icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

हरिज नगर पालिका भ्रष्टाचार के खिलाफ जनता का उग्र प्रदर्शन: गंदगी और जलभराव से शहर बेहाल

Patan, Gujarat:હારીજ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે નગરજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.ેલા લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરો, તૂટેલા રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને ચારેય તરફ ફેલાયેલી ગંદકી જેવી પાયાની સમસ્યાઓથી ત્રસ્ત સ્થાનિકો આજે મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા..Local residentsનો આરોપ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જયારે સ્થળ પર ગંદકી અને રોગચાળાની સ્થિતિ યથાવત છે. તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન નગરજનોએ કચેરી કેમ્પસમાં રામધૂન બોલાવી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. પાટણ જિલ્લાનું હારીજ શહેર હાલ પોગાની સુવિધાઓના અભાવે ગંદકી અને સમસ્યાઓનું ઘર બની ગયું છે. હારીજ નગર વિકાસ સમિતિ અને)local રહિશાઓનો આરોપ છે કે વર્ષોથી ગટરો ઉભરાઈ રહી છે. ઘરોમાં લીલ અને ગંદુ પાણી ઘૂસી રહ્યા છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. આ ઉપરાંત, બેચરાજી બાયપાસ અને હાઇવે નિર્માણ દરમિયાન નાળાં પુરી જતાં વરસાદી અને દૂષિત પાણીના નિકાલની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આજે મામલતદાર કચેરી ખાતે યોજાયેલા તાલુકા સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં હારીજના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. તકંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકોએ કેમ્પસમાં બેસીને રામધૂન બોલાવી હતી. નગરજનોનું કહેવું છે કે વેરા નિયમિત ભરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી અને માત્ર કાગળ પર ખોટા જવાબો આપી દેવાય છે. કલેક્ટર અને તંત્ર સામે આક્રમક મૂડમાં દેખાયેલાLocalsોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હારીજમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાયબ કલેકટર પાર્થ ગોસ્વામીએ લોકોને સમસ્યાઓ સાંભળી જણાવ્યું હતું કે માત્ર કાગળ પર જવાબ આપવાથી નહીં ચાલે,PRજાના પ્રશ્નોનો લો/findીકલ અને યોગ્ય નિકાલ કરો. ગટર ઉછરાવી, દૂષિત પીવાનું પાણી અને કચરાની વિગતો અંગે વિકાસ સમિતિ તથા નાગરિકોએ કરી રજૂઆત.
0
0
Report
Advertisement

