383001
ગાડી નં 19703 અને 19704: 2025માં આવેલી નવી રેલવે લાઇન
Himatnagar, Gujarat:1 જાન્યુઆરી 2025 થી, ગાડી નં 19703, ઉદયપુર સીટી-અસારવા એક્સપ્રેસને બદલે 20987 નંબરની સુપરફાસ્ટ રેલવે શરૂ થશે. તે ઉદયપુર સીટીથી સાંજે 16:05 વાગ્યે રવાના થશે અને અસારવા સ્ટેશને 21:30 વાગ્યે પહોંચશે. ગાડી નં 19704, અસારવા-ઉદયપુર સીટી એક્સપ્રેસને બદલે 20988 નંબરની સુપરફાસ્ટ રેલવે 1 જાન્યુઆરીથી અસારવા થી સવારે 6:50 વાગ્યે રવાના થશે અને ઉદયપુર સીટીમાં બપોરે 12:20 વાગ્યે પહોંચશે. હિંમતનગર સ્ટેશન પર રોકાણનો સમય હવે બે મિનિટ રહેશે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
पश्चिम बंगाल में भाजपा की बड़ी जीत, नवसारी में प्रवासी बंगालियों ने जश्न मनाया
Navsari, Gujarat:પશ્ચિમ બંગાળમાં બીજેપીનો માસ્ટર સ્ટ્રોક લાગ્યો છે અને મમતા દીદી 100 ની અંદર સમેટાય એવી સ્થિતિ છે. ત્યારે નવસારીમાં વસતા બંગાળીઓમાં ખુશી છે, કારણ પોતાના madare વતનમાં નબળી આર્થિક સ્થિતિ સામે ઝઝૂમતા બંગાળીઓ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં વસ્યા છે. બંગાળમાં ફેક્ટરીઓ બંધ થતા લોકોએ પલાયન કરવું પડ્યું હતું. મહિલાઓની સુરક્ષા અને ભણતરની પણ ચિંતા પલાયન પાછળના કારણો માનવામાં આવે છે. ત્યારે આજે પશ્ચિમ બંગાળમાં મતગણતરી શરૂ થતા જ ભાજપ વિજય પથ પર આગળ વધ્યું અને બંગાળમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે. ત્યારે નવસારીમાં વસતા બંગાળીઓએ થોડા દિવસો પૂર્વે પ્રમુખમંત્રી नरेंद्र મોદી દ્વારા ખવાયેલ ઝાલમુરી જે એક પ્રકારે ભેળ હોય છે, તેને બનાવી પોતાના સાથીઓને ઝાલમુરી ખવડાવી ભાજપની જીતની ઉજવણી કરી હતી. साथ જ બંગાળમાં ભાજપ આવતા ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ થાય, લોકોએ યોગ્ય પગારે નોકરી મળે, શિક્ષણ અને આરોગ્ય માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેમજ કથળેલી મહિલા સુરક્ષા મજબૂત બને એવી આશા અને અપેક્ષા వ్యక్త કરવામાં આવી હતી.0
0
Report
राजकोट में 12वीं साइंस व कॉमर्स के परिणाम घोषित, 99.99 PR के साथ टॉपर्स
Rajkot, Gujarat:આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 12 સાયન્સનું 93.36 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.69 ટકા નોંધાયું હતું. રાજકોટની ધોળકિયા સ્કૂલ ખાતે પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓની આંખોમાં ખુશીઓના આંશુ જોવા મળ્યા હતા. રાજકોટના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધોળકિયા સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમી હતી. વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે ધોરણ 12 માં 99.99 પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ આવી છું તેની પાછળ મારા માતા-પિતા અને દાદા દાદી ની મહેનત છે મારા પિતા પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થિની શ્રેયા ભીમજીયાણીએ માહિતગાર કર્યું હતું કે, મુે ધોરણ 12 કોમર્સમાં 99.99 PR આવ્યા છે. 