Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

ઇડરમાં દુકાનમાંથી પાચ ફૂટનો અજગર નીકળ્યાનો વીડિઓ શોશ્યલ મીડિયામાં વાઈરલ થયો

Sept 13, 2024 16:27:00
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં પ્રાણીઓ અને પક્ષીઓના દેખાયાના વિડીઓ છેલ્લા કેટલા સમયથી વાઈરલ થઇ રહ્યા છે.ત્યારે વધુ એક વીડિઓ શોશ્યલ મીડિયામાં દુકાનમાંથી અજગર નીકળ્યો હોવાનો વાઈરલ થયો છે. ઇડરમાં ભિલોડા તરફ જવાના માર્ગ પર આવેલ બારેલા તળાવ પાસે એક ઓટો સ્પેર પાર્ટની દુકાનમાંથી સ્પેર પાર્ટ્સના ખોખાઓ વચ્ચે અજગર જોવા મળ્યો હતો.જેને લઈને વેપારી ગભરાઈ ગયો હતો તો સ્થાનિક જીવદયા પ્રેમીએ અજગરને પકડી લીધો હતો ત્યારબાદ સુરક્ષિત જંગલ વિસ્તારમાં અજગર છોડી મુકવામાં આવ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Nov 21, 2025 04:03:15
Surat, Gujarat:સુરત... ભાવનગરના દેવળીયા માં ખેડૂત દંપતી પર હુમલાનો મામલો દંપતી ને હિંમત અને હૂંફ આપવા સુરતથી 30 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો જવા રવાના भावનગર ના દેવળીયા ખાતે પાટીદાર અગ્રણીઓ અને યુવાનો કરશે ખેડૂત લોકસંવાદ સુરત ખાતે પાટીદાર સેવા સંઘની મળેલી મિટિંગમાં નિર્ણય લેવાયો હતો, જગ્યાના વિવાદને લઈ ખેડૂત દંપતી પર હુમલાનો આક્ષેપ કરાયો હતો દંપતી ભયભૂત હોવાના કારણે હમણાં સુધી પોલીસ ફરિયાદ કરવા આગળ આવ્યા નહોતું પરંતુ ખેડૂત દંપતીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે, t્યાએ સુરતથી પાટીદાર યુવાનો - અગ્રણીઓ હૂંફ અને હિંમત આપવા ભાવનગર રવાનું પાટીદાર સેવા સંઘના અગ્રણીઓ વિજય માંગુકિયા અને અભિન કળથીયાની આગેવાનીમાં કાફલો રવાના સૌરાષ્ટ્રમાં.દિવસે ને.દિવસે અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે, વડીલો પર જીવલેણ હુમલા કરવામાં આવી રહ્યા છે, જે ઘટનાને લઈ જનાક્રોશ છે, જ્યાં સુરતમાં જનજાગૃત માટેની મિટિંગ મળ્યા બાદ સુરતથી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર જવા રવાના
0
comment0
Report
DRDarshal Raval
Nov 21, 2025 03:18:58
176
comment0
Report
ASANIMESH SINGH
Nov 21, 2025 03:18:50
Ujjain, Madhya Pradesh:उज्जैन: प्रसिद्ध बॉलीवुड गायक जुबिन नौटियाल ने अपनी आगामी इंडिया टूर यात्रा शुरू करने से पहले आज बाबा महाकाल के दरबार में पहुंचकर उनका आशीर्वाद लिया। गायक जुबिन नौटियाल ने प्रातःकालीन भस्मारती में शामिल होकर दर्शन लाभ प्राप्त किया। उन्हें नन्दी जी के समीप बैठकर बाबा महाकाल का ध्यान लगाते हुए देखा गया। जुबिन नौटियाल पहले भी महाकाल के दर्शन के लिए आ चुके हैं। भस्मारती के बाद जुबिन नौटियाल ने गर्भगृह की चौखट से भगवान महाकाल का पूजन-अभिषेक किया। मंदिर के पुजारी ने विधिविधान से उनका पूजन संपन्न कराया। दर्शन के उपरांत मंदिर प्रबंधन समिति की ओर से सहायक प्रशासक आशीष फलवाडिया द्वारा जुबिन नौटियाल का शॉल और श्रीफल भेंट कर स्वागत-अभिनंदन और सम्मान किया गया。 इस अवसर पर जुबिन नौटियाल ने उज्जैन के महाकालेश्वर मंदिर की उत्कृष्ट व्यवस्था और भव्यता की सराहना की। उन्होंने इस दौरान अपने सभी देशवासियों के लिए मंगलकामनाएं भी व्यक्त कीं।
122
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 03:17:21
