icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow31 Aug 2024, 05:30 am

લોલાસણમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ હોમાત્મક લઘુરુદ્રની પુર્ણાહુતી

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના લોલાસણ ગામે બુધવારે શરુ થયેલ પ્રારંભ થયેલ. હિંમતનગરના લોલાસણ ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે બુધવારે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.નર્મદેશ્વર મહાદેવ મંદિરે યજમાન રાકેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. ગ્રામજનો પર ભગવાન મહાદેવની કૃપા રહે અને સાથે સાથે કૃષિક્ષેત્રની અંદર પણ ઉત્તરોત્તર લોકો આગળ વધે તેવી પ્રાર્થના પ્રાર્થના 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

वलसाड GEB कर्मचारियों के क्रेडिट सोसाइटी घोटाले: मंत्री चाँदनी पटेल गिरफ्तार

Valsad, Gujarat:વલસાડમાં જીઇબી એમ્પ્લોઈસ ક્રેડિટ સોસાયટી મંડળીમાં લાખો રૂપિયાનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. આ મંડળીમાં રહેલા ખહોબ્દારોએ આ ભંડોળે લાભ મેળવવા માટે હસ્તાંંતર કર્યો છે. પોલીસે આ મામલામાં ચાંદની પટેલ નામના મહિલા ધારાવાહિક ઓફિસરની ધરપકડ કરી છે. જણાવ્યું ગોઠવણ મુજબ વર્ષ 2021 થી 2024 દરમિયાન તેણે ગેરરીતી કરીને મંડળીના સભાસદોના નામે લાખો રૂપિયાના ચેક બનાવીને પોતાના પાસેથી પહોંચાડ્યા હતા અને 77 લાખથી વધુ રૂપિયાનું ભંડોળ ચાઉ કરી લીધું હતું. આ કૌભાંડ અંગે ચાલી રહેલી તપાસમાં વધુ નામો સામે આવતા હોવાનું પ્રસિદ્ધ થયું છે.
0
0
Report

नर्मदा में यूनिटी स्टैच्यू से आदिवासी परिवारों के लिए रोजगार के नए अवसर

Karantha, Gujarat:ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવાની સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો મળે તે દિશામાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના પ્રયાસો નર્મદામાં પણ જોવા મળી રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ બાદ નર્મદા પ્રવાસનના નકશા પર વૈશ્વિક ઓળખ મેળવી રહ્યું છે. પ્રવાસીઓની વધતી સંખ્યાના સાથે સ્થાનિક આદિવાસી પરિવારો માટે રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઊભી થઇ રહી છે. હસ્તકલા હોય કે સ્થાનિક ચીજવસ્તુઓનું વેચાણ, પ્રવાસીઓ માટેની सेवાઓ હોય કે પરિવહન વ્યવસ્થા—પ્રવાસનના વિકાસ સાથે આદિવાસી સમાજ માટે રોજગારના અનેક નવા રસ્તા ખુલ્યા છે. ખાસ કરીને મહિલાઓ પણ હવે સ્વરોજગાર તરફ આગળ ઘરે આત્મનિર્ભર બનેી રહી છે. પિંક રિક્ષા.. નર્મદામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોમાં પિંક રિક્ષા પણ મહત્વની ભૂમિકા ભાજવી રહી છે. પ્રવાસન સ્થળો પર આવતાં પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરો માટે સેવા આપતી આ મહિલાઓ આજે પોતે કમાણી કરી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરી રહી છે. સમાપન VO આર્થાત્, સ્ટેચ્યું ઓફ યુનિટીથી નર્મદાનું પ્રવાસન વિશ્વના નકશા પર પહોંચ્યું છે. તો તેની સાથે સ્થાનિક આદિવાસી સમાજ માટે રોજગાર અને સ્વરૉજગરના નવી સંભાવનાઓ પણ ઊભી થઈ છે. પ્રવાસન વિકાસ સાથે સ્થાનિક વિકાસનો આ સમન્વય નર્મદાની બદલાતી तस्वीर રજૂ કરે છે.
0
0
Report