687 માર્ક આવ્યા છે. ચાર વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. આ તમામ શ્રેય પરિવાર અને ટીચર્સને જાય છે કારણ કે તે તમામ લોકોએ ખૂબ જ મહેનત કરેલી છે. ડેઈલી ટુ ડેઈલી વર્ક કરવાનું અને જ્યારે રીડિંગ હોય ત્યારે ફૂલ રીડીંગ કરવાનું. મારા પરિવારમાં હું એવી પ્રથમ છું કે જેને 99.99 PR આવ્યા છે જેથી પરિવારના લોકો ખૂબ જ ખુશ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો સ્વપ્ન છે. વિદ્યાર્થીઓના દાદા ઈશ્વરભાઈ રડી પડ્યા હતા. જણાવ્યું હતું કે આશા ન્હોતી એટલું સારું પરિણામ આવ્યું છે. શ્રેયા 16થી 17 કલાક વાંચન કરતી. اڳે CA બનવાની ઈચ્છા છે.0
0
Report
राजकोट में पर्सनल बॉउंसर का ट्रेंड: बच्चों की सुरक्षा के लिए माता-पिता की गुप्त निगरानी बढ़ी
Rajkot, Gujarat:ગુજરાત બાદ દેશભરમાં, ખાસ કરીને ગુજરાત અને રાજકોટ શહેરમાં, માતા-પિતામાં એક નવો ટ્રેન્ડ જોર પકડતો જોવા મળી રહ્યો છે. પોતાના દીકરા-દીકરીઓની સુરક્ષા માટે હવે પર્સનલ બાઉન્સર રાખવાનો ક્રેઝ વધી ગયો છે.રાજનેતા, સેલિબ્રિટી અને ઉદ્યોગપતિ વર્ગ પોતાના બાળકો માટે ખાસ બાઉન્સર રાખતા થયા છે. કેટલાક બાઉન્સર ખુલ્લેઆમ બાળકો સાથે નજરે પડે છે. તો કેટલાક ગુપ્ત રીતે રાખવામાં આવે છે જેથી બહારની દુનિયાને તેની ખબર ન પડે.આ બાઉન્સરો 24 કલાક બાળકોની દરેક હલચલ પર નજર રાખે છે—બાળકો ક્યાં જાય છે. કોની સાથે રહે છે અને શું કરે છે તેની સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવે છે. સાથે જ કોઈપણ સંજોગોમાં તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પણ બાઉંસર પર હોય છે.વધતી અસુરક્ષા અને સમય સાથે બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે, માતા-પિતામાં પોતાના સંતાનોની સલામતીને લઈને ગંભીરતા વધી છે—અને એ કારણે જ રાજકોટમાં પર્સનલ બાઉન્સર રાખવાનો ટ્રેન્ડ દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. વિઓ ૧ આજકાલ જાહેરમાં મારામારીની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયામાં પણ આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં લોકો ખુલ્લેઆમ ઝઘડા કરતા નજરે પડે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો પોતાના દીકરા-દીકરીઓની સુરક્ષા માટે તેમની સાથે પર્સનલ બાઉન્સર રાખતા થયા છે. બીજી તરફ, બાળકો ખોટા માર્ગે ન જઈ રહ્યા હોય તેની ખાતરી કરવા માટે, તેઓ દિવસ દરમિયાન કોના સંપર્કમાં રહે છે અને શું પ્રવૃત્તિઓ કરે છે તે 알려વા માટે પણ કેટલાક રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ ગુપ્ત રીતે બાઉન્સરો મુકતા હોય છે. આ બાઉન્સરો બાળકોની પાછળ નજર રાખે છે. પરંતુ ઘણી વખત બાળકોને પોતે જ ખબર નથી હોતી કે તેમના માતા-પિતાએ તેમની સુરક્ષા અને દેખરેખ માટે કોઈ ગુપ્ત બાઉન્સર રાખ્યું છે. વિઓ ૨ વખત મોટા અને સંપન્ન પરિવારોના દીકરા-દીકરીઓને નિશાન બનાવી તેમને બદનામ કરવાની કે પૈસા પડાવવાની