icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गांधीनगर में 17 वर्षीय लड़की के साथ दुष्कर्म के बाद मौत, आरोपी फरार

Gandhinagar, Gujarat:ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ મોત, આરોપી ફરાર. ગાંધીનગરના પેથાપુરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત. કલોલ તાલુકાની 17 વર્ષીય સગીરા 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી. મોડી રાત સુધી ઘરે પરત ન ફરે તો પરિવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી. આક્ષેપ મુજબ પેથાપુરના 22 વર્ષીય દીપ શર્મા સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ગેસ્ટ હાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાના આક્ષેપ બાદ સગીરાને ગંભીર રક્તસ્ત્રાવ થયો હતો. હાલત વધુ ગંભીર બનતા સગીરા બેભાન થઈ હતી અને આરોપીએ પોતાના પિતાને જાણ કરી હતી. આરોપીના પિતાએ સગીરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી હતી. રક્તસ્ત્રાવ અને ઇન્ફેક્શનના કારણે સારવાર દરમિયાન સગીરાનું मौत થયું હોવાની માહિતી. પેથાપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. ફરાર આરોપી દીપ શર્માને ઝડપી પાડવા પેથાપુર પોલીસ તપાસ તેજ કરી.
0
0
Report

वीज़ा एजेंट ने लंदन जाने के लालच में 24.25 लाख ठगे; सुसाइड नोट में नाम

Gandhinagar, Gujarat:લંડન જવાની લાલચે યુવક સાથે રૂ.24.25 લાખની છેતરપિંડીનો આક્ષેપ વિઝા એજન્ટે વર્ક પરમિટ અપાવવાની લાલচી આપી રૂપિયા પડાવ્યાનો આરોપ ઘર ગિરવે મૂકી અને હાથ-ઉચ્ચાણાં નાણાં મળી એજન્ટને ચૂકવ્યા હતા રૂપિયા લાંબો સમય વીતી જવા છતાં લંડનનો વિઝા ન મળ્યો એજન્ટે માત્ર રૂ.3.47 લાખ પરત કર્યા, બાકીની રકમ ન આપી હોવાનો આક્ષેપ લોનના હપ્તા અને વ્યાજના ભારથી યુવક આર્થિક સંકટમાં મુકાયો યુવકે આર્થિક સંકડામણમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે ઘટનાસ્થળેથી હસ્તલિખિત નોટ મળી આવી નોટમાં ત્રણ વ્યક્તિઓ સામે છેતરપિંડીના આક્ષેપ પોલીસ દ્વારા નોટના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી કાજલબેન નાયી, ભોગ બનનાર પત્ની પત્ની કાજલબેનનો આક્ષેપ પૈસા માંગીએ તો કહે છે તમારાથી થાય એ કરી લો વિઝા એજન્ટની છેતરપિંડીનો આરોપ, યુવાને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો લંડન જવાની લાલચમાંથી રાહુલ નાયી પાસેથી રૂ.24.25 લાખ પડાવ્યાનો આરોપ વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હોવાનો આક્ષેપ લાંબો સમય વીતી ગયો છતાં વિઝા ન મળતાં આર્થિક સંકટમાં મુકાયો એજન્ટે માત્ર રૂ.3.47 લાખ પરત કર્યા હોવાનો પરિવારનો દાવો લોન અને વ્યાજના વધતા બોજથી પરિવાર પર આર્થિક સંકટ રાહુલે સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો સુસાઈડ નોટમાં મેહુલ સોની સહિત ત્રણ લોકોના નામનો ઉલ્લેખ હાલ રાહુલ ગાંધીनगर સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ પરિવારની માંગ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપવા પોલીસે સુસાઈડ નોટના આધાર પર તપાસ શરૂ કરી
0
0
Report

गांधीनगर के गलुदण गांव में नकली घी बनाने वाली फैक्ट्री का बड़ा भंडाफोड़; अंजनी-अनुज ब्रांड रंगे हाथ

