icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भगवा सेना गुजरात में खाने-पीने मिलावट रोकने लिए सख्त अधिकारी नियुक्ति की मांग

Ahmedabad, Gujarat:भोपाल गुजरात (Please ignore: The content in Gujarati has been preserved with non-news gibberish removed. The core news items about food safety, adulteration, and Bhagva Sena’s demand for stricter food officer oversight remain intact.) અમદાવાદ તાજેતરમાં આનંદ નિકેતન શાળા ની કન્ટીનામાં ફૂડમાં કાચ નીકળવા અને દહેગામમાં ઘીની ફેકટરી પકડાવવાનો મામલો તેમજ બજારમાં મળતા જંકફૂડ અને ભેળસેડીયા વસ્તુઓનો મામલો ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે આ પ્રકારની ઘટનાને લઈને કરી માંગ ગુજરાતમાં આ પ્રકારની ઘટના રોકવા અને ફૂડ માફિયા પર અંકુશ લાવવા ભગવો સેનાનું રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે ગુજરાતમાં મહારાષ્ટ્રના ફૂડ અધિકારી તુકારામ મૂંડે જેવા અધિકારી હોય તેવી માંગ તુકારામ મૂંડે ની 21 વર્ષ કાર્યકાળમાં તેમના નિષ્પક્ષ કામ ને લઈને 25 વાર બદલી થઈ માટે પુર્ષક તકોની જરૂર. ભગવા સેના જે લોકો વ્યસન કરે છે તે બીમાર પડે જ છે પણ વ્યસન નથી કરતા તેવા લોકો ભેળસેડીયા ફૂડ થી પણ બીમાર પડે છે માટે આવા અધિકારીની ગુજરાતમાં જરૂર. થતાં આ બાબતમાં ભગવા સેના ગુજરાત સરકારને આ બાબતે વિચાર કરવા અને આવા અધિકારીઓ લાવવાના અંગે થાય તેવી માંગ આ સાથે જ શ્રાવણ માસ દરમિયાન મંદિરો આસપાસ અને મંદિર જતા રસ્તા પર(options) વેંચતા નોનવેજ બંધ થાય તેવી પણ ભગવા સેનાની માંગ સાથે જ શ્રાવણ માસ દરમિયાન લોકો ફરાળી ખોરાક આરોગતા હોય માટે તેવી દુકાનો અને સ્ટોલ પર પણ ચકાસણી થાય તેવી પણ માંગ બાઈટ. કમલ રાવલ. રાષ્ટ્રીય અધ્યક્ષ. ભગવા સેના સલગ. ફૂડ બાઈટ
0
0
Report

राजकोट के किसान से फेसबुक दोस्ती कर अफ्रीकी युवती ने 6.30 लाख ठगे: पूर्व प्रेमी की स्क्रिप्ट सामने

Rajkot, Gujarat:રાજકોટના જસદણ તાલુકાના ખેડૂત સાથે ફેસબુક પર મિત્રતા કરી આеф્રિકન યુવતીએ ગિફ્ટ મોકલવાના નામે અન્ય આરોપીઓ સાથે મળી રૂ. 6.30 લાખ પડાવ્યા. પોલીસે દિલ્હીથી પૂર્વ પ્રેમી માજીઓનું મદુઆબુચીની નામ પાસેથી જાણ કરી છે કે સ્ક્રિપ્ટ મુજબ ગુનાની રોચકોતી આગળ વધી હતી. નામે ગિફ્ટ પે પૈસા પડાવાવાની સાયકલમાં આંકડા ઊંચી બનાવવા માટે આ FAG સ્ક્રીપટ બનાવી હતી. પોલીસે 5 દિવસના રિમાન્ડ પર આરોપી વિશે પૂછપરછમાં જાણકારી મળી છે. આ સાથે આફ્રિકન આરોપીઓ હોવાથી રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ રહી છે. આ કેસમાં આફ્રિકન યુવતી અને બે યુવકોની ધરપકડ થઈ હતી, જ્યારે આરોપી મહિલાની પૂર્વ પ્રેમીનું નામ બ્રેકઅપ બાદ ખુલ્યું હતું. તપાસમાં બસ આઠણી બેંક ખાતા અને 15 બેંક ખાતેદારોએ આ ફ્રોડમાં સંડોવો હોવાનું ઝડપાયું છે. તેમાં 15 બેંક ખાતાના ઉઠાણાઓનો ઉપયોગ થયો હતો.
0
0
Report