Surat, Gujarat:સુરત બ્રેક પદ્મશ્રી મથુર સવાણીનું નિવેદન ચર્ચામાં સૌરાષ્ટ્રના જૈન વાણિયા સમાજમાં મથુર સવાણીના શબ્દો વાયરલ ગામડાંમાં 5-10 જૈન ઘર હોય, બધા ‘નગરશેઠ’ ગણાતાં નગરશેઠો ગામનો વેપાર અને समाजનો આધારસ્તંભ હતાં દૂધ આપવાથી લઈને તાવ આવતા વૈદ્યની સેવા સુધી સન્માન દીકરીઓના સંબંધ ન મળતાં ગામડાંમાંથી શહેરોમાં સ્થળાંતર વહુ શોધવાની ચિંતા જ સ્થળાંતરનું મુખ્ય કારણ મુમ્બાઈ–અમદાવાદ–બેંગ્લોર–ઇન્દોર તરફ જૈનોનું મોટા પાયે સ્થાનઆંતર ગામડાં ખાલી થયા, શહેરોમાં જૈન વસાહતો વધી नगरશેઠો શહેર પહોંચતાં જ ‘નોર્મલ’ બની ગયા “95% નગરશેઠો હવે નાની દુકાન–નાનુ મકાન ધરાવે છે” મથુર સવાણીના નિવેદન પર સમાજમાં વિચારોની હલચલ આર્થિક–સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો મુદ્દો ગંભીર બન્યો ગામડાંની ઓળખ છોડતા साहકારણ બદલાયું
149
comment0
Report
PPPoonam Purohit
Nov 21, 2025 02:18:16
Shivpuri, Madhya Pradesh:शिवपुरी शहर पहली बार बाबा बागेश्वर धाम पीठाधीश्वर पंडित श्री धीरेंद्र शास्त्री महाराज की श्रीमद्भागवत कथा की मेजबानी करने जा रहा है। तैयारियां पूरे जोर पर हैं। आयोजकों ने बताया कि 24 नवंबर को कथा की शुरुआत एक साथ 2500 शंखनाद से की जाएगी। मौजूदा गिनीज वर्ल्ड रिकॉर्ड 2100 शंखनाद का है और शिवपुरी में इस रिकॉर्ड को तोड़ने की तैयारी की जा रही है। 23 नवंबर को सुबह 8 बजे मां राजराजेश्वरी मंदिर से भव्य कलश यात्रा निकाली जाएगी, जबकि 24 से 30 नवंबर तक हवाई पट्टी नर्सरी मैदान में कथा और बाबा बागेश्वर का दिव्य दरबार लगेगा। सुरक्षा व्यवस्था 100 सीसीटीवी कैमरे, कंट्रोल रूम कथा स्थल पर प्रेस वार्ता में एडिशनल एसपी संजीव मुले ने बताया कि कथा स्थल और पार्किंग एरिया में सुरक्षा के पुख्ता इंतजाम किए गए हैं। करीब 100 सीसीटीवी कैमरे लगाए गए हैं। इन सभी कैमरों की निगरानी के लिए अलग कंट्रोल रूम कथा स्थल पर ही स्थापित किया गया है। मौके पर सुरक्षा कर्मियों की तैनाती भी बढ़ाई गई है और बाहर से भी फोर्स को बुलाया गया है ताकि भीड़ प्रबंधन बेहतर तरीके से किया जा सके। वहीं सुरक्षा को प्राथमिकता देते हुए आयोजक कपिल गुप्ता ने विशेष अपील की है कि महिलाएं सोने-चांदी के जेवर पहनकर कथा स्थल पर न आएं, ताकि चोरी की घटनाओं से बचा जा सके। साथ ही महिलाओं से लेडीज पर्स न लाने का अनुरोध किया गया है ताकि सुरक्षा जांच और व्यवस्था सुचारू रहे। 24 से 30 नवंबर तक के लिए यातायात का विशेष रोडमैप जिला शिवपुरी में दिनांक 24-11-2025 से 30-11-2025 तक श्री बागेश्वर बालाजी कथा कार्यक्रम हेतु मार्ग एवं यातायात मार्ग व्यवस्था इस प्रकार रहेगी। 1. सुरवाया फोरलेन से आईटीआई तिराहा, गुना नाका एवं ककरवाया तिराहे तक सुबह 10:00 बजे से रात्रि 10:00 बजे तक भारी वाहनों के लिए यह क्षेत्र प्रतिबंधित रहेगा। शेष जो नो एंट्री शहर में पूर्व से संचालित है वह सुबह 7:00 से रात्रि 10:00 तक रहेगी। 2. गुना, अशोकनगर, कोलारस, बदरवास पोहरी, बैराड़, श्योपुर की ओर से आने वाले बस और ट्रैक्टर की पार्किंग व्यवस्था गुना नाका चौराहे पर पार्किंग क्रमांक (3) पर रखी गई है। 3. ग्वालियर, सतनवाड़ा सुभाषपुरा, दतिया, करेरा, पिछोर की ओर से आने वाले बस और ट्रैक्टर की पार्किंग व्यवस्था फ्रूट मंडी के सामने (हवाई पट्टी) पार्किंग क्रमांक (2) पर रखी गई है। 4. सभी चार एवं दो पहिया वाहनों की पार्किंग व्यवस्था हवाई पट्टी के अंदर पार्किंग क्रमांक (1 ) में रखी गई है।