કોશિશ કરવામાં આવે છે. આવા કેસોમાં આરોપીઓ પહેલા મિત્રતા કરે છે અને પછી હની ટ્રેપ જેવી ગંભીર ચાલોથી તેમને ફસાવી નાણાં ઉઘરાવે છે. આ પરિસ્થિતિમાં ઘણી વખત યુવક-યુવતીઓ ડર કે શરમના કારણે પોતાના માતા-પિતાને વાત કહી શકતા નથી અને બ્લેકમેલિંગનો શિકાર બને છે. આ પ્રકારના ગુનાઓ દેશમાં વધતા થતા જોવા મળી રહ્યા છે. હની ટ્રેપ અને જાહેરમાં થતા ઝઘડા-મારામારીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે કેટલાક માતા-પિતા પોતાના બાળકોની સુરક્ષા માટે પર્સનલ બાઉન્સરો રાખવાનું પસંદ કરી રહ્યા हैं. રાજકોટ સ્થિત રામ સિક્યુરિટી એજન્સીના માલિક કેયુર ઉનડકટ જણાવે છે કે કોરોનાકાળ બાદ પર્સનલ બાઉન્સર રાખવાનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ બાઉન્સરોની મુખ્ય ફરજ બાળકો પર ગોપનીય રીતે નજર રાખવાની અને તેમની દરેક હલચલ અંગે માહિતી માતા-પિતાને પહોંચાડવાની હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “અમારી કામગીરી સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવે છે. ઘણી વાર માતા-પિતા ખાસ કહી આપે છે કે તેમના બાળકોને ખબર પણ ન પડે તેવી રીતે નજર રાખવી. આવી પરિસ્થિતિમાં અમે अत्यંત સાવચેત અને ગોપનીય રીતે કામ કરીએ છીએ, જેથી બાળકોની સુરક્ષા પણ જળવાઈ રહે અને માતા-પિતાને પણ સમયસર માહિતી મળી રહે.” વિઓ ૩ પહેલાની સરખામણીએ આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. યુવાનો સહેલાઈથી કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરી લે છે. પરંતુ તે વ્યક્તિ તેમને કયા ખોટા માર્ગે દોરી જશે તેની ખબર પણ પડતી નથી. ઘણાં વખત મોટા અને સન્માનિત પરિવારોમાંથી આવતા યુ્યારણો પણ ખોટી સંગતમાં પડી નશાની લત તરફ વળી જાય છે અથવા કોઈ ગંભીર ભૂલ કરી બેસે છે. આવી પરિસ્થિતિઓને અટકાવવા માટે હવે પરિવારો વધુ સાવચેત બન્યા છે. પરિણામે, પોતાના દીકરા-દીકરીઓની સુરક્ષા અને દેખરેખ માટે પરિવારો પર્સનલ બાઉન્સરો રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પ્રકારનો ટ્રેન્ડ હવે માત્ર એક શહેર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ભારતભરમાં ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. બાઈટ:- કેયુર ઉનડકટ (રામ સિક્યુરિટી એજન્સીના માલિક) વોકથ્રુ :- સાહિલ સપ્પા રાજકોટ એહવાલ :- સાહિલ સપ્પા રાજકોટ0
0
Report
Advertisement
ASI ने द्वारका के समुद्री क्षेत्र में प्राचीन अवशेषों के लिए पहला उत्खनन कदम पूरा किया
Dwarka, Gujarat:બેટ દ્વારકાના સમુદ્રમાં ASIનું મેગા સર્ચ ઓપરેશન..પ્રથમ તબક્કાનું ઉત્ખનન પૂર્ણ.. પ્રાચીન સભ્યતાના અનેક પુરાવા મળ્યા.. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ઐતિહાસિક ઉત્ખનનનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ડિસેમ્બર ૨૦૨૫થી શરૂ થયેલ આ મિશનમાં અરબી સમુદ્રના પેટાળમાં તેમજ કિનારાના વિસ્તારોમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના નિરીક્ષણ માટે ખાસ પધારેલા આર્કિયોલોજી વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પ્રાપ્ત થયેલા અવશેષોનું ઝીણવટીભર્યું નિરીક્ષણ કર્યું હતું. સંશોધન દરમિયાન એવા પુરાવા મળ્યા છે કે પ્રાચીન સમયમાં બેટ દ્વારકા રોમન સામ્રાજ્ય સહિતના વિદેશી દેશો સાથેના દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. ઐતિહાસિક ગ્રંથોમાં આ ટાપુનો ‘અંતરદ્વીપ’ તરીકે ઉલ્લેખ છે, જ્યારે ગ્રીક ગ્રંથ ‘પેરીપ્લસ ઓફ ધ એરીથ્રીયન સી’માં તેને ‘બારાકા’ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ વિસ્તાર તેની વ્યૂહાત્મક ભૂ disfrut ભૂમિતિને કારણે વિશ્વના વેપાર નકશા પર મહત્વનું સ્થાન ધરાવતો હોવાનું સાબિત થયું છે. ભારે વનસ્પતિ અને વન્યજીવોની હાજરી વચ્ચેAssignable આ ઉત્ખનનમાં મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કડીઓ મળી આવી છે જેમાં જમીનની અંદર પથ્થરના બનેલા પ્રાચીન બાંધકામોના નમૂના.વિદેશી માટીના વાસણો, સિક્કાઓ અને લોખંડની વસ્તુઓ.કાચના મણકા અને શંખની બંગડીઓ जैसी કલાત્મક ચીજો. પુરાતત્ત્વ વિભાગના જણાવ્યા અનુસાર, બેટ દ્વારકાના દક્ષિણ-પૂર્વ કિનારે મળી આવેલા અવશેષો સૂચવે છે કે અહીં ‘પ્રોટોહિસ્ટોરિક’ (આદ્ય-ઐતિહાસિક) કાળથી જ સતત માનવ વસાહત અસ્તિત્વમાં હતી. આ સર્વેક્ષણ દ્વારા ભારતની સમૃદ્ધ સમુદ્ધિ વિરાસત અને પ્રાચીન વિશ્વ સાથેના તેના ગાઢ સંબંધો વિશે વધુ ઊંડી અને વૈજ્ઞાનિક માહિતી मिळવાની અપેક્ષા છે.0
0
Report
महेसाणा के ब्राह्मणवाडा की प्याज किसानों के लिए भारी नुकसान, कीमत गिरकर 400 रुपये
Mehsana, Gujarat:મહેસાણાના બ્રાહ્મણવાડાની પ્રખ્યાત ડુંગળી પકવતા ખેડૂતો હાલ ચડાવીમાં છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષમાં ડુંગળીનો ભાવ ૫૦૦ રૂપિયા હતો, આ વર્ષે તે ઘટીને ૪૦૦ રૂપિયાં થાય છતાં ગ્રાહકોની અછતના કારણે ખેડૂતોએ બજારમાં ભારે નુકસાન સામનો કર્યો છે. મજૂરી મોંઘી હોવા વર્ષોથી ખેડૂતને આર્થિક ટેકો Providence મળ્યો નથી. સ્થાનિક ડુંગળીની ગુણવત્તા અત્યંત ઉત્તમતા માટે જાણીતી છે; સર્વિસંગે નિકાસમાં પણ 브હારો મહેસાણાના વેચાણની રજૂવાત થાય છે. સુરત, અમદાવાદ, વાપી અને મુંબઈ સુધી બ્રાહ્મણવાડાની ડુંગળીની વખાણ થાય છે. મહેસાણાના બ્રાહ્મણવાડા ગામની આ ડુંગળી લાલ અને મીઠી દેખાવ માટે જાણવામાં આવે છે અને નો ડોંગા આંદોલનમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ વિકટ બની રહી છે. બ્રાહ્મણવાડાની ડુંગળી માત્ર પાક નથી, પરંતુ ખેડૂતોની ઓળખ અને બ્રાન્ડ છે. ગ્રાહકોને અહીંની ડુંગળીનો સ્વાદ多年થી ઓળખે છે, પરંતુ આર્થિક ગેરમાળથી ખેડૂતોએ પસારતી મુશ્કેલીઓ ભોગવી રહી છે.0
0
Report
शामळाजी के पास ब्रिज पर बड़ा गड्ढा, यात्रा असुरक्षित, विपक्ष की नाराज़गी