गुजरात के नेशनल हाईवे की खस्ता हालत, गहरे गड्ढों में टोल वसूली पर सवाल

Valsad, Gujarat:ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે નેશનલ હાઈવેની હાલત અત્યંત દયનીય બની છે. સત્તાવાર અહેવાલ મુજબ રાજ્યમાં 408 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે જર્જરિત થઈ ચૂક્યા છે. ખાસ કરીને વલસાડ જીલ્લેથી પસાર થતો નેશનલ હાઈવે આરે-આર તરીકે ખાડા ભરેલા છે જે વાહનચાલકો માટે મુસાફરીને દુસ્વપ્ન બનાવે છે. ખાડાઓમાં વાહનો પટકાવવાની કારણે અકસ્માતો થઈ રહ્યાં છે અને વાહનોને લાખો રૂપિયાનો નुकસાન થઈ રહ્યો છે. આ ટોલ પ્લાઝા પર ઉઘરાણી રાબેતા મુજબ ચલતા રહે છે તો પણ.bad? اصلા: વાહનચાલકોને ઠેસ પડી રહી છે. માહોલ આ રીતે ભારે ભીડ અને અસુવિધા ઉભી કરે છે.રસ્તા ખરાબ હોવાથી મુસાફરોને સ્થાનિક સ્તરે ગઈકાલેની લોકોની કારોબારીમાં વિભિન્ન પડકારોનો سامna કરવો પડે છે. વિડિયો 02 : સરકાર આ લાલ આંખ વિશે કડક પગલા લેવાનો આદેશ આપે છે. હાલખાતી ગુણવત્તા ન કારણે કરારદાર સામે હવે કડક પગલાં લેવાશે, બ્લેકલિસ્ટ કરવાની શક્યતાઓ પણ પોતાની जगह પર રહેશે. જો આ પગલાંಗಳು મૂળભૂત રીતે અમલમાં આવે તો રાહત મળે તેવી આશા છે, નહીં તો જનતા સલામત અને સુવિધાજનક રોડના અભાવમાં ટોલ ટેક્સ પૂરો ચૂકવવાનું કેવળ એક પ્રશ્નોત્તર બની રહેશે.
0
0
Report
Advertisement

श्रावण मास की शुरुआत: डभोई में कावड़ यात्रा के साथ भक्तों ने नर्मदा जल चढ़ाया

Dabhoi, Gujarat:આજથી પવિત્ર શ્રાવણ માસ મહિનાની થઈ શરૂઆત वर्षોથી પરંપરાગત રીતે ચાંદોદથી ડભોઇ પહોંચી કાવડયાત્રા શિનોર ચોકડી ખાતે કાવડ યાત્રા પહોંચતા ધારાસભ્ય શૈલેશ મહેતાએ કરી સ્વાગત ડભોઇ શહેરના તમામ શિવాలયો પર ચઢાવવા છે નર્મદાનું જળ છેલ્લાં ૨૮ વર્ષથી મહંત વિજય ચતુર્વેદી મહારાજ કાવડયાત્રાની કરે છે શરૂઆત કાવડયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા શિવ ભક્તો કાવડયાત્રા ચાંદોદ મહાલરાવ ઘાટ ખાતે પહોંચી પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે જ કાવડમાં નર્મદાનું જળ ભરી પરત ડભોઇ ખાતે પહોંચ્યું હતું શિનોર ચોકડી ખાતે પહોંચતા ધારાસભ્ય શૈલેત્ મહેતાએ કાવડયાત્રાનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આ કાવડયાત્રા ડભોઇ શહેરના વાઘનાથ મંદિર ખાતે પહોંચી શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા
0
0
Report

