icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

राजकोट प्रेमवती रेस्टोरेंट में सैंडविच से बदबू, वीडियो वायरल

Rajkot, Gujarat:રાજકોટ : પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી સેન્ડવીચથી ગ્રાહકે પીતો ગુમાવ્યો સંડેવિચમાં દુર્ગंध આવતા ગ્રાહકે વીડિયો બનાવી સમગ્ર ઘટના જાહેર કરી પ્રેમવતી ના મેનેજરે કહ્યું ટમેટાની સુગંધ છે તો સામે ગ્રાહકે કહ્યું સુગંધ નહીં આ દુर्गतંછ છે વીડિયો ઉતારનાર વ્યક્તિએ કહ્યું મારો દીકરો જો આ સેન્ડવિચથી માંદો પડે અને લાખોનું બિલ હોસ્પિટલનું થાય તો જવાબદાર કોણ ? ગ્રાહકે સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ કરી ? હាល સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે
0
0
Report

राजकोट के शापुर वेरावळ में 2.49 करोड़ की डकैती: तीन गिरफ्तारी

Rajkot, Gujarat:અઢી કરોડની ધાડ કરનાર 3 shખ્સો પોલોસ સકંજામાં... શાપર વેરાવળના રાજવીના ઘરમાં થયેલી ધાડનો ભેદ ઉકેલાયો... અઢી કરોડની ધાડ કરેનાર સ્પસ્થી આરોપીઓ પકડાયા છે. રાજકોટ જિલ્લામાંથી લૂંટમાં જોડાયેલા આરોપીઓની ધરપકડ થઈ હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ તથા ઘરેણાં મળી આવ્યા છે. પોલીસ ટીમોએ સીસીટીવી અને મોબાઈલ ડમ્પમાંથી સબૂત મેળવવા પ્રયાસો ચાલુ રાખ્યા હતાં. યાદી પડતર આરોપીઓની શોધમાં કરાઈ રહેલ કાર્યવાહી ચાલુ રહેશે. આયાત મુજબ મુખ્ય આરોપી કલમસીંગના ગુનાઓ નોંધાઈ રહી છે. મુકદમા બાદ આ ત્રણને રિમાન્ડે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આગળ પુછપરછ માટે ખાતરીરૂપ કાર્યવાહી ચાલુ રહેશે.
0
0
Report
Advertisement

राजकोट महापालिका में रेट कॉन्ट्रैक्ट घोटाला, जांच कमिटी गठित

Rajkot, Gujarat:એન્કર - રાજકોટના જંગલેશ્વરમાં ડીમોલેશન કરી વાહવાહી લૂંટનારું તંત્ર ભીંસમાં મૂકાયું છે.Rajkot મહાનગરપાલિકામાં બિલો રજૂ થતા વિવાદ શરૂ થયો. વિવાદ બાદ રાજકારણ થતા હવે તપાસ કમિટી રચી તલ સ્પર્શી તપાસ કરવાના દાવાઓ કરવામાં આવ્યા. પરંતુ કૌભાંડનું મૂળ રેટ કોન્ટ્રાકટ હોવાનું સામે આવ્યું છે. વર્ષો થી રાજકોટ મહાનગરપાલિકામાં રેટ કોન્ટ્રાકટના નામે પ્રજાના ટેક્સના પૈસા લૂંટવામાં આવી રહ્યા હતા. ત્યારે 'રૂટ' કોન્ટ્રાકટ બન્યો 'लૂંટ' કોન્ટ્રાકટ નો ઉલ્લેખ રહ્યો.iplina 23 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજકોટમાં ડીમોલੇેશન કરાયું. 4 મહિના બાદ ડીમોલેશન ખર્ચ મંજૂરી અર્થે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે ડીમોલેશન દરમિયાન 4800 કર્મચારીઓને 27.20 લાખ રૂપીયા ફૂડ પેકેટ અને નાસ્તો કરાવવાનો બિલ રજૂ કર્યો હતો જે શંકામાં પેન્ડિંગ રાખવામાં આવ્યો હતું. 200 MLની 12 લાખની Minerल الماءની બોટલો પણ આપવામાં આવી હોવાનું બિલ રજુ થયું હતું. આ બિલો 26 લાખ રૂપિયામાં માન્યતા પામ્યો હતો અને ચુકવણું કરવામાં આવ્યું હતું. મેયર ડો. નેહલ શુકલે તપાસ કરવા કમિટીની રચના કરવા માટે પત્ર લખ્યો હતો. રાજકોટ શહેર भाजपा અધ્યક્ષ ડો. માધવ દવે જણાવ્યું હતું કે ખર્ચના બિલ લીંક થતા સ્ટેન્ડિંગ કમિટીએ પેન્ડિંગ રાખ્યા. ડેમોલેશન ખર્ચની પારદર્શિતા માટે તપાસ આબોહવા બનાવવી પડશે. પૂર્વ વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ પુરવાર ગેરપ્રવર્તનનાં આક્ષેપ કર્યા. હવે કમિશ્નર તુષાર સુમેરાએ તપાસ કમિટી રચવાનું હ###############################################################################################
0
0
Report

