383001
ગાડી નં 19703 અને 19704: 2025માં આવેલી નવી રેલવે લાઇન
Himatnagar, Gujarat:1 જાન્યુઆરી 2025 થી, ગાડી નં 19703, ઉદયપુર સીટી-અસારવા એક્સપ્રેસને બદલે 20987 નંબરની સુપરફાસ્ટ રેલવે શરૂ થશે. તે ઉદયપુર સીટીથી સાંજે 16:05 વાગ્યે રવાના થશે અને અસારવા સ્ટેશને 21:30 વાગ્યે પહોંચશે. ગાડી નં 19704, અસારવા-ઉદયપુર સીટી એક્સપ્રેસને બદલે 20988 નંબરની સુપરફાસ્ટ રેલવે 1 જાન્યુઆરીથી અસારવા થી સવારે 6:50 વાગ્યે રવાના થશે અને ઉદયપુર સીટીમાં બપોરે 12:20 વાગ્યે પહોંચશે. હિંમતનગર સ્ટેશન પર રોકાણનો સમય હવે બે મિનિટ રહેશે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नवसारी में आषाढ़ी तूफानी लहरें, तटीय क्षेत्र में तेज करंट; सुरक्षा दीवार की मांग तेज
Navsari, Gujarat:*નવસારી 브ેક링* નવસારીમાં અષાઢી બીજે દરિયો બન્યો તોફાની, કાંઠા વિસ્તારમાં જોવા મળ્યો ભારેખરંટ પ્રખ્યાત Herald: urn? આ વાતના ભારોયન... બંધિયર: આ વસ્તુઓ દૂર કરવી. પ્રાકટિત પાળાનો કારણે મોટી ભરતી છતા પાણી ગામમાં ન ઘૂસ્યા પાણી ન આવતા ગ્રામીણોએ રાહતનો શ્વાસ. કામચલાઉ પાળાના બાદ હવે કાયમી પાકી પ્રોટેક્શન ವોલ' બનાવી આપવા ગ્રામજનોની ઉગ્ર માંગ.0
0
Report
मोरबी के किसानों ने बिजली पोल मुआवजे पर अड़ग, MRSC कमिटी बनाने से इनकार
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મામલે ખેડૂતો આજે પણ મક્કમ સરકારના નવા પરિપત્ર મુજબ એમઆરસી કમિટીની રચના કરવા આવેલ અધિકારીને ઘસીને ના પાડી દીધી સરકારનો તા ૪/૭ નો નવો પરિપત્ર જ મંજૂર નથી તો એમઆરસી કમિટી બનાવવાનો પ્રશ્ન જ નથી: ખેડૂતોએ ખેડેતુંને જે પરિસાર વળતર માંગે જે પ્રમાણે વળતર આપવાની માંગણીઓ ઉપર ખેડુતો અડગ0
0
Report
अरवली के भिलोडा में प्रेम संबंध की शंका पर युवक की हत्या, जांच शुरू
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના મહેરૂ ગામમાં પ્રેમ સંબંધની શંકાને લઈને એક વ્યક્તિની નિર્દયતાકાઇથી હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે where બુઢેલી ગામના રહેવાસી અશોકભાઈ બાલુભાઈ તરાર (ઉ.વ. આશરે 42) 13 જુલાઈના રોજ કલર કામની ઉઘરાણી તથા મજૂરી કામે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જે તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. 14 જુલાઈના રોજ પરિવારને ફોન દ્વારા જાણ થઈ કે મહેરૂ ગામની પ્રાથમિક શાળા નજીક અશੋਕભાઈ मृत હાલતમાં પડ્યા છે. પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે मृतકના માથા, ડાબી આંખ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ જોવા મળી હતી. ત્યારબાદ मृतદેહને પોસ્ટમોર્ટમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. mortosની ઓળખ ભિલોડો પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ મુક્યો છે કે મહેરૂ ગામના નલીન ઉર્ફે નીલમ ચુનીલાલ ભગોરાએ પોતાની બહેન સાથે અશોકભાઈના પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ પથ્થર વડે માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતાં અશોકભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે ભિલોડા પોલીસ હત્યા નોંધી આરોપીને ઝડપી લેવા અને સમગ્ર ઘટનાની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.0
0
Report
Advertisement
अंबाजी में भगवान जगन्नाथ की रथयात्रा शांतिपूर्ण माहौल में निकली
