icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

डांग जिले के जमनपाड़ा प्राथमिक स्कूल में शिक्षकों की अनियमित उपस्थिति से स्कूल ताला

ડાંગ 브ેકીંગ શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ પ્રાથમિક શાળાને માર્યા તાળો ડાંગ જિલ્લામાં જામનપાડા ગામની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં તાળાબંધી ધોરણ 1 થી 5માં માત્ર 11 વિદ્યાર્થીઓ અને એક જ શિક્ષકની વ્યવસ્થા શિક્ષક અનિયમિત આવતાં હોવાના અને વારંવાર બદલાતા હોવાના વાલીઓના આક્ષેપ બાળકોના ભણતર પર ગંભીર અસર પડતી હોવાનો ગ્રામજનોનો રોષ અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં વાલીઓ અને ગ્રામજનોએ શાળાને તાળા માર્યા ગામલોકોના જણાવ્યા મુજબ દર 15 દિવસ કે મહિને શિક્ષક બદલાઈ જાય છે, જેના કારણે બાળકોનું શિક્ષણ ખોળવાઈ રહ્યું է. આ મુદ્દે તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શિક્ષક નિયમિત આવે છે, પરંતુ બદલી પામેલા કાયમી શિક્ષકને અગાઉની શાળામાંથી મુક્ત ન કરાતા તેમણે હજુ સુધી આ શાળાનો ચાર્જ સંભાળ્યો નથી. બાઈટ : બુધીયાભાઈ ભોંયે ( ગામના આગેવાન ) બાઈટ : શકુન્તલાબેન પવાર ( વાલી ) બાઈટ : કલાવતીબેન પટેલ ( તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી )
0
0
Report

नवसारी के किसानों की धान रोपणी देरी से, बारिश कम से फसल संकट

Navsari, Gujarat:એંકર : બદલાતા વાતાવરણની અસરને કારણે વરસાદ પાછળ ઠેલાયો હોય એવી સ્થિતિ છે. જૂનના પ્રથમ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અંતિમ દિવસોમાં પણ હાથતાળી આપી રહ્યો છે. ત્યારે નવસારીના ખેડૂતો ડાંગરનું ધરૂ રોપીને તેના ફેર રોપણી માટે પૂરતા વરસાદની રાહ જોઈ بیٹھे છે. વાવણી લાયક વરસાદ ન વર્સતા ખેડૂતોની ચિંતા વધી છે. કારણ ડાંગરનું ઉત્પાદન ઘટશે અને ઘાસચારા માટે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે. જૂન મહિનાના પ્રારંભે શરૂ થતો વરસાદ ક્યારેક无码不卡高清免费v કર્ડી દિવસો કોરા કાઢી નાંખે છે અથવા એક ધારો વરસી રહે છે. પરંતુ આ વર્ષે વરસાદ પાછળ ઠેલાયો છે. જેના પાછળ વાતાવરણમાં ગરમીના વધારા સાથે દરિયામાં ઉદ્ભવેલી પેટર્નને માનવામાં આવે છે. જેના કારણે જૂન અંતિમ ચરણમાં પહોંચ્યો હોવા છતાં ધરતીનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. ગત દિવસોમાં વરસાદ પડ્યો, પરંતુ વાવણી લાયક વરસાદ ન હતો. ખેતરોમાં વરસાદી પાણી જમીનમાં નીચે ઉતરી ગયું અને જમીન ફરી સુકીભઠ્ઠ થઈ ગઈ હોય, તેવી સ્થિતિ છે. তবে થોડા વરસાદે પણ શેરડી, શાકભાજી અને ડાંગરના ધરૂને જીવાડવામાં મદદ કરી છે. પરંતુ ડાંગરની ફેર રોપણી­lાયક વરસાદ જ નથી, કે ખેતરો પાણીથી તરબતર થાય. નવસારીમાં ઉકાઈ કાકરાપાર નહેર થકી ખેડૂતો સિંચાઈ માટે পানি મળે છે અથવા ખાનગી બોર હોવાથી સિંચાઈ કરે છે. પરંતુ ડાંગરમાં વધુ પાણી જોઈએ, પાણીનો વપરાશ પણ વિચારીને કરવો પડે એવી સ્થિતિ છે. ત્યારે મેઘરાજા રીસામણા છોડીને વહેલા પધરાણી કરે એવી ખેડૂત મોટી આશા રાખી રહ્યા છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાંગરનો પાક મોટો ફરમાનમાં લે છે. ડાંગરમાં પાણીની વધુ જરૂરીયાત હોય છે અને ચોમાસું હજુ બેઠું નથી. cielo આકાશમાંથી સૂર્યદેવતા અગન વરસા કરતા જમીનમાં ભેજ પણ રહ્યો નથી. તેથી ડાંગરની ફેર રોપણી માટે ખેડૂતો જમીન તૈયાર કરી શકે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ ડાંગરનું ધરૂ તો તૈયાર કર્યું છે, પરંતુ ફેર રોપાણમાં મોડુ થશે, તો ધરૂ વધુ પરિપક્વ થવાથી ફૂટ નીકળશે અને આ કારણે ડાંગરનું ઓછું ઉત્પાદન થવાની સંભાવના કૃષિ નિષ્ણાંતોએ આંકી_ROી. ડૉ. કીનકલ શાહ, કૃષિ નિષ્ણાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી: નવસારીના આદિવાસી પટ્ટાના ખેડૂતો વરસાદી ખેતી ઉપર જ ભરોસો રાખે છે, ત્યારે વરસાદ પાછળ ઠેલાતા આદિવાસી પટ્ટાના ખેડૂતોની સ્થિતિ વધુ વિકટ બને. સરકાર ખેતીને ટકાવી રાખવા ડેમમાંથી સિંચાઈના پانی આપે તો જ જિલ્લામાં ડાંગર ટકે, નહીં તો ખેડૂતોને મોટા નુકસાન વેઠવા પડે.
0
0
Report

