icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

हमेंग- अहमदाबाद कस्टम्स ने TG-343 से Bangkok आया यात्री पकड़ा, 10.9 किलोग्राम हाइड्रोपोनिक गांजा जब्त

Ahmedabad, Gujarat:Ahmedabad कस्टम विभाग की कार्रवाई. मुसाफ़र के चेक-इन किए सामान में चांदी रंग के पोलिथीन पैकेट में छुपा हुआ हाइड्रोपोनिक गांजा मिला. कस्टम विभाग ने मुसाफ़र से लगभग 1 किलोग्राम गांजा जब्त किया. चेक-इन किए सामान की जांच के दौरान स्निफर डॉग (कैनाइन) ने मादक द्रव्य होने की पुष्टि की. बैगेज टैग के आधार पर मुसाफ़र की पहचान की गई. एयर इंटेलिजेंस यूनिट (AIU) अहमदाबाद कस्टम्स के अधिकारी आज फ्लाइट TG-343 द्वारा बेंकाक से आए एक पुरुष मुसाफ़र को रोके गए जो गांजा मिला. मुसाफ़र की चेक-इन ट्रॉली बैग की पूरी जांच में पांच (05) चांदी रंग के पोलिथीन पैकेट मिले जिनमें हरित पौधों से जुड़े पदार्थ थे. जप्त पदार्थ का फील्ड टेस्ट किट से परीक्षण किया गया और हाइड्रोपोनिक गांजे के लिए सकारात्मक परिणाम आया. जप्त पदार्थ का कुल वजन 10,911 ग्राम था. NDPS अधिनियम, 1985 की धाराओं के तहत प्रतिबंधित पदार्थ जब्त किया गया है. जांच जारी है कि मुसाफ़र गांजा कहाँ से लाया था और कहाँ देना था.
0
0
Report

राजकोट डिमोलिशन: वीडियो रिकॉर्डिंग बिल 24 लाख पर बवाल

Rajkot, Gujarat:एंकर: राजकोटकના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલેશન ઓપરેશન બાદ હવે એક નવો વિવાદ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલી વીડિયો ગ્રાફી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચૂકવાયેલા 24 લાખ રૂપિયાના બિલને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આટલી મોટી રકમ માત્ર વીડિયોગ્રાફી પાછળ કેવી રીતે ખર્ચાઈ? કેટલા કેમેરા અને કેટલો સ્ટાફ કામે લગાડવામાં આવ્યા હતા? શું ખર્ચ વાજબી હતો? કે નહીં? જેવા પ્રશ્નો હવે જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. વિરોધ પક્ષ દ્વારા પણ આ વિષયે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને ખર્ચની પારદર્શિતાને લઈને ચર્ચા તેજ બની છે. વિઓ 1 આ દરમિયાન વીડિયો ઘંડની કોન્ટ્રાક્ટ સંભાળનાર હિતેશ ભાયાણીએ SCTાર્યો છે કે આ કામ કોઈ સામાન્ય ઈવેન્ટનું નહીં પરંતુ शहरના સૌથી મોટા ડિમોલેશન ઓપરેશન પૈકીનું એક હતું. તેમને ડિમોલેશન પહેલાં માત્ર બે દિવસ અગાઉ જ ઓর্ডર આપવામાં આવ્યો હતો અને આટલા ઓછા સમયમાં મોટી સંખ્યામાં કેમેરામેન, ટેક્નિકલ સ્ટાફ અને જરૂરી સાધનોની વ્યવસ્થા કરવી ખૂબ જ પડકારજનક હતી. તેમણે જણાવ્યું કે રાજકોટમાં એકસાથે આટલા કેમેરામેન ઉપલબ્ધ ન હોવાથી બહારના શહેરોમાંથી પણ સ્ટાફ બોલાવવો પડ્યો હતો. વિઓ 2 હિતેશ ભાયાણીના જણાવ્યા મુજબ, ડિમોલેશનની સમગ્ર કાર્યવાહીનું અલગ-અલગ એંગલથી સતત રેકોર્ડિંગ કરવું જરૂરી હતું. આ માટે મોટી સંખ્યામાં કેમેરા, ઓપરેટરો, ડેટા મેનેજમેન્ટ ટીમ અને અન્ય ટેક્નિકલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે બિલમાં કોઈપણ પ્રકારનો વધારાનો નફો કે ગેરરીતિ સામેલ નથી. જે ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તે વાસ્તવિક ખર્ચના આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તમામ બિલો નિયમ મુજબ ઓડિટ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ મંજૂર કરવામાં આવ્યા એની તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે આ કામ હાથમાં લેવામાં આવ્યું ત્યારે તેમની પાસે પૂરતી મૂડી પણ ઉપલબ્ધ નહોતી. કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે તેમણે પોતાનો ફ્લેટ બેંકમાં ગિરવે મૂકીને નાણાંની વ્યવસ્થા કરી હતી અને ત્યારબાદ કેમેરામેન સહિતના સ્ટાફને ચુકવણીઓ કરવામાં આવી હતી. કોર્પોરેશન તરફથી પણ તેમને તાજેતરમાં જ આ કામગીરીના નાણાં ચુકવવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું. તેમના કહેવા મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી અને જે પણ કામગીરી થઈ છે તે તમામ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરીને કરવામાં આવી છે. વિઓ 3 હિતેશ ભાયાણીએ એવો પણ દાવો કર્યો કે તેમની પાસે સમગ્ર કામગીરીનો સંપૂર્ણ વીડિયો ડેટા અને રેકોર્ડ ઉપલબ્ધ છે. આ ડેટાની ચકાસણી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ સમયાંતરે કરવામાં આવી હતી. તેથી ખર્ચ અને કામગીરી અંગે કોઈ શંકાને સ્થાન નથી. જોકે બીજી તરફ 24 લાખ રૂપિયાના વીડિયોગ્રાફી બિલને લઈને લોકોમાં હજુ પણ ચર્ચા યથાવીત છે અને આટલી મોટી રકમ પાછળના ખર્ચનું વિગતવાર વિવરણ જાહેર કરવાની માંગ પણ ઉઠી રહી છે. હવે આ મુદ્દે આગળ શું ખુલાસા થાય છે અને કોર્પોરેશન તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેનું પર સૌની નજર ટકી છે.
0
0
Report
Advertisement

