icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत में AI आधारित मलेरिया जोखिम की पूर्वानुमान से नियंत्रण अधिक प्रभावी

Surat, Gujarat:સુરતમાં આબોહવા પરિવર્તન, વધતું શહેરીકરણ શહેરીકરણ અને ભેજયુક્ત હવામાન વચ્ચે મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા હવે આધુનિક ટેકનોલોજી અને આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) નો સહારો લેવામાં આવી રહ્યો છે. જેમાં હાઈપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ જેવી AI આધારિત ટેકનોલોજી દ્વારા શહેરના કયા વિસ્તારોમાં મેલેરિયા નો જોખમ વધી શકે તેની સચોટ ઓળખ કરી વધુ અસરકારક કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો આ સંશોધનના પરિણામો સફળ સાબિત થાય તો સુરત આબોહવા અને ટેકનોલોજીના સંકલનથી મેલેરિયા નિયંત્રણ کیلئے આધુનિક મોડલ બની શકે છે. સુરત શહેરમાં મેલેરિયાના ફેલાવાની પહેલાંથી આગાહી કરી સમયસર નિયંત્રણ મેળવી શકાય તે હેતુથી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) દ્વારા સુરત શહેરના હવામાનમાં રહેલા ભેજના સંદર્ભમાં ‘શહેર ની મેલેરિયા ટ્રાન્સમિશન માટે થર્મલ સ્યુટેબિલિટી રિફાઇનિંગ નામના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કાર્યપ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે | એક વાર્ષિક સમીક્ષા બેઠક મ્યુનિ. કમિશનર એમ. નાગરાજન ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક દરમિયાન ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને આબોહવા પરિવર્તન વચ્ચે મેલેરિયા જેવા રોગચાળાને નિયંત્રિત કરવા માટે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠકમાં હાઈપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ ટેકનોલોજી કેવી રીતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેલેરિયાના જોખમને સચોટ રીતે ઓળખી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોર્નેલ યુનિવર્સિટી (અમેરિકા), આઈસીએમઆર - નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેલેરિઆ રિસર્ચ, ઓક્લાહોમા યુનિવર્સિટી (અમેરિકા), ન્યૂ યોર્ક યુનિવર્સિટી (અમેરિકા), વન હેલ્થ ટ્રસ્ટ અને સુરત -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિષ્ણાતો અને અધિકારીઓ જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરની આ સંશોધન પ્રોજેક્ટમાં વૈજ્ઞાનિકો દ્વારા તાપમાન, ભેજ અને અન્ય આબોહવાકીય પરિબળો શહેરી વિસ્તારોમાં ટ્રાન્સમિશન કેવી રીતે અસર કરે છે તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે.પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મેલેરિયાના જોખમની અગાઉથી આગાહી કરી જાહેર આરોગ્ય વિભાગને સમયસર એલર્ટ આપવાનો છે. જેના આધારે ચોક્કસ વિસ્તારોમાં ફોગિંગ, દવાના છંટકાવ, પાણી ભરાવાની સમસ્યા દૂર કરવી અને અન્ય নিয়ંત્રણાત્મક પગલાં વધુ અસરકારક રીતે લેવા શકાશે. આ પ્રકારની AI આધારિત ટેક્નોલોજી ભવિષ્યમાં માત્ર મેલેરિયા જ નહીં પરંતુ અન્ય મચ્છરજન્ય રોગચાળા સામે પણ મહત્વની સાબિત થઈ શકે છે. આ સંશોધનના પરિણામો સફળ સાબિત થાય તો સુરત દેશના એવા શહેરોમાં સામેલ થઈ શકે છે જ્યાં આબોહવા અને ટેકનિકોલોજીના સંકલનથી મેલેરિયા నియંત્રણ માટે આધુનિક મોડલ વિકસાવવામાં આવ્યા હોય.
0
0
Report
Advertisement