अंबाजी मंदिर में भादरवी मेले के दर्शन समय बदला; सुबह 6 से रात 12 बजे तक

Ambaji, Gujarat:શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળાનો હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે જે મેળો 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધીનો શરૂ થવા જઈ રહ્યો છે જે મેળો 7 દિવસ ચાલશે આ મેળા માં આવતા લાખો પદयાત્રીઓને શાંતિ અને સરળતા થી દર્શન નો લાભ મળી રહે તે માટે મેળાના સાત દિવસ માટે મંદિર ના દર્શન આરતીના સમય માં ફેરફার કર્યા છે જે આરતી સવારે 7.30 કલાકે થતી હતી તેના બદલે મેળા ના સાતે દિવસ સવારે 6.00 કલાકે કરવામાં આવશે અને બપોર બાદ મંદીર 4.30 કલાક સુધી દર્શન માટે ખુલ્લો રહેતો હતો તેના બદલે 5.00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે તેમજ રાત્રે મંદિર 9.00 કલાકે મંગળ થતું હતું તેને એમ હવે મધ્યરાત્રીના 12.00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે જોકે યાત્રિકોના ઘસારા ને લઇ દર્શન માટે કોઈ તકલીફ ન પડે તેને લઇ મંદીર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે જેમાં મંદીર ચાચરચોક ની યગ્નશાળા માં કોઈપણ હોમ હવન કરાશે નહીં તેમજ માતાજીને ધરાવાતા અન્નકૂટ પણ આ મેળા દરમિયાન ધરાવી શકાશે નહીં. તા.20/09/2026 થી 26/09/2026 સુધી મંદિર દર્શન નો સમય આ પ્રમાણે રહેશે. ગ્રાફિક્સ કરવું સવારે આરતી 6.00 થી 6.30 કલાક સુધી સવારે દર્શન 6.30 થી 11.30 બપોરે મંદિર 11.30 થી 12.30 એક કલાક સુધી મંગલ રહેશે બપોરે દર્શન 12.30 થી 5.00 કલાક સુધી ત્યાર બાદ સાંજે મંદિર 5.00 થી 7.00 વાગ્યા સુધી મંગલ રહેશે સાંજે આરતી 7.00 વાગ્યા થી 7.30 સુધી સાંજે દર્શન 7.30 થી રાત્રિના 12.00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે... બાઈટ - કૌશિક મોદી(અધિક કલેક્ટર અને વહીવटદાર)અંબાજી મંદિર ,અંબાજી
0
0
Report
Advertisement

गांधीधाम हाईवे पर ट्रेलर-बोलेरो हादसा: एक की मौत, 7 घायल

Sadhara, Gujarat:ગાંધીધામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને બોલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકની મોત થયું હતું જ્યારે 7 લોકો ઇજા વળી થયા હતા. ગાંધીધામ હાઈવે પર સમશાન پولિયા નજીક આજે સવારે આશરે 8 વાગ્યાના અરસામાં ટ્રેલર અને પિકઅપ બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરોમાં સवार 8 લોકોમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જયારે અન્ય 7 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.acetમાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં आती હતી. ગાંધીધામ હાઈવે પર ભારે વાહનોની બેફામ અવરજવર વચ્ચે અકસ્માતની આ ઘટના ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સામે સવાલો ઊભા કરે છે. बेहાફમ દોડતા ભારે વાહનો પર કડક નિયંત્રણ ક્યારે આવશે અને અકસ્માતોમાં વધુ કેટલા જીવ જશે તેવા સવાલ ઉઠી રહ્યાં છે.
0
0
Report

Barodoli Sugar Mill में मुकेश Patel अध्यक्ष, अनिल Patel उपाध्यक्ष निर्विरोध चुने गए

