Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર રેલવે સ્ટેશને NWRના અધિકારીઓ સાથે OHE નિરીક્ષણ યાન આવી

Sept 13, 2024 03:26:11
Himatnagar, Gujarat

હિંમતનગર રેલવે સ્ટેશન પર આજે ઉદેપુર થી NWR ની OHE નિરીક્ષણ યાન અધિકારીઓ સાથે આવી હતી.શામળાજી થી હિંમતનગર સુધીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું. વેસ્ટર્ન રેલવે ના અમદાવાદ રેલવે વિભાગ દ્વારા ગઈ કાલે ઇલેક્ટ્રિકનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં અસારવા થી હિંમતનગર સુધી બીજો લોકો ટ્રાયલ કરવામાં આવ્યો હતો.ત્યારે બુધવારે ઉદેપુર થી OHE નિરીક્ષણ યાન અધિકારીઓ સાથે શામળાજી થી હિંમતનગર 55 કિમિ સુધીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા આવી હતી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Dec 09, 2025 14:19:54
Jetpur, Gujarat:જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભય જેવી દુષ્કર્મના પ્રયત્નની ઘટના બની છે, મૂળ દાહોદ જિલ્લાની સાત વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. જો કે સફળ ન થતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી હતો. આ ઘટન બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, તેમ જ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ પંથમકનો એક શ્રમિક પરિવાર ખેતીમજૂરી કરે છે; ગયા4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો જ્યારે તેમની સાત વર્ષી બાળકી ત્યાં રમતી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે બાળકી ને ઉપાડી તેને પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીએ બુમાબુમ કરતા તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે લોહીલુહાણ થઈ તેવી સ્થિતિમાં સારવાર માટે ખસેડાઈ હતી. ઘટના બાદ આરોપી திரைப்படણમાં બહાર ફરાર થઈ ગયો હતો. પરિવારની શોધખોળ શરૂ કરીને નજીકમાંથી ઝડપમાં આવીને 10 જેટલી ટીમો દ્વારા તપાસ કરવામાં લાગી હતી. 100 જેટલા સંભવિત પુરુસોvolની પૂછપરછ હાથવગી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટ સાથે લઇને બાળકી સામે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બાળકી મુખ્ય આરોપી 30 વર્ષીય રામસિંઘ તેરસીંગ ને ઓળખી બતાવી ધરપકડ કરી છે. આ આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે અને આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી લગ્નિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકા છે; આ ঘটনায় ધરપકડ કરાયેલા આરોપી સિવાય અન્ય કોઈ આરોપી નથી. જે ખેતર પાસે બનાવ બન્યો તેની બાજુના ખેતરમાંથી આરોપીને ડિટેન કરવામાં આવ્યો હતો. બાઈટ: વિજય સિંહ ગુર્જર - રાજકોટ જિલ્લા પોલીસ વડા.