Gandhinagar, Gujarat:ગાંધીનગર તાલુકાના દહેગામ નજીક આવેલા ગલુદણ ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું નકલી ઘી બનાવવાનું એક વિશાળ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાથ ધરેલા ગુપ્ત ઓપરેશન દરમિયાન આ મિલાવટી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન મળી આવેલા જથ્થા અને તેની બનાવટની પદ્ધતિ જોઈને દરોડા પાડનાર અધિકારીઓ પણ ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અસલી ઘીને પણ શરમાવે તે રીતે કેમિકલ અને એસન્સનો ઉપયોગ કરીને આ નકલી ઘી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. hadd આંકેલ નકલી ઘીને બજારે અસલી તરીકે પેદરાવી દેવા માટે નેટવર્ક કામ કરતું હતું. આ ઝેરી જથ્થાને ''અંજની ઘી'' અને ''અનુજ ઘી'' જેવી આકર્ષક બ્રાન્ડના નામે પેકિંગ કરીને gandhinagar તકાલા આસપાસના વિસ્તારોની વિવિધ બજારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. બાતમીના આધારે રેન્જ આઈજીની ટીમે અચાનક ફેક્ટરી પર ત્રાટકીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી દીધો હતો. હાલમાં ઘટનાસ્થળે પોલીસ કાફલાની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની टीम પણ દોડી ગઈ છે. સત્તાધારીઓ દ્વારા જપ્ત કરાયેલા ઘીના જથ્થામાંથી વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે સેમ્પલો લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સાથે ફેક્ટરીમાં રહેલા કુલ માલસામાનની રૂ. લાખોની કિંમતના જથ્થાની ગણતરીની કામગીરી ચાલુ હતી. થોડા દિવસો અગાઉ આ વિસ્તારમાંથી ભેળસેળયુક્ત પનીરનો વિશાળ જથ્થો પકડાયો હતો, હવે એટલો મોટો નકલી ઘીનો રેકેટ પકડાતાં ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ વિશે ચક્રવ્યુહ ઉભો થયો છે.
0
0
Report
Advertisement

चित्र शिक्षक भर्ती पर आंदोलन तीसरे दिन भी जारी, भर्ती घोषणा की मांग

Gandhinagar, Gujarat:વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ચિત્ર શિક્ષક ભરતી માટે આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલનમાં જોડાયા, સરકાર સામે ઉગ્ર વિરોધ 17 વર્ષથી ચિત્ર વિષયની કાયમી ભરતી નથી થતાં ઉમેદવારોમાં રોષ વ્યાયામ શિક્ષકોની જેમ ચિત્ર શિક્ષકોની પણ કાયમી સીધી ભરતી કરવાની માંગ સરકાર માત્ર આશ્વાસન નહીં, भर्तीનું સત્તાવાર જાહેરનામું બહાર પાડે તેવી માંગ લાંબા સમયથી ભરતી ન થતાં વયમર્યાદામાં છૂટછાટ આપવાની રજૂઆત. અંшકાલીન ભરતી પ્રથા બંધ કરી નિયમિત भर्ती કરવાની માંગ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ ચિત્ર વિષયને સમાન મહત્વ આપવાનો માંગ. સરકાર હકારાત્મક નિર્ણય ન લે ત્યાં સુધી અચોક્કસ મુદતનું આંદોલન ચાલુ રાખવાની ચેતવણી
0
0
Report

रेलवे स्टेशनों के पास मोबाइल स्नैचिंग: आरोपी गिरफ्तार, एक घायल

Surat, Gujarat:અપ્રુવલ: વિશાલ ભાઈ પેકેજ એન્કર: ભરૂચના પનોલી રેલવે સ્ટેશન પાસે બનેલી ચકચારી મોબાઈલ સ્નીચિંગ ઘટનામાં રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. થતાં ટ્રેનમાં ચાલતાં મુસાફરનીörü મોબાઈલ ઝુલાંકી જશે ત્યારે એક મુસાફર જીવ ગુમાવતા હતા. કહ્યું જાય તો, પાનોલી સ્ટેશન પાસે શાતિર ચડી આ હુમલાની ઘટના પાછળ મુખ્ય આરોપી ઈશ્વર બાગુલ ફરાર હતો. CCTV ફૂટેજના આધારે તપાસમાં સીસીટીવી આંકલનોએ ટીમ બનાવી ઝડપી પકડની કાર્યવાહી હાથ ધરી હતી. આ સંકળાયેલા દોષિત આરોપી ઈશ્વર બાગુલને ચલથાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, સાથે જ તેના સાગરીત રાકેશ વસાવાની પણ ધરપકડ થઈ હતી. જાણવા મળ્યું કે મુખ્ય આરોપી ઈશ્વર બાગુલના પૂર્વમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ મોબાઈల్ સ્નેચિંગ જેવા કાયદેસરના ગુનાઓ નોંધાયેલા હતા. વીઓ:3 હાલમાં ભરૂચ રેલવે போலீસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાના દાખલા નોંધી આગળની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report