सूरत भेस्तान ब्रिज पर डंपर टक्कर: तीन वर्षीय बच्ची और मां की मौत, चालक गिरफ्तार

Surat, Gujarat:એંકર:સુરત શહેરના ભેસ્તાન બ્રિજ પર એક કાળજુ કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બેફામ અને ગફલતભરી રીતે દોડતા એક ડમ્પર ચાલકે મોપેડ સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ કરૂણ ઘટનામાં ૩ વરસની માસૂમ બાળકીને અને તેની માતાનું ઘટના સ્થળે જ મનસ્વિક મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય બે સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આખી સુરત શહેરને ચમકાવી મૂકનારી આ ઘટનાને લઇ ભેસ્તાન પોલીસે ઝડપથી પગલાં ભરયા અને ડમ્પર ચાલક સાથે માલિકને જેલની સળિયા પાછળ ધકેલી દીધા છે. ઘટનાની વિગતો મુજબ, ૨૨ વર્ષીય રૂકશાનબાનુ મહોરમHAIN... (વિવર ચાલુ નહીં) ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ભેસ્તાન પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ કામે લાગ્યા હતા. પોલીસે અકસ્માત સર્જી ભાગી逃ેલા ડમ્પરચાલક આષિષ પ્રેમશંકર દુબે અને ડમ્પરના માલિક હિરાલાલ પાટીલની અટકાયત કરી છે. પોલીસે આ મામલે MV Act અને સંબંધિત કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report

मेहसाणा में बारिश न होने से किसानों को पानी संकट, सिंचाई के लिए नहर इंतजार

Mehsana, Gujarat:એન્કર;- મહેસાણામાં ચોમાસાની શરૂઆત બાદ મહેસણા જિલ્લામાં વરસાદનું આગમન થયું નથી છેલ્લે કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં વાવણીનું કામ અધૂરું રહી ગયું છે, ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં બાજરી, કપાસ, કઠોળ, એરડા સહિતના મુખ્ય પાકોનુ વાવેતર કરવામાં આવે છે સામાન્ય રીતે 15 જુલાઈ આસપાસ વરસાદ આવતો હોય છે પરતું હજી સુધી વરસાદ આવ્યો નથી બીજી તરફ માયનોર કેનાલોમાં હજુ સુધી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું નથી, જેના કારણે ખેતી માટે પાણીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જિલ્લામાં અનેક સ્થળોએ મુદ્દાઓમાં લગભગ ૧૨૦૦ ફૂટ ઊંડા ટ્યુબવેલ પણ પાણીના અભાવે નિષ્ક્રિય બન્યા છે. આવી સ્થિતિમાં ખેતી માટે કેનાલનું પાણી જ એકમાત્ર આશરો બચ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો સમયસર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં થાય તો ભારે નુકસાન થશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.
0
0
Report
Advertisement

