Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વિજયનગરનના પોળો ફોરેસ્ટ સોળે કળાએ ખીલ્યું

Aug 28, 2024 17:06:12
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટ સોળે કળાએ ખીલેલું જોવા મળ્યું છે.તો વિજયનગરમાં અને ઉપરવાસમાં વરસાદને લઈને પોળો ના ડુંગરોએ લીલી ચાદર ઓઢી છે તો વરસાદી માહોલને લઈને વાદળો ડુંગરો સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જેને લઈને પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 09, 2026 05:47:15
Surat, Gujarat:સુરત breached લાંબા समय બાદ સુરતમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ફકીર ચૌહાણ હાજર રહ્યા. પક્ષના સ્થાપક સભ્યની હાજરીએ રાજકીય ગરમાવો સર્જ્યો. આ સમયમાં સુરત મહાનગરપાલિકા ચૂંટણી નજીક હોવાથી તેમના આગમનને મહત્વનું સંકેત માનવામાં આવ્યો. પ્રોગ્રામ દરમિયાન ફકીર ચૌહાણે પાર્ટી કાર્યશૈલી સામે વર્ષો જૂની વેદનાઓ અને આક્રોશ વ્યક્ત કર્યો. તેમના નિવેદનથી સંગઠનમાં સોપો સર્જાયો અને ચર્ચા ગરમાઈ. ફકીર ચૌહાણ સૂચવે છે કે લેબ આધુનિક નથી અને વર્તમાન માળખું પૂરતું નથી. ઝોન સ્તરે ટેસ્ટિંગ યુનિટ્સ હોવી જોઈએ, મોટા શહેરને કેન્દ્રથી સંભાળવું મુશ્કેલ છે તેઓ કહે છે કે વર્તમાન રાજકીય સ્થિતિમાં કોઈ અસરકારક વિરોધ પક્ષ નથી. લદ્દાખની ઘટનાઓમાં લોકોોએ ઉદ્યોગો નઈ ઈચ્છતા હોવાનો સંકેત આપ્યો. સોનમ વાંગચુકની માત્ર એક જ માંગ છે. જે વિસ્તારના લોકો પર અસરકારક છે. ફકીર ચૌહાણ માને છે કે લોકોમાં યોગ્ય માહિતી ન હોવાથી સમસ્યાઓ વધી રહી છે. તેમની દૃષ્ટિએ સરકારનું પગલું સ્પષ્ટ અને અસરકારક છે. તેઓ ભાર આપે છે કે નાગરિકો અને અધિકારીઓ વચ્ચે સંવાદ આવશ્યક છે. ફકીર ચાઉહાણ માને છે કે RSS અને જનસંઘના કાર્યનું મૂલ્યાંકન હજી પૂરતું નથી. સહયોગ અને સંકલન દ્વારા વધુ અસરકારક કામગીરી કરી શકાય તે उनकी દૃષ્ટિ છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 09, 2026 04:48:22
Gujarat:નર્મદા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ શરૂ થયેલા સીસી રોડના કામોથીરાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આધુનિક સુવિધાઓનો વિકાસ વધુ ગતિ પકડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.જોકે જ્યાં સાંસદ મનસુખ વસાવા હોઈ અને જે અધિકારી અને પદાધિકારીઓ પર ન વર્ષે એવું ન બને સાંસદ મનસુખ વસાવાએ શહેર માં હરસિદ્ધિ મંદિર ના મકાનો તોડ્યા ત્યારે ભાજપ માં નેતાઓ ને કહ્યું કે બીજી ચિંતા પછી કરો પહેલા કલેકટર જોડે મળી આ મંદિર નું કમ્પાઉન્ડ ટોડી પાડ્યું છે એ કામ શરૂ કરાવો..પોતાના ભાજપ ના કાર્યકરો સંગઠન ને પણ કહ્યું જે કામ પ્રજાリンક્ષી હોઈ એ કામ કરો ...તો પ્રજા પ્રશનસા કરશે....રાજપીપલા માં બનેલ રિંગ રોડ માં અગ/Vાગે ભ્રષ્ટચાર થયો અને બીજી વાર આ રોડ પૂર્ણશ મોદી એ બનાવ્યો ..આજે વર્ષો થી રાજપીપલા અંકલેશ્વર નો રોડ બનતો નથી એમાં કોન્ટ્રાક્ટર ના માણસો એ અધિકારીઓ ને માર્યા અને કામ બન્ધ થયું એનો પણ હાલ પાંચ મહિનામાં કોર્ટ માં ઉકેલ આવી ગયો છે અને આ રસ્તા માં કોઈ ભ્રષ્ટાચાર ન થાય માટે હું જાતે નજર રાખવાનો છું ...ભાજપ સરકાર કેન્દ્ર માં અને રાજ્ય માં છે જ્યાં સુધી કોઈ કામ અટકશે નહિ અને મને નથી લાગતું કે હજુ કોઈ અન્ય સરકાર આવશે એટલે ભાજપ સરકારજ કામ કરશે અને આપડે કામ નું ધ્યાન રાખવું પડશે કહી પોતાની મન ની વાત સ્ટેજ પરથી કહી કરી દીઘી સ્પીચ...મનસુખ વસાવા (સાંસદ ભરૂચ)
