icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मुम्बई-आहमदाबाद बुलेट ट्रेन में समुद्री अंडरसाई टनल हेतु TBM से पहली खुदाई शुरू

Ahmedabad, Gujarat:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના સાવલી (ઘણસોલી) થી વિક્રોલી તરફ બીજી ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) દ્વારા આજથી ટનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ 10 કિમીના અંતરમાંથી 7 કિમીનો ભાગ ઠાણે ખાડી નીચે દરિયાઈ ટનલ (અંડરસી ટનલ) હશે. કોઈપણ રેલ્વે કોરિડોર માટે આ ભારતની પ્રથમ અંડરસી ટનલ હશે. પ્રોજેક્ટના કુલ 21 કિમી લાંબા ભૂગર્ભ ટનલ સેક્શનલમાંથી મુંબઈમાં સાવલી (ઘણસોલી) અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વચ્ચેનો 16 કિમીનો ભાગ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) નો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. પ્રથમ ટીબીએમ એ 05 જુલાઈ 2026 ના રોજ વિક્રોલીથી બીકેસી તરફ તેની 6 કિમીની સફર શરૂ કરી દીધી છે. બાકીનો 5 કિમીનો સેક્શન એનએટીએમ પદ્ધતિનો ઉપયોગ કરીને પહેલેથી જ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.
0
0
Report

आयुष मंत्री का आकस्मिक निरीक्षण: ओराना PHC में स्वच्छता और सेवाओं की प्रशंसा

Surat, Gujarat:નોધ: સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- KAMREJ - સુરત ગ્રામ્ય સ્લગ :-1807ZK_SRT_AROGYA_MANTRI ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. એન્કર... સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આજે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ ઓચિંતું નિરીક્ષણ કરીને સરકારી આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિનો તાજો અંદાજ મેળવ્યો. બાય રોડ પ્રવાસ દરમિયાન ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજરે પડતા જ તેમણે અચાનક પોતાના કાફલો રોકાવી PHCમાં પ્રવેશ કર્યો. ત્યાં દવાઓના સ્ટોકથી લઈને સ્ટાફની કામગીરી અને હોસ્પિટલની સ્વચ્છતા સુધીની ઝીણવટભરી તપાસ કરી. આરોગ્ય કેન્દ્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતાં પ્રધાને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા અને સન્માનિત પણ કર્યા. વિઓ... કામરેજના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ કોઈ પૂર્વ સૂચના વિના ઓચિંતું નિરીક્ષણ કર્યું. બાય રોડ પ્રવાસ દરમિયાન PHC નજરે પડતાં જ તેમણે કાફલો રોકાવી સીધા આરોગ્ય કેન્દ્રમાં оттуриғаીધી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી. પ્રધાને દવાઓનો સ્ટોક, દર્દીઓને મળતી સારવાર, આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ તેમજ સ્ટાફની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી. આ ઉપરાંત હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહી છે કે નહીં તેનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો આપ્યા. નિરીક્ષણ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં સંતોષકારક સ્વચ્છતા અને કર્મચારીઓની કામગીરી જોઈ આરોગ્ય પ્રધાને ખુશી વ્યક્ત કરી હતી. પ્રफુલ પાનસેરીયાએ સમગ્ર સ્ટાફની કામગીરીનેבירદાવી તેમને સન્માનિત કર્યા અને ભવિષ્યમાં પણ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવા આપતા રહેવા અનુરોધ કર્યો. આરોગ્ય પ્રધાનના અચાનક નિરીક્ષણથી આરોગ્ય વિભાગમાં પણ સકારાત્મક સંદેશ ગયો છે. સરકાર દ્વારા સરકારી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે આવા ઓચિંતાં નિરીક્ષણો આગામી સમયમાં પણ ચાલુ રહેશે બાઈટ :- પ્રફુલ પાનસેરીયા – આરોગ્ય પ્રધાન બાઈટ : સેફાલી ઉમરેટીયા ( મુખ્ય તબીબ, ઓરણા PHC)
0
0
Report
Advertisement

