icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383430
SCShailesh ChauhanFollow12 Sept 2024, 04:42 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पटण जिले में भारी बारिश की आशंका, प्रशासन ने अलर्ट जारी किया

Patan, Gujarat:પાટણ જિલ્લામાં આગામી ૩૧મી,૧લી અને ૨જી તારીખે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાને લઈ વહીવટી તંત્ર એલર્ટ વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં ક્લાસ-૧ અધિકારીઓની નિમણૂક કરાઈ. જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત સંવેદનશીલ, નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારો પર સતત માઇનિટરિંગ. નદી-નાળા, તાળાવો અને પાણી ભરાયેલા કે ઓવરટોપિંગ થતા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવા કરાઈ અપીલ વહીવટી તંત્ર દ્વારા મળતી સલાહ અને દિશા-નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરે જિલ્લા વાસીઓને અપીલ કરી બાઈટ. Praશાંત ઝીંલોવા. કલેક્ટર પાટણ
0
0
Report
Advertisement

पूर्व मुख्यमंत्री माधवसिंह सोलंकी की 100वीं जयंती पर पुत्र ने लिखी पुस्तक का विमोचन

Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના 100માં જન્મ દિવસ પર તેમના પુસ્તક વિનોચન કરાયું માધવસિંહ સોલંકીના જીવન અને યોગદાન પર આધારિત પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી લેખિત પુસ્તક નું વિમોચન પુસ્તક વિમોચન સમારાહોમાં અનેક નેતા અને મહાનુભાવો હાજર રહ્યા પાસણરાપોળ ama ખાતે પ્રેરણા પર્વ કાર્યક્રમ રાખી પુસ્તક વિમોચન કરાયું 4 ટર્મ cm રહેલા માધવસિંહ સોલંકીના જીવન પર તેમના જ પુત્ર ભરતસિંહ લખ્યું પુસ્તક Cm કાળ દરમિયાન ક્યાંય પોતાનું નામ ન લખાવનાર માધવસિંહના 100માં જન્મ દિવસ પર તેમની યાદમાં પુત્ર ભરતસિંહ લખ્યું પુસ્તક પુસ્તકમાં માધવસિંહ સોલંકી ના રાજનૈતિક જીવન સાથે સામાન્ય જીવનનો પણ ઉલ્લેખ પુસ્તક સિવાય માધવસિંહ સોલંકી ના જીવન પર બનાવેલ ડોક્યુમેન્ટ્રી પણ રજૂ કરાય કાર્યક્રમમાં હાજર તમામે પુસ્તક અને ડોક્યુમેન્ટ્રીના કર્યા વખાણ Cm કાળ દરમિયાન ક્યાંય નામ ન આવનાર માધવસિંહ સોલંકી નું તેમના પુત્રના કારણે પુસ્તક પર આવ્યો નામ પુત્ર ભરતસિંહ સોલંકીએ પિતાના 100 માં જન્મદિવસ પર પુસ્તક લખીને આપી ભેટ પુસ્તક દ્વારા માધવસિંહ સોલંકી ની યાદો અને કામોની તાજા કરવાનો અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ માધવસિંહ સોલંકી પરNP પુસ્તક લખાયું હોવાથી the solanki era એટલા સોલંકી યુગ નામ આપવામાં આવ્યું
0
0
Report

आनंद जिले में भारी बारिश की चेतावनी; निचले इलाकों के लोग सुरक्षित स्थानों पर रहें

Anand, Gujarat:આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર એલર્ટ. નીચાણવાળા ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ. વિવિધ ગામોમાં સાયરન ટેસ્ટિંગ કરાયું. બોરસદ, આંકલાવ, આણંદ, તારાપુર, ખંભાત અને આણંદના ગામોને 39ગામોને એલર્ટ કરાયા. બોરસદ, આંકલાવ, સોજીત્રા, તારાપુર અને ખંભાતમાં અધિકારીઓની રૂબરૂ મુલાકાત. દરિયાકાંઠાના ગામોમાં ગ્રામજનોને એલર્ટ કરાયા. વધુ વરસાદ અને ઉપરવાસનું પાણી આવે તો તાત્કાલિક સ્થળાંતર કરવા સૂચના. પશુઓને પણ સુરક્ષિત ઊંચાણવાળા સ્થળે ખસેડવા અપીલ. પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને હાઈસ્કૂલમાં આશ્રયની વ્યવસ્થા. (ઝી મીડિયા, આણંદ byline હટાવવામાં આવ્યો)
0
0
Report
Advertisement