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 09, 2026 04:48:11
Surat, Gujarat:સૂરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પાટીદાર અગ્રણી કે.કેએ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યત્વે સમાજમાં શિક્ષણ અને આરોગ્યની વર્તમાન સ્થિતિને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં કેટલીક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની કાર્યપ્રણાલી સામે ખુલીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકાર પાસેથી તગડી ગ્રાન્ટો મેળવે છે, પરંતુ તેનો સરેરાશ દુરુપયોગ કરી રહી છે. સમાજના નામે સંસ્થાઓ ઉભી કરીને પોતાના અંગત સ્વાર્થ સાધતા ટ્રસ્ટીઓ સામે આ બેઠકમાં ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારના નાણાં લઈને જે સંસ્થાઓ પોતાના ખાનગી માલિકીપણું ચલાવી રહી છે, તે પ્રથા હવે બંધ થવી જોઈએ. વધુમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, વર્તમાન સમયમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દિવસે ને गते આર્થિકikti રીતે મોંઘી થઈ રહી છે, જે કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. સંસ્થાઓ હોવા છતાં પાટીદાર સમાજના સામાન્ય લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે વાસ્તવિક લાભ મળવો જોઈએ તે મળી રહ્યો નથી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ એક નવા પાટીદાર સમાજ નામના સંગઠનની રચના કરવામાં આવશે, જે નિઃસ્વાર્થ ભાવે કામ કરતી રહેશે. આ બેઠકમાં ગોંડલના પાટીદાર અગ્રણી નિખિલ દોંગા સહિત વિવિધ પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઘણી મોટી સમાજના અગ્રણીઓ હાજરી આપી રહ્યા હતા.
0
comment0
Report
BPBurhan pathan
Mar 09, 2026 04:03:35
Anand, Gujarat:એન્કરઃગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે,અને વચેટીયાઓ દૂર થાય અને મહિલાઓને તેમની મહેનતનું પુરેપુરૂ વળતર મળે તે માટે દરેક જિલ્લા મથક અને તાલુકા મથક ખાતે આઘુનિક સુપર માર્કેટ જેવા સી-માર્ટ સ્થાપવા પર વિશેષ ધ્યાન આકાર થાય છે,જે અંગે આણંદનાં ગામડીમાં આસ્થા સખી મંડળ ચાલતા કોમલબેન ચૌહાણએ આનંદની લાગણી વ્યકત કરી સરકારની આ પહેલને આવકારી આભાર વ્યકત કર્યો હતો. આવું સિદ્ધાંત બહાર આવ્યું છે કે ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ ઘરે બેઠાં સી-માર્ટના માધ્યમથી સીધું વેચાણ કરી શકે અને સીધો નફો મેળવી શકે, જે તેમને આર્થિક સાતત્ય તથા ઓળખ આપે છે. આ યોજના બહેનોના લાભ માટે સરકારના નિર્ણયને આભાર માનવું જીવનમાં પ્રોત્સાહન અને આવકમાં વધારો લાવશે, જેના કારણે તેઓ વધુ સક્રિય રીતે ઉદ્યોગમાં જોડાશે.