Modasa, Gujarat:સ્લગ :- હાઇવે રોડમાં ગાબડું એંકર :- અમદાવાદ થી ઉદયપુર તરફના નેશનલ હાઇવે રોડ નંબર ૪૮ માં શામળાજી નજીક બનાવાયેલા બ્રિજમાં મોટું ગાબડું પાડતા હાઈવેની કામગીરી સામે અનેક સવાલો upright થયા છે. છતાં હાઇવે રોડ ઓથોરિટી દવારા બ્રિજ ઉપર થઇ પેસાર થતો વાહન વ્યવહાર હાલ બ્રિજ નીચે થઇ ડાયવર્ટCARAYo છે પરંતુ બે થી ત્રણ વર્ષ અગાઉજ બનેલા આ બ્રિજ ઉપરના રોડમાં ગાબડું પડતા સ્થાનિકો આ રોડમાં બ્રષ્ટાચાર થયું હોવાના પણ આક્ષેપો સાથે સત્વરે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વીઓ :- ૦૧ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અમદાવાદ થી ઉદયપુર તરફ જવા માટે બે વર્ષ અગાઉ નેહસનલ હايوવે રોડને છ માર્ગીય બનાવામાં આવ્યો છે આ રોડમાં શામળાજી નજીક ડુંગર તોડી રોડ પસાર કરતા પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે આ બ્રિજમાં ગુરુવારે સાંજે એકા એક ગાબડું પડી બ્રિજ નીચે પોપડા પડવાની ઘટના બની હતી જેથી લોકો બ્રિજ તૂટવાની દહેશત થી ભયભીત બન્યા હતા સાથે રોડ અને બ્રિજની કામગીરી અંગે અનેક સવાલો Upright ઉઠાયા હતા બાઈટ :- વસંતભાઈ પટેલ ( લોકલ ) વીઓ :- ૦૨ આ હવે રોડ બને હજી માત્ર બે વર્ષ જેટલોજ સમય વીત્યો છે ત્યારે આટલા ટૂંકા સમયમાં જ આ બ્રિજના ઉપરના ભાગે મોટું ગાબડું પડતા વાહન ચાલકો માં ભયનો માહોલ છે. નેશનલ હાઈવે રોડનું કામ હજી તો સંપૂર્ણ પૂરું થયું નથી તે પહેલા જ પડેલા ગાબડા એ તંત્રના ભ્રષ્ટાચાર ની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે આ રોડ ઉપર થઇ દિવસ રાત મોટા લોડિંગ વાહનો અવર જોયર કરે છે તેવામાં આ રોડ ઉપરનો બ્રિજ ગાબડાના કારણે તૂટ્યો હોત તો જવાદાર કોણ જેવા અનેક સવાલો થઇ રહ્યા છે ત્યારે હાઈવે ઓથોરિટી આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું બાઈટ :- વિનોદ શર્મા સ્થાનિક વી ઓ :- ૦૩ અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક હાઇવે પર આવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડતા રાજકારણ ગરમાયું છે. બ્રિજની ગુણવત્તા અને કામગીરીને લઈને હવે કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે આ ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે નબળી કામગીરી કરનાર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે ટોલ ટેક્સ વસૂલાત જોકે મુસારીઓને પૂરતી સુવિધા અને સુરક્ષા ન મળેનો આક્ષેપ કર્યો છે. શામળાજી જેવા યાત્રાધામના પ્રવેશદ્વારે બનેલી આ ઘટના હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહી છે. બાઇટ : - અરૂણ પટેલ પ્રમુખ કોંગ્રેસ અરવલ્લી વોક થ્રુ : અમિતકુમાર ઉપાધ્યાય0
0
Report
Advertisement
गणित के डर को दूर करने वाला मेथ्स पार्क: गोधरा के नवान्दिसर पीएमश्री मॉडल स्कूल
Godhra, Gujarat:ગોધરા તાલુકાના નવા નદીસર ગામે આવેલ નવા નદીસર પીએમશ્રી મોડેલ શાળાના શિક્ષકો દ્વારા બાળકોમાંથી ગણિત વિષય પ્રત્યેનો ડર દૂર કરવા માટે શાળાના પ્રાંગણમાં જ મેથ્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગણિત વિષયની વિવિધ ગણતરીઓ અને અન્ય માપદંડ કૃતિના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યા છે. જે બાળકો રમતા રમતા ગણિત વિષયને જાણી શકે છે. શાળામાં તૈયાર કરાયેલો આ મેથ્સ પાર્ક વિધાર્થીઓને આકર્ષી રહ્યો છે.0
