icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पंचमहाल के पावागढ़ में रात 10–4 बजे पैदल यात्रा पर रोक, सुरक्षा के मद्देनजर

Godhra, Gujarat:પાવાગઢમાં રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું જાહેરીનામું તા. 07 જુલાઈ 2026 થી આગામી તા. 06 સપ્ટેમ્બર 2026 સુધી રહેશે અમલમાં દરરોજ रात्रે 10:00 વાગ્યાથી સવારે 4:00 વાજ્યા સુધી માંચીથી નિજ મંદિર સુધીના પાગ્ગાળા માર્ગ પર યાત્રિકોની અવરજવર બંધ રહેશે ભારે વરસાદ, પથ્થર ધસી પડવાની અને અકસ્માતની શક્યતાઓને કારણે નિર્ણય લેવામાં આવ્યો આ સમયગાળા દરમિયાન માત્ર પગપાળા માર્ગ બંધ રહેશે, જ્યારે રૂપ-વે સહિત અન્ય વ્યવસ્થાઓ નિયમો મુજબ ચાલુ રહેશે યાત્રિકોને જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામાનું પાલન કરવા અને સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી
0
0
Report
0
0
Report
Advertisement

मोरबी किसान आंदोलन पार्ट 3: मनोज पनारा का इस्तीफा और गौशाला विवाद पर नया मोड़

Morbi, Gujarat:ब्रेकिंग मोरबी जिले से शुरू होने जा रहे किसानों आन्दोलन पार्ट 3 में मनोज पनारा को दूर रखने का प्रयास मोरबी के धुलकोट गाँव मे मेलडी धाम गौशाला को नोटिस फटकारा गया मेलडी धार गौशाला के प्रमुख हैं मनोज पनारा खराबानी जगह में गौशाला खड़ी हो पिछला दबाव हटाने के लिए नोटिस जारी 300 से अधिक गायों की देखभाल हो रही है, मनोज पनारे ने तत्क्षण अध्यक्ष पद से इस्तीफा दिया चौमासे के मौसम में गौशाला की गायों को परेशान न करने के लिए गौशाला न टूटे की विनंती किसान आन्दोलन में हिस्सा था, रहेंगे: मनोज पनारा गुजरात में सरकार बदलेगी तो अधिकारी-कर्मचारी पर भी कड़ी निगरानी: मनोज पनारा
0
0
Report

गुजरात हाईकोर्ट ने ट्रायल कोर्ट का फैसला बरकरार कर सभी आरोपियों को दोषी ठहराया

Ahmedabad, Gujarat:अहमदाबाद २६ जुलाई २००८ में अहमदाबाद में हुए सीरियल ब्लास्ट केसमे गुजरात हाईकोर्ट ने भी ट्रायल कोर्ट के फेंसले को बरकरार रख कर सभी आरोपियो को दोषित करार दिया हे। इस फेंसले को लेकर पीड़ित लोग एवं मृतक के परिवार के लोग सभी आतंकवादिओ को जल्द से जल्द फाँसी की माँग कर रहे ही है । १ बाइट : प्रदीप परमार, ब्लास्ट में घायल ( ब्लास्ट के वक़्त भाजप के सक्रिय कार्यकर थे, जो बचाव कार्य के लिए गए थे। विजय रुपाणी सरकार में वो केबिनेट मंत्री रह चुके हे २ बाइट: तुलसीभाई भील, ब्लास्ट में घायल ( भाजप के सक्रिय कार्यकर थे, सिविल अस्पताल के नज़दीक चाय की टपरी चलाते थे, जो बचाव कार्य के लिए गए थे । बाद में अहमदाबाद नगरनिगम के पूर्व पार्षद रह चुके है ) ३ बाइट : अमृता बेन चौहाण, मृतक अनिल चौहान की माता ( १५ साल का उनका लड़का जो ब्लास्ट के वक्त गुम हुआ था और बाद में मारा गया पाया गया था ) ४ बाइट: हिमतसिंह चौहाण, मृतक अनिल चौहान के चाचा ५ बाइट: भालचन्द्रगिरि गोस्वामी, मृतक चंदनगिरि के पिता (२२ साल का उनका लड़का अपने साथियो के साथ बचाव कार्य के लिए गया था, जहाँ पुर हुए ब्लास्ट में उसकी मौत हुई थी)
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से कपड़ा कारोबारियों को लाखों का नुकसान, दूकानें डूबीं

Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કાપડ વેપારીઓને ભારે નુકસાન બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં পানি ભરાયા હતા અંદાજિત અઢીથી ચાર ફૂટ જેટલા પાણી દુકાનમાં ભરેલા હતા રક્ષાબંધનના પર્વને લઈને વેપારીઓ દ્વારા preparedciauxivos ભારે વરસાદના કારણે જેટલો માલ દુકાનમાંથી બહાર કઢાયો એટલો કાઢ્યો બાકીનો માલ દુકાની અંદર પલળી ગયો એક એક વેપારીને લાખો રૂપિયાનું નુકસાન પલળી ગયેલો માલ હવે કોઈ પણ પ્રકારનો ઉપયોગ માં આવશે નહીં રોજિંદા 150 થી 200 કરોડનું નુકસાન વેપારીઓને થયું બેઝમેન્ટમાં 1000 જેટલી દુકાનો આવી છે
0
0
Report