गुजरात में किसान आक्रोश: अमित चावड़ा ने नहरों में पानी छोड़ने की मांग की

Ahmedabad, Gujarat:અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા માંગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી માંગણી આખા ગુજરાતના ખેડૂતો અત્યારે જમીન માપણી, જમીનમાં થાંભલા મૂકવાના સહિતના બાબતોએ આંદોલન કર્યો છે. સરકાર નિષ્ઠુર બની છે અને કુદરત રૂઠી છે: ચાવડા. ગયા વર્ષે કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જુન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. સરકાર ખેડૂતો માટે ચિંતિત નથી, આયોજનનો આભાર જોવાાઈ રહ્યો છે. તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે. સમગ્ર ગુજરાતમાં અહિયાં ઘાસચારાની અછત છે. ખેડતી માટે વીજળી 12 કલાક કરી આપવામાં આવે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુ પાલકોને હિજરત કરવી પડે એવી સ્થિતિ. આટલા દિવસ વીતી ગયા છતાં સરકાર ચિંતિત નથી એવું લાગી રહ્યું છે. રાજ્યમાં જ્યાં જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમની સાથે સરકાર વાર્તાલાપ કરે.
0
0
Report

सरकार ने सूरत के सभी दफ्तरों में AC 24°C रखने का आदेश जारी किया

Surat, Gujarat:સુરત: રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં વીજળીની બચત કરવા અને પર્યાવરણના હિત માટે એસી (AC) નું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ રાખવાનો મહત્વનો પરિપત્ર બનાવવામાં આવ્યો છે. આ આદેશ બાદ સુરત શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સુરતની સરકારી કચેરીઓમાં કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન મોટાભાગની ઓફિસોમાં એસીનું ટેમ્પરેચર 24°C પર જ સેટ જોવા મળ્યું હતું. સુરતમાં સરકારી પરિપત્રનો સચોટ અને સકારાત્મક અમલ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પગલું: અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમ પ્રત્યે ગંભીર જોવા મળ્યા હતા, જે વહીવટી તંત્રની સતર્કતા દર્શાવે છે. સરકારના આ નિર્ણયથી વીજ વપરાશમાં મોટો ઘટાડો આવશે અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં પણ મદદ મળશે. સુરત આ નિયમના પાલનમાં અગ્રેસર રહ્યું છે.
0
0
Report
Advertisement