गुजरात के जल संचय अभियान से भूगर्भ जल स्तर में सुधार, किसान लाभान्वित

Palanpur, Gujarat:સ્લગ-માર્કેટિંગ ( જળ સંચય માળખું) જળ સંચય અભિયાન એ વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટેની એક મહત્વપૂર્ણ લોકકલ્યાણ પહેલ છે. ગુજરાત સરકારે ગુજરાત સરકાર જળસંચય પૃષ્ઠ અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન અને જળ સંચય જન ભાગીદારી જેવા માધ્યમોથી તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા અને ખેત તલાવડીઓનું નિર્માણાવવા જેવા કાર્યો હાથ ધર્યા છે,પાણીની સંગ્રહ શક્તિ વધારવા માટે જૂનાં તળાવોમાંથી કાંપ કાઢવો.નવા માળખાં બનાવવી: ચેકડેમ, બોરવेल રીચાર્જ અને ખેત તલાવડીઓનું નિર્માણ અને જનભાગીદારીથી બનાસકાંઠા જિલ્લોૂડ ગ્રામજનો અને ખેડૂતો પાણીની બચત કરી અને તેનો સદઉપયોગ કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લો સામાન્ય રીતે અતૃપ્ત વરસાદની વ્યાખ્યામાં આવે છે.ઓછા વરસાદને કારણે રાજયના મોટા ભાગના વિસ્તારના ભૂગર્ભ જળના સ્તર ખૂબ નીચા ગયેલાં છે, હાલ ભૂગર્ભ જળના સ્તર 250 થી 300 મીટર જેટલાં ઉંડા ઉતરી ગયેલાં છે. આ વિસ્તરમાં ખેડુતો ટયુબ-વેલ આઘારિત સિંચાઇ કરતી હોઈ,85 થી 100 હોર્સ-પાવરના સબમર્સિબલ પંપનો ઉપયોગ કરી વીજળીનો ભારે ઉપયોગ કરતાં રહ્યાં છે. આ સંજોગોમાં ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઘ્વારા વઘુમાં રીචાર્જ થાય અને પાણીના સ્તર ઉંચા આવે તે પ્રકારની કામગીરી રાજય સરકાર દ્વારા અગ્રિમતા મેળવીને ચાલવી છે. આ માટે તળાવો ઊંડો કરવાં, ખેત તલાવડીઓ નિર્માણ, ચેક-ડેમ અને બોરી-બંધ બાંધવાના કાર્યો મોટાપાયે હાથ ધરાયા છે. જે માહિતી અંગે પ્રજાજનો અને ખેડૂત આ કાર્યને અગ�aિનોરૂપ મળ્યાવાની સંતુષ્ટિ વ્યક્ત કરે છે. જિલ્લામાં ઘણા ખેડૂતોએ ગામનું પાણી અને સીમનું પાણી અભ્યાસકાળમાં ભંડાર માં રાખવા માટે જુના ઓથેલા કુવાઓને રીચાર્જ કર્યા છે તેમજ ખેત તલાવડીઓનું નિર્માણ કર્યું છે જેના કારણે વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થતાં તળ ઊંચા આવ્યા છે અને ખેડૂતોને સિંચાઈની સમસ્યાથી મુક્તિ મળી છે.
0
0
Report
Advertisement

राजकोट में रिक्शा भाड़े में उछाल: मिनिमम भाड़े के लिए रिक्शा चालकों का हाई-फ्लायिंग आह्वान