0
Report
सूरत में 2 महिलाएं और एक पुरुष ने इंजीनियर पर हमला, CCTV में कैद
Surat, Gujarat:સુરત બ્રેક અલથાણમાં મહિલાઓએ સોફટવેર ઈજનેરના ગળા-કાન પર બચકાં ભર્યા 3 સામે ગુનો નોંધાયો સોસાયટીના મેઇંટેનન્સ બાબતે થયેલી અગાઉની બોલાચાલીમાં હુમલો કર્યો भावેશ ચુડાસમા રાત્રે ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરાયો હુમલો કરવા માટે 2 મહિલા સહિત ત્રણ લોકો યુવકની રાહ જોઈને બેઠા હતા સીસીટીવીમાં весь ઘટના કેદ થઈ અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી મનોજ અને માહીએ ભાવેશને જમીન પર પાડી દઈ તેમનું ગળું દબાવ્યું હતું માહીએ તેમના ગળા, બંને હાથ અને ડાબા કાન પર બચકાં ભર્યા હતા0
0
Report
सूरत के 12वीं विज्ञान में सबसे अधिक A1 ग्रेड, परिणामों की चर्चा
Surat, Gujarat:સુરત :- આજે ધોરણ 12 સાયન્સ કોમર્સ નું પરિણામ સુરત માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૬,૭૬૦ વિદ્યાર્થી અને ૧૨ સાયન્સમાં ૧૫૫૮૧૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરિણામ જાહેર થનાર છે ત્યાર વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા. સુરત માં ૧૨ સાયન્સ માં સૌથી વધુ A1 ગ્રેડ વિદ્યાર્થીઓ પાસ થાય છે....0
0
Report
Advertisement
मतदान केंद्रों में सब कुछ ठीक: आयोग के फैसलों से बनी उम्मीद
Noida, Uttar Pradesh:मुर्शिदाबाद, पश्चिम बंगाल: आम जनता उन्नयन पार्टी (एजेयूपी) के संस्थापक और राष्ट्रीय अध्यक्ष हुमायूं कबीर ने कहा, मतदान केंद्रों पर सब कुछ बिल्कुल ठीक है; मतगणना प्रक्रिया के संबंध में चुनाव आयोग ने भी अच्छे निर्णय लिए हैं, जो एक सकारात्मक कदम है0
0
Report
छः जिलों में शिक्षण अभिरुचि भर्ती परीक्षा होगी; 2 लाख से अधिक उम्मीदवार शामिल
Gandhinagar, Gujarat:ગાંધીનગર રાજ્યના 6 જિલ્લામાં પરીક્ષા યોજાશે ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે શિક્ષક અભિરુચિ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્ારા પરીક્ષાનું આયોજન કરાયું અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતમાં યોજાશે પરીક્ષા કુલ 2,10,580 ઉમેદવારો આપશે પરીક્ષા રાજ્યના 6 મહાનગર ના કુલ 1058 પરીક્ષા સેન્ટર પર કસોટીની થયું આયોજન 10575 બ્લોકમાં લેવાશે પરીક્ષા બપોરે 3-6 થી પરીક્ષાનો સમય રહેશે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે લેવાશે પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષા માટે થયું આગોતરું આયોજન દરેક જિલ્લા અને રાજ્ય કક્ષાએ નિરીક્ષકોની પણ થઈની નિમણૂક પ્રશ્નપત્રોની સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કસોટીના પ્રશ્ન પેપર સુરક્ષિત પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર સાથે કંટ્રોલરૂમ સક્રિય કરવામાં આવ્યા પરીક્ષા કેન્દ્રો ઉપર chuસ્ટ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સ્ટ્રોંગ રૂમમાં કડાક સુરક્ષા સાથે પેપર સ્ટોરેજ કરવામાં આવશે દૂરના જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAA HS પરીક્ષા યોજાઈ 210580 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા 181822 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા 28758 ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ નોંધ : પરીક્ષા પહેલા ની વિગત અને પરીક્ષા પછી ની વિગત0
0
Report
सुरेंद्रनगर A डिवीजन पुलिस ने 51 लाख के सोने के जेवर लौटवाए
Sundar Nagar, Himachal Pradesh:BREAKING સુરેન્દ્રનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી.... સোনা ના દાગીના ગિરવે મૂકી વ્યાજે લીધેલ પૈસા અરજદારે લીધેલ... રકમ ચુકાવી દેવા છતાં વ્યાજખોરો અરજદાર ને સોનાનાં દાગીના પરતા ન આપી અને વધુ પૈસાની માંગણી કરેલ.... અરજદાર અનિલભાઈ પરમારે એ ડિવિઝન પોલીસ મથકે વ્યાજખોર સામે કરી અરજી.. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અરજદારના 35 તોલા સોનાના દાગીના કિંમત રૂપિયા ૫૧ લાખના વ્યાજખોર જામાભાઈ મેપાભાઈં બંભવા અને હિતેશ સતાભાઈ ખરગિયા પાસેથી પરત અપાવેલ.... જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તક બંને પતિ પત્ની ને રૂબરૂ પરત સોનાના દાગીના વ્યાજખોરો પાસેથી અપાવેલ.. રૂ. 51 લાખના દાગીના પરત મળતા છેલ્લા પતિ પત્ની ખુશી થયા હતા અને પોલીસ નો આભાર માન્યો હતો0
0
Report
Advertisement
सूरत के करजण में धर्म परिवर्तन के आरोप: मंत्री ने पीड़ित परिवार से मुलाकात
Surat, Gujarat:નોધઃ વિઝ્યુઅલ 2C કરેલ છે. bાઈટ: લાઈવ થી ઉતરેલ છે અપ્રુવલ:વિશાલ ભાઈ કડજાણ ગામની એક બનાવમાં હિન્દુ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપો આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સરકાર તેમની સાથે હોવાનું આર્શા આપ્યું હતું. વીઓ:1 કરજણ ગામની એકપરિણિત મહિલા જે બે બાળકોની યાદકું છે ને એક મુસ્લિમ યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પીડિત પતિએ કામરેજ પોલીસ મથકે અરજી કરી છે, મહિલાનું બ્રેઈન વોશ કરીને તેને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. પીડિત પતિનો આરોપ છે કે મુસ્લિમ યુવકે વકીલ મારફતે તેને ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. સ્થાનિકો દ્વારા આ ઘટના સુનીયોજિત રેકેટનો ભાગ ગણવામાં આવી રહ્યો છે. વીઓ:2 ઘટનાની જાણ થતા જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મામલે સુરત જિલ્લા પોલીસ વડા (SP) સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા કડક આદેશ આપ્યા છે. કોઈપણ masૂમ મહિલાને લાલચ આપી કે ડરાવી-ધમકાવીને ધર્મ પરિવર્તન કરાવવાનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં. સરકાર પીડિત પરિવારની સુરક્ષા માટે કટિબદ્ધ છે. કામરેજ પોલીસ મથકે અપાયેલી અરજીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શું ખરેખર આ કોઈ મોટા રેકેટનો ભાગ છે કે કેમ, તે દિશામાં હવે પોલીસે તપાસ કેન્દ્રિત થઈ છે. આ ઘટના જીતે સમગ્ર તાલુકામાં ચર્ચા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાંત ઢીવરે -સુરત0