मोरबी के चारड़वा में डीज़ल किल्लत से किसान परेशान, खेतों की खेती प्रभावित

Morbi, Gujarat:એન્કર મોરબી જિલ્લાના ચરાડવા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે ડીઝલ મેળવવા માટે આજે વહેલી સવારથી ખેડૂતોએ કેરબા અને ટ્રેક્ટરોની લાઈનો લગાવી હતી કારણ કે ખેતીની સિઝન ચાલુ હોવાથી ડીઝલની જરૂર પડે છે..pixel અન્યત્ર ખેતી કામ માટે ખેડૂતોને ડીઝલના પૂરતા જથ્થા નથી મળતા જેમ કે વિવિધ પંપ્સ પરથી ડીઝલનો જથ્થો માત્ર 2 થી 3 હજારનો જથ્થો જ ભરી શકાય છે. આ સ્થિતિને કારણે મોરબીના ઉદ્યોગોને પણ ડીઝલની અછતની અસર પડી રહી છે. ચારાડવા અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ડીઝલ લેવા માટે ટ્રેક્ટર-કારોબારીઓએ વહેલી સવારથી લાઈનો gheઠવી હતી. પંપ પરથી દરેકને માત્ર 2 હજાર રૂપિયાનો ડીઝલ આપવામાં આવે છે તેથી દૂરના ખેડૂતોને તેમના ખેતરે પહોંચવામાં મુશ્કેલી થાય છે. જરૂરિયાત મુજબ ડીઝલ પ્રાપ્ત ન થયા તો વાવણીને અસર થાય તો આવી સ્થિતિએ ખેડૂતો ખેતી કરી શકતા નહીં. ખેડૂતોને વડે ટ્રેક્ટર, રોટાવેટર વગેરે વાહનો ચાલવા માટે ડીઝલની અનિવાર્યતા છે અને સિંચાઈ માટે પણ ડીઝલ જ પંપ ચલાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કટીંગ દિલે આ વર્ષ ત્યારે ચોમાસું પાકની આગોતરું વાવેતર મુશ્કેલ રહ્યો છે. બીટ 1: રવિ ટક્કર, મેનેજર, ભાવની પેટ્રોલ પંપ, ચરાડવા બીટ 2: રમેશભાઈ, ડીઝલ લેવા આવેલ ખેડૂત, ચરાડવા
0
0
Report
Advertisement

भारत में डायमंड एक्सपोर्ट पर असर: रूस-यूक्रेन युद्ध ने कोहरा किया गहरा

Surat, Gujarat:बृेकिंग छेल्ला पांच वर्षથી विश्वમાં યુદ્ધ जैसी स्थिति ચાલી રહી ہے સુરત થી ડાયમંડનું એક્સપોર્ટ 45 મિલિયન હતું તે ઘટીને 29 મિલિયન થઈ જવા પામ્યું છે યુક્રેન અને રશિયાના યુદ્ધ રસિયા સૌથી મોટો રફ ડાયમન્ડ એક્સપોર્ટ કરનારો દેશમાં હતો રशિયામાં ડોલર પેમેન્ટ કરતા હતા તે બંધ થઈ ગયું है ઈરાન અને અમેરિકાના યુદ્ધને લઇ લોજિસ્ટિક ઈમ્પેક્ટ વધારો દુબઈ રફ ડાયમન્ડ નું સૌથી મોટું હબ હતું લોજિસ્ટિક સપ્લાય ચેન ઓછી થવા અને આવવા એવા જુવાની મુશ્કેલી ગયા પછી ફસાઈ જવાની બીકને લઈને જ ધંધા પર અસર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી રહી છે આ ઉદ્યોગમાં 20% જેટલો કાપ મુકાયો છે સામે લેબરોન ડાયમંડ અને સીબીડી ડાયમંડને લઈને રત્ન કલાકારોની નોકરી બચેલી છે
0
0
Report
Advertisement