स्टैच्यू ऑफ यूनिटी के पास शर्त उल्लंघन पर पांच मकानों को बुलडोजर से ढहाया गया

Karantha, Gujarat:નવીૃત્તા જિલ્લો નર્મદા જિલ્લા ગરુડેશ્વર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વર્ષ 2019માં સરકારી રાહત દરે ઉચ્ચ અધિકારીઓને ફાળવવામાં આવેલા રહેણાંક પ્લોટ પર શરતોના ભંગને પગલે આજે પાંચ બંગલાઓનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરાઈ હતી અને સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ વિરોધ નોંધાયો નહોતો. માહિતી મુજબ, તત્કાળીન કલેક્ટર આર.એસ. નિનામાના કાર્યકાળ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને કુલ 13 ઉચ્ચ અધિકારીઓને સરकारी જમીન રહેણાંક હેતુસર ફાળવવામાં આવી હતી. તેમાં સાત અધિકારીઓએ મકાનો બાંધ્યા હતા, જયારે છ પ્લોટ સરકાર દ્વારા અગાઉ જ પરત લઈ આવ્યા હતા. તમારા મુજબ રહેણાંક માટે ફાળવાયેલ પ્લોટ પર શરતોનો ભંગ કરીને વ્યાવસાયિક હેતુસર બિલ્ડિંગ કરવામાં આવતું હોવાની અને ટાઉન પ્લાનિંગની મંજૂરી વગર બનવાયું હોવાની નોંધ લેવામાં આવી હતી. ગ્રામ પંચાયત ગરુડેશ્વર દ્વારા ત્રણ વખત નોટિસ આપી સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં પાલન ન થતાં આજે પાંચ મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવશે. લોકડાઉનના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે તેમણે વર્ષ 2023માં જિલ્લા સંકલન બેઠકમાં આ મામલો ઉઠાવ્યો હતો. તે સમયે મળેલા જવાબમાં 13 સરકારી અધિકારીઓને પ્લોટ ફાળવાયા હોવાનું જણાવાયું હતું. તેમણે કહ્યું કે સરકારે શરતોનું ઉલ્લંઘન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બાંધકામ માટે ટાઉન પ્લાનિંગની મંજૂરી પણ લેવામાં આવી નહતી. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર કાયદાના અમલમાં કોઈ ભેદભાવ રાખતી નથી. "બુટલેગર હોય, અધિકારી હોય કે પદાધિકારી—જે કોઈ ખોટું કરશે તેની સામે સરકાર કડક કાર્યવાહી કરશે," એમ તેમણે કહ્યું. નોંધનીય છે કે પ્લોટ મેળવનારા અનેક અધિકારીઓ હવે નિવૃત્ત થઈ चुके છે, જ્યારે કેટલાક ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા હતા. છતાં શરતભંગના કેસમાં સરકાર દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્રનું કહેવું છે.
0
0
Report