0
Report
अहमदाबाद के लाम्बा वार्ड में भाजपा की ऐतिहासिक जीत, ऋण स्वीकार कार्यक्रम आयोजित
Ahmedabad, Gujarat:અમદાવાદ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અમદાવાદ ના लाम्बા વોર્ડમાં ભાજપનો વિજય થયો છે મતદારોનો આભાર માનવા યોજાયો ઋણ સ્વીકાર કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં लामભા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલે ઐતિહાસિક જીત મેળવી છે બીજેપી ના અંજુબેન ઠાકોર, ચંદ્રકાંતભાઈ જોશી, ડૉ. ચાંદનીબેન પટેલ અને રાહુલભાઈ ભરવાડની આખી પેનલનો વિજય થયો છે મતદારોએ મૂકેલા વિશ્વાસ બદલ તેમનો આભાર માનવા માટે આજે ખાસ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રવિવારના રોજ સાંજે મુખીની વાડી, ઈસનપુર ખાતે કરવામાં આવ્યો હતો ઋણ સ્વીકાર કાર્યક્રમ માંlocals સાંસદ ધારાભ્ય સહિત ના ભાજપ ના હોદેદારો હાજર રહ્યા હતા0
0
Report
पाडरा में अंधश्रद्धा से लोगों को धोखा, भुवाजी गिरफ्तार, विज्ञान जाथा ने किया पर्दाफाश
Vadodara, Gujarat:પાદરા ખાતે અંધશ્રદ્ધાના નામે લોકો સાથે મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી એક ભુવાજી દ્વારા ઢોંગ ચલવામાં આવતું હતું, જેમાં લોકોની આસ્થા નો ગેરફાયદો ઉઠાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. ભુવાજી એવો દાવો કરતો હતો કે ચોર બેંક લૂંટે અને ક્યારેય પકડાય નહીં તેવા ટોટકા પણ તે આપી શકે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ મોટી રકમ વસૂલાતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. એટલું જ નહીં, એસી, ફ્રીજ અને ટીવી જેવા ઈલેક્ટોનિક સાધન તો ભક્તોના નામે લીધે લેવાયા હોવાની માહિતી મળી છે. આ સમુ્હા મામલે વિજ્ઞાન જાથાએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તેમની દખલ બાદ ઢોંગી ભુવાઓમાં ભારે ભયનો માહોલ ફેલાવ્યો હતો બાઈટ : 1,2,3,4 ભુવા પાસે છેતરાયેલા લોકો પાદરામાં અંધશ્રદ્ધાના નામે ઢોંગ ચલાવનાર ઘનશ્યામ ભુવો અંતે વિજ્ઞાન જાથા સમક્ષ હાજર થયો છે. લાંબા સમયે લોકોની લાગણીઓને લાભ લઈને વિવિધ કામ પુરા કરવાની ભYOUવાએ મોટી રકમની ઉઘરાણી કર્યાના आरोपો લાગ્યા હતાં. આ મામલો બહાર આવતા મોટી સંખ્યામાંlocals લોકો ભુવાના ઘરે એકત્ર થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજતા વિજ્ઞાન જાથાએ હસ્તક્ષેપ કર્યો અને ભુવાને જાહેરમાં માફી માગવા મજબૂર કર્યો. ભુવાએ પોતાની ભૂલ स्वीકારી અને ભવિષ્યમાં એવા ઢોંગ ન કરવા વચન આપ્યું છે. આ કામગીરી બાદ વિસ્તારમાં અંધશ્રદ્ધા વિરોધી જાગૃતિમાં વધારો થયો છે અને લોકોને પણ આવી ઠગાઈથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી હતી બાઈટ : જયંત પંડ્યા ( ચેરમેન: વિજ્ઞાન જાથા )0
0
Report
Advertisement