आदिवासी नेता इसुदान गढ़वी ने पीएम मोदी पर किया प्रहार, विधानसभा चुनाव संकेत

Ahmedabad, Gujarat:આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કરી pm પર પ્રહાર કર્યા. તાજેતરમાં પંજાબમા pm નરેન્દ્ર મોદીએ એક સભામાં aapના ચૈતર વસાવા પર જે ભાષણ આપ્યું તેના સામે પાર્ટી નારાજ જોવા મળી. જે નારાજ અને ગુસ્સે ભરાયેલા પાર્ટીએ નવરંગપુરા આશ્રમ રોડ ખાતે આવેલ કાર્યાલય પર પ્રેસ યોજી સમગ્ર મામલે aapના પ્રદેશ અધ્યક્ષએ pm પર પ્રહાર કર્યા હતા અને આ મામલે 24 જુલાઈએ અંબાજી થી ઉમરગામ સુધી સાઈન કેમ્પએઇન ચલાવી રાષ્ટ્રોપતિને મોકલશે તેવું જણાવ્યું. ઇસુદાન ગઢવીએ pc શરૂ કરતા જ જણાવ્યું કે દુૃખ સાથે આપની સમક્ષ આવ્યો. કેમ કે સૌના pm જેમ ની જવાબદારી નીચે કોઈ ભૂલ કરે તેને ઠપકો આપવાનું કામ છે જોકે તેઓ પંજાબમાં જઈ ચૈતર વસાવા સામે નિવેદન આપ્યું તેનાથી અદિવાસ સમાજ નારાજ થયો. જે આદિવાસી સમાજ pm ના વિકાસના કામ ને જોયું પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ નિવેદન આપ્યું કે ચૈતર વસાવા એ વન કેસમાં અધિકારીને ધમકાવ્યા તે કેસમાં સજા થઈ તે કેવું. ઇસુદાન ગઢવીએ આગળ વાત કરતા જણાવ્યું કે આજે આદિવાસી સમાજના લોકોને કોલ આવ્યા કે સજા પડી તેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ મિનિટરિંગ કરતા હશે. પેપર લીક થયા કેમ જિલ્લામાં સજા ન થઈ. લઠાકાંડ થયા. મોરબી દુર્ઘટના. હરણી કાંડ અનેક કાંડ કોણે સજા થઈ તે સવાલ ઉઠાવી વિપક્ષ ને તોડી તેને સજા કર્યા જ આરોપ કર્યા. આ સાથે ન બચુ ખાબડ 25 કરોડનું કૌભાંડ થયું તે કેમ બહાર છે તેને પણ સજા કરી શકાય. રાજકોટ અગની કાંડ અને તક્ષશિલા જેવા કેટલાય કાંડ તેમાં સજા ન અપાઈ. અને ચૈત્ર વસાવા ને ભાજપમાં લઈ જવા હતા તે ન આવ્યા માટે સજા કરાવી એવા આક્ષેપ થયા. ઇસુદાન ગઢવીએPm ને કહતા જણાવ્યું કે તમે અમારા પિતા સમાન છો તમારી ફરજ હતી આપણને પ્રોટેક્ટ કરવી અને આજે તમને ખોટા કેસ કરાવી જેલમાં નખવડાવો છો. શુ અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ તમે કેટલાય રાજ્યમાં સરકાર તોડીને બનાવી છે. અમે આદિવાસી સમાજ અને પીડિત માટે લડીએ છીએ તેમને ચૂપ કરાવી રહ્યા છીએ.Pm ખોટુ નહિ થવા દે તેવો વિશ્વાસ હોય પણ તમે મોનીટરીંગ કરી રહ્યા છો . ચૂંટણી હારતા હોય ભાજપના નેતા એ મોનીટરીંગ કરે વાંધો નહિ પણ pm કરે આ કેમ. આ સાથે ન ajit પವಾರ કરોડોનું કૌભાંડ કર્યું. હેમંત બીસવા. સુભાંશું અધિકારી ને તમે લઈ લીધા તેવા આક્ષેપ કરી લોકતંત્ર જેવું રહ્યું નથી ડરાવવા માંગો છો તેવા પણ આક્ષેપ કર્યા. આ સાથે જ Pm આજે તમે 76 વર્ષના થયા અમારા પિતા ની ઉમર સમાનના છે અને એ આવું કરે તો અમને ખતમ કરવા ષડયંત્ર કરે તો કોની પાસે જઈએ. અમેરિકાના ટ્રમ્પ પાસે નથી જવું તમારી પાસે અમે આવીએ અને તમે આવું કરો તેમ પણ જણાવ્યું. આ સાથે જ 5 માંથી એક બાળક અવાજ ઉઠાવે તો પિતા તરીકે તમારે સાંભળવું જોઈએ તેમ પણ જણાવ્યું. પર્યાવરણ વિધ ને અન્સન કરવું પડે ધર્મેન્દ્ર પ્રધાન જવાબ નથી આપતા. તમે લોકો માટે નહીં પરંતુ સતા જાળવવા ષડયંત્ર કરો છો તેવા આક્ષેપ કર્યા. આદિવાસી સમાજ ચૈਤਰ વસાવા સાથે છે. સમાધાન કરાવનાર ચૈતર વસાવા પર કેસ કરાવવામાં આવ્યો આ કેમવું હતું? તે જણાવી ઇસુદાન ગઢવીએ આ મામલે હું 24 તારીખે ડેડીયાપાડા જઈશ અને 1 લાખ આદિવાસી પાસે જઈ ચૈતર વસાવા માટે શાહી લઈશું કે તેઓ નિર્દોષ છે કે નહીં. 24 તારીખે અંબાજી થી ઉમરગામ સુધી સાઈન કેમ્પેઈન ચલાવી અને તે રાષ્ટ્રપતિ ને મોકલીશું કેમ કે હવે રાષ્ટ્રપતિ પર જ વિશ્વાસ છે તેમ જણાવી અમે કોઈ પણ સ્થિતિના ડરીશું નહિ આપણા લોકોને સાથ આપો ખોટું કરનાર સામે લડવા અમે રાજનીતિમાં આવ્યા તાનશાહી ચાલશે તો વિપક્ષ મુક્ત ભારત અને વિપક્ષ મુકત ગુજરાત બનશે અને બાદમાં કઈ થશે તો બચાવનાર કોઈ નહિ મળે હવે અમે તમારા પ્રજાના આશરે છીએ તેમ જણાવ્યું. અમને ગમે ત્યારે જેલમાં નાખી દેવામાં આવશે. મને પણ જેલ મોકલ્યો હતો અને ચૈતર વસાવા ને ત્રણ વાર જેલ હવાલે કરાયા. અમને સાથ આપો તો જ અમારી માંગ. આ સાથે જ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ને કહું કે સાથ આપો બિરસા મુંડા ને અંગ્રેજોએ જેલમાં નાખ્યા તે રીતે ચૈતર વસાવા ને જેલમાં નાખ્યા તો સોસીયલ મીડિઆમાં પણ જવાબ આપજો. અને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે हमारी સરકાર બનાવી ને રહીશું તેમ પણ જણાવ્યું。
0
0
Report
Advertisement

