icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

वापी के सिटी बस स्टैंड पर सुविधाओं का अभाव, यात्री धूप-बारिश में खड़े रहने को मजबूर

Vapi, Gujarat:વાપી મહಾನગરપાલિકા દ્વારા શહેરમાં સીટી બસ સેવા ચલાવવામાં આવી રહી છે .જોકે લાંબા સમયથી આ સેવા ચાલુ થયા હોવા છતાં હજુ વાપી સીટી બસ સ્ટેશનમાં કાંઈ ઠેકાણા નથી. ખુલ્લા મેદાનમાં બસોને પાર્ક કરવામાં આવે છે. જ્યાંથી યાત્રીઓ બસમાં સાથાર થાય છે. જોકે આ બસ સ્ટેશનમાં ભર બપોરે પણ મુસાફરોએ તડકામાં ઉભું રહેવું પડે છે બેસવા માટે યોગ્ય વ્યવસ્થા કે છાયો પણ નથી..મોટી વાત એ છે કે.. પાણી કે શૌચાલયની પણ સુવિધા નો અભાવ છે. આથી આ સીટી બસ માં મુસાફરી કરતા લોકોએ ભારે પરેશાની નો સામનો કરવો પડે છે. મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકા ખાતે 7 રૂટો પર સીટી બસ દોડે છે. શહેરના કોઈપણ ખૂણે પહોંચવા માટે સીટી બસમાં માત્ર ૧૦ રૂપિયા ની જ ટિકિટ લાગે છે. આથી લોકો માટે આ સુવિધા ફાયદાકારક છે.. પરંતુ બસ સ્ટેશનમા યાત્રીઓએ પરેશાની નો સામનો કરવો પડે છે. અત્યારે ઉનાળામાં ગરમી માં પણ ਲੋਕોએ તડકામાં ઊભા રહેવું પડે છે. તો બેસવા માટેની કે શૌચાલયની પણ સુવિધા નથી આથી યાત્રીઓ પરેશાન છે.. હવે ચોમાસુ આવી رهيو છે ..આથી વરસતા વરસાદમાં પણ યાત્રીઓએ ખુલ્લા મેદાનમાં ઊભા રહેવા મજબૂર થવાનું પડશે. આથી આ સીટી બસ સ્ટેશનમાં મહાનગરપાલિકા દ્વારા યાત્રીઓ માટે યોગ્ય અને જરૂરી વ્યવસ્થા કરવા માંગ ઉઠી રહી છે.
0
0
Report

AMC ने अहमदाबाद में साइट निरीक्षण किया; प्रमुख प्रोजेक्ट जल्द पूरे होंगे

Ahmedabad, Gujarat:અમદાવાદ કાર્યભાર સંભાળ્યા બાદ amc સાશકો એક્ટિવ મોડમાં amc દ્વારા ચાલી રહેલા મોટા પ્રોજેક્ટની સ્થળ સમીક્ષાનું આયોજન પૂર્વની ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની વસ્ત્રાલમાં લીધી મુલાકાત લેક ઇન્ટરલિંકિંગ યોજના સ્થળની હાથીજણમાં મુલાકાત પૂર્વ ઝોનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે ઝોનલ ઓફિસમાં સમીક્ષા બેઠકનું આયોજન મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , દંડક અને સાશક પક્ષ નેતાની સામુહિક સ્થળ મુલાકાત amc ના વિવિધ અધિકારીઓ પણ જોડાયા સ્થળ મુલાકાતમાં પ્રજાના કામો માટે તરત જ કામે લાગી જવું જોઈએ, એટલે અમે સામુહિક આવ્યા છીએ ખારીકટ પ્રોજેક્ટ એ amc નો એક મહત્ત્વકાંશી પ્રોજેક્ટ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે - મેયર બાઈટ: હિતેશ બારોટ, મેયર - અમદાવાદ
0
0
Report