Surat, Gujarat:એસિયા નીં સૌથી વધુ પિલાણ કરતી બારડોલી સુગર ફેકટરીના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરાઈ ભાજપ ના મેન્ડેટ વગર પ્રમુખ, ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી સુરત જિલ્લા ની પ્રથમ સહकारी મંડળી જેમાં ભાજપ મેન્ડેટ વગર નિયુક્તી સુગર મિલના બોર્ડ હોલ ખાતે પ્રથમ સભા યોજાઈ બારડોલી પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરાઈ પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી માટે બોર્ડ મિટિંગ માં જિલ્લા રજીસ્ટાર સહિત ના અધિકારીઓ રહયા હાજર બારડોલી સુગર મિલ ની ચૂંટણી માં કિસાન પરિવર્તન પેનલ નો થયો હતો ભव्य વિજય બારડોલી સુગર ના પ્રમુખ પદે મુકેશ પટેલ ની વरણી કરાઈ બારડોલી સુગર મિલ ના ઉપપ્રમુખ પદે અનિલ પટેલ ની સર્વાનુમતે વરણી કરાઈ પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી માટે કિસાન પરિવર્તન પેનલ ના ચૂંટાયેલા તમામ સભ્ય રહ્યા હાજર બારડોલી સુગર મિલ માં મેન્ડટ પ્રથા વગર ચૂંટાયેલા ડિરેક્ટરો ધ્વારા નક્કી કરાયા પ્રમુખ, ઉપપ્રમુખ આજ સુગર ફેકટરી માં બારડોલી ધારાસભ્ય ઈશ્વર પારમારની હાર થઈ હતી.
0
0
Report

सूरत के अमरोलि एम्ब्रॉयडरी मजदूरों धरना: रविवार की छुट्टी व 8 घंटे ड्यूटी मांग

Surat, Gujarat:સુરતના અમરોલી એમ્બ્રોઇડરી કામદારોનો વિવાદ મામલો રવિવારની રજા અને આઠ કલાક ડ્યુટી ની માંગને લઈ મોરચો સુરત કલેકટર કચેરી ખાતે પહોંચ્યો કામદારોનો મોટો મોરચો સૂત્રોચાર કરી પોતાની માંગણી ની રજૂઆત કરાઈ છેલ્લેલા લાંબા સમયથી એમ્બ્રોડરી કામદારોનો ચાલી રહ્યો છે વિવાદ અગાઉ શ્રમ વિભાગને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અમરોલી પોલીસે ની મધ્યસ્થમાં કામદારોની રજૂઆત કરાઈ હતી ત્યારબાદ એમ્બ્રૈયડરી કારખાના માલિક સાથે બેઠકનું આયોજન હતું પરંતુ કોઈ નીવડો નહીં આવતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામીયો કામદારો દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે જબરદસ્ત સૂત્રોચાર કરવામાં આવ્યો યોગ્ય કાર્યવાહી કરવા માટે સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ
0
0
Report
Advertisement