गुजरात की डिप्टी कलेक्टर केतकी व्यास गिरफ्तार, अवैध संपत्ति मामले की जांच शुरू

Ahmedabad, Gujarat:હરેશ મેવાડા , નાયબिय नियામક ગુજરાત એસીબી એન્કર આણંદના તત્કાળીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાજની ધરપકડ. એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ કરવમાં આવી હતી. એસીબી દ્વારા વર્ષ ૨૦૨૩ થી અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી હતી. કેતકી વ્યાસની મિલકત તેના પગાર કરતા ૬૭.૮૪ ગણી વધારે મળી આવિ હતી. કેતકી વ્યાસ દ્વારા પગਾਰ કરતા ૩ કરોડથી વધુની રકમ વસાવી. વધારાનું સંપતિ અંગે કેતકી વ્યાસ ખુલાસો કરી શક્યા નહિ. એસીબી દ્વારા કેતકી વ્યાસ પર ફરિયાદ નોંધી ધરપકડ કરી. કેતકી વ્યાસને સેશન અને હાઈકોર્ટ દ્વારા આગોતરા નામંજૂર કર્યા છે. એસીબી દ્વારા અમદવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ થી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કરાવ્યું. કેતકી વ્યાસ શેલામાં તેમની બહેનના ઘરે રહેતા હતા, ત્યાંથી એસીબી એ ધરપકડ કરી. કેતકી વ્યાસ દ્વારા પોતાના માતા પિતાના નામે મોટાભાગની સંપતિ વસાવી છે. બોડકદેવ શિવાલિક લીગસી અને સાયન્સ સિટી રોડ પર એક ફ્લેટ. ત્રાગડ ખાતે એક બંગલો અને વિરમગામ ખાતે દુકાન ખરીદી છે. કેતકી વ્યાસે પાસે અલગ અલગ વાહનો પણ વસાવ્યા છે. કેતકી વ્યાસ વર્ષ ૨૦૦૧ માં ચીફ ઓફિસર તરીકે જોડાયા હતા. વર્ષ ૨૦૦૫ માં મામલતદાર અને બાદમાં નાયબ મામલતદાર અને અધિક કલેક્ટરનું પ્રમોશન મળ્યું. કળ પગારની સામે વધારાના પૈસા થી જમીન, મકાન, ફ્લેટ, વાહનો સહિતની સંપતિ વસાવી. કેતકી વ્યાસના પિતા વિરમગામમાં કર્મકાંડ અને બૂક સ્ટોલ ચલાવે છે જેમાં સૌથી વધુ આવક બતાવી છે. અલગ અલગ ૨૪ જેટલા એકાઉન્ટમાં રકમ જમા કરેલી છે. આજે એસીબી બોડકદેવના ફ્લેટનું પંચનામું અને સર્ચ કરશે. કેતકી વ્યાસના પતિ પોરબંદર ખાતે dysp તરીકે ફરજ બજાવે છે.
0
0
Report

वडनगर श्रावणोत्सव: डमरू यात्रा से शहर गूँज उठा

Mehsana, Gujarat:એંકર- ઐતિહાસિક નગરી વડનગરના આંગણે શ્રાવણ માસના પવિત્ર अवસરે ભક્તિ અને વિરાસતનો મંગલ સંગમ યોજાયો. વડનગર શ્રાવણોત્સવના પ્રારંભે ૧૦૮ કલાકારોના ડમરૂના ગુંજારવથી આખી નગરી શિવમય بنی ગઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે ડમરૂ વગાડી ડમરુ યાત્રા અને પ્રવાસનને પ્રોત્સાહન આપતી હરિટેજ ઓટો રિક્ષા સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જુઓ અમારો આ ખાસ અહેવાલ. મહેસાણાના ઐતિહાસિક વડનગરમાં આજે વહેલી સવારથી જ શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો શર્મિષ્ઠા તળાવના કિનારેથી દબદબાભેર પ્રારંભ થયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધિવત ઉદ્ઘાટન કરી આ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. મહોત્સવનું મુખ્ય આકર્ષણ ૧૦૮ કલાકારોની ડમરુ યાત્રા રહી, જેના ગહન નાદથી આખી નગરી ગુંજી ઊઠી હતી. આ ભવ્ય ડમરુ યાત્રા શર્મિષ્ઠા તળાવથી શરૂ થઈ અર્જુન બારી, ભગતના ગલ્લા, ગોપાલજી મંદિર થઈને સુપ્રસિદ્ધ હાહતકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી. નાયબ મુખ્યમંત્રીે સ્વયં યાત્રામાં જોડાઈ શિવજીના દર્શન-પૂજન કરી ભક્તોને prasાદ તથા શિવ કીટનું વિતરણ કર્યો હતો. વડનગર હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પ્રારંભ કરાયો હતો. નાયબ મુખ્ય mouત્રીએ પોતે હેરિટેજ ઓટોમાં સવારી કરી સ્થાનિક રોજીરોટી અને પ્રવાસન વધારવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમના અંતે નાયબ મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધી સાથે વડનગરના વિવિધ વિકાસકામોની સમીક્ષા બેઠક પણ યોજી હતી. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
0
Report
Advertisement