नोट:-इस पार्किंग में सभी क्षेत्रों से आने वाले श्रद्धालुओं के दो एवं चार पहिया वाहन पार्क किए जाएंगे। 5. श्रद्धालुओं को कार्यक्रम स्थल पर लाने वाले ऑटो चालकों को गुना नाका एवं आईटीआई तिराहा से स्टेडियम टर्न तक प्रवेश नहीं दिया जाएगा। यह क्षेत्र ऑटो चालकों के लिए प्रतिबंधित रहेगा। 6. बी.टी.आई कार्यालय के सामने से कथा स्थल तक जाने वाला रास्ता सभी प्रकार के वाहनों एवं पैदल चलने वाले श्रद्धालुओं के लिए प्रतिबंधित रहेगा। *अस्थाई बस स्टैंड:- 1. गुना, अशोकनगर की ओर से आने वाली सभी यात्री बसों के लिए अस्थाई बस स्टैंड गुना नाका पार्किंग क्रमांक 3 में रहेगा। 2. ग्वालियर की ओर से आने वाली सभी यात्री बसों के लिए अस्थाई बस स्टैंड ग्वालियर नाका रहेगा। 3. श्योपुर एवं पोहरी की ओर से आने वाली सभी यात्री बसों के लिए अस्थाई बस स्टैंड रेलवे क्रॉसिंग पर रहेगा। 4. झांसी, दतिया, करेरा एवं पिछोर की ओर से आने वाली सभी यात्री बसों के लिए अस्थाई बस स्टैंड दो बत्ती पर रहेगा। नोट :-सभी यात्री बसों के लिए सुबह 11:00 से रात्रि 11:00 तक पोहरी बस स्टैंड जाना प्रतिबंधित रहेगा। *पुलिस प्रशासन शिवपुरी कार्यक्रम में आने वाले सभी श्रद्धालुओं से अपील करता है कि वाहनों को निर्धारित पार्किंग स्थल में ही खड़ा करें एवं उपरोक्त व्यवस्था में पुलिस प्रशासन का सहयोग करें।
189
comment0
Report
NDNavneet Dalwadi
Nov 21, 2025 02:17:25
Bhavnagar, Gujarat:એન્કર/વિઓ: ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને તાજેતરમાં રાજ્યના મંત્રીમંડળમાં કેબિનેટ કૃષિ અને સહકારીતા સહિતના અનેક મંત્રાલયોના મંત્રી તરીકે સ્થાન પામનાર જીતુભાઈ વાઘાણીના આજે ભાવનગરની વિવિધ સંસ્થાઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જ્ઞાતિજનો દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. આ તકે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, કેન્દ્રિયમંત્રી ડો.મનસلكભાઈ માંડવીયા, કેદ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય, શહેર તથા જિલ્લા ભાજપ પ્રમુખ જેવા ઘણા લોકો ઉપસ્તિથ રહ્યા હતા. ભાવનગર શહેરના 170 જેટલા વેપારીઓ સંઘો અને 54 જેટલી જ્ઞાતિના આગેવાનો દ્વારા કેબિનેટમંત્રીનું શાલ, મોમેન્ટો, પુષ્પગુછ, પ્રતિમા અને પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. આ સમયે ઉપસ્થિત મહાનુભવોનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે હાલ જે પદ મારી પાસે છે તે પૂર્વમાં જીતુભાઈ પાસે હતું અને આગામી સમયમાં રાજ્ય અને દેશનો વિકાસ તેમનું પ્રથમાધિક્ય રહેશે. દરેક મહાનુભવોએ જીતુભાઈ વાઘાણીને શુભકામનાઓ પાઠવી હતી. સ્પીક: જીતુભાઈ વાઘાણી, મંત્રી. સ્પીક: જગદીશ વિશ્વકર્માજી, પ્રદેશ અધ્યક્ષ. ટીકર: ભાવનગરમાં ઇસ્કોન કલબ ખાતે યોજાયો કેબિનેટમંત્રીનો અભિવાદન સમારોહ. જયુદ્ધભાઈ વાઘાણીના અભિવાદન સમારોહમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહી ઉપસ્તિત. કેન્દ્રિયમંત્રી મનસુખભાઈ માલવીયા તથા કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન પણ ઉપસ્થિત રહ્યા. ભાવનગર શહેરના 170 જેટલા વ્યવસાયિક સંગઠનો તેમજ 54 જેટલા જ્ઞાતિના આગેવાનોે સન્માન કર્યું. કેબિનેટમંત્રીનું શાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ, પ્રતિમા અને પાઘડી પહેરાવી સન્માન કરાયું.