राजकोट के महुवा सेवा सहकारी मंडळी में गड़बड़ियों के आरोप, पूर्व उपाध्यक्ष बोले नजरअंदाज

Rajkot, Gujarat:રાજકોટના મોટા મહુવા સેવા સહકારી મંડળીમાં ગેરરીતિના આક્ષેપોને લઈને વિવાદ ગરમાયો છે. પૂર્વ ઉપપ્રમુખ ભરત શીંગાળાએ આક્ષેપ કર્યો છે કે, તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ઉપપ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. KYC કરાવવા માટે બેંક પહોંચ્યા ત્યારે જ તેમને હોદ્દા પરથી દૂર કરાયા હોવાની જાણ થઈ હોવાનો દાવો છે. મંડળીના પ્રમુખ વિજય સરકાર સામે સત્તાના દુરુપયોગ અને પરિવારવાદના ગંભીર આક્ષેપો સાથે સગા-સંબંધીઓને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હોવાના પણ સવાલો ઉઠાવાયા છે. સમગ્ર મામલે કેન્ૃદ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના સહકાર મন্ত্রী જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો છે. રાજકોટ જિલ્લાની રજિસ્ટ્રાર કચેરીમાં પણ રજૂઆત છતાં કોઈ જવાબ ન મળ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે બંદા મહુવા સેવા સહકારી મંડળીનો વિવાદ દિલ્હીથી ગાંધનગર સુધી પહોંચ્યો છે. ભરત શિંકાળા ( પૂર્વ ઉપપ્રમુખ મોટા મહુવા સેવા સહકારી મંડળી) દ્વારા સંપૂર્ણ કાર્યવાહી ગેરકાયદેસર ગણાવી કાયદાકીય લડતના સંકેત આપતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે.
0
0
Report