वलसाड की आша वर्कर ने बकाया वेतन के विरोध में मोर्चा खोला

Valsad, Gujarat:વલસાડ જિલ્લામાં કpperાડા અને પારડી તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને લાંબા સમયથી ન મળેલા મહેનતાણાને લઈને મોરચો માંડ્યો છે. આ બહેને વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને DDO નિ આવેદનપત્ર પાઠવ્યું હતું અને કચેરી બહાર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિઓ 01 : વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મહિલા શક્તિનો આક્રોષ જોવા મળ્યો. પારડી અને કપરાડા તાલુકાની આશા વર્કર બહેને પોતાનો હકના પૈસા માટે અવાજ ઉઠાવ્યો છે. આ બહેનોના આક્ષેપ છે કે છેલ્લે ૫ વર્ષથી આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, ટીબી મુક્ત ભારત અને પોલિયો જેવી કામગીરીનું ઇન્સેન્ટિવ તેમને ચૂકવવામાં આવ્યું નથી. માત્ર ૧૦ કે ૫૦ રૂપિયા જેવું નાનું વળતર હોવા છતાં, તે પણ સમયસર ન મળતા પાંચ-પાંચ હજારથી દસ હજાર રૂપિયા જેટલી રકમ અટવાઈ પડી છે. રક્ષાબંધન જેવા તહેવારો નજીક છે. ત્યારે આર્થિક રીતે નબળી આ બહેનોને પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પણ વ્યાજે પૈસા લાવવા પડે છે અથવા તો દાગીના ગીરવે મૂકવા પડે જેવી નોબત આવી છે. બાઈટ : ચંદ્રિકા સોલંકી આગેવાન બાઈટ : એ.કે સિંહ આરોગ્ય અધિકારી વિઓ 02 : એક તરફ સરકાર ''''મહિલા સશક્તિકરણ''''ની વાતો કરે છે. તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ છે. આ આશા વર્કર બહેનો કપરાડા જેવા અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં પોતાના નાના બાળકોને ઘરે મૂકીને, ભારે વરસાદમાં અને વાહન વ્યવહારની કોઈ સુવિધા ન હોવા છતાં એક ટેકરા પરથી બીજા ટેકરા પર પગપાળા ચાલીને લોકો સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડે છે. જીવના જોખમે સગર્ભા મહિલાઓની સારવાર અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડતી આ બહેને નોબત આવી રહી છે આર્થિક ચીંટ લડાઈમાં. મોટો અધિકારીઓ અને નેતાઓના પગાર સમયસર થઈ જાય છે. પરંતુ આ ગરીબ બહેનોને પોતાના હકના થોડાક રૂપિયા માટે પણ કચેરીઓના ધક્કા ખાવા પડે છે આ સમગ્ર મામલે અને આશા વર્કર બહેનોના ઉગ્ર વિરોધ બાદ તંત્ર દ્વારા પણ પ્રતિક્રિયા કરવામાં આવી છે. અધિકારીએ ખાતરી આપી છે કે બહેનોની જે પણ રજૂઆતો છે તેને ધ્યાનમાં લઈને, પોર્ટલના ટેકનિકલ પ્રશ્નો ઉકેલીને આગામી એક અઠવાડિયાની અંદર જ તમામ બાકી ચૂકવણા કરી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે. બાઈટ : ચંદ્રિકા સોલંકી આગેવાન બાઈટ : એ.કે સિંહ આરોગ્ય અધિકારી વિઓ 03 :આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો ખરાબ અર્થમાં રાજ્યના આરોગ્ય વિભાગની કરોડરજҷુ સમાન છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના મોટા દાવાઓ કરે છે. તો બીજી તરફ આ સુવિધાઓને લોકો સુધી પહોંચાડતી પાયાની મહિલા કાર્યકરો પોતાના હકના નાનાકડા વળતર માટે વળધપુરૃતી બતાવે છે. ટેકનિકલ ખામીઓ અને ઓનલાઈન પોર્ટલના કારણે પુરતા સમય રહેતી આ સમૂર્યને અધીકારી જ રોશન કરે છે કે શું આ સિસ્ટમ ગરીબ બહેનેની ભૂખ અને મજબૂરી સમજી શકશે? હવે એ જોખમ સમયે જોવાનું રહેશે કે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ''''એક અઠવાડિયા'''' ની ખાત્રી સચમાઈ રહેશે કે નહીં, નહિતર આ બહેનો ફરીથી રસ્તો પર ઉતરી શકે છે. ઉમેશ પટેલ ઝી મીડિયાવલસાડ
0
0
Report
Advertisement
Advertisement

RSS की गुजरात में दो दिनी समन्वय बैठक: मंत्री और भाजपा पदाधिकारी मौजूद

Ahmedabad, Gujarat:આજ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે દિવસીય સમન્વય બેઠક મણિનગર હેડગેવાર ഭવન ખાતે મળશે ગુજરાત પ્રાંતની બેઠક 2 દિવસ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ રહેશે ઉપસ્થિત હાલ બેઠકમાં भाजપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, भाजપ સંગઠન મહામંત્રી રત્નાકર અને રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત RSS ની વિવિધ પેટા ઽસ્તાના હોદ્દેદારો અને પ્રચારકો બેઠકમાં ઉપસ્થિત વર્ષમાં એક વાર સંઘ દ્વારા સરકાર, ભાજપ અને પોતાની ભગિની સંસ્થાના આગેવાનો વચ્ચે સમન્વય બેઠક યોજાય છે સંઘના એજન્ડા, વર્તમાન અને સંભવિત રાજકીય પરિસ્થિતિ, રાજ્ય દેશના પ્રશ્નોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવે છે તાજેતરના ઝેન ઝીમાં આંદોલન બાદ પણ સંઘ આ વિષયમાં સક્રિયતા બતાવી છે યુવાઓ સુધી પહોચવા સંઘ અને સરકાર વધુ સક્રિય થયા છે
0
0
Report