उपलेटा में भूमिगत गटर से गड्ढे, आवागमन बिगड़ा; नगरपालिका पर सवाल

Jetpur, Gujarat:રાજકોટ જિલ્લાના ઉત્તરUpleta શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં મસ મોટા ભૂગર્ભ ગટરના ખાડાઓને કારણે વાહન ચાલકો થી લઈને સ્થાનિકો પરેશાન. ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજના અંતર્ગત શહેર ખાડા નગરી બન્યું. ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટરની અને નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી નગરપાલિકા દ્વારા ચાલી રહી છે પરંતુ એજન્સી દ્વારા શહેરમાં કોઈ કામ પૂરું થયું ન હોય ત્યાં બીજા ખાડા કરી નાખવામાં આવે તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા સમયથી નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભ ગટરની અને નલ સે જલ યોજનાની કામગીરી ચાલી રહી છે, પરંતુ એજન્સી દ્વારા કોઈ કામગીરી પૂર્ણ ન થઇ હોવાનું જણાઈ રહ્યું છે. ನಗರದWhere جہاں જુઓ ત્યાં ખાડા થયા છે. અનેક વાર રજૂઆત કરવામાં આવી પરંતુ નગરપાલિકા દ્વારા પગલાં ન લેવાતા જાગૃત નાગરિકોએ ભૂગર્ભ ગટર સમિતિ બનાવી છે. સમીતિ દ્વારા એજન્સીને રજુઆત કરવી છતાં યોગ્ય પગલાં ન લેવાતા, ઉપલેટા શહેર અત્યારે ધૂળિયું શહેર બન્યું છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભની કામગીરીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ શહેરમાં લાંબા સમયથી ખાડા નાણગર બની ગયા છે. કરિયાણા એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ ઉર્પલેટામાં જ્યાં જુઓ ત્યાં ભૂગર્ભની લાઈનો નાંખવામાં આવી છે તેથી નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓને તકલીફ પડી રહી છે. ભૂગર્ભ ગટર સમિતિમાં કોન્ટ્રાકટર હવે વહેલું કામ થઈ જશે તેવી વાત કરે છે જેે કારણે જનતા ત્રાહિમામ પોકરી ઉઠી છે. નગરપાલિકા તાત્કાલિક કોન્ટ્રાકટર સાથે વાતચીત કરીને યોગ્ય પગલાં ન લીધા તો આગામી સમયમાં ઉપલેટા બંધ કરી વિરોધ કરવો પડશે. ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ પાણીની પેચ વર્કના કામ કરવામાં આવશે અને જે જગ્યાએ ખાડા છે ત્યાં બેરીકેટ મૂકવા જણાવ્યું છે અને ચોમાસા પહેલાં તમામ જગ્યાએ રોડ ખોદાણને પેચ વર્ક દ્વારા પુરી કરાશે. શહેરના રસ્તા વાહનચાલન માટે યોગ્ય નથી રહી રહ્યાં જ્યાં અહીં મસaları મોટા ખાડાં સર્જાયા છે અને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકલની માંગ છે કે તાત્કાલિક ભૂગర్భ ગટરની કામગીરી પૂર્ણ થઇને રસ્તા વ્યવસ્થિત રીતે પાછા બનાવી દેવામાં આવે.
0
0
Report
Advertisement

Mehsana Nagar Nigam ke पुराने पोल के पास नए पोल लगाने पर भारी खर्च

Mehsana, Gujarat:મહેસાણા મહાનગરપાલિકા નો અણઘડ વ્યવહાર વીજ થાંભલા ચાલુ હોવા છતાં બદલી ને નવા નાખવા ની કામગીરી જુના વીજથાંભલા સારા હોવા છતાં બાજુમાં નવા વીજ થાંભલા નાખાયા ચાલુ વીજથાંભલા સારા હોવા છતાં મનપા ઉપર ખર્ચ નો ભારણ વધાર્યું વિકાસના બહાને લાખો નો ખર્ચ મનપા ની તિજોરી એ પડેૉ મહેસાણા મહાનગરપાલિકા ની વિકાસ ની વ્યાખ્યા કંઈક અલગ જ હોય એ પ્રકાર નો મામલો સામે આવ્યો છે. મહેસાણા માં રમોસણા ચાર રસ્તા થી ફત્તેપુરા સર્કલ તરફ જતા મુખ્ય હાઈવે ઉપર સારા વીજ પોલ લગાવેલા અને લાઇટો ચાલુ થતી હોવા છતાં જુના વીજ થાંભલા ની બાજુમાં જ નવના વીજ થાંભલા લાગવા નું શરૂ થયું છે.. ત્યારે સવાલ એ થાય છે કે પ્રજા ના પૈસા વિકાસ ના નામે આમ જ પાણી માં કાઢવા માં આવશે તો રાષ્ટ્ર વિકાસ ની ગતિ કેવી રીતે ઝડપી બનેીશે.. આ સ્થિતિ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં જોવા મળી છે જેમાં હાલના વીજ થાંભલા નીચા હોવાની દુધાઈ આપવા માં આવી રહી છે અને તેના કારણે ઊંચા વીજ થાંભલા નાખવા ની કામગીરી શરૂ કરી છે... તો અગાઉ જે વીજ થાંભલા નાખવા માં આવ્યા ત્યારે કેમ નીચા વીજ થાંભલા નાખ્યા અને હાલ માં પ્રકાશ આપવા છતાં અને સ્થાનિક કક્ષા એ લાઈટ પ્રકાશ ની કોઈ જ ફરીયાદ ના હોવા છતાં જુના વીજ થાંભલાઓની બાજુમાં જ નવા વીજ થાંભલા નાખવા માં આવી રહ્યા છે.. ત્યારે નીચા વીજ થાંભલા અને ઊંચા વીજ થાંભલા ના વિવાદ વચ્ચે મહેસાણા મહાનગરપાલિકા નવીન વીજ થાંભલા નાખવા નું શરૂ કર્યું છે અને લાખો રૂપિયા નો ખર્ચ ભારણ મહેસાણા મનપા ની તિજોરી ઉપર પડવા નું શરૂ થયું છે. બાઈટ-દર્શંસિંહ ચાવડા—ડે. મેયર Tejas Dave ઝી 24 કલાક મહેસાણા
0
0
Report