Rajkot, Gujarat:રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારાની માંગ સાથે રિક્ષાચાલકોનો રોષ સામે આવ્યો છે. છેલ્લે 15થી 20 વર્ષથી રિક્ષાનું ભાડું લગભગ યથાવત હોવાનો રિક્ષાચાલકોનો દાવો છે. બીજી તરફ CNG, ઓઇલ અને સ્પેરપાર્ટ સહિતના ખર્ચમાં સદ્િદો વધી રહ્યા છે, હવે ₹15નું મિનિમમ ભાડું પોસાય તેમ ન હોવાનું રિક્ષાચાલકો કહી રહ્યા છે. રાજકોટ બસ પોર્ટ એસોસિએશન મિનિમમ ભાડું ₹20 કરવાની માંગ કરી છે. સાથે જ રિક્ષાચાલકોના ધંધાને અસર કરતી રેપિડો સેવા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. શું છે રિક્ષાચાલકોની માંગ અને કેમ ભાડુ વધારવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા हैं. જોઈએ આ અહેવાલમાં... વિ.ઓ 1 રાજકોટમાં રિક્ષાચાલકોના ધંધા સામે જાણે મુશ્કેલીનો ટ્રાફિક જામ સર્જાયો છે... એક તરફ CNGના ભાવમાં વધારો, બીજી तरफ ઓઇલ અને સ્પેરપાર્ટના વધતા ભાવ અને હવે ઓનલાઈન બાઈક ટેક્સી સેવાઓને કારણે મુસાફરો રિક્ષાથી દૂર થઈ રહ્યા હોવાનો રિક્ષાચાલકોનો આક્ષેપ છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે વર્ષો પહેલાં જ્યારે CNGનો ભાવ માત્ર ₹26 પ્રતિ કિલો હતો, ત્યારે પણ મિનિમમ ભાડુ ₹15 હતું... તો આજે CNGનો ભાવ ₹85ને પાર પહોંચી રહ્યો હોવા છતાં ભાડુ હજુ ₹15 જ કેમ? વિ.ઓ 2 રિક્ષાચાલકોના રોષનું બીજું મોટું કારણ રેપિડો સેવા છે... રિક્ષાચાલકોના જણાવ્યા પ્રમાણે જે મુસાફરીનું ભાડુ રિક્ષામાં આશરે ₹100 થાય છે, તે જ અંતર રેપિડો બાઈક પર ₹35થી ₹60માં લઈ જાય છે. જેના કારણે મુસાફરો રિક્ષા છોડીને સસ્તી સેવા તરફ વળી રહ્યા હોવાનો દાવો છે. બસ પોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ અમીનભાઈ નગરીયાએ રેપિડો સેવાના નિયમન અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં તેના સંચાલન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિ.ઓ 3 માત્ર રેપિડો જ નહિ, રિક્ષામાં ઓવરલોડિંગનો મુદ્દો પણ રિક્ષાચાલકો ઉઠાવી રહ્યા छन्. રિક્ષાની પરમિટ મુજબ ત્રણ મુસાફરોની મર્યાદાનું કડક પાલન કરાવવાની માંગ કરવામાં આવી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે કેટલાક ચાલકો પાંચ-છ મુસાફરો બેસાડી દેતા હોવાથી અન્ય રિક્ષાચાલકોના ધંધાને પણ અસર થાય છે. ત્યારે હવે રિક્ષાચાલકોની એક જ માંગ છે—₹15 નહીં, ઓછામાં ઓછું ₹20 મિનિમમ ભાડું કરો, જેથી વધતા ખર્ચ વચ્ચે રિક્ષાચાલકોનું ઘર પણ ચાલી શકે. ચોપાલ:- રિક્ષા ચાલકો સાથે
0
0
Report

मामले में पिता का एपहरण: पांच दिन बाद बच्चा सुरक्षित लौटाया गया, पुलिस ने किया गिरफ्तार

Surat, Gujarat:સુરતના પોશ વિસ્તારમાં આવેલી ન્યૂ સિટી સિટીલાઇટ સ્થિત જી.ડી. Gowanka International School બહારથી ૩ વર્ષીય मासૂમ બાળક અર્થવને તેના પિતા ઈશાન પટેલ દ્વારા બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી જવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. વેસુ પોલીસ છેલ્લા પાંચ દિવસ સુધી તેને બહુાયત પ્રયાસ કરીને મુંબઈથી સલામત રીતે ઉગ્રાળી maternal પાસે સોંપી દીધો હતો. ઘટનાબારે મૃતદૃશ્યમાં જણાવ્યા મુજબ પિતા ઈશાને બાળકને બોરિવલી વિસ્તારમાં છુપાવી રાખ્યો હતો. પોલીસ ટીમે આવી ઝડપી તપાસ કર્યા બાદ બાળકને માતા ડો. નંદિતાબેન પાસે securely સોંપયો અને પરિવારજનોને આભાર વ્યક્ત કરાયો. સત્તા દ્વારા પાંચ દિવસની મહેનત બાદ પિતાને પકડવામાં આવ્યો છે અને બાળક સલામત રીતે માતા-પરિવારે પરત આવ્યો.
0
0
Report