सूरत-आहमदाबाद भारतमाला हाईवे पर नई बस सेवाएं शुरू, समय बचेगा

Surat, Gujarat:સુરત બ્રેક સુરત એસટી વિભાગે ભારતમાલા હાઈવે પરથી નવી બસ સેવાઓ શરૂ કરી ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈએ અડાજણ બસ પોર્ટથી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હવે સુરતથી અમદાવાદ અને મોડાસા સુધીની બસો સીધી ભારતમાલા હાઈવે પર દોડશે શહેરના આંતરિક ટ્રાફિકથી બચતા મુસાફરોનો સમય બચશે કીમ ચાર રસ્તા બાદ બસો સીધી હાઈવે પર પ્રવેશ করবে મુસાફરો માટે વોલ્વો અને ગુર્જરનગરી જેવી સુવિધાસભર બસો મુકાઈ અડાજણ-સુરત-આ Domenwald<|...|>વોલ્વો બસનું ભાડું રૂપિયા ૭૧૧ નક્કી કરાયું ઉધના-સુરત-આહમદાબાદ ગુર્જરનગરી બસ સવારે ૧૦ વાગ્યે શરૂ થશે આંધાળથી સાંજે ૬ વાગ્યે પરત આવતી સેવા ઉપલબ્ધ રહેશે ગુર્જરનગરી બસનું ભાડું માત્ર રૂપિયા ૨૪૧ રાખવામાં આવ્યું બારડોલી-સુરત-મોડાસা સુપર બસ સેવા પણ આજથી શરૂ મોડાસા રૂટની બસ હાલોલ, કલોલ અને વેજલપુર બાયપાસ થઈ દોડશે ભાડું રૂપિયા ૨૮૭ નક્કી થયું બાઈટ સંદીપ દેસાઈ ધારાસભ્ય
0
0
Report

सुरेंद्रनगर: PGVCL-पुलिस संयुक्त कार्रवाई, 125 घरों में बिजली चेकिंग

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર એ ડિવિઝન વિસ્તારમાં PGVCL અને પોલીસની snyukt કાર્યવાહી..... વીજ ચોરી સામે PGVCL દ્વારા મેગા ચેકિંગ હાથ ધરાયું.... પોલીસ અને PGVCLની snyukt ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું..... મિયણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા અને કૃષ્ણનગર વિસ્તારમાં ચેકિંગ.... એ ડિવિઝન PI, PSI સહિત 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા.... PGVCLના 40 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા...... કુલ 125 ઘરોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું..... 84 ઘરોમાં ગેરકાયદેસર વીજ ચોરી ઝડપાઈ..... pgvcl એ વીજ ચોરી કરતા શખ્સો સામે FIR સહિતની કાર્યવાહી શરૂ... વીજ ચોરી મામલે અંદાજે ₹1.25 કરોડનો દંડ ફટકારાયો.... બુટલેગર અને અસામાજિક તત્વોના ઘરોમાં પણ ચેકિંગ હાથ ધરેવામાં આવ્યું..... કોમ્બિંગ દરમિયાન 8 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા... એક આરોપી સામે 6 ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું.... તેમજ આરોપી સામે 3 વોરંટ ઇસ્યુ થયેલા હોવાનું સામે આવ્યું.....
0
0
Report
Advertisement

वन नेशन वन इलेक्शन बिल पर अमित चावड़ा का विरोध

Gandhinagar, Gujarat:अमित चावड़ा कांग्रेस प्रदेश अध्यक्ष हैं; हमने इस बिल का विरोध किया है। वन नेशन वन इलेक्शन के प्रति हमारी आपत्ति स्पष्ट है कि यह केंद्रीय मुद्दों पर आधारित मतदान करवाने तथा ईवीएम के और अधिक खर्च की बात करता है। संविधान की भावना और संघीय संरचना के अनुसार, अलग-अलग सत्ताओं को मान्य रखा जाना चाहिए ताकि सरकारें समय पर चुनाव कराएं और स्थानीय मुद्दों पर भी मतदान संभव रहे। फैसले और बजट का प्रावधान राज्यों के सशक्त अधिकारों से जुड़ा है; बिल से इन अधिकारों में संशय और केंद्रीकरण की आशंका है। 1949 में बाबा साहेब आंबेडकर ने सरकार बनाने के लिए 5 साल का मंत्र देता हुआ संदर्भ दिया था, पर यह बिल संवैधानिक व्यवस्था के विरुद्ध माना जा रहा है। चालू विधान के तहत खर्च, शेड्यूल, और निर्वाचन की स्थायित्व जैसी बातें भी बहस का हिस्सा हैं। स्थानीय मुद्दे दबेंगे और बार-बार चुनाव कराने से चुनाव खर्च के अलावा मानव संसाधन और अन्य खर्चे भी बढ़ेंगे—यह प्रतिक्रियात्मक बहस का विषय है। कांग्रेस का कहना है कि केंद्रीय सरकार और निर्वाचन आयोग के पास वैधानिक शक्तियाँ हैं, पर आर्थिक और स्थायित्व की दृष्टि से यह बिल उचित नहीं है।
0
0
Report

अहमदाबाद में Google Maps आधारित ट्रैफिक मैनेजमेंट; स्मार्ट मोबिलिटी की दिशा में बड़ा कदम