देवभूमि द्वारका के किसानों ने गैस पाइपलाइन के विरोध में उग्र प्रदर्शन किया

Khambhalia, Gujarat:देवभूमि द्वारका जिले के जमखम्भालिया के पास सिंहण गाँव में गैस पाइपलाइन के काम को लेकर किसानों का उग्र विरोध सामने आया। किसानों का आरोप है कि उनकी सहमति और उचित मुआवजे के बिना खेतों से गैस पाइपलाइन बिछाई जा रही है। विरोध के दौरान किसान और पुलिस के बीच तीखी बहस हुई जिससे मामला गरमाया। VO: जमखम्भालिया के आसपास के गाँवों के किसान भारी संख्या में एकत्र होकर पाइपलाइन के काम का विरोध करने पहुँचे। किसानों का कहना है कि खेतों से पाइपलाइन गुजर रही है, लेकिन उपयुक्त मुआवजे, पर्याप्त जानकारी और किसानों की सहमति के बिना यह कार्य किया जा रहा है। किसानों की मांग है कि सभी प्रश्नों का उचित समाधान न होने तक पाइपलाइन का काम रोका जाए। विरोध के दौरान किसान और पुलिस के बीच उग्र बोलचाल हुईं, घटना-स्थल पर तनाव का माहौल बन गया। कदम को काबू में रखने के लिए द्वारका LCB, SOG समेत स्थानीय पुलिस का कड़ा बंदोबस्त किया गया। इस बीच किसान नेता पाल आंबलिया भी किसानों को समर्थन देने के लिए मौके पर पहुँचे, लेकिन पुलिस ने उन्हें आगे बढ़ने से रोक दिया। परिणामस्वरूप घटनास्थल पर और खचाखच भीड़ रही। खेतों के विरोध के चलते गैस पाइपलाइन बनाने वाली कंपनी के अधिकारी स्थल छोड़कर चले गए हैं। इसके अलावा मीडिया से प्रतिक्रिया लेने की कोशिश में कंपनी के अधिकारी कैमरे से दूर भागते दिखे। पूरा क्षेत्र में पुलिस का कड़ा बंदोसब्त यथावत जारी है और किसान अपने प्रश्नों के उचित समाधान तक आंदोलन जारी रखने के मूड में हैं।बीट-01 पाल आंबलीया
0
0
Report

पालड़ी के घरघाती चोर कमलेश की गिरफ्तारी, 26 लाख से अधिक माल बरामद

Ahmedabad, Gujarat:અમદાવાદ 13 જુલાઈ ના રોજ પાલડીમાં ગૌતમબાગ સોસાયટીમાં વેપારીના મકાનમાં થયેલ ચોરીનો મામલો ઘરઘાટી ચોરીની ઘટનામાં પોલીસે એક શખ્સની કરી ધરપકડ ઘરઘાટે 9 જુલાઈથી 13 જુલાઈ સુધી 48 લાખ ઉપરના દાગીના અને 1.46 લાખ રોકડ રકમની ચોરી થઈ હતી પોલીસે મુદ્દામાલ વેચવા નીકળેલા બાબુલાલ મીણા નામના શખ્સને પકડ્યો જ્યારે મુખ્ય આરોપી ઘરઘાટી કમલેશ મીણા અને અનયની શોધખોળ ચાલુ પકડાયેલ આરોપી પાસેથી નાણાં આદ્રી મળી આવી. પોલીસે 26.17 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો જેમાં 25 લાખના દાગીના અને 70 હજાર જેટલી રોકડ કબજે કરી ફરિયાદીના મકાનમાં રાજસ્થાનના સલૂમ્બર નો દિનેશ કામ કરતો તેના સંપર્કથી કમલેશને માર્ચ મહિનામાં કામે રાખ્યો હતો જેનું રજીસ્ટ્રેશન થયું ન હતું રજીસ્ટ્રેશન થયું હોવાને કારણે અને ફરિયાદીને ચોરના નામ સિવાય કંઈ ખબર ન હોવાથી આરોપીઓને શોધવામાં પડી હાલાકી જોકે મોકૂઘે પોલીસ ઘરઘાટી ચોર સુધી પહોંચી જેમાં એક પક્ચ્યો તપાસમાં મુખ્ય આરોપી કમલેશ તિજોરીની ચાવીની મદદથી ચોરી કરી હતી માલિકને જાણ થતાં ઘરઘატონમાં તપાસ કરતા વિદેશી નાણા મળી આવતા મામલો સામે આવ્યો ને તરત કમલેશ ચાલુ થયો ઘટના બાદ કમલેશ અને અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા આરોપી મા ઘરઘાટી કમલેશ નો ફોટો(top) અને અન્ય વિગતો બાબુલાલ પકડાયો અને મુખ્ય આરોપી કમલેશ અને ગૌતમ પકડવાના બદાવી નાણાં ની જરૂરિયાતને લઈને ચોરી કરી હોવાનું હાલ સામે આવ્યું આડધો મુદ્દામાલ રિકવર થયો જ્યારે અન્ય મુદ્દામાલ રિકવર કરવાનો બાકી વિઆવ: કોરો ગુજરાતી લખાણમાં પોલીસ રજીસ્ટ્રેશન વિશે અપીલ કરાઈ છે અમદાવાદ 24 કલાક
0
0
Report
Advertisement