ONGC पाइपलाइन लीकेज से हिंगळாஜपुरा के खेतों में तेल फैल, किसानों को नुकसान

Mehsana, Gujarat:એન્કર- મહેસાણાના હિંગળાજપુરા ગામે ONGCની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ લીક થતા આસપાસના ખેતીલાયક ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું છે. જેના કારણે ખેડૂતોના મહામૂલા પાકને નુકશાન થવું રહ્યું છે. વિઓ-1 મહેસાણાના હિંગળાજપુરામાં ONGCની લીકેજથી ખેતરોમાં ઓઇલ ભરી ગયાના કારણે પાકને નુકશાન થયું છે, જમીનની ગુણવત્તા પર પણ असर થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ONGC વિભાગની બેદરકારીના કારણે આ ઘટનાઓ વારંવાર બની રહી છે અને દરેક વખતે માત્ર દિલાસો આપવામાં આવે છે. આરોપો-2 ખેડૂતોના કહેવા પ્રમાણે પહેલા પણ ઓઇલ લીકેજના કારણે નુકસાન થયું હતું. oi્લ લીક થયા પછી ONGC દ્વારા oiલ હટાવીને ખેતરની માટી બદલવામાં આવે છે, પરંતુ માટી બદલ્યા બાદ years સુધી જમીનમાં યોગ્ય ઉપજ થતી નથી. નુકસાનના યોગ્ય આकलન માટે વળતર માંગ ઉઠી છે. અને આંતર વાતમાં સ્થળ પર ONGCના અધિકારી હાજર હતા, પરંતુ cámaras સામે નિવેડા આપકાર્યા ન હતા. વિશેષ નોંધ: ઘટના સ્થળે ટેક્નિકલ તપાસ અને નુકસાનના મૂલ્યાંકન માટે વરતમાન સમય સુધી მოუწવતા કાયમ નિરુણય લેવાના આશ્વાસન મળ્યું હતું. આવાનો અભ્યાસ- હિંગળાજપુરા ગામના ખેતરોમાં વલણ ONGCની પાઇપલાઇન લીકેજ પછી ક્રૂડ ઓઇલ ફરી વળ્યું છે. ખેતરમાં ઓઇલના નિશાન અને અસરગ્રસ્ત જમીન ખેડૂતોની હાલાકી દર્શાવી રહી છે. સમગ્ર મામલે સ્થળ પર ONGCના અધિકારીઓ હાજર હતા, કેમેરા સામે નિવેદન ન આપવાનો તેમના ઇનકારને લઈને ચર્ચા છે.
0
0
Report
Advertisement

पाटन शहर में हल्के मानसून में भी जलभराव, रेलवे नाला पानी से डूबा

Patan, Gujarat:પાટણમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે! સામાન્ય વરસાદમાં જ પાટણ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એટલી હદે્વણસી છે કે, શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાથી તે સંપૂર્ણપણે પાણી માં ગરકાવ થઈ ગયું હતું પરિણામે, શહેરમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો બ્લોક થઈ જતા અને વાહનચાલકો तथा રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. દર વર્ષે ચોમાસામાં આ જ રેલવે ગરનાળામાં পানি ભરાવાની સમસ્યા યથાવત રહે છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી. તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. વહીવટી તંત્રની આ ઘોર ઉદાસીનતા અને બેદરકારીને કારણે સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
0
0
Report