NIT परीक्षा लीक के पीछे कांग्रेस, छात्र आंदोलनों की धमकी भरी चेतावनी

Ahmedabad, Gujarat:અમદાવાદ તાજેતરમાં nit પરીક્ષામાં થયેલો વિવાદ, દેશભરમાં વિધાર્થીઓ દ્વારા થતી આત્મહત્યા અને દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ દ્વારા ખાસ પત્રકાર પરિષદ યોજાઈ. છાત્રો કી ગુંજ શીર્ષક અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્યમંત્રી સતેજ પાટીલે ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેઓએ nta દ્વારા યોજાતી પરીક્ષાના પાછળના ૧૦ વર્ષમાં લીક થયેલા પેપરો મામલે આકરી નિંદા કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધરમેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. આ ઉપરાંત છાત્રો કી ગુંજ ઝુંબેશના આગેવનાં અન્ય નેતાએ પણ ભાજપ સરકાર પર ગંભીર શાબ્દિક પ્રહાર કર્યા. આ મામલે આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર મોટા આંદોલનની જાહેરાત પણ કરી. ઓગસ્ટ મહિનામાં દેશના જુદા જુદા રાજ્યોના શહેરોમાં સામૂહિક કાર્યક્રમો યોજાશે. સાથે જે સંસદ તરફ કૂચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી.
0
0
Report
Advertisement

ग गुजरात के कई हिस्सों में भारी बारिश की संभावना, मुंबई में बारिश के संकेत

Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આજે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના algunos ભાગોનો હળવો વરસાદ કે છાંટા પડી શકે 26 જૂનથી 28 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં બુધ ગુરુ અને શુક્ર જલદાયક નક્ષત્ર રાશિમાં હોતા ભારે વરસાદની શક્યતા રહેશે 4 જુલાઈ આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે 16 જુલાઈ આસપાસ રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહીશે રાજસ્થાન અને ગુજરાતના સરહદી ભાગોમાં વરસાદ પડશે ઓગસ્ટ 1-2 અણધાર્યા વરસાદ થવાની શક્યતા રહેશે
0
0
Report