कांकेर: भीषण गर्मी से इंसान और जानवर प्रभावित, लू के मरीज बढ़े

Kurustikur, Chhattisgarh:कांकेर जिले में भीषण गर्मी और लू का असर अब इंसानों के साथ-साथ जानवरों पर भी देखने को मिल रहा है। कांकेर के सरोना गाँव में हीट स्ट्रोक की वजह से सैकड़ों चमगादड़ों की मौत हो गई, जिससे इलाके में हड़कंप मच गया। पेड़ों पर रहने वाले चमगादड़ अचानक नीचे गिरने लगे, जिसे देखकर ग्रामीणों में दहशत का माहौल बन गया। वहीं दूसरी ओर जिला अस्पतालों में भी डिहाइड्रेशन और लू से पीड़ित मरीजों की संख्या लगातार बढ़ रही है। नौतपा शुरू होने के साथ ही गर्मी ने लोगों की चिंता बढ़ा दी है। ग्रामीणों के मुताबिक घटना के बाद गांव में डर और दहशत का माहौल है। लोग पेड़ों के नीचे जाने से भी बच रहे हैं। लगातार बढ़ती गर्मी का असर सिर्फ वन्यजीवों पर ही नहीं बल्कि इंसानों की सेहत पर भी पड़ रहा है। जिला अस्पतालों और स्वास्थ्य केंद्रों में डिहाइड्रेशन, उल्टी, चक्कर और लू के मरीजों की संख्या तेजी से बढ़ रही है। डॉक्टरों ने लोगों को दोपहर के समय घर से बाहर न निकलने, पर्याप्त पानी पीने और धूप से बचाव करने की सलाह दी है। मौसम विभाग ने आने वाले दिनों में तापमान और बढ़ने की संभावना जताई है, जिससे हालात और गंभीर हो सकते हैं।
0
0
Report
Advertisement

गिर जंगल में शेरों की मौत: बीमारी से 5 शेर और 2 शावक मरे

Ahmedabad, Gujarat:गीर में शेरों की मौत को लेकर PCCF (PCCF) जयपाल सिंह का बयान。 पिछले एक सप्ताह में 5 शेरों की मौत हुई है。 फिलहाल चिंता का कोई कारण नहीं है, केवल 2 शावकों (शेर के बच्चों) की मौत ही बीमारी के कारण हुई है。 शावकों की रोग प्रतिरोधक क्षमता (इम्यूनिटी) कम होती है, जिसके कारण वे इस बीमारी की चपेट में जल्दी आ जाते हैं。 निमोनिया और फेफड़ों में पानी भर जाने के कारण 2 शावकों की मौत हुई है。 जबकि 2 शेरों की प्राकृतिक मृत्यु हुई है और 1 शेर की मौत आपसी लड़ाई (इन-फाइट) में हुई है。 फिलहाल शेरों को आइसोलेट (अलग) किया जा रहा है。 यदि कोई लक्षण दिखाई देता है, तो शेरों का तुरंत इलाज किया जा रहा है。
0
0
Report

पति ने पत्नी को 50 हजार में बेच दिया; पालनपुर पुलिस ने 7 आरोपियों को गिरफ्तार किया