आनंद जिले में बारिश की कमी से किसान चिंतित, खेत रोके गए

Anand, Gujarat:આણંદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતાની ચિંતામાં વધારો થયો છે. વરસાદના અભावे વાવણી કાર્ય મોડું રહી ગયું છે. તો સિંચાઈ માટેની કેનાલોમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. પરિણામે ધરૂવાડિયા શુકા પડે છે અને ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા નથી. વીઓ:-સામાન્ય રીતે આણંદ જિલ્લામાં જૂન મહીના ના તૃતીય સપ્તાહમાં વરસાદ શરૂ થાય છે અને ખેડૂતો જૂનના અંતિમ સપ્તાહમાં વાવણી શરૂ કરવ qəા હોય છે. પરંતુ આ વર્ષે જૂન પૂર્ણ હોતો હોય છે છતાં પૂરતો વરસાદ થયો નથી. વરસાદની અછત અને કેનાલોમાં પાણીના અભાવે ખેડૂતોના ધરૂવાડિયા સુકાઈ રહ્યા છે. સમયસર વાવણી ન થતા પાકના ઉત્પાદન પર અસર થવાની ભીતિ પણ ખેડુતોમાં જોવા મળી રહી છે. વીઓ:- ખેડૂત હાલ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદમાં વિલંબ થતાં તેઓને કેનાલના પાણીનો સહારો મળશે એવી આશા હતી. સામાન્ય રીતે 7 જૂનથી કેનાલોમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ જૂનના અંત સુધીમાં પણ કેનાલો ખાલી-ખાલી છે. જેના કારણે ધરૂવાડિયાને બચાવવા અને વાવણી કેવી રીતે કરવી તે પ્રશ્ન ખેડૂત માટે ચિંતાનો विषय બન્યો છે. વીઓ:-આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિક મનોજ લુણાગરિયા દ્વારા જણાવવામાં આવે છે કે હાલમાં વરસાદમાં વિરામ છે. પરંતુ ટૂંક સમયમાં વરસાદ આવતા રહેશે તો ખેડૂતોને પાક બદલવાની જરૂર નહીં પડે તેના પગલે તેઓ નિયમિત પાકની વાવણી કરી શકશે. હવામાનની આગાહી અને કૃષિ બુલેટિન પર સતત નજર રાખીને નિષ્ણાતોની ભલામણ મુજબ ખેતી કામ કરવી એવી સલાહ આપી છે. આ સમયપગામી સ્થિતિમાં ખેડૂતોની નજર હવે આકાશે છે. આગામી દિવસોમાં વરસાદ ક્યારે અને કેટલો થશે તેનો જો સીધો અસર આ વર્ષની ખેતી અને ઉત્પાદન પર રહેશે.
0
0
Report

सूरत के किम नदी में जहरीला रसायन, मछलियों की मौत से किसानों में भारी आक्रोश

Surat, Gujarat:सूरत जिले के किम नदी क्षेत्र में एक बार फिर पर्यावरण को लेकर गंभीर सवाल उठ रहे हैं. नदी के पानी में जहरीले रसायन मिले होने के दावे सामने आए हैं जिससे बड़ी संख्या में मछलियों की मौत हो चुकी है. घटना के कारण स्थानीय किसान और प्रकृति प्रेमी गुस्से में हैं. स्थानीय लोगों के अनुसार किम नदी का पानी सिर्फ पर्यावरण के लिए ही नहीं बल्कि पशुधन, पीने के पानी और सिंचाई के काम भी आता है. ओलपाड, हांसोट और मंगरोळ तहसीलों के लिए किम नदी जीवन के समान मानी जाती है. ऐसी स्थिति में नदी में प्रदूषण के कारण लोगों में चिंता का माहौल है. किसानों और स्थानीय लोगों ने गुजरात प्रदूषण नियंत्रण बोर्ड के खिलाफ भी रोष व्यक्त किया है. उनका कहना है कि पहले भी मछलियों के मरने की घटनाएं हुईं लेकिन केवल नमूने लेकर कार्रवाई कर दी जाती है, बाकी जिम्मेदारों के खिलाफ ठोस कदम अभी तक नहीं उठे. घटना की जानकारी मिलने पर GPCB की टीम मौके पर पहुंची और पानी के नमूने लिए गए, लेकिन locals को सवाल है कि क्या इस बार सिर्फ नमूले लेने से काम चल जाएगा या असल कार्रवाई हो पाएगी.
0
0
Report

Morbi: पति ने पत्नी की हत्या के आरोपी को गिरफ्तार किया गया

Morbi, Gujarat:મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક કારખાનાના લેબર કવાટરમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી અને મહિલાની તેના જ પતિ દ્વારા માથામાં પથ્થર મારીને તથા ગળું દબાવી દઈને હત્યા કરવામાં આવી હતી જેથી મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના રંગપર ગામ પાસે આવેલ મારબીજ કંપનીના લેબર કવાટરમાં રહેતા રેખાબેન ઉર્ફે રિયા (20) નામની મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક મહિલાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવી (38)એ મહિલાની હત્યા કરનારા તેના પતિ મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેનામાં આ જણાવ્યુ હતું કે, રેખાબેને આરોપીની સાથે કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે લફરૂ હોવાની શંકા હતી અને ત્યારે મહેન્દ્રસિંહે આહેશમાં આવીને રેખાબેને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી દિધા હતા અને ગળું દબાવી દઈને તેની હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી હાલ રહે મારબીજ કંપનીના લેબર કવાટરમાં રંગપર વાળાની ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે. બાઈટ 1 જે.એમ.આલ, ડીવાયએસપી મોરબી
0
0
Report
Advertisement