हिंग्लिश-हिंदी गैस दाम बढ़ेंगे? महुवा यार्ड से प्याज़ की कीमतों पर बड़ा दावा

Mahova, Uttar Pradesh:મહુવા સ્પેશ્યલ સ્ટોરી એપ્રુવલ:ડેકસ કેમેરામેન:હીમત મકવાણા રીપોર્ટર :અરશદ દસાડીયા સ્લગ: ડુંગળીના ભાવ માં એકaieક વધારો થયો તેનું કારણ શું ભાવ વધારો માં કોણ કોણ લાભ લઈ રહ્યું છે એન્કર: ડુંગળીના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ ડુંગળીમાં ખેડૂતોને કેટલા મળી રહ્યા છે અને માર્કેટમાં આવતા આવતા વધારે નફો કોણ કામી રહ્યા છે જોવો આ ખાસ અહેવાલ વીઓ: મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યારે લાલ ડુંગળીના 791 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ માં હરાજી થઈ રહી છે જ્યારે એક કિલોના 37 રૂપિયા જેટલો ગણી શકાય પણ માર્કેટિંગ યાર્ડ માંથી બહાર નિવળતા નીકળતા 5 રૂપિયા જેટલો ખર્ચ લાગી જતો હોય છે જ્યારે વેપારી દ્વારા સાબજિ માર્કેટમાં 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચાયેલી છે એનેું કારણ શું હાલ વરસાદ ਨਹੀਂ તેથી આગામી ખરીફ ડુંગળીનાં વાવેતરો હજુ સુધી થયેલ નથી. ખરીફ ડુંગળીની આવકો પણ ડીસેમ્બર, જાન્યુઆરીમાં થાય છે. ત્યાં સુધી ચાલે તેટલો અન્ય રાજ્યોમાં પણ સ્ટોક નથી. તેથી આગામી સમયમાં ભાવો વધશે તે ચોક્કસ છે. બાઈટ: ગભરૂભાઈ કામળિયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જણાવી રહ્યા છે કે ડુંગળીની ગત સીઝનમાં લાલ કાંદાની કુલ ૪૫ લાખ તથા સફેદ કાંદાની કુલ ૮૫ લાખ થેલીની આવક થયેલ છે. હાલ જે આવક આવે છે. તે મેડામાલની આવે છે. આ વરસે મેડા માલની કવોલીટી ખાસ કરીને સારી ન હતી તેથી મેડા ઓછા ભરાયેલ છે. લાલ કાંદા ૮ લાખ તથા સફેદ કાંદા ૫ લાખ થેલી જેટલો માલ સ્ટોક થયેલ છે. અને તે પણ પ્રતિ મણ ૩૦૦ થી ૪૦૦ નાં ભાવમાં સ્ટોક થયેલ. ગરમી પડવાનાં કારણે માલ બગડી જતા મોટાં ભાગનાં મેડા ખાલી થઈ ગયેલ છે. આથી આગામી સમયમાં માલની અછત ઉભી થશે અને ભાવો હજુ પણ ઘણા ઉચકાઈ શકશે. બાઈટ: આરીફ ભાઈ વેપારી ના જણાવ્યા પ્રમાણે બે વર્ષે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે તેમજ હાલ અત્યારે ડુંગળીની ભારે સોલ્ટેજ હોવાને કારણે એને લઈને આ ભાવ ઉચકાયો હોય તેવું જણાવી રહ્યા છે કે આપણે ઈરાણથી ડુંગળી આવતી એ હાલ હોર્મોનલમાં યુદ્ધા ના કારણે ડુંગળી નથી આવી શકતી તેની વધારે પડતી તકલીફ પડી રહી છે તેમજ પાક ઓછો હોવાના કારણે તા.24/8/26 નાં રોજ મહુવા યાર્ડમાં લાલ કાંદાની 1720 થેલીની તથા સફેદ કાંદાની 1080 થેલીની આવક થયેલ છે. તેમાં લાલના ભાવ રૂા.100થી 791/- ઉપરાંત સફેદ નાં ભાવો 200થી 645/- નાં રહેવા પામેલ છે. આ ભાવમાં પણ જે ખેડુતોએ સ્ટોક કરેલ છે તેમના ચડેલ ખર્ચાઓ અને માલ ઘટનાં કારણે પડતર કિંમત પણ તેઓને મળી રહી નથી. તે પણ હકીકત છે. બાઈટ: રાધવ ભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે અમે મેળા માલ રાખ્યો હતો તેનો ભાવ સારો મળી રહ્યો છે પેલા ભાવ જે મળ્યો એની કરતા અત્યારે સારો એવો ભાવ મળી રહ્યો છે બાઈટ: ગભરૂભાઈ કામળિયા મહુવા માર્કેટિંગ યાર્ડ ચેરમેન બાઈટ: આરીફ ભાઈ વેપારીઓ મહુવા માર્કેટિંગ યાર્ડ બાઈટ:રાધવ ભાઈ ખેડૂત બાઈટ:અલ્પેશભાઈ ખેડૂત બાઈટ:બીજલભાઈ ખેડૂત
0
0
Report
Advertisement