सूरत SOG ने गैंगस्टर शाहरुख उर्फ सेवन हारून शेख को रिवॉल्वर के साथ गिरफ्तार किया

Surat, Gujarat:એંકર:સુરત SOG પોલીસોએ મોટી સફળતા મેળવતા શિવા ઝાલા ગેંગના રીઢા ગુનેગાર શાહરુખ ઉર્ફે સેવન હારૂન શેખની ગેરકાયદેસર રિવોલ્વર સાથે ધરપકડ કરી છે. પોલીસ نے કોઈ ગંભીર ગુનો બને તે પહેલાં જ આરોપીને પકડી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાલીઓ:1 SOG પોલીસોએ ચોક્કસ ચોકીદાર/બાતમીના આધારે ઉધના સ્થિત ભરત ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી કોઈ પણ પાસ-પરવાના વગરની ગેરકાયદેસર રિવોલ્વર કબ્જે કરવામાં આવી છે.આરોપી અગાઉ મર્ડર (હત્યા) ના કેસમાં જેલમાં સજા કાપીને બહાર આવ્યો હતો.મોર્ટર કેસની જૂની અદાવતને કારણે પોતાની પર સામેથી હુમલો થવાના ડરે તે પોતાની પાસે રિવોલ્વર રાખતો હતો.બાઈટ: રાજદીપસિંહ નકુમ (SOG પોલીસ ડીસીપી)વીઓ:2 આ રિવોલ્વર આરોપીએ આશરે ૮ મહિના પહેલાં એક વોન્ટેડ આરોપી પાસેથી ₹૧૫,૦૦૦/- માં ખરીદી હતી.પોલીસ કામગીરી: શહેરની શાંતિ જોખમાય કે કોઈ નવો ગંભીર ગુનો આચરાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો છે. હાલ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ થઇ છે.પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

सूरत में FOSTA AGM: हर्ष संधवी ने धोखाधड़ी रोकथाम पर जोर, 250 FIR दर्ज

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ સુરતમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) દ્વારા વર્ષ 2026ની વાર્ષિકતરાઉ સાધારણ સભા (AGM)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે હાજર રહ્યા હતા. વેપારીઓ સાથે થતી ઠગાઈ અટકાવવા માટે પોલીસ અને સરકારની કડક કાર્યવાહીનો ચિતાર આપતાં તેમણે વેપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વીઓ:1 હર્ષ સંઘવીના સક્રિય પ્રયાસો બાદ વેપારીઓ સાથે ઠગાઈ કરનારાઓ વિરૂદ્ધ 250 થી વધુ FIR નોંધવામાં આવી છે. કાપડ વ્યવસાયમાં છેતરપિંડી આચરતા 97 જેટલા અસામાજિક તત્વો વિરૂદ્ધ પાશા (PASA) હેઠળ કાર્યવાહી કરાતાં બજારમાંથી ઠગ તત્વો ગાયબ થયા છે. કાયદાકીય સિકંજાના કારણે 250 થી વધુ કેસો ઉપરાંત હજારોના વેપારીઓને વગર કેસે જ પોતાના રોકાયેલા નાણાં પરત મળી ગયા છે. વીઓ:2 સુરતનો પુત્ર હોવાનો ગર્વ: "આજે ફોસ્ટાના આ કાર્યક્રમમાં આવીને લાગ્યું કે ફોસ્ટા હવે સમૃદ્ધ થઈ ગયું છે. સુરતનો પુત્ર હોવાના નાતે હું ફોસ્ટાની આખી ટીમને અભિનંદન આપું છું." ફોસ્ટાની ટીમ હંમેશા વેપારીઓની તકલીફો લઈને મારી પાસે આવે છે. જેથી સ્પષ્ટ થાય છે કે સંસ્થા હંમેશા વેપારીઓની પડખે ઊભી રહે છે. સોશ્યલ મીડિયા નહીં, પોલિસી پر ڌ્યાન આપો: વેપારીઓને અપીલ કરતા તેમણે કહ્યું કે, "ભવિષ્ય બનાવવું હોય તો રીલ્સ અને સોશિયલ મીડિયામાં સમય બગાડવાને બદલે દરરોજ બે કલાકનો સમય કાઢી સરકારી પોલિસી વિશે જાણકારી મેળવો. સ્પીચ: હર્ષ સંઘવી ( નાયબ મુખ્યમંત્રી) બાઈટ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વીઓ:3 ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા લોકો પોતાના સપના સાકાર કરી શકે તે માટે ગુજરાત સરકાર ખાસ સેમિનારનું આયોજન કરવાનું વિચારી રહી છે. 가રમેન્ટ પોલિસી હેઠળ દર મહિને ₹5,000ની સહાય આપવામાં આવે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બાદ દુનિયાભરના રોકાણકારો આકર્ષાયા છે. સુરતમાં 25 કિમીના અંતરે પોર્ટની-suવિધા હોવાથી અહીંથી વૈશ્વિક વેપાર કરવો અત્યંત સરળ બન્યો છે.
0
0
Report