AMC की अनूठी पहल: प्लास्टिक दें, गाय के गोबर से बनी गणेश मूर्ति पाएं

Ahmedabad, Gujarat:AMCનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અનોખી પહેલ:પ્લાસ્ટિક કચરો આપો અને મેળવો ગાયના છાણમાંથી બનેલી ગણેશ મૂર્તિ પ્લાસ્ટિકનો કચરો આપનાર 7 ઝોનમાં પ્રથમ 100 નાગરિકોને ગૌમય ગણેશજીની મૂર્તિનો લાભ મળશે, 11થી 14 સપ્ટેમ્બર દરમિયાન થશે મૂર્તિનું વિતરણ અમદાવાદ מ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોમાં પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત નાગરિકોએ પોતાના ઘરમાંથી એકત્રિત કરેલા સ્વચ્છ અને અલગ કરેલા પ્લાસ્ટિક કચરો નજીકની AMC ઝોનલ કચેરીારે લાવવાનો રહેશે. તેના બદલે તેમને ગાયના છાણમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ ઇનામરૂપે આપવામાં આવશે. આ વિશેષ પહેલ હેઠળ ગણેશ મૂર્તિનું વિતરણ 11 સપ્ટેમ્બર, 2026થી 14 સપ્ટેમ્બર, 2026 સુધી કરવામાં આવશે. અમદાવાદના સાત ઝોનમાં દરેક ઝોનમાંથી પ્રથમ 100 એંટ્રીને આ લાભ મળશે અને વિતરણ ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ના ધોરણે કરવામાં આવશે. આમ, દરેક ઝોન માટે પ્રથમ 100 નાગરિકો પાત્ર રહેશે. ગણેશ મૂર્તિના વિતરણ માટે સેન્ટ્રલ ઝોન, નોર્થ વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, SAઉથ વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને saઉથ ઝોનમાં અલગ-અલગ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. סેન્ટ્રલ ઝોનમાં સરદાર પટેલ ભવન, મ્યુનિસિપલ કોર્પોરેશન, દાણાપીઠ ખાતે જૂની બિલ્ડિંગના/pંાંકમા માળે વિતરણ કરવામાં આવશે. નોર્થ વેસ્ટ ઝોન માટે જجیસ બંગલો રોડ, বોડકદેવ ખાતે આવેલા રાજમાતા વિજયારાજે સિંધિયા ભવનના બીજા માળે व्यवસથા કરવામાં આવશે. નોર્થ ઝોનમાં નરોડા રોડ, મેમ્કો ચાર रास्तા ખાતે આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે વિતરણ થશે. સાઉથ વેસ્ટ ઝોનમાં કર્ણાવતી ક્લબ રોડ પર શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા શ્રી તુષાર દેશમુખ ભવનના ત્રીજા માળે, જ્યારે ઈસ્ટ ઝોનમાં વિરાટનગર ચાર રસ્તા ખાતે આવેલા હરિભાઈ મહેતા ભવનમાં વ્યવસ્થા કરવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં રામદેવપીર મંદિર નજીક જૂના વાડજ ગામ ખાતે આવેલી વાડજ હિન્દી સ્કૂલ નંબર 1 અને 2 ખાતે તથા સાઉથ ઝોનમાં રામબાગ, મણિનગર ખાતે આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી ભવનના ત્રીજા માળે ગણેશ મૂર્તિનું વિતરણ કરવામાં આવશે. વિતરણનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. શનિવાર અને રવિવારના દિવસોમાં પણ વિતરણ ચાલુ રહેશે. તમામ ઝોન માટે સ્થળ તરીકે સંબંધિત Zonal Deputy Director (SWM) Officeની વ્યવસ્થા દર્શાવવામાં આવી હતી. આ પહેલ દ્વારા AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક કચરો અલગ કરીને યોગ્ય સ્થળે પહોંચાડવા સાથે ‘Beat Plastic Pollution’, ‘Reduce, Reuse, Recycle’ અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો છે. પોસ્ટરમાં નાગરિકોને “Bring Your Plastic Waste, Receive Bappa’s Blessings!”ના સંદેશ સાથે આ પહેલમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
0
0
Report

बनास conto? नकली नोटों के बड़े जाल में दो गिरफ्तार, 2.44 लाख नकली 500–रुपए नोट बरामद

Palanpur, Gujarat:સ્લગ-નકલી નોટ ડુપ્લિકેટ નોટોને બજારમાં ઘુસાડવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. અનેકવાર ડুপ્લિકેટ નોટો બનાવવાના સ્થળો પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના શિહોરીમાં 500 રૂપિયાના દરની 2.44 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે બે ઇસમોને એસ.ઓ.જી. પોલીસ ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી ફરાર થઈ જતા શિહોળી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પૂછપરછ હાથ ધરી હતી. આ મામલામાં શિહોરી પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે ગુનુ દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. આ ઘટનાને લઈને લોકોને અપील કરતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ કહ્યું કે RBI દ્વારા જારી કરાયેલા નોટોના સુરક્ષા ફીચર્સ ધ્યાનથી ચકાસવા અને જો કોઈ શંકાસ્પદ અથવા બનાવટી નોટ અથવા નાણાં બમણા કરવાની લાલચ આપનાર તત્વો વિશે માહિતી મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો. (આ માહિતીના આધારે તપાસ ચાલી રહી છે…) અલોકેશ રાવ – બનાસકાંઠા મો-9687249834
0
0
Report
0
0
Report
Advertisement