वेनेजुएला में भूकंप: 7 तीव्रता के दो झटके, 24 घंटे मॉनिटरिंग जारी

Ahmedabad, Gujarat:અમદાવાદ. વેનેઝુએલામાં આવેલા ભૂકંપે સર્જી મોટી તારાજી 7 ઉપર ની તીવ્રતાના બે ભૂકંપે સર્જી મોટી તારાજી ભૂલંપ અંગે ગુજરાત યુનિવર્સીટી ના અર્થ અને સાયન્સ વિભાગના પ્રોફેસર નું નિવેદન પ્રોફેસર ડો ઓજોય દાસ સાથે z 24 કલાકની ખાસ વાત વેનેઝુએલામાં ગણતરીની મિનિટોમાં આવ્યા બે ભૂકંપ કેરેબિયન અને સાઉથ america પ્લેટ એક્ટિવ હોવાને લઈને ભૂકંપ આવ્યું પ્લેટ એક્ટિવનેસ અને વેનેઝુએલા માં બનેલ કન્સ્ટ્રકશન ના જમીન પર દબાવના કારણે ભૂકંપ આવ્યા નું અનુમાન 7 ની તીવ્રતાનો જ્યાં ભૂકંપ આવે ત્યાં ફરી 6 કે 7 ઉપર ની તીવ્રતા ના ભૂકંપ ની શક્યતા રહતી હોય ને વેનેઝુએલામાં બન્યું વેનેઝુએલા સાથે જાપાન. રાજસ્થાન અને ઉત્તર ભારત ના કેટલાક પ્રદેશમાં પણ ભૂકંપ જોવા મળ્યા વેનેઝુએલા સાથે દુનિયામાં હજુ ઘણા સ્થળે ભૂકંપ ની શકયતા સિસમોલોજીકલ વિભાગ એલર્ટ મોડ પર પુર કે વાવાઝોડા સમયે બચવાનો સમય મળી શકે પણ ભૂકંપ ઓચિંતો આવતા સમય મળી શકતો નથી. પ્રોફોસર ગુજરાતને હાલ કોઈ અસર નહિ હોવાનું અનુમાન જોકે સિસમોલોજીકલ વિભાગ એલર્ટ મોડ પર 24 કલાક ભૂકંપ પર મોનીટરીંગ વ્યવસ્થા હોય તો આવી આપદા સામે લડત આપી શકાય
0
0
Report
Advertisement

सूरत में DGVCL विवाद: साधारण मीटर पर स्मार्ट मीटर बिल

Olpad, Gujarat:સુરત : બ્રેકિંગ સ્માર્ટ મીટર બાબતે ફરી વાર કીમ DGVCL વિવાદ માં એક ગ્રાહક ને સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટર નું બિલ આવ્યું એક સાથે બે બિલ આવતા ગ્રાહક ચોકી ઉઠ્યો સાદા મીટર નું બિલ ૯૮૮ રૂપિયા જેટલું જ્યારે સ્માર્ટ મીટર નું બિલ ૪૩૫૧ રૂપિયા આવ્યું ડિજીવીસીલ કચેરીએ જાણ કરતા ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું હોતે મહત્વનો સવાલ એ છે કે સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટર નું બિલ શા માટે ? ગ્રાઘ નિગરહે સાદું મીટર ની જગ્યાએ સ્માર્ટ મીટર મૂકવા સૂચન કરાયું તમામ બાબતો મામલાની ચર્ચા ડીએ لضકરી સમર્થન સાથેના કીમી DGVCLાત્રોત દોષોના જવાબો જુનું મીટર ના સ્માર્ટ બિલ બાબતે હોહાપો થતાં DGVCL ગોળગોળ જવાબો શું કેમ ડીએ DGVCL અનેક વાર સ્માર્ટ મીટર ફિટ કરવાના પગકાર્યો કરી ચૂક્યું છે.
0
0
Report

सरत के स्कूल फिर से खुले, बच्चों के दाखिले में सरकारी स्कूलों की तरफ रुझान

Surat, Gujarat:છ માધ્યમમાં સ્કૂલો શરૂ કરવામાં આવી છે સુરત મોટા દિલ વાળું શહેર છે ભાષા ને લઈ અહીં ક્યારેય વિવાદ નથી થયો 199186 બાળકો ને ભણતર મનપા આપે છે સુરત જિલ્લામાં 21113 વિદ્યાર્થીઓએ એડમીનશન લીધી 9028 આંગણવાડી માં બાળકો એ પ્રવેશ લીધો 4700 જેટલા બાળકોએ ખાનગી સ્કOOL છોડી સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે સંપૂર્ણ વિશ્વાસ સ્કૂલના શિક્ષકો પર હોય છે શિક્ષકોને વીનતી કરું છું કે બાળકો ને ભણતર રમતા રમતા હસતા હસતા આપેજો ગોખીને પરીક્ષા આપશે તો નંબર તો આવી જશે પરંતુ સફળ ન બની શકશે માટી માં રમતી રમત, સંગીત માં , મોબાઈલ ની રમત થી દુર રહે તેવા પ્રયાસ કરવા જોઈએ નાનપણ થી જ હારતા અને जीतતા શીખી જાય કોર્પોરેટરોએ મહિના માં એક વાર સરકારી સ્કૂલ માં પ્રવાસ કરી પ્રયાસ કરવો સ્કૂલ ની ચારેય તરફ વૃક્ષો વધુ વાવવામાં આવે, સ્વછતા પર ભાર મુકવો દરવાજા પર પલાંઠી વાળી બેસી જાવ અને હેલ્મેટ આપો પિતા ને રસ્તા પર પણ પોલીસ રોકશે નહિ બાઈટ..હર્ષ સંઘવી..નાયબ મુખ્યમંત્રી
0
0
Report
Advertisement