सूरत में PG सुरक्षा गार्ड के अत्याचार पर उबाल; सजा कड़ी की मांग तेज

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એકર:સુરત: અમદાવાદના આણંદ નગર વિસ્તારમાં આવેલા એક PG (પેઇંગ ગેસ્ટ)માં રહેતી યુવતી સાથે સુરક્ષા કર્મચારી (સિક્યુরિટી ગાર્ડ) દ્વારા આચરવામાં આવેલા નિર્મમ દુષ્કર્મને પગલે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ હૃદયદ્રાવક ઘટનાને લઈને સુરત ભાજપના કોર્પોરેટર અને એડવોકેટ પ્રતિભા દેસાઈએ ઉગ્ર વિરોધ નોંધાવી આરોપીને વહેલામાં વહેલી તકે જાહેરમાં ફાંસી આપવાની જોરદાર માંગ કરી છે. વીઓ:1 અમદાવાદના આણંદ નગરમાં PGમાં રહેતી યુવતી જમીને ધાબા પર ચાલવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં તૈનાત નરાધમ સિક્યુરિટી ગાર્ડે તેના સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત યુવતીએ પોતાનો મોબાઈલ ફોન અને પૈસા લઈ જવા અને પોતાની સાથે દુષ્કર્મ ન કરવા વિનંતીઓ કરી હતી. છતાં આ નિર્દય સિક્યુરિટી ગાર્ડે યુવતીને કેબલ વાયરથી બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તરત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી લીધી હતી. વીઓ:2 આ घटना પર ઊંડો શોક અને આક્રોશ વ્યક્ત કરતા સુરતના મહિલા કોર્પોરેટર અને એડવોકેટ પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે, "દીકરી સાથે ઘટેલી આ નિર્દય ઘટના વિશે સાંભળીને જ આંખોમાં પાણી આવી ગયાં. આવા નરાધમ સામે માત્ર ને માત્ર ફાંસીની સજાની જ માંગ થવી જોઈએ." માનવ અધિકાર કાયદામાં જરૂરી સુધારો કરીને આવા નરાધમોને સમાજની સામે જાહેરમાં જ ફાંસી આપવી જોઈએ. જો જાહેરમાં ફાંસી આપવી શક્ય ન હોય, તો તેને ફાંસી આપતી વખતનું લાઇવ ટેલિકાસ્ટ કરવું જોઈએ.ફાંસી આપવાનો વીડિયો વાયરલ થશે તો જ નરાધમોમાં કાયદાનો ભય પેદા થશે અને કેટલાક ભયાનક અપરાધોમાં ઘટાડો નોંધાશે.પોલીસે આરોપીને તાત્કાલিক પકડી લીધો છે, હવે ગણતરીના દિવસોમાં જ કેસ ચલાવીને આરોપીને ફાંસીના માંચડે લટકાવી દેવો જોઈએ. 1-2-1: એડ. પ્રતિભા દેસાઈ (ભાજપ કોર્પોરેટર) વીઓ:3 આ બનાવને પગલે અમદાવાદથી લઈને સુરત સુધી લોકોમાં ભારે ગુસ્સો જોવા મળશે અને આરોપીને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી રહી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report