Ahmedabad, Gujarat:અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ માટે Google Maps ટેક્નોલોજીનો ઉપયોગ દેશના અગ્રણી સ્માર્ટ સિટી મોડલ તરફ AMCની પહેલા વુલવ્યુ Google Mapsના Road Management Insights સાથે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ તરફ AMCનું મહત્વપૂર્ણ પગલું લાઇવ ટ્રાફિક ડેટા, AI આધારિત આયોજનથી અમદાવાદ બનશે દેશનું અગ્રણ સ્માર્ટ મોબિલિટી સિટી અમદાવાદમાં હવે ડેટા આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ AI અને Google ટેક્નોલોજીથી શહેરના રસ્તાઓ બનશે વધુ સ્માર્ટ અમદાવાદ શહેર હવે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટના ક્ષેત્રે દેશના અગ્રંડિત શહેરોમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Google Mapsના “Road Management Insights (RMI)” નામના અદ્યતન ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ એવા પ્રથમ ભારતીય શહેરોમાં સામેલ બન્યું છે, જે શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને ભવિષ્યના માર્ગ આયોજન માટે લાઈવ ટ્રાફિક ડેટા તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના પસંદગીના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિ અંગે લાઈવ માહિતી પ્રાપ્ત થશે. તેમાં રસ્તા પર કલાકવાર વાહનોની સંખ્યા, વાહનોની ગતિ, ટ્રાવેલ ટાઈમ, અચાનક બ્રેકિંગ થતી જગ્યાઓ તથા અકસ્માત, पानी ભરાવા, ખાડા અથવા રોડ પર અવરોધ જેવી ઘટનાઓ અંગે રિયલ-ટાઇમ માહિતી ઉપલબ્ધ બનશે. આ તમામ માહિતી Google Mapsમાં રોજિંદા કરોડો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી અનામી ટ્રાફિક માહિતી પરથી તૈયાર કરવામાં આવશે. ખાસ બાબત એ છે કે આ સમગ્ર સિસ્ટમ માટે શહેરમાં નવા કેમેરા, સેન્સર અથવા અન્ય કોઈ હાર્ડવેર સ્થાપિત કરવાની જરૂર નહીં રહે. Google Maps દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી આ എണ്ണം TraffiCure પ્લેટફોર્મ મારફતે અમદાવાદ શહેરને સરળ અને გამოყენયોગ્ય ડેશબોર્ડ, લાઇવ એલર્ટ તથા આયોજન સાધનોના સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એસ.જી. હાઈવે, तपोवन સર્કલથી આરટીઓ સર્કલ, સરદાર પટેલ રિંગ રોડ, પરિમલ અંડરપાસથી ગોલ્ડન ટ્રાયએન્ગલ, ગોલ્ડન ટ્રાયએન્ગલથી શાસ્ત્રીનગર, ડમરૂ સર્કલથી ગુજરાત હાઇકોર્ટ, 132 ફૂટ રિંગ રોડ પર પકવાન ચાર રસ્તાથી કેશવબાગ, દધીચી બ્રિજથી જિલ્લા દરવાજા, કાલુપુર-અમદુપુરાથી નરોડા, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડથી ઈસનપુર, ઈસનપુરથી ધોડાસર કેનાલ રોડ તથા નારોલ-નરોડા હાઈવે (BRTS રૂટ) સહિત શહેરના अत्यંત વ્યસ્ત ટ્રાફિક કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા દ્વારા શહેરને ટ્રાફિક જામ થતી જગ્યાઓ અને તેના મૂળ કારણોની ચોક્કસIDENT ઓળખ કરવામાં મદદ મળશે. ટ્રાફિક જામનું કારણ સિગ્નલ ટાઈમિંગ, પાણી ભરાવા, દબાણ, અકસ્માતપ્રવણ સ્થળ અથવા અન્ય કોઈ સમસ્યા છે કે નહીં તે સરળતાથી જાણી શકાશે. પરિણામે માત્ર ટ્રાફિક નિયંત્રણ નહીં પરંતુ સમસ્યાના મૂળ કારણોનું અસરકારક નિરાકરણ શક્ય બનશે. ટ્રાફિક પોલીસને પણ આ સિસ્ટમથી મોટી મદદ મળશે. TraffiCure ડેશબોર્ડ મારફતે લાઇવ એલર્ટ મળતા જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક અસરથી જરૂરી સ્થળે કર્મચારીઓને મોકલી શકશે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાપન વધુ ઝડપી અને અસરકારક બનશે. આ ઉપરાંત શહેરમાં ભવિષ્યના માર્ગ વિકાસ અને ટ્રાફિક આયોજન માટે AI અને Machine Learning આધારિત સિમ્યુલેશન ટેક્નોલોજીનો પણ ઉપયોગ થશે. નવા ફ્લાયઓવર, રોડ ક્લોઝર અથવા સિગ્નલ ફેરફાર જેવા નિર્ણયોના ટ્રાફિક પર શું પ્રભાવ પડશે તે પહેલાંથી જ ડિજિટલ સિમ્યુલેશન દ્વારા જાણી શકાશે. જેના કારણે ખર્ચ બચત સાથે વધુ વૈજ્ઞાનિક અને અસરકારક આયોજન શક્ય બનશે. રસ્તા સુરક્ષાના ક્ષેત્રે પણ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. અચાનક બ્રેકિંગ થતી જગ્યાઓ તથા અકસ્માતોની માહિતીના આધારે શહેરના જોખમી જંક્શન અને અકસ્માતપ્રવણ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં યોગ્ય સાઇનેબ, રોડ માર્કિંગ, સિગ્નલ અથવા ડિઝાઇન સુધારણા કરી શકાશે. પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરને ટ્રાફિક જામ અને અકસ્માતના મુખ્ય હોટસ્પોટ્સની ચોક્કસ યાદી પ્રાપ્ત થશે. સાથે સાથે ટ્રાફિક போலீસ માટે મિનિટોમાં નિર્ણય લઈ શકાય તેવી લાઇવ સિસ્ટમ ઉપલબ્ધ બનશે અને પસંદગીના માર્ગો પર ટ્રાવેલ ટાઈમ તથા ટ્રાફિક વિલંબમાં માપનીય ઘટાડો જોવા મળશે. સફળતા મળ્યા બાદ આ મોડલ સમગ્ર અમદાવાદ શહેરમાં અમલમાં મૂકી શકાય તેવી શક્યતા છે, જે અન્ય ભારતીય શહેરો માટે પણ એક પ્રેરણાદાયી મોડલ બની શકે છે. આ પહેલ દ્વારા અમદાવાદ પરંપરાગત ફરિયાદ આધારિત ટ્રાફિક વ્યવસ્થાપનથી આગળ વધી ડેટા આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તરફ આગળ જઈ રહ્યું છે. Google Mapsના Road Management Insights અને TraffiCure પ્લેટફોર્મના ઉપયોગ વડા અમદાવાદને દેશના અગ્રણી સ્માર્ટ મોબિલિટી શહેર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
0
0
Report

