icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भावनगर का शेत्रूंजी डेम आज शाम 6 बजे ओवरफ्लो, आसपास नदी किनारों पर सतर्कता बढ़ी

Bhavnagar, Gujarat:ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે સાંજે 6 કલાકે તેની છલક સપાટી કુદાવી ઓવરફ્લો થયો. ડેમના સ્ટ્રાવ વિસ્તાર એવા અમીરેલી અને જૂનાગઢ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું હતું અને આ પાણીની આવક સીધી શેત્રુંજી ડેમમાં થતી રહી. આનમાં ડેમની છલક સપાટી 34.5 ફૂટ સુધી પહોંચી ઓવરફ્લો થયો. હાલ ડેમના 59 દરવાજા પરથી પાણી વહેવામાં છે અને હવે 15000 ક્યુસેક કરતા વધુ પાણીની આવક શરૂ છે; નીચાણવાળા તાલુકા પંથકના નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અદ્ભુદ નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે જેથી રુલ લેવલ જાળવવામાં આવે.
0
0
Report

अहमदाबाद अस्पताल के अंडरग्राउंड सीवेज टैंकर में हादसा, तीन मजदूर बचाव टीम की सफलता

Ahmedabad, Gujarat:અમદાવાદના યુ.એન. મેહતા હોસ્પિટલCampusમાં આવેલા અંડરગ્રાઉન્ડ સુવેજ ટેંકમાં મંગળવારે સાંજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન એક શ્રમિક બેભાન થઈ અર્ધભરેલી ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે ઉતરેલા અન્ય બે શ્રમિકો પણ ઝેરી ગેસના પ્રભાવથી બેભાન થઈ ગયા. ઘટના અંગે અંબાણા ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં શાહપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ભાવેશ રાવત પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા. સાથે જ નરોડા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર યુવરાજદાન ગઢવી પણ ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમ (ERT) સાથે રોડ પર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે વિશેષ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્કમાં ફસાયેલા ત્રણેય શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બહાર કાઢવામાં આવેલા શ્રમિકોમાં પ્રવીણ વાઘેલા, સાહિલ નડિયા અને રોકી મેકવાનનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કની અંદર ઝેરી વાયુઓના કારણે શ્રમિકો બેભાન થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટlalમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક मजदુરની હાલત ગಂಭીર હોવા બાબત સામે આવ્યું છે. સમયસર ફાયર બ્રિગેડની કામગીરી અને રેસ્ક્યૂ ટીમની સતર્કતાને કારણે મોટી જાનહાની ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. બાજુમાં ઉચ્ચ કોર્ટની વારંવાર સૂચનાઓને કારણે વધુ સોંપેલ લેખા-જોતાદારી મુદ્દે સમીક્ષા કરવામાં આવી રહ્યું છે.
0
0
Report

सूरत में प्री-मानसून पानी भराव: दक्षिण क्षेत्र की सड़कों जलमग्न, ट्रैफिक प्रभावित

Surat, Gujarat:અપ્રુવલ: તપન ભાઈ એંકર: સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે. શહેરમાં સામાન્ય વરસાદની શરૂઆત થતાં જ ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ઉધના સાઉથ ઝોન રોડ પર આવેલા પ્રખ્યાત સપ્તશૃંગી મંદિરથી ઉધના ઝોન ઓફિસ તરફ જતા મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાને કારણે ત્યાંથી પસાર થતા સેંકડો વાહનચાલકો અટવાયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાય વાહનાઓ પાણીમાં બંધ પડયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. Auftો જોતા જિલ્લાના લોકો અને રાહદારીઓમાં મનપાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે થતી પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે કે કેમ, તેની બાબતonek હવે સ્થાનિકો પાલિકાના વહીવટી તંત્ર સામે સવાલો ઊઠાવી રહ્યા છે.
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से उधना-नवसारी रोड पर जलभराव, यातायात लगभग दो किलोमीटर बाधित