पोरबंदर में गुप्त विवाह के कारण 20 वर्षीय छात्रा ने आत्महत्या कर ली

Porbandar, Gujarat:પોરબંદરના છાંયા વિસ્તારોમાં આ Kirsten? એક અત્યंत કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્સિંગનો અભ્યાસ કરતી 20 વર્ષની યુવતી અંજલી મોદીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. શરૂઆતમાં આ મામલો સામાન્ય આત્મહত্যાનો લાગતો હતો,પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ અને લગ્ન પ્રમાણપત્રનો વિવાદ હોવાનું ખૂલ્યું છે.մૃતक યુવતીના પરિવારજનો પણ આ ગુપ્ત લગ્નની વાતથી તદ્દન અજાણ હતા અને હવે તેઓ પોતાની દીકરી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. વીઓ-1 પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય અંજલી અશોક મોદીએ ગત તારીખ 23 જૂન 2026 ના રોજ પોતાના જ ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.ઘટના સમયે તેના માતા-પિતા કેટરીંગના કામ અર્થે ખંભાળિયા ગયા હતા.જ્યારે પરિવાર પાછો ફર્યો ત્યારે દીકરીનો મૃતદેહ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.કમલાબાગ પોલીસ પ્રાથમિક તબક્કેogglerતમો?આણકારણોથી મૃત્યુનો ગુનો નોંધાઈ આજે તપાસ આગળ ધપાવી,ત્યારે સામે આવ્યું કે મૃત્યુઆંક અંજલીએ ગત વર્ષે 8 જુલાઈ 2025 ના રોજ પોતાના માતા-પિતાની જાણ બહાર જ છાંયા વિસ્તારમાં રહેતા રૂષીક રાજેશ ચૌહાણ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા,જેમના લગ્નની ગુપ્ત નોંધણી 19 જુલાઈ 2025 ના રોજ પોરબંદર મહાનગરપાલિકા ખાતે પણ કરાવવામાં આવ્યો હતો. બાઇટ-1 પાછળના કારણો: આર.જે.રામ પીઆઇ,કમલાબાગ પોલીસ સ્ટેશન,પોરબંદર વીઓ-3 અંજલીની માતાએ રડતા-રડતા આક્ષેપ કર્યો છે કે અગાઉ અંજલીનો નસ કાપતો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેને કારણે તેઓ અજાણ હતા. હાલ તો પોલીસ બંને વચ્ચેના મોબાઈલ ચેટ, ફોન કોલ્સ અને ફ્રેન્ડ સર્કલની પૂછપરછ કરી વધુ પુરાવા એકત્રિત કરવા સહિતની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે. અજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર
0
0
Report
Advertisement

अमरैली में भाई की हत्या: बेरहमी से चाकू घोंपा गया

Amreli, Gujarat:અમરેલી શહેરમાં સગા ભાઈના હાથે સગા ભાઈની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દાદી સાથે ઝઘડો કરી રહેલા નાના ભાઈને સમજાવવા વચ્ચે પડેલા મોટા ભાઈને છરીનો ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ અમરેલી સિટી પોલીસને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વીओ - 1 અમરેલી શહેરમાં સિવિલ હૉસ્pitalની બાજુમાં આવેલા ઝૂંપડપટ્પટી વિસ્તારમાં આ ચકચારી હત્યાની ઘટના બની હતી. પોલીસ ફરિયાદ મુજબ નંદાબેન રમેશભાઇ વણોદીયા પોતાના રહેણાંક ઝૂંપડાની બહાર રોડ પર બેઠા હતા, તે દરમિયાન તેમનો પૌત્ર મયુર મુકેશભાઈ વણોદીયા હાથમાં ખુલ્લી છરી લઈને ત્યાં ધસી આવ્યો હતો. મયુરે નંદાબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી અને "તું આઘી વvai જા, તને મારી પરાયક નથી" તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. આ პერიოდში નંદાબેનનો મોટો પૌત્ર અને મયુરનો સગો ભાઈ મનોજ મુકેશભાઈ વણોદીયા વચ્ચે પડ્યો હતો. મનોઝે પોતાના નાના ભાઈને શાંત પાડવા અને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વાતથી મયુર વધુ ઉશ્કેરી ઘડીમાં હતો અને તેણે મનોજને ત્યાંથી જતો રહેવા કહ્યું હતું. બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને મયુરે હાથમાં રહેલી છરી દર્શાવી મનોજને જાનથી મારી નાંખવાનો ધમકી આપી હતી. મનોજ પોતાના નાના ભાઈને શાંત પાડવા અને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન ગુસ્સામાં આવેલા મયુરે પોતાના હાથમાં રહેલી છરી વડે મનોજના છાતીના ડાબા ભાગે પ્રાણાળ ઈરાદે મારી નાખવો હતો. ઘાતક ઈજાના કારણે મનોજ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપીજ્યું હતું. બનાવ બાદ આરોપી મયુર સ્થળમાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ઉતરી આવી હતી. બાઈટ - 1 - ચિરાગ દેસાઈ - ડીવાયએસપી - અમરેલી. ઘટનાની જાણ થતાં અમરેલી સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. નંદાબેન વણોદિયાની ફરિયાદના આધારે પોલીસ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અમરેલી ડીઆઈ السورية ચિરાગ દેસાઈના જણાવ્યા મુજબ મયુર અને મનોજ બંને સગા ભાઈઓ હતા અને દાદી નંદાબેન સાથે રહેતા હતા. દાદા સાથે ચાલી રહેલા ઝઘડામાં મોટા ભાઈ મનોજ વચ્ચે પડતા નાના ભાઈ મયુરે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અલગ રીતે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ટૂંકા સમયમાં જ આરોપી મયુર મુકેશભાઈ વણોદીયાની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. હાલ પોલીસે હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવાઓ કબજે લઈ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. બાઈટ - 2 - ચિરાગ દેસાઈ - ડીવાયએસપી - અમરેલી. ફાઇનલ વિઓ.... પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી રહી છે. સમગ્ર ઘટનાના કારણો અને અન્ય પાસાઓની પણ સિટી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
0
0
Report