द्वारका में 6 साल के बच्चे में संदिग्ध वायरस: स्वास्थ्य विभाग सतर्क

Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 տարինના một બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકમાં તાવ, ખેંચ આવીવાની ચક્કર આવવા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ જણાતા તેને વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં હાલ તેનો નિરીક્ષણ અને સારવાર ચાલી રહ્યો છે. આ ઘટનાને પગલે લોકਲ આરોગ્ય વિભાગ તુરંત જ સતર્ક બની ગયું છે. તબીબી ટીમ દ્વારા દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાવચેતીના પગલા રૂપે બાળકના ઘરના આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, તેમજ આસપાસના રહીશોનું ટેસ્ટિંગ અને પૂછપરછ કરીને આરોગ્ય સ્થિતિની તપાસ ચાલી રહી છે. વાળીને સતર્ક રહેવું અને આપીલ કરવામાં આવી છે. જો કોઈ બાળકમાં તાવ, ખેંચ આવવી, ઉલટી કે ચક્કર જેવા લક્ષણો જણાય તો ગભરાય્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને સમયસર નિદાન કરાવો."
0
0
Report

सूरत में BNI बिज़नेस कॉनक्लेवल: 40 शहरों के व्यापारी, 200 करोड़ का व्यापार अवसर

Surat, Gujarat:સુરત બ્રેકીંગ સુરતમાં BNIના 10માં બિઝનેસ કોન્ક્લેવમાં નાયબમુખ્યમંત્રી હર્ચ સંઘવી ઉપસ્થિત રહ્યા 55થી વધુ શહેરો અને 2 દેશોના ઉદ્યોગપતિઓ થશે આ કોનકલેવમાં સામેલ થયા ઔદ્યોગિક નગરીમાં BNI સુરત ચેપ્ટર દ્વારા યોજાયેલ બિઝનેસ કોન્ક્લેવ 2 દિવસ ચાલશે વર્ષ 2016માં સુરતમાં BNIની સ્થાપના બાદ સ્થાનિક વેપાર ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે PM મોદીને 2047ના વિઝનને સાર્થક કરવા સ્ટ્રક્ચર્ડ નેટવર્કિંગના આ પ્રકારના કોનકલેવનું યોગદાન ખૂબ જ વધી રહ્યું છે આ બિઝનેસ કોનકલેવમાં દેશના 40થી વધુ મુખ્ય શહેરોમાંથી વેપારીઓએ નોંધણી કરાવી આ બે દિવસીય આયોજનમાં શહેરના અંદાજે 3,000થી 4,000 ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહશે આ ઉપરાંત આ કોન્ક્લેવ થકી 200 కోట్లના વેપારની પણ શક્તয়া આ કોન્ક્લેવમાં રિટેલ, B2C, B2B, મોટા ઉદ્યોગો તેમજ બિલ્ડર્સ સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારોએ ભાગ લીધો *નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીનું સંબોધન* 40 ટકા કાર્ગોનો એક્સપોર્ટ આપણા ગુજરાતના પોર્ટ પરથી થાય છે 50% કાર્ગો ગુજરાતના પોર્ટ પરથી એક્સપોર્ટ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ગુજરાતની ધરતી પર એશિયામાં સૌથી વધુ કાર બનવા જઈ રહી છે દસ લાખ કાર ગુજરાતમાં બનવા લાગી છે મારુતિ કંપની 20 લાખ ગાડી બનાવશે ગુજરાતમાં ઇકોસીએસટેમ ઊભી કરવામાં આપણને સફળતા મળી છે સ્ટેટ અને સెంట્રલ ગવર્મેન્ટની પોલિસી વાંચો આ પોલિસીથી જ તમારા સપનાઓ પુરા થશે, માત્ર સાંભળેલી વાતો અને સોશિયલ મીડિયા પર ભરોસો કરશો તો સપના પુરા થશે નહીં હું100 ટકા કહું છું કે તમે પોલિસી વાંચશો તો તમને સફળતા જરૂર મળશે અને બિઝનેશ ડબલ करण्यात સફળતા મળશે ગુજરાતમાં અનેક ઑપરચ્યુંનિટી આવી રહી છે તેનાથી ઇકોસિસ્ટમમાં વધારો થશે આવનારા 10 વર્ષમાં ગુજરાય દેશમાં લિડિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 4 સેમીકન્ડકર યુનિટનું લોકાર્પણ થયું છે ટેકસટાઇલ પોલિસીમાં ખૂબ ફેરફાર કરવામાં આવ્યા સ્પીચ :- હર્ષ સંઘવી ( નાયબ મુખ્યમંત્રી )
0
0
Report