Surat, Gujarat:હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જલબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સુરતના વ્યસ્ત ગણાતા ઉધના-નવસારી રોડ પર ૧ કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો અને મુસाफરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકોમાં ભારે અસંતોષ સામે આવ્યું છે.locals લોકોએ સુરત नगरपालिका (SMC)ની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. દર ચોમાસામાં ઉધના-નવસારી રોડ પર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે. લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના માત્ર મોટા-મોટા દાવા જ કરે છે, પરંતુ વાસ્તવિકતામાં પાણીના નિકાલ માટે કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી. મનપાની આ ઘોર બેદરકારીનો ભોગ દર વર્ષે સામાન્ય જનતાએ ભરવો પડે છે.
0
0
Report

सूरत में भारी बारिश से जलभराव, कई क्षेत्र पानी में डूबे

Surat, Gujarat:અપ્રુવલ: તપન ભાઈ PACAKGE એંકર:​સુરત: હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી જ સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ઉધના વિસ્તારમાંથી સૌથી વિકટ પરિસ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે. વીઓ:1 ઉધનાના મુખ્ય ગણાતા અરિહંત કોમ્પ્લેક્સ રોડ પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અંદાજે ૫૦૦ મીટર જેટલા લાંબા રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આ મુખ્ય રસ્તો હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને કલાકો સુધી ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. WKT:પ્રશાંત ઢીવરે બાઈટ:સ્થાનિક વીઓ:2 साँજેના સમયે નોકરી-ધંધેથી પરત ફરી રહેલા સેંકડો શ્રમિકો અને નોકરીયાત વર્ગ આ પાણીમાં ફસાઈ ગયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આક્રોશ વ્યક્ત કર્યો છે. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં મનપા તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ ન કરાતો હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

हिंदी में प्रमुख समाचार: आनंद में झी 24 घंटे कंट्रोल रूम की पहल से बुजुर्ग परिवार को मुफ्त अनाज मिलने की उम्मीद

Anand, Gujarat:એન્કરઃઝી 24 કલાકનો કંટ્રોલરૂમ એટલે સમસ્યાનું સમાધાન,રાજ્યભરમાંથી ઝી 24 કલાકનાં કંટ્રોલરૂમને આવકાર મળી રહ્યો છે,અને લોકોની સમસ્યાનું સમાધાન લાવવામાં સફળતા મળી રહી છે,ત્યારે સમાચારની દુનિયામાં ઝી 24 કલાકની આ अनોખી पहलને दर्शકો આવકારી રહ્યા છે,ત્યારે આજે આપણે વાત કરીશુ આણંદ તાલુકાનાં વડોદ ગામની...વડોદ ગામનાં નિરાધાર ત્રણ વૃદ્ધ ભાઈ બહેન આજે દારૂણ ગરીબી વચ્ચે જીવી રહ્યા છે,તેઓને હાડગુડ ગામમાં ટીફીન સેવા ચલાવતી એક સંસ્થા દ્વારા એક સમયનું ભોજન આપવામાં આવી રહ્યું છે,જયારે આ પરિવારને એક ટંક ભુક્યા રહેવું પડે તેવી સ્થિતી છે,ત્યારે જો રાજય સરકારની અંત્યોદય યોજના હેઠળ આ પરિવારને જો મફત અનાજ મળે તો આ પરિવારને બે ટંકનું ભોજન સ્વમાનભેર મળી શકે તેમ છે,હાડગુડનાં સામાજીક કાર્યકર હિફઝુ સૈયદએ ઝી 24 કલાકનાં કંટ્રોલરૂમને ફોન કરી આ પરિવારની દારૂણ સ્થિતિનો ચિતાર આપીને ઝી 24 કલાકનાં કંટ્રોલરૂમની મદદ માંગી વાંચીને વણી લાવ્યાની હૃદયસ્પર્શી કહાની.
0
0
Report
Advertisement