0
comment0
Report
TDTEJAS DAVE
Mar 09, 2026 04:03:20
Mehsana, Gujarat:અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ સંઘર્ષ દરિયાઈ માર્ગ સુધી ફેલાતા તેની અસર ગુજરાત સહીત મહસાણા જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળી રહી છે ખાડી દેશોમાં થતી આયાત અને નિકાસ અટકી જતા ફાર્મા ઉદ્યોગ મસાલો નો વેપાર અને સ્ટીલના ઉદ્યોગકારોમાં તેની મોટી અસર જોવા મળી રહી છે 1 આ યુદ્ધને લઈ અનેક ઉદ્યોગોને મોટી અસર થઇ રહી છે જેમાં સ્ટીલ ઉદ્યોગને દરિયાઈ માર્ગે BORON નો કાચો માલ આવતો ન હોવાને કારણે સ્ટીલ ઉદ્યોગકારોને હાલ મોટી અસર જોવા મળી રહી છે હોર્મોસ ખાડીના દરિયાઈ રુટમાં કંટેનર સપ્લાય નિયમિત નથી તેથી દક્ષિણ આફ્રિકા તરફનો લાંબો રૂટ લઈ આવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાલ સ્ટોક હોવાથી ઉત્પાદન તો ચાલુ છે પરંતુ યુદ્ધ લાંબુ ચાલે તો રોલિંગ મિલ સ્ટીલ સાઇઝિંગ તેમજ અન્ય ઉદ્યોગોમાં આ પાવડરનો ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગો માં ઉત્પાદન બંધ થવાની પડી શકે છેBORON પાવડર 80% કાચો માલ તુર્કીથી આવે છે અને હાલ આ કાચો માલ કન્ટેનર્સમાં લોડ ન થતો હોવાથી ઉત્પાદનમાં તેની અસર જોવા મળી રહી છે 2 આ યુદ્ધ ને લઈને હાલમાં તો મસાલા ઉદ્યોગને પણ એક મોટી અસર જોવા મળી રહી છે દુબઈ સલાલદઈરાન સીરિયા તુર્કી કતાર ઓમાન સહિતના દેશોમાં જીરું હળદર ધાણા સહિત મસાલા માટે એક મોટું માર્કેટ છે પરંતુ હાલ શિપિંગ અને જહાજના ડેટ પ્રમોટિંગ ચાલુ નથી જેથી નિકાસ અટકી જતા નવા કોઈ ઓર્ડર બનતા નહોતો 3 સ્ટીલ ઉદ્યોગ અને મસાલા ના વેપારીઓ બાદ સૌથી મોટી અસર આયુદ્ધની જો જોઈએ તો ફાર્મા ઉદ્યોગમાં આવે છે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં કાચા માલ સપ્લાયમાં ખાડી દેશોમાં કોઈ રોલ નથી પરંતુ યુદ્ધ બે રીતે ઉદ્યોગોને અસર કરી રહ્યું છે અહીં તૈયાર થઈ રહેલા ફાર્મા ગુડ્સ શિપમેન્ટમાં એક્સપોર્ટ કરાયા છે કન્ટેનર થી ટ્રાન્સપોર્ટેશન ખર્ચા બે થી ત્રણ હજાર ડોલર ઝડપથી વધી ગયા છે ઉપરાંત પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક પેકેજીંગ મટીરીયલના ભાવ વધી રહ્યા છે જેથી ફાર્મા ઉત્પાદનમાં ખર્ચો વધ્યો છે હજુ જહાજો પ્રવાસ ખોરવાતા લોકપ્રિય પોર્ટો પર દૂરસ્થ સ્થિતિ આવી રહી છે મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં યુદ્ધ દૂર થયેલ હોય તો મસાલા ઉદ્યોગ સ્ટીલ ઉદ્યોગ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં અસર જોવા મળી રહી છે આ યુદ્ધ લંબશે તો મોંઘવારી વધશે અને કેટલાક ઉદ્યોગો બંધ થવાની શક્યતા રહે છે
0
comment0
Report
NRNidhiresh Raval
Mar 09, 2026 04:02:47
Sadhara, Gujarat:એનકર : આયાત નિકાસકરો મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે મુશ્કેલીમા મુકાયા છે. શીપીંગ ચાર્જમાં કમ્મર તોડ વધારાથી ટ્રેડને મોટો આર્થિક ફટકો પડો છે. વીયો : મિડલ ઈસ્ટ વિસ્તાતા ઊભી થયેલી તંગદિલી અને અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે વૈશ્વიკ સમુદ્રી વેપાર અને શી shipિંગ વ્યવસ્થામાં ગંભીર અસ્થિરતા સર્જાઈ છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવ હેઠળ પશ્ચિમ ભારતના મહત્ત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર ગણાતા કચ્છના કંડલા, મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ગંભીર