Ambaji, Gujarat:आज े અષાઢી बीज है ને યાત્રાધામ અંબાજી માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા જયજગન્નાથ નાં જય ઘોસ સાથે નિકાળવામાં આવી છે. ને જાણે વર્ષો બાદ ફરી भगवान जगन्नાથજી બહેન સુબ્રધ્રા અને ભાઈ શ્રી બલરામ અંબાજી ની નગરચર્યા એ નિકળ્યાં હોય તેવું લાગેુ હતું. આજે રાધાકૃષ્ણ મંદિર થી આ રથયાત્રા માં ભગવાન જગન્નાથजी ની આરતી કર્યા બાદ રથયાત્રા નગરયાત્રા માટે નિકાળવામાં આવી હતી. ને આ વખતે મામેરુ પણ બંધ રાખવામાં આવ્યુ હતું. જ્યારે ભક્તો દ્વારા રથયાત્રા માં જોડાયેલાં તમામ ભક્તો માટે ભંડારા નું પણ આયોજન કરવામાં આવતુ હોય છે તે પણ આ વખતે મોકુફ રાખવામા આવ્યુ હતું. ધાર્મીક ઉત્સવ સેવા સમીતીના મુખ્યએ જણાવ્યુ હતુ કે આ 34 મી રથયાત્રા છે ના હજી સુધી કોઈજ અનિચ્છનીય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળતી આવી છે આ વખતે પણ પોલીસ નાં બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલ માં ભગવાન જગન્નಾಥજી ની રથયાત્રા ફરી હતી. જેના કારણે અંબાજી માં ભક્તિ મુકોય વાતાવરણ સર્જાયુ હતું. સાથે જ જામ્બુ કાકડી ને ફણગારેલા મગ નો પ્રસાદ પણ વહેચવામાં આવ્યો હતો.0
0
Report
चिखली के मीणकच्छ गांव के प्राथमिक स्कूल के पास तेंदुआ दिखा; CCTV में कैद, ग्रामीणों में दहशत
Navsari, Gujarat:નવસારી બ્રેકિંગ ચીખલીના મીણકચ્છ ગામે પ્રાથમિક શાળા પાસે દીપડો દેખાતા ભયનો માહોલ. રાત્રિના સમયે દીપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થતા વાલીઓ અને શિક્ષકોમાં ચિંતા. શાળામાં ધોરણ ૧ થી ૮ ના ૧૩૦ થી વધુ માસૂમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી ભયનો માહોલ. નસીબજોગ શાળામાં કામ ચાલતું હોવાથી પડાવીયા (મજૂરો) ત્યાં ન રહેતા જાનહાની ટળી દીપડાની હાજરીથી ગ્રામજનો ભયનો માહોલ જોવા મળ્યો. વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જઇ જરૂરી તપાસ હાથ ધરી. દીપડાને પાંયા પાંજરે પુરવા વન વિભાગ દ્વારા તાકીદે પાંજરૂ ગોઠવવામાં આવ્યું.0
0
Report
कडोदरा में RTO चीटिंग मामला: फर्जी रसीदों से करोड़ों चपत, तीन गिरफ्तार
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કડોદરા - સુરત ગ્રામ્ય સ્લગ :-1607ZK_SRT_RTO_CHALAN ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈલ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. આંખર... સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો. RTOની નકલી રસીદો. અને વાહ necklaces છોડાવવાનું આખું ગેરકાયદેસર નેટવર્ક. સુરત ગ્રામ્યના કડોડરામાંથી એક એવું કૌભાંડ સામે આવ્યું છે. જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. RTOમાં દંડ ભર્યાની આબેહૂબ નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું રેકેટ چلાવવામાં આવતું હતું. QR સકેન કરતા સમગ્ર કૌભાંડ આવ્યું. કડોદરા GIDC પોલીસે ત્રણ ઈસમો સામે ગંભીર ગુનો નોંધી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આખરે કેવી રીતે ચાલતું હતું આ ફ્રોડનું નેટવર્ક જુઓ-crime વિશેષ અહેવાલ... આ છે છેતરપિંડીનું એવું નેટવર્ક... જ્યાં સરકારી દંડ ભરાયો હોવાનો માત્ર દેખાવ કરવામાં આવતો હતો... પરંતુ સરકારી તિજોરીમાં એક પણ રૂપિયો જમા થતો નહોતો. આરોપીઓ એવા વાહન માલિકોને ટાર્ગેટ કરતા, જેમના વાહનો RTO દ્વારા ડિટેઈન કરાયા હોય. ત્યારબાદ તેઓ ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપી મોટી રકમ વસૂલતા. પૈસા હાથમાં આવ્યા પછી શરૂથાયો હતો આખા ખેલનો સૌથી મોટો ભાગ. ગ્રાફિક્સ : કેવી રીતે ચાલતું હતું કૌભાંડ. - RTO દ્વારા ડિટેઈન કરાયેલ વાહનોના માલિકોને શોધવામાં આવતા. - ઓછા પૈસામાં વાહન છોડાવી આપીશું" કહી લાખો રૂપિયાની વસૂલી કરવામાં આવતી. - RTO અધિકારીઓની બોગસ સહી અને નકલી સિક્કા સાથે આબેહૂબ રસીદ તૈયાર કરવામાં આવતી. - RTOના ડિજિટલ પોર્ટલ પર દંડની કોઈ એન્ટ્રી જ નહીં. - નકલી રસીદના આધારે કમ્પાઉન્ડમાંથી વાહન છૂટી જતું... અને સરકારી તિજોરીને લાખોનું નુકસાન થતું. બાઇટ :- વી. એ. દેસાઈ (પી.આઈ - કડોદરા પોલીસ સ્ટેશન) કડોદરા GIDC ಪೊಲೀಸ್ અને સુરત ગ્રામ્ય આર.