आनंद जिले में झोलाछाप डॉक्टरों के खिलाफ 20 से अधिक मामले दर्ज

Anand, Gujarat:એન્કરઃ આણંદ જિલ્લો જોલા છાપ ડોકટરોનું એપી સેન્ટર હોય તેમlast eight monthsમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ માન્ય મેડીકલની ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતા અને દર્દીઓનાં આરોગ્ય સાથે ચેંડા કરતા 20 ડોકટરો વિરુદ્ધ જુદા જુદા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા છે. વીઓઃ ખાસ કરીને આણંદ જિલ્લાનાં અંતરીયાળ ગામોમાં આવા જોલા છંપ ડોકટરો કોઈ મેડિકલ ડ્રીગી નહી હોવા છતાં ઘર ભાડે રાખી નાનું દવાખાનું ખોલી દર્દીઓની સારવારનાં બહાને દર્દીઆના આરોગ્ય સાથે ચેંડા કરતા હોય છે, ગયા જાન્યુઆરીથી લઈને 1 સપ્ટેમ્બર સુધીનાં આ નવ માસમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આવા ઝોલા છાંપ ડોકટરોની કેસ ડાયરીઓ ખોલી 20 જેટલા ડોકટરો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટીસ આર્ટએક્ટ હેઠળ ગુનાઓ નોંધાઈ હશે. ત્યારાપુર પંથકમાં મિલ્ટોન ઉર્ફે મિલન સુભાષ માધુ નામના બોગસ ડૉક્ટરવિરૂદ્ધ છેલ્લા નવ માસમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે, પચેગામ અને રીંઝામાં આ બોગસ ડૉક્ટર વિરુદ્ધ જાન્યુઆરી, માર્ચ અને સપ્ટેમ્બરનાં જુદા જુદા ત્રણ ગુનાઓ નોંધાયા છે. તારાપુરનાં ખડા ગામનાં બ્લરામ મનોજ હિરા વિરુદ્ધ તો માત્ર દોઢ માસમાં બે વાર ગુનાઓ નોંધાયા છે, આ ઝોલા છાપ ડોકટરો પાસે કોઈ મેડીકલ ડીગ્રી નહી હોવાનાં કારણે તેઓ દર્દીને એવી દવાઓ આપી દે છે કે કેટલીક વખત દર્દીઓનાં જીવનું જોખમ ઉભું થાય છે. બАЙટ:ડૉ..પિયુષ પટેલ (જિલ્લા આરોગ્ય અધિકારી) બુરહાન પઠાણ ઝી મીડિયા aણંદ તા.21-01-2026 રીંઝા તારાપુર મિલ્ટોન ઉર્ફે મિલનભાઇ સુભાષ માધુ તા.9-03-2026 રીંઝા તારાપુર મિલ્ટોન ઉર્ફે મિલનભાઈ સુભાષ માધુ તા.1-09-2026 પચેગામ તારાપુર મિલ્ટોન ઉર્ફે મિલનભાઈ સુભાષ માધુ તા.14-02-2026 કંસારી ખંભાત અભીજીત જગદીશ રોય તા.16-02-2026 મિલરામપુરા તારાપુર અમિતોન આનંદ બિનોય તા.21-03-2026 સારસા આણંદ બિનોય બિશ્વનાથ બિસ્વાસ તા.30-05-2026 નાપા બોરસદ આરીફમહંમદ અબ્દુલકાદર કાઝી તા.5-06-2026 રાવળાપુરા આણંદ નિતિન દાઉદ પરમાર તા.10-06-2026 ચાંગા પેટલાદ માઝ સિકંદરભાઈ વ્હોરા તા.15-06-2026 નગરા ખંભાત snyજય મકવાણા તા.8-07-2026 ખડાણા પેટલાદ ઉમંગ ગીરીશભાઈ શાસ્ત્રી તા.18-07-2026 ખડા તારાપુર બ્લરામ મનોજ હિરા તા.22-07-2026 મોગર આણંદ રામપ્રસાદ પ્રફુલા બીસ્વાસ તા.31-08-2026 ખડા તારાપુર બ્લરામ મનોજ હિરા
0
0
Report