આર્થિક ફટકો પડી રહ્યો છે. હાલ શીપીંગ લાઈન્સ દ્વારા ફ્રેઇટ તથા અન્ય સંબંધિત ચાર્જમાં અચાનક અને અંદાજે દસ ગણો વધારો કરવામાં આવતા આયાત-નિકાસકારો, શિપર્સ, કન્સાઇની, ફ્રેઇટ ફોરવર્ડર્સ તેમજ સમગ્ર લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ચિંતા વ્યાપી છે. આ બંદરોથી થતી આયાત-નિકાસની કામગીરી સાથે જોડાયેલા ટ્રેડ હાલ મુશ્કેલીમા છે. હાલમાં શીપ લાઈનરો દ્વારા યુદ્ધને કારણે વિવિધ ચાર્જિસ લગાડવામાં આવ્યા છે. જેના કારણે મોટી આર્થિક નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. આ અંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અંગે ગાંધીધામ ચેમ્બર અને વિવિધ ટ્રેડના માલિકો સાથે બેઠક કરવામાં આવી રહી છે. અને વિવિધ સ્તરે રજુઆત પણ કરવામાં આવી છે. બાઈટ : ૧ તેજાભાઈ કાનગડ (ગાંધીધામ ચેમ્બર પ્રમુખ) જયારે અગ્રણી પોર્ટ વપરાશકાર દિનેશભાઈ ગુપ્તાએ યુધ્ધની સ્થિતિમાં આયાત-નિકાસકારો અને તેની સાથે જોડાયેલ ટ્રેડ આ અસહ્ય ભાવ વધારો સહન કરી શકશે નહી જેથી સમગ્ર દેશની ઇકોનોમીને અસર થશે આ અંગે સરકાર દ્વારા મધ્યસ北京赛车群ી કરવામા આવે તેવી માગ કરી હતી. બાઈટ : ૨ દિનેશભાઈ ગુપ્તા (પોર્ટ વપરાશકાર) જયારે સીએચએ કંપનીના સંચાલક સંજયભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે શીપ લાઈનર દ્વારા આપતીને જાણે અવસર બનાવી ભાવ વધારો ઝીંકી દીધો છે જે ట్రેડ માટે અસહ્ય છે બાઈટ ૩ સંજયભાઈ ગાંધી (સીએચએ)
0
comment0
Report
VPVasu Parmar
Mar 09, 2026 04:01:39
Bharuch, Gujarat:મિડલ ઇસ્ટ યુદ્ધની અસર: અંકલેશ્વરના ઉદ્યોગોને ગેસ સપ્લાયમાં ઘટાડાની ભીતિ, ઉત્પાદન પર પડી શકે અસર એન્કર : મિડલ ઇસ્ટમાં સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઊર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા વધવા લાગી છે. ખાસ કરીને અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઉભી થતા ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વી.ઓ. : 01 મિડલ ઈસ્ટમાં ચાલ રહેલા યુદ્ધના કારણે LNG ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર ફરી રહી છે. જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા फैलાઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઉભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેઈલ સૂચના મુજબ LNG ગેસની ઉપલબ્ધતા ઘટતા રજીસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50 ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. જ્યારે નોન-રજીસ્ટર MSME ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ જો ગેસના વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે Strait of Hormuz વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઉભો થતા LNG સપ્લાયમાં ખલેલ પડી છે. આ मार्ग વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઉભો થતા વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે. જેના કારણે ભારતમાં LNG આયાતમાં વિક્ષેપ આવ્યો છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઈઝ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટાડવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. બાઈટ – રાજેશ ધૂધાત – માલિક, ફાર્મા અને કેમિકલ ફેક્ટરી બાઈટ – કિશોરસિંહ પરમાર – માલિક, ફાર્મા અને કેમિકલ ફેક્ટરી વી.