गांधीनगर मनपा की सामान्य सभा: विकास योजनाओं पर जोर, प्रशासनिक सुधारों पर चर्चा

Gandhinagar, Gujarat:गांधीनगर मनपानी आजे सामान्य सभा आयोजित थी. सभામાં शहर विकासના વિવિધ મુદ્દાઓ, વહીવટી કામકાજ તેમજ અધિકારીઓના પ્રમોશન સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા સભા દરમ્યાન કોર્પોરેટરોએ નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્યોને લઈને પોતાના મત રજૂ કર્યા ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં વિકાસ કામો પર ચર્ચા કરવામાં આવી શહેર વિકાસ, વહીવટી મુદ્દાઓ અને પ્રમોશન પ્રাস্তાવો પર મંથન થયું પબ્લિસિટી પોલિસી મુદ્દે સભામાં ખાસ चर्चा થઈ ફાયર ઓફિસર નિયમોમાં સુધારા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી કોર્પોરેટરોએ નાગરિક સુવિધાઓ અંગે રજૂ કર્યા મુદ્દાઓ મોટા પ્રોજેક્ટ અને વિકાસકાર્યોને લઈ મહત્વની ચર્ચા થઈ ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં અનેક ઠરાવો પર વિચારણા થઈ શહેરના ભવિષ્યના વિકાસ રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવી મનપાની બેઠકમાં વહીવટી કામગીરીની સમીક્ષા થઈ વિકાસકાર્યો ને ગતિ આપવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી
0
0
Report
Advertisement
Advertisement
Back to top