108
comment0
Report
DMDURGESH MEHTA
Nov 20, 2025 17:49:19
126
comment0
Report
NJNitish Jha
Nov 20, 2025 17:49:00
Navi Mumbai, Maharashtra:कल्याण- लोकल ट्रेन में मराठी नहीं बोलने पर एक मराठी छात्र की पिटाई किए जाने की घटना सामने आई है। मारपीट की इस घटना से छात्र को सदमा लगा, और उसने घर में फांसी लगाकर आत्महत्या कर ली। घटना कल्याण पूर्व के तीसगांव इलाके की है। अर्णव खैरे नामक छात्र रोज की तरह मंगलवार को भी मुलुंड स्थित केलकर कॉलेज में पढ़ने जा रहा था। अर्णव के पिता का कहना है कि मेरा लड़के का फर्स्ट क्लास का पास खत्म हो गया था, तो वो सेकंड क्लास का टिकट लेकर जनरल डिब्बे में चढ़ा। उसके सामने एक हिंदी भाषी लड़का खड़ा था जिसका बराबर धक्का लगता था। लोकल ट्रेन में भीड़ होने के कारण उसे धक्का लगा। अर्णव ने पीछे खड़े यात्रियों से ठीक से खड़ा रहने की बात कही। अर्णव ने उनसे हिंदी में बात की, जिसे लेकर पीछे वाले यात्री भड़क गए, और कहा कि 'तुला मराठी येत नाहीं का'। इसी बात को लेकर पहले बहस हुई इसके बाद चार-पांच यात्रियों ने मिलकर अर्णव की जमकर पिटाई कर दी। मारपीट की इस घटना के बाद अर्णव ठाणे स्टेशन पर उतर गया। बाद में वह दूसरी लोकल पकड़कर मुलुंड अपने कॉलेज गया। इस घटना से वह काफी आहत हो चुका था। वह सदमे में चला गया। हमारे घर पर अर्णव के कॉलेज जाने से लेकर घर आने तक फोन पर कई बार बात होती थी। उस दिन भी मैं अर्णव से लगातार बात कर रहा था। उसने मुझे फोन कर सारी बातें विस्तार से बताई। शाम को वह मुलुंड से कल्याण अपने घर आया। उसके बाद 15 मिनट बाद अर्णव का मुझे कॉल आया और सारी बात ट्रैन के झगड़े की बताई। मैंने कहा चिंता मत कर हम पुलिस लेकर कल उसी डिब्बे में जाएंगे। लेकिन वह दुखी था और आत्महत्या कर ली। वो इस मामले में मृतक अर्णव के पिता ने कहा कि लोकल ट्रेन में धक्का देने वाले लोग हिंदी में बात कर रहे थे। लेकिन यह पता नहीं कि वे कहां के थे। मृतक के परिजनों ने लोकल में मारपीट करने वालों को इसका जिम्मेदार ठहराया है। साथ ही उन पर कानूनी कार्रवाई की मांग کی है। वहीं इस मामले में कल्याण के एसीपी कल्याणजी घेटे ने कहा कि मानसिक तनाव के कारण आत्महत्या किए जाने की बात सामने आई है। हम इस मामले की हरेक एंगल से जांच करवा रहे हैं। घटना की जांच कोलसेवाड़ी पुलिस कर रही है।
196
comment0
Report
DMDURGESH MEHTA
Nov 20, 2025 17:33:13