बनासकांठा: बीएसएनएल कार्यालय से बैटरी चोरी का पर्दाफाश, 5 आरोपी गिरफ्तार

Palanpur, Gujarat:બનાસકાંઠા.. વડગામની BSNL કચેરી માથી થયેલ બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો. બેટરી ચોરનાર 5 આરોપીઓને વડગામ પોલીસે ઝડપી પાડ્યા.. વડગામ ગોળા રોડ પર વાહન ચેકીંગ દરમ્યાન ત્રણ ઈસમો 3 બેટરીઓ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા.. શંકાસ્પદ ઈસમોએ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે કડક પૂછપરછ કરતા બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો. એક સપ્તાહ પહેલા આરોપીઓએ વડગામ BSNL ઓફિસના પપાછળના ભાગે બારીનો કાચ તોડી 57 બેટરીઓની કરી હતી ચોરી.. વડગામ ખાતે ભંગારની લે -વેચનો ધંધો કરતા વેપારીને વહેંચી હતી બેટરીઓ. વડગામ વાહિ બે ભંગારીઓ ને ત્યાંથી 54 બેટરીઓ લીધી કબ્જે. વડગામ પોલીસે ચોરી કરનાર ભાવેશ પરમાર, રાજુ પુરબીયા,મુન્ના બજાણીયા,સરફરાઝ અન્સારી અને મહેન્દ્ર શાહની કરી અટકાયત વડગામ પોલીસ સમૂહે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
0
0
Report
Advertisement

अहमदाबाद पहुंचे कांग्रेस के नए प्रभारी रणदीप सुरजेवाला की पहली मुलाकात

Ahmedabad, Gujarat:ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી रणદીપ सुरजेવाला ની પ્રથમ મુલાકાત अहमदाबाद पहुँचे बाद एयरपोर्ट पर रणदीप सुरजेवाला का बयान। આ બાપુ અને સરદાર પટેલ ની ભૂમિ છે કોંગ્રેસ વિચારધારા નો જન્મ અહીંથી થયો છે. કોંગ્રેસ ગુજરાતની કોખ થી જન્મ્યું છે। કોંગ્રેસ માટે ગુજરાત પ્રાંત નથી પ્રેરણા સ્ત્રોત છે। કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને સાથીઓ મળીને ગુજરાત ના નિર્માણ ભાઇચારા વિકાસ ના કર્યો કરીશું। ગુજરાત ના વિકાસ અને પ્રગતિના કામો સાથે મળીને કરીશું। બાયટ: रणदीપ सुरजेवाला, પ્રભારી- गुजरात कांग्रेस। એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમના સ્વાગતમાં રેલી યોજાઈ. એરપોર્ટ સર્કલથી કોંગ્રેસ કાર્યાલય સુધી ની રેલી નું આયોજન કરાયું।
0
0
Report

सूरत हवाईअड्डे से फुल-फ्लेज कार्गो सेवा शुरू करने की तैयारी: दक्षिण गुजरात को बड़ा लाभ

Surat, Gujarat:સુરત બ્રેક સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત ફળી દક્ષિણ ગુજરાતના ગ્લોબલ ટ્રેડિંગને મોટો બૂસ્ટ મળશે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત એરપોર્ટ પરથી ફૂલ-ફ્લેજ્ડ કાર્ગો સર્વિસ શરૂ કરવા માટે ઉચ્ચ સ્તરે સતત સઘન રજૂઆતો કરવામાં આવી હતી એરપોર્ટ અને એવિએશન ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓએ સુરતની મુલાકાત લઈ કાર્ગો શરૂ કરવાની શક્યતાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી લીધી દક્ષિણ ગુજરાતના ગ્લોબલ ટ્રેડિંગને મોટો બૂસ્ટ મળશે ખેડૂતો અને ઉદ્યોગો બંનેને બમ્પર lợiામશે વલસાડી હાફૂસ-કેસર અને બીલીમોરાના ચીકુની સીધી નિકાસ થશે ટેક્સટાઇલ સેક્ટરને રાહત, નાના-મોટા પાર્સલ ત્વરિત વિદેશ પહોંચશે દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને નવો વેગ મળશે લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને ડિલિવરીનો સમય બચશે ઉદ્યોગ જગત, ખેડૂતઓ અને નિકાસકારો તમામ માટે આ એક ગેમ-ચેન્જર સાબિત થશે
0
0
Report
Advertisement
Advertisement
Back to top