भावनगर में जहरीली शराब नेटवर्क के खुलासे, 27 गिरफ्तार

Bhavnagar, Gujarat:એન્કર ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અકસ્માત મોતના કેસમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂના કનેક્શન સામે આવ્યા બાદ સમગ્ર મામલે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો, ડીજીપી જી.એસ. મલિકની સૂચનાથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. એસએમસીની અલગ-અલગ 16 ટીમો ગુજરાત ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સુધી તપાસનો ધમધમાટ ચલાવી રહી છે, કેમિકલ ક્યાંથી આવ્યું? ઝેરી દારૂ કેવી રીતે તૈયાર થયો? અને સપ્લાય ચેઇનમાં કોણ-કોણ સામેલ હતું? આ તમામ સવાલોના જવાબ શોધવા તપાસ ચાલી રહી છે. એટલા સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરતી તપાસમાં હવે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. વિઓ ૧: વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ તપાસનો મુખ્ય ફોકસ મિથેનોલ અને અન્ય કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવાનો હતો, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ તપાસ દરમિયાન ઝેરી કેમિકલયુક્ત દારૂની બોટલો કબ્જે કરી અગાઉ 14 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડી દરમિયાન થયેલી પૂછપરછમાં કાચો માલ ક્યાંથી આવ્યો, ઝેરી દારૂ બનાવવાની પ્રક્રિયા કેવી હતી અને દારૂ કોના મારફતે અલગ-અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો, તેની કડીઓ મળતી ગઈ, આ કડીઓના આધારે 23 ઓગસ્ટે વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના આનંદ રાકેશભાઈ છાંડીની ભૂમિકા મહત્વની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. પોલીસના જણાવ્યા મુજબ, ઝેરી દારૂ બનાવવા માટેનું કેમિકલ આનંદ છાંડી મારફતે લાવવામાં આવ્યું હતું અનેwhole કાવતરામાં તેની મહત્વની ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિઓ ૨: આ કેસમાં આરોપી નંબર બે થી 13 સુધીના આરોપી પર ઝેરી દારૂની સપ્લાય ચેઇનમાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પોલીસે કહેવા મુજબ, આરોપીઓએ ઝેરી દારૂ મંગાવી પોતાના કબ્જામાં રાખ્યું અને ત્યારબાદ અલગ-અલગ વ્યક્તિઓ સુધી તેને સપ્લાય અને વેચાણ કર્યો હતો, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓને ઝડપી લીધા છે અને તમામ પાસેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ ઝેરી દારૂના સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય आरोपીઓ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે, ખાસ તો મહત્વનું આ છે કે, લોકોના જીવ માટે જોખમી હોવાનું જાણતા હોવા છતાં ઝેરી કેમિકલયુક્ત દારૂના ઉત્પાદન અને સપ્લાયમાં કોણ-કોણ સામેલ હતું, તે અંગેની દરેક કડી જોડવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે, હવે મુખ્ય સવાલ એ છે કે આ ઝેરી કેમિકલનો મૂળ સ્ત્રોત ક્યાં છે અને તેની પાછળનું સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે? સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ આગળ વધે તેમ આ સવાલોના જવાબ સામે આવવાની શક્યતા છે.
0
0
Report