विश्व आदिवासी दिवस पर वांसदा में विशाल रैली, अनंत पटेल के नेतृत्व में विरोध

Navsari, Gujarat:एप्रुवड बाय : एसाइनमेंट / વિશાલભાઈ स्लગ : NVS SUPOSHAN નોંધ : विझ્યુઅલ અને બાઇટ FTP server પર 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 09 ઓગસ્ટના ફોલ્ડરમાં ઉતાર્યા છે...anker : નવસારી سمیت સમગ્ર વિશ્વમાં આજે આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે. નવસારીના આદિવાસી બાહુલ વાંસદા તાલુકામાં કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી હતી. ચૈતર વસાવાના પોસ્ટર, મણિપુર હિંસા સહિત સોશિયલ મીડિયામાં આમત હટાવવાના ચાલી રહેલા કેમ્પેઇન સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ અનંત પટેલે આદિવાસી વિસ્તારોમાં કોઈપણ સરકારી પ્રોજેક્ટ બનવા ન દેવાની છ ચીમકી ઉંચારી હતી. વી/ઓ : વિશ્વ આદિવાસી દિવસના અવસરે વાંસદા તાલુકાના આદિવાસીઓએ આજે વાંસદાના કુંકણા સમાજ ભવન પાસે ભગવાન બિરસા મૂંડા તેમજ પ્રકૃતિની પૂજા કરી, કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભવ્ય રેલી કાઢી હતી. આદિવાસી વાજિંત્રો, પહેરવેશ તેમજ ડીજે પર વાગતા પરંપરાગત ગીતો પર નૃત્ય કરતા આદિવાસીઓ આગળ વધ્યા હતા. વાંસદા ટાઉનના મુખ્ય રસ્તા પરથી પસાર થતા રેલી હનુમાનબારી સર્કલ સુધી પહોંચી હતી. રેલીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમજ મણિપુર હિંસાના પોસ્ટર જોવા મળ્યા હતા. ચૈતર વસાવા આદિવાસી ઘરેણું છે, જેને ખોટા કેસમાંથી તત્કાળ મુક્ત કરવાની માંગ જોવા મળી હતી. સાથે જ સોશ્યલ મીડિયામાં અમાત દૂર કરવા ચાલુ_CAM્પેઇન સામે પણ આદિવાસીઓએ ઉગ્ર વિરોધ પ્રકટ કર્યો હતો. ધારાસભ્ય અનંત પટેલે તો આદિવાસી વિસ્તારોમાં વન્‌ય અભયારણ્ય કેન્દ્ર, ડેમ, કોરિડોર સહિત કોઈપણ સરકારી પ્રોજેક્ટ આવવા નહીં દેવાની સરકારને ચીમકી આપી દીધી હતી. ბાઈટ : અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદાસ
0
0
Report
Advertisement

अहमदाबाद के शहरों में रूफटॉप जल संचयन से पानी बचत, सरकारी इमारतों में अमल

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની થઈ અમલવારી Amc ની સરકારી ઈમારત અને શૈક્ષણિક સંકુલમાં રૂફટોપ રેઈન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની થઈ અમલવારી રૂફટોપ વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિથી છત માંથી છોત્રું વરસાદનું પાણી કરાય છે સંગ્રહ આ સાથે જ પરકોલેટિંગ વેલ બનાવી જમીનમાં ઉતારાય છે পানি Amc ની 1700 જેટલી ઇમારતો માંથી 1 હજાર જેટલી ઇમારતોમાં લગાવાઈ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ 1000 ઇમારતોમાં amc ની શૈક્ષણિક ઇમારતોમાં લગાવાઈ સિસ્ટમ નવરંગપુરામાં પુનઃ નિર્મિત કરવામાં આવેલ સ્કૂલ બોર્ડ ઓફીસ અને એલિસબ્રિજ શાળા નંબર 10 સહિત અનેક સ્થળે લગાવાઈ રૂફટೋಪ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ આ સાથે જ શાળામાં કેચપીટ બનાવી પરકોલેટિંગ વેલમાં કમ્પોનન્ટ્સ કરી પાણી જમીનમાં ઉતારવા માટેની પણ કરાઈ વ્યવસ્થા રૂફટોપ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ થકી ચોમાસા દરમિયાન છત પર આવતું પાણી સિસ્ટમ દ્વારા ફિલ્ટર કરી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણી એકઠું કરાય છે યોજના થકી એકત્રિત કરાયેલ પાણી બાદમાં એજ ઈમારતમાં ઉપયોગમાં લેવાય છે આ યોજના અને સિસ્ટમ થકી ચોમાસાના પાણી રસ્તા પર ભરાવાની સમસ્યા હલ થવા સાથે પાણી એકત્ર કરી પાણીનો વ્યય રોકી બચત કરી શકાય છે એક સ્થળે રૂફટોપ વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં અંદાજે 2 લાખ જેટલો ખર્ચ થાય છે જ્યારે પરકોલેટિંગ વેલમાં જમીનમાં પાણી ઉતારે છે જેનાથી જમીનમાં પાણીનું સ્તર વધે છે ને સિસ્ટમ લાગવાઈ જાય છે જેમાં અંદાજે 10 લાખ જેટલો ખર્ચ થાય છે જેમાં 70 ટકા રાજ્ય સરકાર આપે. 10 ટકા amc આપે અને બાકી 20 ટકા સોસાયટી કે ધારાસഭ્ય કે કોર્પોરેટર ના બજેટ માંથી ખર્ચ થતા 20 ટકા ખર્ચ સોસાયટી માથે અથવા પુરી સિસ્ટમ સરકારી ખર્ચે જ નખાઈ જાય છે. જોકે તેને મેન્ટેન કરવામાં વર્ષે અંદાજે 10 હજાર ખર્ચ થાય પણ તે જગ્યા ઓછા રોકે અને વરસાદી પાણી ન ભરાય અને જમીનમાં પાણીનું સ્તર વધે सरकारની આ बने યોજનાને शिक्षण બોર્ડના ચેરમેન સુજય મહેતા એ આશીર્વાદ સમાન અને ખૂબ ઉપયોગી ગણાવી બાઈટ. સુજય મહેતા. ચેરમેન. સ્કૂલ બોર્ડ. Amc
0
0
Report