आहमदाबाद ग्रामीण पुलिस ने नकली प्लाज्मा रैकेट का पर्दाफाश, 1140 बैच की रिपोर्ट नेगेटिव

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા નકલી પ્લાઝ્મા રેકેટ મામલો અમદાવાદ ಗ್ರಾಮ્ય પોલીસ તપાસમા થયો મોટો ખુલાસો દિનેશ ચૌધરી મહારાષ્ટ્ર ની 8 બ્લડ બેંકો સાથે ધરાવતો હતો સંપર્ક સારા પ્લાઝમા 8 બ્લડ બેન્કો મા મોકલતો હતો. બ્લડબેન્ક અને જિલ્લાનુ નામ વાશીમ બ્લડબેન્ક વાશીમ શ્રી ગજાનંદ બ્લડબેન્ક વાશીમ અહેમદનગ૨ બ્લડ બેન્ક અહેમદનગ૨ જીવનજ્યોત બ્લડબેન્ક ધુલે સંજીવની બ્લડબેન્ક નાશીક ધનવંત૨ી બ્લડબેન્ક ભુસાવલ લાયન્સ બ્લડબેન્ક છત્રપતિ સંભાજીનેગ૨ જાલના બ્લડબેન્ક જાલના ઝડપાયેલાના 1140 બ્લડ પ્લાઝમા નો રિપોર્ટ નેગેટીવ આવ્યો પ્લાઝમા ભેળસેળ યુક્ત અને માનવ જીવનને હાની પહોચાડે તેવુ હોવાનુ સામે આવ્યુ. બી જય પોસ્ટ મેડિકલ પેથોલોજી મેડિકલ કોલેજના રિપોર્ટ મા હકિકત સામે આવી.. પોલીસ દ્વારા તપાસમા સામે આવેલી ખામી અંગે પોલીસે કર્યો રિપોર્ટ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ને રિપોર્ટ સોંપવામા આવષે. પ્લાઝમા ના નિમયો મા યોગ્ય સુધારા માટે કર્યુ સુચન તપાસમા ગ્રામ્ય પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ जोड़ાયું. આરોગ્ય વિભાગ ને કરવામા આવ્યો રિપોર્ટ બનાવટી પ્લાઝમા ગુજરાત ની એક પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં ન સપ્લાય થયાનો સasmavinnu બાઈટ. ઓમ પ્રકાશ જાટ.. એસીપી.. અમદાવાદ ગ્રામ્ય
0
0
Report
Advertisement

खेडा जिले में पहली बार सामान्य सभा, समितियों का गठन; स्वामी पर शिकायत

Kheda, Gujarat:ખેડા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત મળી સામાન્ય સભા આજે મળેલી આ પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ ની કરવામાં આવી રચના સામાન્ય સભામાં સાંસદ ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયતના સદસ્યો રહ્યા હાજર જિલ્લા પંચાયત 28 બેઠક ના ભાજપ ના સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી પરમાર રહ્યા ગેરહાજર પ્રફુલ ઉર્ફે સ્વામી ઉપર વડતાલ પોલીસ મથકમાં નોંધાય છે ફરિયાદ 12 જૂન ના રોજ Smc દ્વારા કરવામાં આવેલા વિદેશી દારૂના બરોડામાં આ સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામીનું નામ ખુલ્યું છે Smc ના દરોડા બાદ સમગ્ર તપાસ નડિયાદ ટાઉન pi સોંપવામાં આવી છે પોલીસ પકડથી દૂર છે હજુ પણ આ જિલ્લા પંચાયતના સદસ્ય
0
0
Report
Advertisement
Advertisement
Back to top