बनासकांठा: 5% कमीशन मांगने का वीडियो वायरल; अध्यक्ष प्रभुजी राजपूत पर भ्रष्टाचार आरोप

Palanpur, Gujarat:બનાસકાંઠા . ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો ટકાવારી લેવાનો વિડિઓ થયો સોસીયલ મીડિયામાં વાયરલ તળાવ ઊંડા કરવાના કામમાં કોન્ટ્રાકટર જોડે કામની રકમના 5 ટકા માંગ્યાનો વિડિઓ વાયરલ કોન્ટ્રકટરરે 3 ટકા આપવાનું કહેતા પ્રમુખે તાલુકા પંચાયતના કામોમાં પણ 5 ટકા ચાલતા હોવાનું કહી मांग્યા 5 ટકા કમિશન કોન્ટ્રક્ટરે 10 ہزار એડવાન્સ લીધાના વિડિઓ વાયરલ ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ બન્યાના મહિનામાં જ પ્રમુખે ભ્રષ્ટાચાર શરૂ કર્યાના થઈ રહ્યા છે આક્ષેપ ઝી 24કલાક વાયરલ વિડિઓની નથી કરતું પુષ્ટિ
0
0
Report
Advertisement

पाटन में बस स्टेशन अनुमति मामले में भ्रष्टाचार के आरोप अदालत तक पहुँचे; चीफ ऑफिसर हिरल ठाकरे ने शिकायत दर्ज कराई

Patan, Gujarat:પાટણમાં નવા બસ સ્ટેશનની પરમિશન મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો નો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે ધારાસભ્ય કિરીટ પટેલ સામે કર્યો બદનામનો દાવો. બસ સ્ટેશનના પરમિશન મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હોવાના આક્ષેપ સાથે ચીફ ઓફિસરે કોર્ટમાં અરજી કરી. બસ સ્ટેશન પરમિશન માટે ચીફ ઓફિસરે મોટા આર્થિક વ્યવહારો કર્યા હોવાના આક્ષેપો ધારાસભ્ય પટેલે તાજેતરમાં કર્યા હતા. ચીફ ઓફિસર હિરલ ઠાકરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી.
0
0
Report

निरज़ला एकादशी: भीम ने उपवास किया, पानी-भोजन नहीं लिया

Ahmedabad, Gujarat:आजए छे ઝેઠ સુદ एकાધશી..એટલે કે ભીમઅગિયારસ.અને જેમને નિર્જળા કદાશી તરીકેપણ ઓળખાય છે.. આખા વર્ષની સૌથી મોટી અગિયારસ એટલેભીમ અગિયારસ જેને નિર્જળા એકાદશી તરીકે પણઓળખાય છે.. પરંતુ દર વર્ષે ભક્તો ભગવાનને પાણી નો ઘડો કેરી અને પંખો અર્પણ કરતા હોય છે..दरેક એકાદશીઓમાં ઉત્તમ ગણાતી આએકાદશી એટલે નિર્જળા એકાદશી કહેવામાં આવે છે..અને આજનાં દિવસે ગદાધારી ભીમે પણ ઉપવાસ કર્યોહતો.. આ એકાદશીમાં અન્ન-પાણી ગ્રહણ કર્યા વિનાનકોરડો ઉપવાસ કરવાનો મહિમા છે.. જો કે ભીમસેનક્યારેય પણ ભુખ્યા ન હતાં રહી શકતાં અને એમણેઆજના દિવસે પાણી પીધા વગર ઉપવાસ કર્યો હતું અને એટલા જ માટે આજનાંદિવસે ભીમ અગિયારસતરીકે ઓળખાય છે
0
0
Report
Advertisement
Advertisement
Back to top