ઓ. : 02 આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ LNG ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને MSME ઉદ્યોગોને મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. બાઈટ – વિમલ જેઠવા – પ્રમુખ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ બાઈક – બી.એસ. પટેલ – પ્રમુખ - પાનોલી ઉદ્યોગ મંડળ, અંકલેશ્વર વી.ઓ : 03 નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જો તે હકીકતમાં અમલમાં આવે તો ઊર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. વાસુ પરમાર ઝી મીડિયા, ભરૂચ
0
comment0
Report
NJNILESH JOSHI
Mar 09, 2026 04:00:15
Vapi, Gujarat:એક અઠવાડિયાથી ઇઝરાઇલ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને આડકતરી અસર ભારત સહિત સંસારો પર થઈ રહી છે. ઈરાને હોરમુસ સમુદ્રમથિત દહન બંધ કર્યાની જાણ થતા હવે અનેક દેશોમાં ગેસ અને ઓઈલ સહિતના ઈંધણના સંકટની ઘટનાઓ જોવા મળી રહી છે. نتیજે ગેસ કંપનીઓએ ઉદ્યોગોને પુરવઠામાં 50% કાપ કરવાનો આદેશ જાહેર કર્યો છે, ખાસ કરીને વાપી અને આસપાસના વિસ્તારોના ઉદ્યોગોમાં આ જાહેરાત તરત અમલમાં આવી રહી છે. વાપી, સરીગામ અને ઉમરગામ જેવા વિસ્તારોમાં ગેસ આધારિત ઉદ્યોગો હવે મોટા પડકારોનો સામનો કરવાના આરે છે. ગુજરાતના ઉદ્યોગો પણ આ સ્પંદનથી અસરગ્રસ્ત છે, કારણ કે આ દરકાર આઉરસના દરિયામાંથી વહન થતા ગેસ-ઓઇલની સપ્લાઇમાં અનિયમિતતા સર્જી રહી છે. પ્રદૂષણથી પીડાતા વાપી જિલ્લાઓમાં સરકાર દ્વારા કોલસાના બદલે ગેસનો ઉપયોગણ સુધારાનો પ્રયાસ ચાલી રહ્યો હતો, પરંતુ યુદ્ધના કારણે ગેસ પુરવઠો ઓછો પડતો જોવા મળે છે. આ સ્થિતિમાં હવે ઉદ્યોગોને સરકાર સમક્ષ રાહત આપવી અને ઓછી સમસ્યાઓ પડે તેવી માંગ વધી રહી છે. આ ઉપરાંત કેમિકલ કંપનીઓમાં ઉત્પાદન બંધ કરવું અથવા અડધો કરવો પડતો શક્ય બની રહ્યો છે, જેનાથી ભાવમાં ઉપરચાળાનો શક્યતા વધી રહી છે. ડેવલોપર્સ અને વેપારીઓનું દvido આ ક્ષેત્ર હવે નવું પડકારભર્યું યુગ છે.
0
comment0
Report
RMRaghuvir Makwana
Mar 08, 2026 18:35:41
Botad, Gujarat:તીથર્દిમાન સારંગપુરમાં મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો. દેશ-વિદેશથી પધارેલા હજારો હરિભક્તો કેસૂડાની રંગવર્ષા સાથે ભક્તિના શાશ્વત રંગોમાં રંગાયા. બોટાદ જિલ્લો સારંગપુર ખાતે BAPS સ્વામీనારાયણ સંસ્થા દ્વારા ફૂલદોલ રંગોત્સવ ધામધૂમથી ઉજવાયો. BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં દેશ-વિદેશથી હજારો હરિભક્તો જોડાયા હતા. અને ફૂલદોલ ઉત્સવમાં ભાગ લઈને પોતાની જાતને ધન્ય બનાવી હતી. ઉત્સવ માટે વિશાળ સભામંડપ અને ભव्य મુખ્ય મંચ તૈયાર કરાયો હતો, જ્યાં સંતો અને યુવકો રંગોત્સવના અનુરૂપ ભક્તિમય પદો અને પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી. સંતોએ સત્પુરુષના મહિમા અને ભક્તિના રંગે રંગાવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે જીવનનું સાચું લક્ષ્ય અંતઃકરણ શુદ્ધ કરી ભગવાનના ભક્તિના રંગે રંગાવું છે. BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે કેસૂડાના સુગંધિત જળની પિચકારીઓ દ્વારા સન્તો અને હજારાભક્તો પર રંગવર્ષા કરી હતી, જેના કારણે સમગ્ર પરિસર ભક્તિ અને આનંદના રંગોથી રંગાઈ ગયું હતો. આ વિરાટ આયોજનને સફળ બનાવવા આશરે ૫ હજાર સ્વયંસેવકો વિવિધ સેવાવિભાગોમાં જોડાયા હતા.