मोरबी के हलवद में पति-पत्नी के विवाद में हत्या, वृद्ध गिरफ्तार

Morbi, Gujarat:મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે નોકરીવાળા દંપતી વચ્ચે ઓછો મુદ્દો જેવો ઝગડો થયું હતો ત્યારે આઘાતે આવીનેelder અૌરતને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝિકી દીધો હતો જેને કારણે મહિલાનું મોત થયું હતું અને અવસ્તામાં હત્યા કેસ નોંધાયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના દીકરાની તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે પતિની ધરપકડ કરી લીધી હતી. તેazioa જેમના સીમમાં મગનભાઈની વાડીમાં રહીને મજૂરી કરે રહેલા દેસી રહેવાસી વરસીભાઈ નાયકા તેની પત્ની માસુદીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા. કોઈ કારણસર વિદ્યાર્થીની સાથે બોલાચાલી થઈ અને ફરિયાદના પગલે મોટો મારામાર આભ્યાસ થયો હતો. માસુદીબેન (55) ને ઘાત લાગવાથી મોત નીપજ્યું હતું અને સંદર્ભમાં પતિ વરસીભાઈ જાડિયાભાઈ નાયક સામે હત્યાનો ગુનો નોંધીને ઝડપભરી ધરપકડ કરી લીધી છે. આ ઘટના દરમિયાન આધેડે પોતાની પત્ની સાથે બેસી સામેથી પુસ્તક વાંચતા રહ્યાં હતા અને બાકી સબ સાથે સમજાયા વગર જ અપવાદીક રીતે બનાવ થયું હતું.
0
0
Report
Advertisement

मेघराज के ग्रामीण इलाकों में रातभर भारी बारिश, खेत पानी में डूबे किसान परेशान

Modasa, Gujarat:슬ګ :- પાક નિષ્ફળની ભીતિ એન્કર :- મેઘરજ પંથકમાં રાત્રિ દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૨ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે. જેને કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. વિઓ :- મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં રાતભર ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સિસોદરા, કંભરોડા અને શાંતિપુરા કંપા વિસ્તારમાં ૨ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કંભરોડા ગામે તો ખેતરો જાણે તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોનો મગફળી, સોયાબીન અને કપાસનો મોંઘોદાટ પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય એવી સ્થિતિ સર્જાઈ છે. ———— બાઈટ - કેતન વિરાણી ( ખેડૂત )
0
0
Report
Advertisement

जेतपुर के निजी ट्रैवल्स में एक नंबर प्लेट से कई बसों का टैक्स घोटाला

Jetpur, Gujarat:જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કરી બે અલગ-અલગ ગુના નોંધ્યા છે, હાળ ત્રણ આરોપીઓની અટકાયત કરી હે, જ્યારે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે, પોલીસે 10 માટે 10 લક્ઝરી બસ અને એક ઓમ્ની કાર સહિત કુલ 11 વાહનો જપ્ત કર્યા છે, જેની કુલ કિંમર્ક અંધાજે એક કરોડ ૫૫ લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે, પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગોરખધંધો છેલ્લે બે-ત્રણ મહિનાથી નહીં પરંતુ કદાચ લાંબા સમયથી ચાલી રહ્યો હતો, હવે સૌથી મોટો સવાલ એ છે કે એક જ નંબર પ્લેટ ધરાવતી અનેક બસો રાજ્યના વિવિધ હાઈવે પર દોડતી રહી છતાં આરટીઓ તંત્ર, ટોલ પ્લાઝા અને ચેકિંગ એજન્સીઓની નજરમાંથી કેવી રીતે બચી ગઈ, એક જ નંબર પ્લેટ પર અનેક બસો દોડાવવાનો આ ખેळ માત્ર ટેક્સ ચોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને કાયદા-વ્યવસ્થાને પણ ગંભીર પડકાર ઉભો કરે છે, પોલીસે આ સમગ્ર મામલે પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) તેમજ મોટર વાહન અધિનિયમ મુજબ બે અલગ-અલગ ગુના નોંધ્યા છે, પોલીસે 10 લક્ઝરી બસ અને એક ઓમ્ની કાર સહિત કુલ 11 વાહનો જપ્ત કર્યા છે, જેના કિંમતનો અંદાજ એક કરોડ ૫૦ લાખ રૂપિયાથી વધારે હતો, આ કૌભાંડ બે-ત્રણ મહિના નહીં, પરંતુ લાંબા સમયથી ચાલતો હોવાનું પોલીસના ખુલાસામાંથી ઠહેર્યું છે, એક જ નંબર પ્લેટ પર અનેક બસો દોડાવવાનો આ ખેલ રાજ્યના હાઈવે પર ટેક્સ ચોરી અને ડ્રાઈવરની ખોટી ઓળખાણ જેવી ગંભીર બાબતોને પ્રકાશમાં લઈને આવ્યો છે, આ GS પબ્લિક સર્વિસી ડિપાર્ટમેન્ટની તપાસમાં પોલીસે આ ગોરખધંધો દ્વારા સામે આવતા મુદ્દાઓ પર તાકીદ કરી રહી છે, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આગામી તપાસમાં વધુ ખુલાસા થશે તો આ કેસમાં હજી વધુ ધરપકડનો સવાલ ઉઠી શકે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top