Gandhinagar, Gujarat:ગાંધીનગર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ગાંધીનગરના પ્રવાસે ગાંધીનગર સેક્ટર 25 જીઆઇડીસી હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો ભાજપ શહેરના અધ્યક્ષ આશિષભાઈ દવે,મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ, સંદીપભાઈ દેસાઈ , સહકારી આગેવાન બિપિન ભાઈ ગોતા, શહેરના ભાજપના પ્રભારી, સહિતના ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉધોગકારો ઉપસ્થિત રહ્યા. મંત્રી અને અધ્ય axe બન્યો ત્યારથી બુકે નહીં બુક અને ચોપડા થી સ્વાગત કરવા કહ્યું છે આત્યાર સુધી 10 લાખ‌ બુક અને ચોપડા ભેગા થયા છે આ તમામ ચોપડા અને બુક જે તે લાયબ્રેરીમાં જ જમા કરાવી છીએ તમામ ઉધોગકારો પાસે જઈને સંવાદ કર્યો હતો ઉધોગકારો દ્વારા તેમના અનુભવો અને મટીરિયલ લઈને રજૂઆત અને સંવાદ કર્યો હતો
113
comment0
Report
AKAshok Kumar
Nov 20, 2025 17:32:38
Junagadh, Gujarat:જુનાગઢ..... રાહત પેકેજ ફોર્મ માં ભરવા ઉઘરાણા બીલખા ગામમાં ખાનગી દુકાનમાં ભરાયા ફોર્મ ચોરવાડી અને માનપુર ગામના ખેડૂતો પાસેથી લીધા પૈસા મુખ્યમંત્રીએ કરેલા આદેશનું સરેઆમ ઉલ્લંઘન આઈડી પાસવર્ડ માત્ર વીસી પાસે જ હોય છે ખાનગી દુકાનમાં ફોર્મ ભરતાં ખેડૂતોને લૂંટવાની કોશિશ ઝી 24 કલાક ન્યુઝ અહેવાલની અસર રાહત પેકેજમાં પૈસા ઉઘરાવવાનો મામલો તાલુકા વિકાસ અધિકારી એ આપ્યા તપાસના આદેશ ટી ડી ઓ રાજેન્દ્રકુમાર ઠાકોર એ આપ્યા આદેશ વીસી અને ખાનગી જગ્યાએ પૈસા ઉઘરાવી નથી શકતા રિપોર્ટ બાદ દુકાન સંચાલક અને વીસી સામે કરાશે કાર્યવાહી ખેડેતીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની આપી ખાતરી બાઈટ રાજેન્દ્ર ઠાઓર તાલુકા વિકાસ અધિકારી જૂનાગઢ જુનાગઢ અશોક બારોટ
200
comment0
Report
AKArpan Kaydawala
Nov 20, 2025 17:32:24
Ahmedabad, Gujarat:અમદાવાદ આ ડિવાઇઝનીઠના વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસની ખાસ ડ્રાઈવની એક ઝૂંબી યોજના જાહેર કરી છે. આ ડ્રાઈવ મહત્તાં વિસ્તારોમાં 30 દિવસીય ચાલશે અને સાંજ-રાતનાં સમયે સુરક્ષિત વાતાવરણ બનાવण्यासाठी રહેશે. મહિલાપ્રવાસીઓ, મુલાકાતીઓ અને નાગરિકોમાં સુરક્ષા વધારવા આ પ્રયાસ લેવામાં આવે છે. રાત્રિનાં સમયે ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં દેખરેખ રાખી જશે. એસ.જી હાઈવે, રીંગ રોડ, રિવરફ્રન્ટ પ્યરેઅરડે ટ્રાફિકના કસ્ટેડિયનમાં રહેશે નજર. મહિલા સેલની ટીમો વિસ્તારમાં કાર્યરત રહેશે. સર્વેલન્સ, પેટ્રોલિંગ અને તુરંત પ્રતિસાદ માટે ક્રાઈમની ટીમો વધારાઈ અને શહેરનાં ઉપદ્વવી તત્વો સામે વિરોધી કાર્યવાહી ہوگی. વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો દ્વારા કાર્યવાહી થશે. સાયન્સ સિટી વિસ્તારમાં પોલીસ ટીમનું ફૂટ પેટ્રોલિંગ પણ જોવા મળશે.
229
comment0
Report
Advertisement
Back to top