सूरत में खाड़ी डूबने से मौतों की संख्या 52, 32 दिन बाद शव मिला

Surat, Gujarat:સુરત શહેરમાં ગત રોજ થઈ લીધેલી ભૂતપૂર્વ પૂરની ભયંકર પરિસ્થિતિએ વધુ એક નિર્દોષની મોતે બદલી દીધી છે. ઉન વિસ્તારમાં સ્થિત ઇસ્ટોન વિલા ખાતે રહેતા 43 વર્ષીય જિયાદ અહમદ શાહનો મૃતદેહ ઘટનાના 32 દિવસ બાદ ઘર નજીકની ખાડીમાંથી મળી આવ્યો છે. આ સાથે સુરતમાં ખાડી પૂરના કારણે જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો 52 પર પહોંચી ગયો છે. અડાજન ખાતે સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જિયાદ અહમદ શાહ 7 જુલાઈના રોજ નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા જ્યારે સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિ ગરાજિત થઈ ગઈ હતી. પાણી ભરાઈ ગયેલાં કારણે તેમણે પોતાની बाइक રોડ પર મૂકી દીધી હતી અને ત્યાંથી 5 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ઉન તરફ ગયા. ઘરથી માત્ર 100 મીટર દૂર પહોંચ્યા સમયે પાણીના તીવ્ર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતાં અને નજીકની ખાડીમાં ગરકાવ થઈ ગયા. 32 દિવસની શોધખોળ બાદ હેલ્મેટ અને રેનકોટ પહેરેલાં જીવmeler ખાનદાની રીતે મળી આવ્યા. પરિવારના ચિંતાના કારણે ખોટી વૈઘ્રણાએ પોલીસમાં ગુમશુ પત્ર આપવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પોસ્ટમોર્ટમ હાથ ધરાયા બાદBodies civiles હોસ્પિટલને મોકલવામાં આવ્યા અને આગળની કાયદેસર કાર્યવાહી શરૂ થઈ છે. ઓળખાણકાર મકાનું પરિવાર શ્રદ્ધાળુ રીતે શોક વ્યક્ત કરે છે.
0
0
Report

नवसारी में 3800 कुपोषित बच्चों के लिए पोषण किट अभियान का उद्घाटन

Navsari, Gujarat:નવીસારી જિલ્લો BJP એ પોતાની अत्यાધુનિક ટેક્નોલોજી સાથે સુવિધાસભર જિલ્લો કાર્યાલય શ્રી કમલમ તૈયાર કર્યું છે. તેનું લોકાર્પણ ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું અનુમાન છે. જેના માટે જિલ્લા ભાજપ સાથે જિલ્લા તંત્ર નવસારી જિલ્લાને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ થકી દેશમાં અવ્વલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિધવા સહાય યોજના, সুকન્યા સમૃદ્ધિ યોજના, સ્વચ્છતા, આદર્શ ગ્રામ પંચાયત સહિતની વિવિધ યોજનાઓ ઉપર કામગીરી ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં એકપણ બાળક કપોષિત ન રહે એના માટે આ વખતે વિશેષ અભિયાન શડાયું છે. જેમાં જિલ્લાના 3800 કપોષિત બાળકોને અઠવાડિયાએ એકવાર પોષણ કીટ આપવામાં આવશે. પોષણ કીટ સાથે કપોષિત બાળક ઉપર સતત મોનીટરીং કરીને તેને સુપોષિત બનાવવામાં આવશે. આ વિશેષ અભિયાનનો આજે નવસારીના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જાહેર પંચાયત પ્રમુખ નિરાલી નાયક, મેયર અશોક ધોરાજીયા, જિલ્લો ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કપોષિત ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ કીટ આપી તેમના સ્વાસ્થ્યને પણ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી પ્રધાનમંત્રી નવસારી આવે, ત્યારે નવસари અનેકવિધ યોજનાઓમાં અવ્વલ રહે અને દેશમાં મોડલ જિલ્લા તરીકે પ્રસ્થાપિત થઈ શકે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top