આર. સેલને મળેલી ચોક્કસ બાતમી બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે અકબર શેખ અને સુનિલ શર્મા ગ્રાહકો શોધી લાવતા હતા. જ્યારે 12 પાસ મોહશીન રેડીમ કમ્પ્યુટર પર આબેહૂબ ડુપ્લિકેટ રસીદો તૈયાર કરતો હતો. આરોપીઓ 10 હજાર રૂપિયાનો દંડ માત્ર 5 હજીમાં પતાવી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. નોંધનીય છે કે મુખ્ય આરોપી મોહશીન અગાઉ RTO કચેરી બહાર કમ્પ્યુટર સંબંધિત કામ કરતો હતો. પોલીસ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. RTOના સત્તાવાર રેકોર્ડમાં દંડ ભર્યાની કોઈ નોંધ નહોતી, છતાં વાહનો મુક્ત થઈ ચૂક્યા હતા. ઓરિજિનલ રસીદ ની અંદર જે QR સક્ખેન કરતા દંડ ની તમામ વિગત આવતી જ્યારે ડુપ્લીકેટ QR ની અંદર અન્ય એપ્લિકેશન ખુલતી હતી. તમામ સંકેતો જૈનવાત ભરી તપાસ હાથધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹5.18 લાખથી વધુની છેતરપિંડી સામે આવી છે. પોલીસે સુરત શહેરના ત્રણ એજન્ટો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બાઇટ :- વી. એ. દેસાઈ (പി.આઈ - કડોદરા પોલીસ સ્ટેશન) ફાઈનલ વી ઓ.. હવે સૌથી મોટો સવાલ એ છે કે. શું આ કૌભાંડ માત્ર ત્રણ એજન્ટો સુધી જ સીમિત છે... કે પછી આ નેટવર્કમાં અન્ય લોકો પણ સામેલ છે. શું RTOના કોઈ કર્મચારીની પણ સંડોવણી છે. આ તમામ મામલાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. જો તપાસમાં વધુ પુરાવા સામે આવશે તો આ કૌભાંડમાં વધુ ધરપકડો પણ થઈ શકે છે. હાલ તો ત્રણ એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ કેસમાં હજુ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.0
0
Report
Advertisement
अमरैली में भारी बारिश, मेघराज लौटे; अमरैली, बगसर और सावरकुंडला में बारिश, लोगों को राहत
Amreli, Gujarat:અમરેલી બ્રેકીંગ....... અષાડી બીજ ને લઈને અમરેલી જિલ્લામાં મેઘરાજાનું ફરી આગમન..... સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું..... અમરેલી,બગસારા અને સાવરકુંડલામાં વરસાદ..... ભારે બફારાથી લોકોને મળી રાહત......0
0
Report
भावनगर में भगवान जगन्नाथ की 41वीं रथयात्रा आज सुबह शुरू, सुरक्षा कड़े इंतजाम
Bhavnagar, Gujarat:ભાવनगरમા આજે ભગવાન जगन्नाथજીની 41 મી રથયાત્રાની નગરચર્યા. એન્કર: ભગનગરમાં દેશમાં ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભગવાન जगન્નાથજીની ૪૧ મી રથયાત્રાનો આજે સવારે ૮.૩૦ કલાકે પ્રારંભ થયો હતો. સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવના હસ્તે "છેદાપોરા" અને "પહિન્દ" વિધિ બાદ રથયાત્રા ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, રથયાત્રા ના પ્રારંભે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી जीतુભાઈ વાઘાણી, મોરારીબાપુ, મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહીતના અનેક મહાનુભાવો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ૩ કિમી લાંબી આ રથયાત્રા શહેરના ૧૭.૫ કિમીના રૂટ પર ચુસ્ત પોલીસે બંદોબસ્ત વચ્ચે ફરશે અને રાત્રે ૧૦ કલાકે નિજ મંદિર પરત ફરશે. વિઓ ૧: શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિર Assets... (વિજય નોંધ: વીડિયો/આલાકન માટે નિરીક્ષણ કરાયું હતું) ૮.૩૦ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જે પૂર્વે સવારે ૬ વાગ્યે પૂજન વિધિ તેમજ ભગવાન શ્રીજગન્નાથજી અને મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની આંખો પરથી પટ્ટી હટાવી, છાંટણી અને પૂજા અર્ચના બાદ શાસ્ત્રોક્ત વિધિથી રથ પર સ્થાપના કરી અને સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોના વરદ હસ્તે સોનાના સ Panorama થી "છેડાપોરા" વિધિ અને "પહિન્દ" વિધી કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે સમયે "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" ના નાદ સાથે વાતાવરણ ગુંجي ઉઠ્યું હતું, રથયાત્રા પ્રસ્થાન સમયે નિમુબેન બાંભાણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મોરારીબાપુ, મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદ સહિતના મહાનુભવો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા. દર વર્ષની માફક જગન્નાથજીના રથને પરંપરાગત રીતે ભોય સમાજના યુવકો દ્વારા દોરડાથી ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. Suabharnar ગુજરાતના ૫૬ થી ૫૦૦૦ જેટલા સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. જેમાં વિવિધ ફોર્સોનું સમાવેશ થાય છે, જયારે શહેરમાં સીસીટીવી કેમરા અને ડ્રોન કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. વોક થ્રુ: નવનીત દલવાડી, ભાવનગર.0
0
Report
अषाढी बीज के पावन अवसर पर देश भर में जगन्नाथ रथयात्रा निकली
Porbandar, Gujarat:અષાઢી બીજના પાવન દિવસે દેશના અનેક સ્થળો પર શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળી છે. અષાષી બીજ તથા જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પણ આ પ્રસંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.0
0
Report
Advertisement
अंबाजी मंदिर में मानसरोवर जल पूजा, बारिश के लिए किसानों की प्रार्थना
Ambaji, Gujarat:આજે અષાઢી બીજ ને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેનેliess આજે અંબાજી મંદિર ટ્રસ્ટતથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર જળ ની પુજાવિધિ કરવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં પાણી ની પુજન વીધી માં માંડવો અને શ્રીફળ ચુંદડી નો વિશેષ મહત્વ રાખી પાણી માં પધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાથી વરૂણદેવ રીજે છે. ને ખેડુતો અને પશુ પક્ષીઓ સહીત અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધી માં પ્રાર્થના કરવામાં આવે છે તેમજ પુજા વીધી બાદ સુખડી અને ઘઉ ચણા ના ઠોઠા નો પ્રસાદ વહેચવામા આવે છે.0
0
Report
मोरबी में मछ्चू माता की रथयात्रा: भारी भीड़ और सुरक्षा प्रबंध
Morbi, Gujarat:મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસે દર વર્ષે અષાઢી બીજે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે તેવી જ રીતે આજે રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડો રાસની રમઝિતી સહિતનાએ જઈમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી. મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન rbari અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં મોરબી જીલ્લાના જુદાજાગિયા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ઠેરઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના માર્ગો ઉપર રથયાત્રા સાથેળ માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો એવામાં મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સંબંધ થયો હતો દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે આજે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભાવ સમૂહ અને રાસ ગરબાની રમઝટ સાથે મંદિર થી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી ત્યાર બાદ હજારો લોકોને મચ્છુ માતાજીનો મહાપરસાદ લીધો હતો. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.0
0
Report
जगन्नाथ रथयात्रा: पाचकुवा में भक्तों का भारी उमड़ता हुजूम
Vadodara, Gujarat:भगवान जगन्नाथजीની રથયાત્રા,પાચકુવા ખાતે ભક્તોનું ઘોડાપુર0
0
Report
Advertisement
राजकोट में ट्रक की टक्कर से एक परिवार बिखरा, माँ की मौत पुत्र घायल