अहमदाबाद में पंडित दिन दयाल उपाध्याय प्रशिक्षण महाअभियान शुरू, वार्ड प्रशिक्षण 22 जून से 14 जुलाई तक

Ahmedabad, Gujarat:અમદાવાદ મહાનગરનું પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ પીરાણા કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે અભ્યાસ વર્ગનું કરાયું આયોજન આજે પ્રશિક્ષણ વર્ગમાં શહેર પ્રમુખ સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર સોમવારે પ્રશિક્ષણ વર્ગની થઈ હતી શરૂઆત આજે નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડના વર્ગમાં પ્રદેશ અધ્યક્ષે આપી હાજરી ૨૨ જુનથી ૧૪ જુલાઈ સુધી વોર્ડ સહ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. સોમવારે પશ્ચિમ ઝોન ઇન્ચાર્જ કે. સી. પટેલ અને પ્રદેશ પ્રશિક્ષણ અભિયાન ઇન્ચાર્જ રાજેશભાઈ પટેલ(ધર્મજ) દ્વારા વટવા વિધાનસસભાના વોર્ડ પ્રશિક્ષણ વર્ગના ઉદ્દઘાટન સત્રમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું આંખર. અમદાવાદ મહાનગર દ્વારા 22 જુનથી 14 જુલાઈ સુધી પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું. જ્યાં સોમવારે પશ્ચિમ ઝોન ઇન્ચાર્જ કે. સી.પટેલ દ્વારા વટવા વિધાનસભા ના વોર્ડ પ્રશિક્ષણ વર્ગના ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશના અગ્રણી ગોરધનભાઈ જીતફિયા અને હરિનભાઈ પાઠક, રાજેશભાઈ પટેલ(ધર્મજ) રાજુભાઈ માસ્ટર અને ગૌતમભાઈ કથીરિયા ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું. જ્યાં આજે શહેર પ્રમુખ પ્રેરક શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિકોલ વિધાનસભા ના વિરાટનગર વોર્ડના વર્ગ લીધા હતા. મહાનગરના યોજાનાર પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ થી લઇ વોર્ડ સ્તરના કાર્યકર્તાઓ આ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યા. સોમવારથી શરૂ કરાયેલ વર્ગમાં દરરોજ અલગ અલગ વોર્ડના વર્ગ યોજાયા. જેમાં વૈચારિક અધિષ્ઠાન, ભાજપા ઈતિહાસ અને વિકાસ, કાર્ય વિસ્તારની દ્રષ્ટિ, કાર્યપધ્ધતિ તથા કાર્યકર્તા સંભાળ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ ક્રિયાન્વયન, સોશિયલ મીડિયા, AI, નમો એપ, સરલ એપ, બુથ પ્રબંધન સાથે ટીફીન બેઠક, આગામી કાર્યક્રમ, બુથ સ્તરીય स्थાયી કાર્યક્રમો, મન કી बાત જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા मार्गદર્શન આપવામાં આવીavu. જ્યાં પીરાણા ખાતે 4 જુલાઈ સુધી જ્યારે બાદમાં અડાલજ. પ્રાંતિજ અને કલોલ ખાતે મળી 14 જુલાઈ સુધી 4 અલગ અલગ સ્થળે વોર્ડ સહ પ્રશિક્ષણ ચાલશે. આ વર્ગ દરમિયાન કાર્યકરોને તૈયાર કરવા અને લોકોને વધુમાં વધુ મદદરૂપ બની શકાય તે વિશેની વાત શહેર પ્રમુખે કરી હતી... બાઈટ. પ્રેરક શાહ. શહેર પ્રમુખ
0
0
Report
Advertisement