पाटन में 17 मिमी बारिश से गटर खुले, नागरिकों के लिए जानलेवा खतरा

Patan, Gujarat:એન્કર ગુમાઈ ગયેલા વાક્ય/માહિતી દૂર કરવામાં આવી. પાટણમાં મેઘરાજાની બેજીબુદ્ધી બાદ નગરપાલિકાની બેદરકારીનો મોટો પર્દાફાશ થયો છે! માત્ર ૧૭ mm વરસાદમાં જ પાટણ શહેર પાણી-પાણી થયું છે, અને મુખ્ય માર્ગો જળમગ્ન બનતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તો હાઇવે પર ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બનવા પામી છે. પાટણ શહેરમાં ૧૭ mm વરસાદ પડી જતા ചોતરફ પાણી ભરાયા છે. ખાસ કરીને શહેરના મુખ્ય નવજીવન ચાર રસ્તાથી સિદ્ધપુર તરફ જતા માર્ગ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો રસ્તા વચ્ચે જ અટવાયા છે, જેના કારણે શહેરમાં ભારે ટ્રాఫિક જામની સમસ્યા સર્જાઈ છે તો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અને પાલિકાની ઘોર બેદરકારીથી ખુલ્લી રહેલી ગટરો નાગરિકો માટે જીવના જોખમરૂપ બની પામી છે. નવજીવન ચાર રસ્તા પાસે એક વૃદ્ધ અચાનક ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા. આ દ્રશ્ય જોઈને તાત્કાલિક તેમને બચાવવા દોડેલો એક સ્થાનિક યુવાન પણ ગટરમાં પડી ગયો હતો. સદનસીબે આસપાસના જાગૃત લોકોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક દોડી આવીને બંનેને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા, જેથી કોઈ મોટી જાનહાની ટળી હતી. આ આખી ચોંકાવનારી ઘટના ઝી 24 કલાકના કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ હતી.
0
0
Report
Advertisement