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતે એક પરિવારને કાયમ માટે વિખેરી નાખ્યો છે. ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીક ટુ-વ્હીલરને ટ્રકે જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર માતા-પુત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા શહેનાઝબેન દલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે પુત્ર સમીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સમીર પોતાની.matને નોકરીના સ્થળે મૂકવા માટે જઈ રહ્યો હતો. પરંતુ તેઓ કાર્યસ્થળે પહોંચે તે પહેલાં જ 트ાфિક પોલીસ સ્ટેશન નજીક આ કાળમુખો અકસ્માત સર્જાયો અને ઘર પળવારમાં શોકમાં ફેરવાઈ ગયું. સૌથી કરુણ વાત એ છે કે સમીર અગાઉ જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યો હતો અને હવે આ અકસ્માતમાં માતાનું પણ મોત થતાં તે સંપૂર્ણપણે માતા-પિતાના સ્નેહથી વંચિત બની ગયો છે. એક જ ક્ષણમાં સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીઆઓ ૨ રાજકોટ શહેરમાં અવારનવાર ડમ્પર અને ટ્રક ચાલકની અડફેટે અનેક લોકો જીવ ગુમાવે છે. ცოტა સમય પહેલા જ ભારે વાહનો માટે દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે છતાં દિવસ દરમિયાન રાજકોટ શહેરની અંદર યમરાજ બની ભારે વાહનો ફરી રહ્યા છે, જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે. બે દિવસ પૂર્વે જ રાજકોટની માધાપર ચોકડી નજીક ડમ્પર ચાલકની અડફેટે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. એ પહેલા પણ એવો બધો બનાવો રાજકોટ શહેરમાં બની ચૂક્યો છે પણ ક્યાંક પ્રતિબંધ હોવા છતાં આવા બનાવો ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે... આકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોત મળ્યો ભવિષ્યમાં તપાસ માટે પોસ્ટમાર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકક્ષમતા કઈ રીતે સર્જાયો, કયા વાહને ટક્કર મારી અને જવાબદાર સામે શું પગલાં થશે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ રાજકોટ વાસીઓ અને પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે આવા અકસ્માતો રોકવા કોઈ કાયમી નિરાકરણ આવે. બાઈટ: શાહરૂખભાઈ(મૃતક પરિવારજન) બાઈટ: એજાઝભાઈ જુણેજા(મૃતક પરિવારજન)0
0
Report
उदय मन्दिर रथयात्रा में ड्रोन सुरक्षा: अहमदाबाद क्राइम ब्रांच ने एंटी-ड्रॉन सिस्टम तैनात
Ahmedabad, Gujarat:ભગવાન જગન્નાથ ની 149 મી રથયાત્રા માં આ સમયે ઓપરેશન સિન્દૂર માં ઉપયોગ થયેલ એન્ટી ડ્રોન સિસ્ટમ નો ઉપયોગ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગ્રાઉન્ડ માં એન્ટી ડ્રોન સિસ્ટમ ઊભી કરવા માં આવી છે. આ એન્ટી ડ્રોન સિ스템 ની ખાસિયત ની વાત કરવા માં આવે તો સરહદી વિસ્તાર માં ઉપયોગ કરવા માં આવે છે અને ઓપરેશન સિન્દૂર માં પણ સરહદ પર આ એન્ટી ડ્રોન સિસ્ટમ નો ઉપયોગ થયો હતો. આ એન્ટી ડ્રોન સિસ્ટમ ની કિંમત અંદાજે અઢી કરોડ છે. હાલ પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ નો ઉપયોગ કરવા માં આવ્યો છે. આવનારા ભવિષ્ય માં વસાહા માટે પણ વિચાર કરવા માં આવશે. આ સિસ્ટમ માત્ર સરહદ જ નહીં પણ વડા પ્રધાન ના દરેક કાર્યક્રમ સ્થળ પર પણ ઉપયોગ કરવા માં આવે છે.0
0
Report
राजकोट में डंपर के कारण एक और युवक की मौत, परिवार न्याय की मांग के साथ कड़ी कार्रवाई चाहते हैं
Rajkot, Gujarat:રાજકોટમાં ડમ્પરના ટ્રાસે વધુ એક યુવાનનો ભોગ લેવાતા લોકોને લાગી રહેલો ભારે રોષ આગળ આવી રહ્યો છે. মৃতકના પરિવારજનોએ તંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે ડમ્પર ચાલકોની bેદરકારીથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. છતાં જવાબદારો સામે કડક કાર્યવાહી થતી નથી. અકસ્માત સ્થળે રસ્તાઓ બીસ્માર હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું પરિવારનું કહેવું છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સાથે જ દરેક ప్రమాద બાદ ડમ્પર ચાલકો ફરાર થઈ જતા હોવા અને પોલીસની નક્કર કાર્યવાહી ના અભાવે આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી હોય છે. હવે આ સમગ્ર મામલે પોલીસ અને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.0
0
Report
Advertisement