0
comment0
Report
DMDURGESH MEHTA
Mar 08, 2026 18:33:41
Gandhinagar, Gujarat:છેલ્લા ૧૦-૧૨ ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા,અને પ્રવિણ રામ સોમનાથ થી દર્શન કરીને યાત્રા કરી છ ૩૦ વર્ષથી ગુજરાત માં ભાજપની સરકાર છે પરંતુ ગુજરાત સરકારે કઈ કર્યું નથી ગુજરાત છોકરો પણ કહે છે કે‌ ભ્રષ્ટાચાર છે થોડા દિવસ પહેલાં બોટાદ ના કડદા કાંડ મા અનેક લોકોને જેલ નાખ્યા છે ભાજપ ખેડૂતો દ્વારા કહેવામાં માંગ છે કે કોઈ પણ અવાજ ઉઠાવ્યો તો‌ ધ્યાન રાખજો બધા ખેડૂતો કહે છે ભાજપ ને વોટ નહીં આપી કમળ ઉખાડીને ફેંકી દેશું ચૈતર વસાવા મનરેગા અવાજ ઉઠાવ્યો તો જેલમાં, ખેડૂતો અવાજ ઉઠાવ્યો તો પ્રવિણ રામ જેલમાં કેજરીવાલ પણ ચાલુ મુખ્યમંત્રી હતા છતાં જેલમાં નાખી દીધા આમ આદમી પાર્ટીના 5 મોટા નેતાઓને જેલમાં નાખી દીધા મારા ઘરે રેડ , બેન્કમાં ચકાસણી કરી પણ એક રૂપિયો નથી મળ્યો એક ચાલીનાર મુખ્યમંત્રી જો જેલમાં મોકલી દે છે તમારા લોકોની ગમે ત્યારે જેલમાં નાખી દે કેમ જેલમાં નાખ્યો હું તમને જણાવું લોકો ભાજપ ક્રોર્શ ગોઠવવામાં આવ્યા હતા 2015 લોકોએ ઝાડલું ને વોટ આપ્યો અને મને મુખ્યમંત્રી બનાવી દીધો્ મારા પરિવારમાં કોઈ પણ રાજકારણમાંથી લોકોએ કહ્યું કે পানি પી કરજો મેં ફી કર્યું સરકાર હોસ્પિટલ બનાવી ને લોકોની સારવાર મફત કર્યું દિલ્હીમાં એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો જે લોકો કહેતા હતા એ કામ કરતા પછી પંજાબ ની આમ આદમી પાર્ટીના પણ સરકાર બની પંજાબમા ખેડૂતો માટે વીજળી મફત કરી લોકોએ કહ્યું તો ઘરની વીજળી પણ મફત કરી છે પંજાબ આજે બજેટ આવ્યો છે દર મહિને 1000 મહિલાઓના ખાતામાં નાખશે एटલા માટે આ લોકોએ મને જેલમાં નાખ્યો હતો કેજરીવાલ રોકવા માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે દેશમાં કહેવામાં આવે՞છે કે ગુજરાતનો વિકાસ થાય છે પરંતુ કોઈનો વિકાસ નથી ​​થતો ગુજરાતમાં કિસાન આગળ નથી વધતો ગુજરાતમાં પેપર લિક થાય છે જે સરકાર પેપર સારી રીતે નથી રહી શકતા તે શું સરકાર ચલાવશે ગુજરાતમાં દારૂબંધી છે પણ ક્યાં દારૂ બંધી છે જે લોકો દારૂ વેચે એમને જેલ નથી મોકલતા પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેલ મોકલે છે ગુજરાતમાં 2 કરોડ યુવાનો દેશના 40 કરોડ યુવાનોએ સારા લોકો જોયા નથી. BCCI ચેરમેનની નિમણૂંક ગુજરાતથી કરવામાં આવી છે. જય શાહમાં કયા ગુણો છે જેના કારણે તેઓ BCCI ચેરમેન બન્યા? આજે ખેડૂતોના બાળકોને BCCI ચેરમેન કેમ નિયુક્ત કરવામાં આવ્યા નથી? હું મારા દીકરાને ટિકિટના બદલામાં ક્યારેય હોન્ડા નહીં આપું. સૌથી પહેલા આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે આ તમામ નેતાઓ પાસે 30 વર્ષનો હિસાબ માંગવામાં આવશે
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 08, 2026 16:30:45