गुजरात की मातृभाषा दिवस पर नर्मद जन्मजयन्ती के मौके पर भाषा प्रेम का उत्सव

Surat, Gujarat:નોધઃ એન્ટ્રી PACAKGE અપ્રુવલ::વિશાલ ભાઈ એન્કર:આજે ૨૪ ઓગસ્ટ એટલે આપણી માતૃભાષા ગુજરાતીનો મહોત્સવ અને આદ્ય કવિ નર્મદાશંકર દવે—એટલે કવિ નર્મદની જન્મજયંતિના વિષય પર વાતચીત. દર વર્ષે ૨૪ ઓગસ્ટે ગુજરાતીસહીત સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી ગુજરાતી સાહિત્યના અમર સપૂત, મહાન સાહિત્યકાર અને આદ્ય કવિ નર્મદાશંકર દવે—એટલે કવિ નર્મદની જન્મજયંતિના ઉદ્દેશ્ય પર થાય છે. વીઓ: સુરતની પবિત્ર ભૂમિ પર ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના રોજ જન્મેલા કવિ નર્મદે 'જય જય ગરવી ગુજરાત' જેવા કાવ્યની રચના કરીને દરેક ગુજરાતીના દિલમાં ખુશી અને ભાષા પ્રત્યે પ્રેમ جگાડ્યો હતો. ગુજરાતી સાહિત્યને આધુનિકતા તરફ લઈ જવામાં અને ભાષાને સમૃદ્ધ બનાવવામાં તેમનું યોગદાન અદ્વિતીય છે. આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે પ્રેમ, આદર અને ગૌરવની લાગણી જાગૃત કરવી. ડિજિટલ યુગમાં નવી પેઢી ગુજરાતી વાંચન અને લેખન તરફ પ્રેરાય તેવા પ્રયાસો કરવા. સંસ્કૃતિનું જતન: કવિ નર્મદ સહિતના તમામ મહાન સાહિત્યકારો અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિને આદરપૂર્વક યાદ કરવી. બાઈટ: ડૉ કિશોરસિંહ ચાવડા (વીર નર્મદા યુનિવર્સિટી કુલપતિ) બાઈટ: રમેશદાન ગઢવી (VNSGU રજીસ્ટ્રાર) બાઈટ: નરેશ શુક્લા (VNSGU, પ્રોફેસર હેડ ગુજરાતી ભાષા) બાઈટ: ડૉ ભરત ઠાકુર (ગુજરાતી ભાષા પ્રોફેસર) એન્કર :આવો, આજના આ વિશેષ દિવસે આપણે સૌ સાથે મળીને આપણી માતૃભાષા ગુજરાતીને ટકાવી રાખવા અને તેને વધુ સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લઈએ. જય જય ગરવી ગુજરાત! પ્રશांत ઢીવરે - સુરત
0
0
Report
Advertisement
Advertisement
Back to top