ग्रामीण ज्ञानसेतु के उद्घाटन से गांवों में पुस्तकालय पहुँच बनी नई तस्वीर

Gandhinagar, Gujarat:ગ્રામીણ જ્ઞાનસેતુનું ઈ લોકાર્પણ કાર્યક્રમ સેક્ટર ૧૭ ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ દરેક ગામ પુસ્તકાલય હેઠળ ગ્રામીણ જ્ઞાનસેતુ અભિયાન નો પ્રારંભ મંત્રિ જયરામ ગામિત, ધારાસભ્ય רીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ सहित આગેવાનો અને અધિકારીઓ, વાંચકો ઉપસ્થિત રહ્યા હતા muખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે ૧૨ ઓગસ્ટ રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસની શુભેચ્છાઓ દરેક નાગરીકને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે પુસ્તકાલય ની સાચી સફળતા મકાનની ભવ્યતા નહીં વાંચકોની સંખ્યા છે ગામ ના વિકાસ થી લઈ શિક્ષણ અને જ્ઞાન ની સુવિધા સંગીન કરવા ગૃહ મંત્રી અમિત શાહનું સતત જ્ઞાન મળ્યું છે ડિજીટલ જ્ઞાન ગામ સુધી પોહોંચ તે માટે માર્ગદર્શન આપતા રહ્યા છે ગ્રામ્ય યુવાનો ને પાંખ આપવાનો નવો સંકલ્પ છે પહેલ નો લાભ યુવા શક્તિ ને મળવાનો છે ગામડાઓ ગ્લોબલ બન્યા છે એક સમયે પુસ્તકાલય સુધી જવું પડતું હવે તે આંગળી ના ટેરવે આવ્યું છે નવી પહેલ ગામ ને શહેર અને વિદ્યાર્થીઓ ને જ્ઞાન સાથે જોડશે ૨.૭૫ લાખ પુસ્તકો અને અન્ય જ્ઞાન સંસાધનોની વિગતો ઉપલબ્ધ ગાંધીનગર માં સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઈબ્રેરી સ્થાપવા રૂપિયા ૧૦૦ કરોડ ની ફાળવણી કરી છે વિકસિત ગુજરાત થી વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જણાવ્યું હતું કે ગ્રામીણ જ્ઞાન સેતુ નો નવો વિચાર અમલ મા મુક્યો છે. દરેક ગામમાં એક નાની લાઈબ્રેરી ખોલવવામાં આવશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 63 લાઈબ્રેરી ખોલવામાં આવી છે. 5 થી 6 હજાર પુસ્તકોની લાઈબ્રેરી ગ્રામીણ વિસ્તારમાં ખોલવામાં આવી છે. મેં પોતે જ પુસ્તકોની સૂચિ પસંદ કરી છે. ગુજરાત અને દેશનો ઈતિહાસના મૂળભૂત પુસ્તકો બાળકને ગામમા જ ઉપલબ્ધ થાય તે જરૂરી છે. બાળકને વાંચન સુધી વાળવા પડે. મોટી લાઈબ્રેરીને નાની લાઈબ્રેરી સાથે જોડવામાં આવશે. દર 15 દિવસે લાઈબ્રેરી વાન ગામની લાઈબ્રેરીમા ડિલિવરી આપી દેશે. 2 લાખ 80 હજાર પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે. બાળકના સર્વાંગી વિકાસ માટે વાંચન ખૂબ જરૂરી છે. *માણસ ના પુસ્તકાલય મા 16 વર્ષ સુધી મેં વાંચન કર્યું છે.* *અમદાવાદ આવ્યો ત્યારે Gujarat Vidyapith ની લાઇબ્રેરીમાં જોડાયો.* આજે દરેક વિષયમાં જાણકારી મેળવવાની વૃત્તિ જાગી. *પુસ્તકાલય નો મારા જીવનમાં ખૂબ મોટો રોલ છે.* હું સાયકલ લઈ ને લાઈબ્રેરી સુધી જતો હતો. કોई ખાસ પુસ્તકો માટે חודשים સુધી રાહ જોવી પડતી હતી. વાલીઓએ બાળક ને વાંચનના રસ્તે વાળવામાં આવે. *અમિત શાહ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી*
0
0
Report

गांधी नगर सिविल अस्पताल में ₹10.23 लाख के सर्जिकल उपकरण चोरी, सुरक्षा पर सवाल

Gandhinagar, Gujarat:ગાંધીનગર સિવિલમાં સર્જરીના સાધનોની ચોરી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રૂ.10.23 લાખના સર્જરીના સાધનોની ચોરીનો મામલો સામે આવ્યો ઓર્થોપેડિક ના મહત્વના સાધનો ચોરાતા ઓપરેશન કામગીરીને અસર સાધનોની ચોરી બાદ ગાંધીનગર સિવિલમાં ઓથોપેડિક ના ઓપરેશન અસર ચોરીની ઘટનાને લઈને આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ચોરીની ઘટના બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી આશરે ત્રણ મહિના સુધી કમિટી દ્વારા તપાસ ચાલી હોવા છતાં મામલો ઉકેલાયો નહીં હોવાના સવાલો લાખોની કિંમતના સર્જરી સાધનો હોસ્પિટલમાંથી ગાયબતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો સાધનો ક્યાંથી અને કેવી રીતે ગાયબ થયા તે અંગે પોલીસ તપાસ શરૂ હોસ્પિટલમાં કિંમતી તબીબી સાધનોની સુરક્ષા અને સ્ટોક મેન્ટેનમેન્ટ સામે પ્રશ્નો ચોરીના કારણે દર્દીઓને ઓર્થેોસ્કોપી સર્જરી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ત્રણ મહિના સુધી આંતરિક તપાસ છતાં આખરે પોલીસ ફરિયાદ કેમ કરવી પડી તે મુદ્દે સવાલો ચોરીના સાધનોની કિંમત રૂ.10.23 લાખ હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદ બાદ હવે સાધનોની ચોરી પાછળ જવાબદાર વ્યક્તિ કે તંત્રની બેદરકારી સામે આવશે કે કેમ તેના પર નજર ગાંધીનગર સિવિલ হাসপাতালে સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તપાસ જરૂરી बनी
0
0
Report
Advertisement
Advertisement
Back to top