Bhavnagar, Gujarat:સ્લગ: અમરેલીના દામનગરમા બ્રિજના ખાતમુહૂર્ત દરમ્યાન ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આજે સવારે આશરે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યાના અરસામાં બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક પાછળથી આવીને હીરાભાઈ નવાપરા નામના શખ્સે ‘ધારિયા’ વડે પ્રકાશભાઈ તેજા પર હુમલો કર્યો હતો. આ અકસ્માતથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભાજપના અગ્રણી બટુકભાઈ એ જાણી્યું હતું કે હુમલો કરનાર હીરાબાદા નવાપરા ઠાસા ગામનો રહેવાસી છે, અને ભાજપનો કાર્યકર તેમજ અમરેલી જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકનો ડિરેક્ટર પણ છે. આ હુમલો ધારાસભ્યની હાજરીમાં જ થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર વ્યક્તિગત અદાવતને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં હુમલો કરનાર હીરાભાઈ નવાપરાના પુત્રની પૂર્વ પત્ની છૂટાછેડા બાદ હાલમાં ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાના નાના ભાઈ સાથે લગ્ન કરી જીવનસાથી તરીકે રહેતા હોવાની વાત ચાલી રહી છે. જોકે સમગ્ર ઘટના અંગે દામનગર પોલીસ ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે, અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. ગઈકાલે અંતિમ માહિતી મુજબ ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાનું ભાઈ કાંતિભાઈ તજા એ જણાવ્યું હતું કે અમારે કોઈ ફરિયાદ કરવી નથી, અમે લડી લેવાના મૂડમાં છીએ, પછી ભલે જેલમાં જવું પડે, સામસામે મોરેમોરો ટકરાશે આ નક્કી છે, પોલીસ તપાસમાં અંતિમ نتیજા શું આવે જુઓ.
0
comment0
Report
DPDhaval Parekh
Mar 08, 2026 15:46:17
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ સ્લગ : NVS HTYA AROPI નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTiP મ3 માર્ચના ફોલ્ડરમાં આજના 08 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે યુવાનને કારથી કચડી તેમની હત્યા કરીને ફરાર થયેલા ભૂટલેગરને નવસારી LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે મહારાષ્ટ્ર બોર્ડરથી દબોચી ધરપકડ કરી હતી. પોલીસે હત્યા પાછળ અન્ય કારણો છે કે કેમ તપાસને વેગ આપ્યો છે. વી/ઓ : નવસારીના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે શુક્રવારે ભાઠલા ગામનો બુટલેગર કૃપલ ઉર્ફે કુકુ પટેલ પોતાની કાળા રંગની કાર લઈને નજીકના ખાપરવાડા ગામના આહીરવાસમાંથીથી પસાર થઈ રહ્યો હતો. કાર ઓવરસ્પીડ હોવા સાથે કૃપલ સ્ટંટ પણ કરતો હતો. જેથી ગામના લોકોમાં ભય ફેલાયો હતો. ઓવર સ્પીડ કાર ચલાવતો કૃપલ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગયો હતું. તે જ્યાં આહીરવાસમાં રહેતા હસમુખ આહીર તેમના મિત્રો સાથે ગ્રાઉન્ડમાં ગયા હતા અને ત્યાં કૃપલ પટેલને અટકાવી ઓવર સ્પીડ કાર હંકારવાથી ગામમાં કોઈનું એક્સિડન્ટ થાય, તેથી કાર ધીમે હંકારવા સમજાવવા જણાવ્યું હતું. જ્યાં ભેગી થયેલી ભીડે કૃપલને ધક્કે ચઢાવી ધોળઠપાટ પણ કરી હતી. તેથી બુટલેગર કૃપલ પટેલને ગુસ્સો હતો. જેથી રાત્રિના સમયે ફરી પોતાની કાર લઇને આહીરવાડા ગામે પહોંચ્યો હતો, જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં હસમુખ આહીર તેમજ અન્ય યુવાનો બેઠા હતા, તેમની તરફ કારને પૂર ઝડપે લઈ ગયો હતો. જેથી યુવાનોમાં ભાગમभाग થઇ ગઈ હતી. જેમાં હસમુખ આહીર કારની અડફેટે ચઢતા જમીનપર પડી ગયા અને મારી ગયા પછી કૃપલ પટેલે કાર રિવર્સ લીધી અને તેના ઉપરથી ચલાવી દીધી હતી. બાદમાં ફરી તેની ઉપરથી કાર હંકાવી અન્ય લોકોને ધમકાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા હસમુખ આહીરને ત્યારબાદ બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન હસમુખ આહીરનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર મુદ્દે હસમુખના પરિવારની ફરિયાદના આધારે બીલીમોરા પોલીસને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. બુટલેગર કૃપલ પટેલને પકડવા LCB સાથે સરસરીદદે 4 ટીમો બનાવી થઇ હતી. પોલીસ 200 જેટલા CCTV ફૂટેજ ખંગાળતા ટેકનિકલ સર્વેલન્સની મદદથી દમણથી મહારાષ્ટ્ર તરફ ભાગી રહેલ હત્યુઆર કૃપલને મહારાષ્ટ્રના BORDI ગામ નજીક દબોચી લીધો હતો. પોલીસેkrપલની ધરપકડ કરી કેવી રીતે ઘટના બની તે საქმેનુ આુષણિક પગલું લઈ કાર્યવાહી કરી હતી. બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી વી/ઓ : ખાપરવાડામાં ઓવર સ્પીડ કાર હંકારવા સાથે સ્ટન્ટ કરતી બુટલેગર કૃપલ પટેલને અટકાવી સમજાવ્યા જતા હસમુખ આહીરને જીવ છીનવી ગયો હતો. હત્યારા કૃપલ વર્ષોથી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણમાં સંકળાયેલા હોવાનું રિપોર્ટોમાં જણાવાયું છે. અસાધારણ ગર્ભિતા વાળા આફસોસ પિતાના પરિવારના માટે આ દુઃખદ ઘટના છે. વધુ તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 08, 2026 13:36:53
Surat, Gujarat:સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતા વધુ એક ખૂનનો બનાવ સામે આવ્યો છે. કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાં એક યુવકની નિર્દયી રીતે હત્યા કરાઈ લી લાશ મળી આવી હતી. વહેલી સવારે ખુલ્લા ખેતરમાં પડેલી લાશ જોતાlocals? સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરબ ગામના ઓમIndistries વિભાગ-૧૪ ની સામે આવેલા ખેતરમાં એક અજાણ્યા યુવકની લાશ પડી જોવા મળી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકના માથાના ભાગે બોથર્ડ પદાર્થના ઘા મારી નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ફેક્ટરીમાં કામ કરતો પરપ્રાંતીય મજૂર હતો. મૃતકની ઓળખ ઉત્તરપ્રદેશના રહેવાસી પ્રકાશ મિશ્રા તરીકે થઈ છે. હત્યા પાછળનું કારણ શું છે તે હવે સ્પষ্টતા નથી, પરંતુ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા LCB ટીમ તેમજ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણheg ઘટનાસ્થળે પહોંચ્યા છે. સાથે જ FSL ટીમને પણ બોલાવવામાં આવી હતી અને સ્થળ પરથી મહત્વના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કૅમેરા ફૂટેજ તેમજ સ્થાનિક લોકોના નિવેદનોના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ કામરેજ વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
0
comment0
Report
Advertisement
Back to top