नवसारी में अधूरी ड्रेनेज के कारण टेम्पो फँसा, लोगों का भारी गुस्सा

Navsari, Gujarat:નવસારી મહાનગર પાલિકાના રસ્તાઓના કામમાં વેઠ, યોગ્ય પુરાણ ન કરતા ટેમ્પો ફસાયો નવસારીના બિરસા ਮુંडा સર્કલ પાસે રસ્તા પર ડ્રેનેજની અધૂરી કામગીરીને કારણે ગત રાતે ટેમ્પો ફસાયો ખાણગી મોલનો સમાન લઈ જતા ટેമ്പાનું ટائر રસ્તાની અધૂરી કામગીરીને કારણે રોડમાં ખુંપી ગયું મોડી રાતે સ્થાનિકો અને ડ્રાઈવરે ભારે મહેનત બાદ ટેમ્પાનો બહાર કાઢ્યો મહાનગરપાલિકાની રોડ અને ડ્રેનેજની અધૂરી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો વેરાવળથી ટાટા સ્કૂલ તેમજ ગ્રીડથી કલેક્ટર કચેરી સુધીના મુખ્ય માર્ગો પર ડ્રેનેજની કામગીરી બાદ રોડનું યોગ્ય રીસ્ટોરેશન ન થતાં અનેક સ્થળોએ રસ્તાની હાલત બિસ્માર રસ્તાઓની આવી સ્થિતિથી ચોમાસામાં વધુ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ
0
0
Report

8 साल की निक्सा बारोट ने एवरेस्ट बेस कैंप पार कर नया रिकॉर्ड बना दिया

Palanpur, Gujarat:અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને બનાસકાંઠાના પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે સાર્થક કરી છે ,માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે પાલનપુરની દીકરીએ માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને 17,598 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રગાન ગાઈને નિક્ષા બારોટે પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવીનેએવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરી ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે લોકોને સંદેશ આપ્યો છે. બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરી નિક્ષા બારોટ વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહಸિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અ nusભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિકૃષાએ ભાગ લીધો હતો. 16 મે થી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. 16 મે 2026ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી. ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી. જ્યાં શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ બનાવવા માટે એક દિવસનો વિરામ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ વધીને નિક્ષા ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારો પાર કરીને આખરે 22 મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવામાં સફળ રહી હતી. લુકલા ખાતે આશરે 2,860મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેસ્ટ કેમ્પના આશરે 5,364મીટર (17,598 ફૂટ)ની ઊંચાઈએ પૂર્ણ થઈ હતી.આ સમગ્ર અભિયાન અંદાજે 130 કિલોમીટરથી વધુનું રહ્યું હતું, જેને નિક્ષાએ માત્ર એક સપ્તાહમાં પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેક દરમિયાન તેને માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા અને જોખમી રસ્તાઓ લાંબા સમય સુધી ટ્રેકિંગ કરવા જેવા અનેક કઠિન પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ અભિયનના સૌથી મહત્વપૂર્ણ પાસા એ રહ્યા કે, નિક્ષાએ બેઝ કેમ્પ પર પહોંચીને યોગ કર્યા હતા અને ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં દેશભക്തિનો અનોખો માહોલ સર્જી દીધો હતો. આ ઐતિહાસિક સફળતાની સાથે નિક્ષાએ ગ્લોબલ વોર્મિંગ અને પર્યावरणની જાળવણી માટે સંદેશા પણ આપ્યા હતા. તેમણે બેઝ કેમ્પ પરથી Save Nature, Save Himalayas, Every Child Should Plant a Tree (દરેક બાળકે એક વૃક્ષ વાવવું જોઈએ) અને Fit India, Green India (ફિટ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા) જેવા સાર્થક પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને વૈશ્વિક સ્તરે પર્યावरण જાગૃતિનો પ્રસાર કર્યો હતો. નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની તેની આ સંવેદનશীলતાએ સૌના દિલ જીતી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, નિક્ષા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ પહેલા માત્ર 6 વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડના કઠિન કેદારકાંઠા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે 4,556 કિલોમીટર લાંબી Pedal to Plant સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી બદલ 26 જાન્યુઆરી 2026ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી. અને હવે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તેની સાહસિક સફરનો વધુ એક ગૌરવશાળી છોગુ બન્યું છે.જોકે નિક્ષાની આ સિદ્ધિને લઈને તેના માતા-પિતા અને જિલ્લા વાસીઓ ગર્વ લઈ રહ્યા છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top