शंकराचार्य ने सरकार और मंदिर प्रशासन पर हमला, कहा मंदिर संचालक संत हों

Dwarka, Gujarat:અયોધ્યા રામ મંદિર નિર્માણ અને દાનના વિવાદ વચ્ચે જગતગુરુ શંકરાચાર્યએ સરકાર અને मंदिर વ્યવસ્થાપન સામે આકરા પુરવાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં कहा है કે મંદિરનું સંચાલન સરકારી અધિકારીઓના હાથમાં ન હોવું જોઈએ. કારણ કે મંદિરની પરંપરા સંતો અને મહાત્માઓ દ્વારા ચાલે છે, અધિકારીઓ દ્વારા નહીં. શંકરાચાર્યએ ઉમેર્યું હતું કે જે કોઈએ આ મામલે ભૂલ કે ગુનાની કર્યો, તેમને કડક દંડ થવો જોઈએ. સ્વામી સદાનંદ સરસ્વતીજી, જગદગુરુ શંકરાચાર્ય, દ્વારકા શારદાપીઠ. જ્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી થાય, ત્યાં અવ્યવસ્થા સર્જાય છે. યોગ્ય વ્યક્તિને જ આ કાર્ય સોંપવું જોઈએ. દેશમાં હિન્દુ મંદિરોમાં સરકારના હસ્તક્ષેપ પર સવાલ ઉઠાવતા તેમણે આક્ષેપ કર્યો કે અન્ય ધર્મોના પૂજા સ્થળોમાં સરકારનો હસ્તક્ષેપ નથી, પરંતુ માત્ર હિન્દુ મંદિરો સાથે ભેદભાવ.kr
0
0
Report
Advertisement

सानी डेम पूरा होते ही 87 गाँवों को पानी, किसानों को सिंचाई लाभ

Dwarka, Gujarat:કલ્યાણપુર તાલુકાના લાખો લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સૂર્યાવદર ગામની સીમમાં નિર્મિત જીવનદાયી સાની ડેમનું કામ હવે પૂર્ણતાના આરે છે. જેનાથી આજે ડેમના દરવાજાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે જે પટેલ, કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ, દ્વારકા. આ ડેમમાં પાણીનો સંગ્રહ થતાની સાથે જ કલ્યાણપુર પંથકના આશરે 87 જેટલા ગામોને પીવાના પાણીની મોટી સમસ્યામાંથી મુક્તિ મળશે. સાથે જ, આ વિસ્તારના ખેડુત�s માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થતા કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિકારિત્ર લાભ થશે. લાંબા સમયથી જેની રાહ જોઈ રહી હતી તે સાની ડેમ હવે આ વિસ્તાર માટે જીવાદોરી સમાન સાબિત થશે. ચાલુ વર્ષે સાની ડેમમાં કુલ 1700 MCFT જેટલો જળરાશિ સંગ્રહિત થવાની સંભાવના છે, જેને પગલે ડેમ તેની નિર્ધારિત પૂર્ણ સપાટીએ ભરાઈ જશે. આ જળસંગ્રહથી આસપાસના 9 ગામડાઓ અને ડેમના ઉપરવાસમાં આવેલા 8 ગામડાઓને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી સ્થાનિક ખેતીને મોટો વેગ મળશે. આ ઉપરાંત, ઓખામંડળ, હર્ષદ, રાવલ અને સ્વરદૂદ જૂથ યોજનાઓ માટે પણ આ જળસંગ્રહ अत्यંત આશીર્વાદરૂપ સાબિત થશે.
0
0
Report

नवसारी LCB ने सिकलीगर गैंग के दो बदमाश पकड़े; 15.44 लाख का माल जब्त

Navsari, Gujarat:નવસારી સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીઓ કરવા જાણીતિ સિકલીગર ટોળકીના બે બદમાશોને નવસારી LCB પોલીસએ ફિલ્મી શૈલীতে ગોળાબારને ઘેરી દબોચી લીધા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી 15.44 લાખનો મુદ્દામાલ જબ્ત કર્યો હતો. ગુજરી ગઈ પાંચ દિવસમાં આ ચોરીઓના પગપેરે કામગીરીને ઝડપમાં પ્રવૃત્તિ મળતી હોવાનું પુરાવો મળી આવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં જાણી શકાયું છે કે આ સિકલીગર ટોળકીNS cikar-કારમાંથી ભર્યાં કાર બાઈકના માધ્યમથી ચોરી કરવા જાય છે પછી પોતાના ટાર્ગેટ પર પહોંચી વેપારી ઘરોમાં चोरी કરતાં હોતા. બંને આરોપીઓનાં કબુલીયાતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની અનેક ચોરીઓ ખુલ્લી હોવાના સંકેત છે. આ ઘટનાના તપાસમાં હવે વધુ ચોરીઓના આરોપો જોવાઈ શકે છે અને તેમને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top