Palanpur, Gujarat:પાલનપુર પશ્ચિમ પોલીસે 11 મેના રોજ પોતાના પતીએ પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને 13 મેના રોજ તપાસ દરમિયાન આકર્ષક તપાસ કરતાં પતિ નિકેશ પટેલે પોતાની પત્નીના ગમવાની મનોભાવવા અને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું જણાવી તેની પત્નીને 50 હજાર રૂપિયમાં મૂકી દીધી હતી. ત્યારબાદ પતિના મિત્રોએ પત્નીના ઘરેણા બળજબરીથી કઢાવી લીધા તથા તેના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને તેને અન્ય સ્થળે વેચી દેવામાં આવી હતી. પોલીસએ આ કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપી પતિ નિકેશ પટેલનો પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ હતો અને અગાઉ પણ અન્ય યુવતીઓને ભાગાડી લીધા હોવાનું સૂત્ર હાજર હતું.
0
0
Report

भरूच: NRI के वायरल वीडियो पर मुस्लिम समुदाय में भारी रोष, पासपोर्ट जब्त करने की मांग

Bharuch, Gujarat:ભરૂચ: બકરી ઈદના પર્વને લઇને NRIનો ઉશ્કેરીજનક વીડિયો વાયરલ, NRI અને સોશ્યલ મીડિયા ઈનફલુએન્સર તૌસીફા પાંચભાયોાનો વિવાદિત વીડિયો અંકલેશ્વરના રહેવાસી તેવડમાં વિવાદ સર્જાયો છે. ભરૂચમાં સોશ્યલ મીડિયા પર બકરી ઈદ પર આપવામાં આવતા કુરબાની બાબતે ટાઈગર ટીન્ઇન નામના આઈડિ પરથી અપલોડ કરાયેલા વિવાદાસ્પદ પોસ્ટને લઈને તૈયારી શરૂ થઈ ગઈ હતી. મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિડિયો પોસ્ટ કરનાર તૌસિફ હનીફ પાંચભાયા મૂળ અંકલેશ્વરનાં રહેવાસી છે અને હાલ વિદેશમાં રહે છે. સોશિયલ મીડિયામાં ભારે રોષ ફેલાયો હતો. સમાજમાં વધતા રોષ અને વિરોધ અંગે છૂટથી માફી માગીને ટાઉસિફ પાંચભાયાએ સામાજિક મીડિયામાં વધુ એક વિડიო પોસ્ટ કરી માફી માંગી હોવાનું સામે આવ્યું છે.
0
0
Report
Advertisement

सूरत में ड्रग्स विरोधी अभियान तेज, 327 NDPS केस दर्ज, 450 आरोपी जेल पहुंचे

Surat, Gujarat:સુરતમાં “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન alatt પોલીસનું કડક એક્શન પોલીસ કમિશ્નર અનુપમસિંহ ગહલોત ના માર્ગદર્શન હેઠળ શહેરમાં સતત ડ્રાઇવ વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન કુલ ૩૨૭ NDPS કેસ નોંધાયા પોલીસે ૧૪ કરોડથી વધુ કિંમતનો નશીલો મુદ્દામાલ કબ્જે કર્યો નશાના કારોબારમાં સંડોવાયેલા ૪૫૦ આરોપીઓ જેલમાં ધકેલાયા સુરત શહેર SOG દ્વારા વિશેષ મોનિટરિંગ હાથ ધરાયું નાર્કોટીક્સ કેસમાં ઝડપાયેલા અને હાલ જામીન પર મુક્ત આરોપીઓને બોલાવવામાં આવ્યા પોલીવસ પા઼ેડ ગ્રાઉન્ડ ખાતે ૧૪૦થી વધુ આરોપીઓની હાજરી SOG ટીમે તમામ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કર્યું આરોપીઓના ડોઝિયર્સ ખોલી ખાસ સર્વિસ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં ફરી ડ્રગ્સ પ્રવૃત્તિમાં સામેલ ન થવા કડક ચેતવણી પોલીસે કહ્યું — નશાના વેપારીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ શહેરને નશામુક્ત બનાવવામાં સતત કોમ્બિંગ અને સર્વેલન્સ સુરત પોલીસની કાર્યવાહીથી ડ્રગ્સ મફિયાઓમાં ફફડાટ “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન વધુ તેજ બનાવાશે
0
0
Report

आहमदाबाद के एल डी इंजीनियरिंग हॉस्टेल के ई ब्लॉक में तीन दिनों से पानी नहीं, छात्रों की गर्मी की परेशानी

