक दे सकेगी और फीडबैक के आधार पर सभी इकाइयों की गुणवत्ता की निगरानी की जाएगी। शहर में 3700 से अधिक वेंडर्स का पंजीकरण किया गया है। पानीपुरी से संबंधित पानी के 184 नमूनों में से 34 नमूनों में प्रतिबंधित खाद ग्रेड कलर मिला, जिन लारीयों को जप्त किया गया। चालू माह मेंSeal किये गये 7 इकाइयों में बेयरानी-वे, चामुंडा पार्क, मॉतेरा, कारण/स्थिति और अन्य के आधार पर सील किया गया; Royal Fry Center, H.B. Commercial Center, वीसत पेट्रोल पंप के पीछे स्थित इकाइयों को भी सील किया गया। मामाद डालवडा, विराटनगर ज़ोनल ऑफिस के सामने स्थित इकाइयों में अनहाइजेन्ड कंडीशन और शिड्यू्ल 4 के नियमों के पालन न होने पर सील किया गया। श्रीजी फास्ट फूड, लोवर लेवल, सुर्यारानी ओकट्रॉय नाका, नए वाडज, आदि स्थानों पर भी अनहाइजेन्ड कंडीशन मिलने पर सील किया गया। जय मातााजी ट्रेडर्स, मुर्लीधर आइसक्रीम एन्ड स्वीट आदि इकाइयों को भी अनहाइजेन्ड कंडीशन और असुरक्षित खाद्य पाए जाने पर सील किया गया। चालू माह में सीज़/स्थगित जथ्थों में हल्दर पाउडर, काजू टुकड़े, मोलो मावो आदि की कितनी माल/कीमत बताई गयी। आयुक्त द्वारा आगे के दिनों में सभी खाद्य व्यवसाय इकाइयों की हाईजीनिक कंडीशन और लाइसेंस/पंजीकरण चेकिंग के निर्देश दिए गये हैं ताकि लाइसेंस/पंजीकरण के बिना धंधा करने वालों के खिलाफ FSSA/GPMC अधिनियम के अंतर्गत कड़क कार्रवाई की जा सके.
0
0
Report
Advertisement

गुजरात और सौराष्ट्र में प्री मॉनसून सक्रिय, भारी बारिश संभावित

Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આંદામાન નિકોબાર દ્વીપ પર ૨૩ મે સુધી ભારે વરસાદ પાડવાની શક્યતા ચોમાસાની ગતિવિધિ શ્રીલંકા ના પૂર્વ કિનારા પર થશે ૨૬ મે આસપાસ ચોમાસુ કેરળ કાંઠે પોહોંચી શકે છે ચોમાસું મુંબઈ સુધીના ભાગો માં ૧૦ જૂન સુધી પોહંચી શકે ગુજરાત માં ૧૫ જૂન આસપાસ ચોમાસું પહોંચી શકે રાજ્યમાં વાદળો આકાશમાં જોવા મળશે ૧૯ થી ૨૪ મે દરમિયાન ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવીટી નો વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાત ના ભાગો માં બે ઈંચ કા વધુ વરસાદ આવી શકે દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગો માં ભારે વરસાદની શક્યતા ભાવનગર, અમરેલી, બોટાદ તથા જૂનાગઢ ના કેટલાક ભાગ માં વરસાદ એક ઈંચ થી વધુ વરસાદ આવી શકે દ્વારકા, પોરબંદર, જામનગર માં પ્રિ મોનસુન એક્ટિવીટી નો વરસાદ આવી શકે સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તારોમાં પ્રિ મોનસુન એક્ટિવીટી નો વરસાદ આવી શકે બંગાળ ના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ના કારણે પૂર્વ ગુજરાત માં વરસાદ થઈ શકે ગાજવીજ સાથે કેટલાક ભાગો માં વરસાદ થઈ શકે પવનની ગતિ આંધી વંટોળ સાથે ભારે રહેશેની શક્યતા આંચકા ના પવનની ગતિ ૩૫ થી ૪૦ કિમી જેટલી રહી શકે ૧૫ જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાત ની અસર જોવા મળી શકે બાઈટ અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત
0
0
Report

अहमदाबाद नगर निगम आयुक्त ने स्टॉर्म वॉटर लाइन में गड़बड़ियों पर चार अधिकारी सस्पेंड

Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સખ્ત કાર્યવાહી નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામમાં ગેરરીતિ મામલે 4 અધિકારીઓ સસ્પેન્ડ કંપની સામે FIRના આદેશ અને કોન્ટ્રાક્ટર પર પ્રતિબંધ અમદાવાદ м્યુनિસિપલ કોર્પોરેશનમાં નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંચહનિધિ પાની દ્વારા सख्त कार्रवाई હાથ ધરવામાં આવી છે. AMCના વિજીલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મેહઝરમેન્ટ બુકમાં ફેરફાર, ડુપ્લિકેટ મેજરમેન્ટ, સમાન ઇનવોઇસ તથા સાઇટ પરના વાસ્તવિક કામ અને નોંધાયેલા માપમાં તફાવતો સામે આવતા ચાર અધિકારીઓને સસ્પેડ કરવાની સાથે કરોડોની રિકવરી, FIR અને કોન્ટ્રાક્ટરો સામે પ્રતિબંધ જેવી કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે. વિજીલન્સ વિભાગે ટેન્ડર કોન્ટ્રાક્ટર ધૃવી બિલ્ડકોન પ્રા. લી, કોન્ટ્રાક્ટર ભગીરથ કન્સ્ટ્રક્શન, પૂર્વ ઝોન વહીવટ ખાતાના બીલ ક્લાર્ક શ્રી, તથા સિનિયર ક્લાર્ક શ્રી, પૂર્વઝોન ઇજનેર ખાતા પ્રિ ઓડિટર આર.એસ પટેલના પ્રતિનિધિઓના નિવેદનો લીધા હતા. આ ઉપરાંત અમલીકરણ અધિકારીઓના નિવેદનો, સ્થળ તપાસ અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પૂર્વ ઝોનના PIU અંતર્ગત નવી स्टॉर्म वॉटર લાઇન તથા સ્ટોર્મ વોટર લાઇન નાંખવાના કામ માટે ધૃવી બિલ્ડકોન પ્રા. લી.ને રૂ. 2,92,37,230.62નું ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 2,58,16,474.64ના ટેન્ડર મંજૂરી આપવામાં આવી હતી. આ કામ માટે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 388 તા. 05/06/2025 મુજબ મંજૂરી અપાઈ હતી. તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને કુલ રૂ.2,40,22,641.17 ની ચૂકવણી કરવામાં આવી હતી. પૂર્વઝોનની મેજરમેન્ટ બુકમાં નોંધાયેલા કામ અને વાસ્તવિક સાઇટ પર થયેલ કામમાં તફાવત જોવા મળ્યો હતો.આમ, AMC દ્વારા જવાબદારો પાસેથી કુલ રૂ.81,70,931.31ની વ્યાજ સહિત રીકવરી કરવામાં આવશે. તપાસ દરમિયાન “Scraper Manhole Type SI Rectangular Type for 600 mm dia to 1200 mm dia Sewer Pipes” મુજબ તમામ મશીનહોલના મેજરમેન્ટ નંખી પેમેન્ટ કરવામાં આવેલ છે. જ્યારે, વિવિધ સ્થળોએ અલગ-અલગ સાઈઝ અને ઊંડાઈના સ્લેબ ટાઈપ મેનહોલ બનાવવામાં આવેલ છે. જેના કારણે AMC ને અંદાજે રૂ. 20,95,412.62 નું આર્થિક નુકસાન થયાનું થયુ છે જે સીટી ઈજનેરનો અભીપ્રાય મેળવી રિકવરી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીના નિર્દેશ અનુસારwhole મામલે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગેરરીતિ બદલ (1) રાજેશ રાઠવા (એડી.સીટી ઈજનેર) (2) ઉત્કર્ષ ભાભોર (ડે.સીટી ઈજનેર), (3) રમેશ બારીઓ (આસી.સીટી ઈજનેર), (4) અલ્પેશ મકવાણા (આસી.ઈજનેર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધૃવી બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શનને કોઈપણ પ્રકારનું નવું કામ સોંપવામાં આવશે નહીં. તેમજ મેનેજમેન્ટ બુકમાં પાના બદલવાના મામલે જવાબદારો સામે FIR પણ નોંધવામાં આવશે.
0
0
Report

नवसारी कांग्रेस में नाराज़गी: प्रभारी ने की समीक्षा, हार के कारणों का पर्दाफाश

Navsari, Gujarat:નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રભારી બી. વી. શ્રીનિવાસે lokal સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર મેળવ્યા બાદ આજે नवસારી જિલ્લાના કોગી આગેવાનો સહિત હારેલા અને જીતેલા ઉમેદવારો સાથે સમીક્ષા બેઠક યોજી હારના કારણો અજાણવાનો પ્રયત્ન કર્યો હતો. બેઠકમાં કોંગ્રેસ કાર્યકરોએ નારાજગી સાથે રોષ વ્યક્ત કર્યો હતો, જેને ધ્યાને રાખી જવાબદાર આગેવાનો સામે ભવિષ્યમાં પગલા લેવામાં આવશે એવી સંભાવના જોવાઈ રહી હતી. નવસારી જિલ્લામાં લોકલ સ્વરાજ્યની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષે બેદરકારી દેખાડી હતો અને ભાજપે રાજ્યમાં સૌથી વધુ 58 બેઠકો જીતી લીધી હતી. ગણદેવી નગર પાલિકામાં 16 કોંગ્રેસી ઉમેદવારોના મેન્ડેટ મોડા પહોંચતા તેઓ ચૂંટણી હારીયે હતા. આ બેઠકમાં ઉમેદવારોની નારાજગી, સલાહ સહિતની બાબતો પર ચર્ચા થઈ હતી. અભ્યાસમાં આઘાતના કારણે પાર્ટી ઇસ્યોને જવાબદારો સામે પગલા લેવામાં આવશે તેવી શક્યતા વૃદ્ધિ પામી હતી. આગામી ચુંટણીઓમાં સંગઠન મજબૂત કરવાની અને જીત મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top