डांग के आदिवासी परिवार ईसाई धर्म छोड़कर सनातन हिंदू धर्म में लौटे, माहौल खुश

Surat, Gujarat:ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારોની ઘર વાપસી થઈ છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા આશરે 10 જેટલા લોકોએ ફરી એકવાર સનાતન હિન્દુ ધર્મમાં વાપસી કરી છે. માંગરોળના પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણમાં આ તમામ લોકોની શાસ્ત્રોક્ત વિધિથી ઘર વાપસી કરાવવામાં આવી હતી. ઈસાઈ ધર્મ અંગીકાર માટે અલગ અલગ ಕಾರಣો સામે આવ્યા હતા. डांग જિલ્લાના અદિવાસી પરિવારો ફરી પોતાના મૂળ ધર્મમાં પાછા ફર્યા છે. માંગરોળના પવિત્ર અને પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણે વિશિષ્ટ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ પરિવારોની શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી. گھر વાપસી કરનારા આ લોકોમાં 4 મહિલાઓ, 6 પુરુષો તેમજ બાળક્યાર અને યુવાનોનો સમાવેશ થાય છે. સનાતન ધર્મમાં વાપસી કરવાની સાથે જ આ તમામ લોકોએ જીવનભર વ્યસનમુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો. આ સમગ્ર ઘર વાપસી અભિયાન 'દેવ બિરસા સેના' દ્વારા ચલાવવામાં આવ્યું હતું. દેવ બિરસા સેનાના પ્રમુખના જણાવ્યા મુજબ, આજ સુધીમાં કુલ 54 લોકો ઈસાઈ ધર્મમાંથી હિન્દુ સનાતન ધર્મમાં પાછા લાવવામાં આવ્યા છે. સંગઠન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડાંગના ભોળા આદિવાસીઓને બીમારીઓ અને રોગ દૂર કરવાના ભારણે, તેમજ સામ-દામ-દંડની નીતિ અપનાવીને લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. હવે આ પરિવારો सत સચોટ રીતે પોતપોતાના ધર્મમાં પાછા ફરતા પંથકમાં ભારે હર્ષની લાગણી જણાઈ રહી છે.
0
0
Report
Advertisement

Botad के रणपुर में भाजपा नेता पर हमला, हालत गंभीर

Botad, Gujarat:બોટાદ જિલ્લાના રાણપુર ქალაქમાં ભાજપના આગેવાન ઉપર હુમલો બોટાદ જિલ્લા બક્ષીપંચ મુરચાના પૂર્વ મહામંત્રી અને રાણપુર ભાજપના આગેવાન વિરમભાઈ સીતાપરા ઉપર હુમલો વિરમભાઈ સીતાપરા ઉપર હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.જ્યારે હુમલામાં અન્ય એક યુવক પણ ઈજાગ્રસ્ત થયેલ છે સમગ્ર હુમલા ની ઘટનાને લઈને લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા ભાજપના યુવા આગેવાન ઉપર હીચકારો હુમલો થતાં રાણપુર ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હુમલાની ઘટનાને લઈને પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો મામલે અને સમગ્ર બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી
0
0
Report
Advertisement
Advertisement
Back to top