Ahmedabad, Gujarat:आहमदाबाद की एल डी इंजीनियरिंग कॉलेज की सरकारी हॉस्टेल के ई ब्लॉक में पिछले तीन दिनों से पानी नहीं आ रहा है, गर्मी के कारण छात्र परेशान हैं। पानी न रहने से उन्हें अन्य ब्लॉक की सुविधाओं पर निर्भर रहना पड़ रहा है। कुछ समय पहले इस हॉस्टेल के एक ब्लॉक की छत के पोपड़े गिर गए थे, जिसके कारण उस block के विद्यार्थियों को ई ब्लॉक में खसड़ा गया था। वर्तमान में ई ब्लॉक में क्षमता से अधिक विद्यार्थी रहते हैं क्योंकि परीक्षा समय चल रहा है। पिछले तीन दिनों से पानी की समस्‍या होने से छात्र मुश्किल में हैं।
0
0
Report
Advertisement

अहमदाबाद EOW ने फर्जी दस्तावेज़ से 1.12 करोड़ का प्लॉट ट्रांसफर करने वाले गिरोह को पकड़ा

Ahmedabad, Gujarat:આધારભૂત પૂછપરછ મુજબ અમદાબાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક વિંગે સાંતેજ स्थित વૃંદાવન કો ઓપરેટીવ સોસાયટીના પ્લોટને ડોક્યુમેન્ટ ખોટા બનાવી 1 કરોડ 12 લાખમાં વેચવાનો ષડયંત્ર bloot કર્યો હતો. આરોપીઓ જિન ઉર્ફ ઉલ્લાસ ચાકો અને ભાવેસ વ્યાસ હતા જેમણે પોતાના કાકા-મામાના વારસદારો સાથે મળીને સાગર ડોક્યુમેન્ટ તૈયાર કર્યા. ચેરમેન અશોક ઠક્કર અને સેક્રેટરી ઈશ્વર પટેલને 25 લાખરૂપિયાનું ભથ્થું આપીને સોસાયટીમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે ઝાંઝોચી કરી. પુરૂષોત્તમ આરોપીઓએ ડોક્યુમેન્ટ ફરેલી કરી પ્લોટ 1.12 કરોડમાં આજવાયા આશુદ્વારા વેચી દીધો. આડી લીટીના વારસદાર ઉંમંગ શાહે પ્લોટ પોતાના કાકાનો હોવાનો દાવો કરવો શરૂ કર્યો ત્યારે વારસના કાયદેસર કાયદા પૃષ્ઠભૂમિ અંગે પ્રશ્નો ઉપાયા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ઈકોનોમિક વિંગે નિપુલ શાહ, ભાવેશ વ્યાસ, તેજશ શાહ અને ધર્મેશ પંડયાને ધરપકડ કરી હતી. આ કેસમાં પુનર્રિમાન્ડ 3 દિવસના ન્યાયલયમાં દર્શાવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના સોસાયટીમાં લગભગ 145 થી વધુ પ્લોટો થયા હોવાના આંકડાઓ સામે છે અને આ વર્ષે આવી ચતરફર વખતે ઇકોનેમિક વિંગની તપાસો આગળ વધી રહી છે. સરકારે અપીલ કરી છે કે જો અન્ય પ્લોટ ધારકો સાથે પણ આવું ખોટું થયું હોય તો તાત્કાલિક સંપર્ક કરવો.
0
0
Report

द्वारका के 21 निर्जन द्वीपों पर आवाजाही प्रतिबंध जारी; 23 जुलाई 2026 तक प्रभावी

Khambhalia, Gujarat:દ્વારકાzilla જિલ્લામાં દરિયાઈ સરહદે આવેલા 21 ટાપુઓ પર વહીવટીંત્રે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે... દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રતિબંધ લાદ્તું જાહેરનામુ બહાર પાડ્યું છે... દ્વારકા જિલ્લાના 24 ટાપુઓમાંથી, જે ત્રણ બાજુએ દરિયાકાંઠે આવેલા છે. ફક્ત બે જ ટાપુઓ પર વસ્તી છે. તથા એક પ્રવાસન સ્થળ છે... હાલમાં, દરિયામાંથી રાષ્‍ઠ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવરે પર પ્રતિબંધીતિતું છે... ધાર્મિક પ્રવૃત્તિઓની આાડમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ન કરે તે માટે આ 21 નિર્જન ટાપુઓ પર સુરક્ષા કડક બનાવવામાં આવી છે... થોડા સમય પહેલા, દરિયાઈ વિસ્તારોમાં એક મોટો તોડફોડ કરવામાં આવ્યો હતો. હવે, વહીવટીતંત્રે 23/7/2026 સુધી આ 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. મજબૂત...
0
0
Report
Advertisement
Advertisement
Back to top