0
comment0
Report
NSNivedita Shukla
Dec 09, 2025 14:16:11
Noida, Uttar Pradesh:Russia Petropavlovsk-Kamchatsky
0
comment0
Report
GDGaurav Dave
Dec 09, 2025 14:03:35
Rajkot, Gujarat:એન્કર-રાજકોટમાં ફરી પતિ પત્નિ વચ્ચેના ઘરકંકાસનો કરૂણ અંજામ આવ્યો છે. શહેરના દૂધસાગર મેઇન રોડ વિસ્તારમાં રીસામણે રહેલી મહિલા તેના જ પતિએ છરીના ઘા ઝીંકીને પતાવી દીધી હતી. પોલીસ homicide પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિઓ ૧ રાજકોટમાં સબંધોનું ખૂન પતિએ જ કરી પોતાની પત્નિની હત્યા.. ફરી એકવાર ઘરકંકાસનો આવ્યો છે કરૂણ અંજામ ! રાજકોટના દૂધસાગર મેઇન રોડ પર રવિવારે ખૂની ખેલ. એક પતિએ તેના પત્નિની હત્યા કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે નિલેશ્વરી બોરીચા નામની ૨૭ વર્ષીય પ્રતિનિકાને તેના જ પતિ યોગેશ બોરીચા દ્રારા છરીના ઝીંકીને હત્યા કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ હેત્યારા પતિ યોગેશ બોરીચાની ધરપકડ કરી હતી. બાઇટ-રાજેશ બારૈયા,એસીપી,રાજકોટ વિઓ ૨ શા માટે કરી હત્યા ? પોલીસના કહેવા પ્રમાણે મૃતક નિલેશ્વਰੀ મૂળ અમદાવાદની રહેવાસી છે. પાંચ વર્ષ પહેલા સોશિયલ મિડીયાથી સંપર્કમાં આવ્યા હતા અને નિલેશ્વરી અને યોગેશ સંબંધમાં આવ્યા હતા અને બંન્નેએ ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે છેલ્લા ઘણાં દિવસોથી ઘરમાં ઘરકંકાસ ચાલતો હતો. полицияના કહેવા પ્રમાણે યોગેશ દારૂ પીવાની ટેવવાળો છે અને નશો કરીને ઘરે આવીને તે ઘરમાં કંકાસ કરતો હતો તેથી કંટાળીને નિલેશ્વરી ઘર છોડીને તેની બહેનપણી જલપાના ઘરે દુધસાગર રોડ પર હતી. નિલેશ્વરી રિસામણે જતા તેનો પતિ યોગેશ સતત તેને ફોન કરીને ઘરે આવવા માટે દબાણ કરી રહ્યો હતો. જો કે નિલેશ્વરી ઘરે ન આવતા રવિવારે યોગેષ તેના ઘરે પહોંચ્યો હતો અને છરીના ઘા ઝીંકીને હત્યા નીપજાવી દીધી હતી. બાઇટ-રાજેશ બારૈયા,એસીપી,રાજકોટ વિઓ ૩ ಹಾಲ પોԼીસે आरोपी યોગેશને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપી યોગેશ હાલ પોલીસ ચોપડે ચડી ચૂકી રહ્યો છે. આરોપી વિરુદ્ધ મારામારી, પ્રોહિબીશન સહીતના ૮થી વધારે ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. વધુ એક વખત ઘરકંકાસ મોતનું કારણ બન્યું અને હત્યારા પતિ પાસે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ નથી.
38
comment0
Report
CPCHETAN PATEL
Dec 09, 2025 13:49:12
Surat, Gujarat:સુરત સાત વર્ષની બાળકીની દીક્ષા રોકવા પિતા કોર્ટના શરણે સુરત ફેમિલી કોર્ટમાં પિતાની તાત્કાલિક અરજી પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાનું પિતાનું આક્ષેપ દીankha(સુદ્ધ ચિહ્નો નોંધયોજન) દીક્ષા વિવાદને કારણે દંપતીને છ महिनા થી અલગવાસ પિતાને પરિચિતો પાસેથી દીક્ષા વિશે ખબર પડતા બનાવ બહાર આવ્યો બાળકી નાની છે, મોટી થયા બાદ દીક્ષા બાબત ચર્ચા કરવાની પિતાનું માંગ પત્ની દીક્ષા માટે જીદ રાખતી હતી, ઝઘડા બાદ પિયર ચાલ્યા જવાની ફરિયાદ મહારાષ્ટ્રમાં પહેલીવાર 59 મુમુક્ષુઓની પાઘડી બાંધાણીની તૈયારી મુંબઈ ખાતે 08 ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ યોજાવાનો પિતાનો દાવો—“મારી સંમતિ વગર દીકરીની દીक्षा નક્કી કરવામાં આવી” કોર્ટ સમક્ષ દીક્ષા રોકવાની વિનંતી વકીલ સ્વાતિ મહેતા: દીક્ષા કાર્યક્રમ વિશે જાણતાં તરત અરજી કરી કોર્ટ 22 તારીખે પત્નીને હાજર રહેવા નોટિસ કરશે નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય હોવાનું વકીલનું મન્તવ્ય
56
comment0
Report
AKArpan Kaydawala
Dec 09, 2025 12:31:30
194
comment0
Report
Advertisement
Back to top