नवसारी समेत दक्षिण गुजरात में भारी बारिश-चक्रवात की चेतावनी, आपात इंतजाम तेज

Navsari, Gujarat:નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને લઇને નવસારી જિલ્લામાં તંત્ર તણાવGEDU થયો છે ખાસ કરીને નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ બને તો તેને પહોંચી વળવા માટે અગાઉથી જ મહાનગરપાલિકા દ્વારા આયોજનને અંતિમ તબક્કામાં લઈ જવામાં આવ્યું છે શહેરમાં 18 આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા હતા જેમાંથી ત્રણથી ચાર આશ્રય સ્થાનોમાં પૂરના પાણી પ્રવેશી જતા અસરગ્રસ્તોને મુસ્કેલી વેઠવી પડી હતી જેથી આ વખત મહાનગરપાલિકા દ્વારા આશ્રય સ્થળો બદલે છે અને પૂર્ણ પાણી ન આવે તેવી વ્યવસ્થા કરી 16 આશ્રય સ્થાનો આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે સ્થાનોમાં ગાદલા તકિયા સહીત પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નીચાણ વાળા વિસ્તારોમાં આજથી જ એનએમસીના ફાયર વિભાગના જવાનો દ્વારા લોકો безопасિત સ્થળોએ ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવે છે બીજી તરફ ગત દિવસોમાં આવેલા પૂરમાં પાણી વધવાથી વૃદ્ધો દુર્ઘટનારો દર્દીઓ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ વખતે 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધીની આગાહી દરમિયાન ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો દર્દી અને બાળકોને પહેલેથી જ સુરક્ષિત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવશે ગર્ભવતી મહિલાઓને તેમની સારવાર જે अस्पतालમાં ચાલતી હોય તે hospital અથવા નવસારી સિવિલ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
0
0
Report

सगी बहन ने स्मार्ट लॉक तोड़कर घर से लाखों के गहने चुराए, कर्ज के कारण

Ahmedabad, Gujarat:ઘરની લોન ભરવા માટે એક મહિલાએ એવું કાવતરું રચ્યું કે સાંભળીને તમે પણ ચોંકી જશો. સગી બહેનના ઘરનો સ્માર્ટ લોક સિસ્ટમનો પાસવર્ડ ભાણેજને ફોસલાવી જાણી લીધો. પરિવાર બહાર જમવા ગયો અને ઘરની તિજોરી ખાલી કરી નાખી. જોકે પલંગ પર રહી ગયેલી એક સોનાની બંગડી અને પોલીસની ટેકનિકલ તપાસે આખી ચોરીના કેસ પરથી પડદો ઊઘાડી દીધો. જુવો કોણ છે આરોપી બહેન અને શા માટે ચોરીને આપ્યો અંજામ. અંગે પોલીસની શંકા ફાબીની સાળી ફરહાનાઝ પર ગઈ, જે એ જ બિલ્ડિંગમાં નીચેના માળે રહેતી હતી. પૂછપરછમાં બધું કાબૂલ થયું કે ફરિયાદી પતિ-સંગીને નફાકારી માટે આ કૌભાંડ گھડ્યું હતું. તપાસ દરમિયાન પોલીસની શંકા કારણે ડિસિપ્લિનરી તપાસો થઈ હતી અને દાગીના પડકારવામાં આવ્યા હતા. ચાલતા તપાસમાં પ્રશ્નો વચ્ચે ચોરીના ભાંડો ફૂટી ગયો અને પોલીસ દ્વારા આધારિત પુરાવા મેળવી લેવામાં આવ્યા. આ હાઇલાઈટ એવી સંબંધિત ચૂડીઓ બહાર આવી હતી કે સમગ્ર કેસનો ભાંડો હવે બહાર આવ્યું છે.
0
0
Report

सूरत नगर निगम से 40-50 साल पुरानी सोसाइटीज को प्राथमिक सुविधाएं देने की मांग

Surat, Gujarat:સુરત ધાળાસભ્ય કુમાર કાણાની એ લખ્યો પત્ર મેાયર ને લખ્યો પત્ર વરાછા વિસ્તારની અનેક સોસાયટીઓને પ્રાથમિક સુવિધા આપવા ઉઠી માંગ. રિઝર્વેશન અને સરકારી જમીનના વિવાદને કારણે સુવિધાઓથી વંચિત હોવાનો આક્ષેપ. 40થી 50 વર્ષ જૂની સોસાયટીઓમાં આજે પણ હજારો લોકો રહે છે. રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટલાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા રહિશોમાં રોષ. પૂર્વી સોસાયટી, વિરાટનગર, ભગવતીનગર, ગંગોત્રી સહિત અનેક સોસાયટીઓનો ઉલ્લેખ. ટી.પી. 15, 16, 17, 20 અને 38ની અનેક સોસાયટીઓને આવરી લેવામાં આવી. રહિશોને પ્રાથમિક સુવિધા આપવી મહાનગરપાલિકાની ફરજ હોવાનું રજૂઆતમાં જણાવાયું. રિઝર્વેશનના કારણે વિકાસના કામો અટકતા હોવાનો આક્ષેપ. અંશતઃ સરકારી જમીન દર્શાવાતી હોવાનો કારણે પણ મુશ્કેલી સર્જાતી હોવાનો મુદ્દો. તમામ અસરગ્રસ્ત સોસાયટીઓ માટે એકસરખી નીતિ બનાવવાની માંગ. સુરત મહાનગરપાલિકા જરૂરી ઠરાવ પસાર કરે તેવી રજૂઆત. લાંબા સમયથી વસવાટ કરતા પરિવારોને təત્કાળિક સુવિધા આપવાની માંગ ઉઠી. વિકાસના કામોમાં કાયદાકીય અવરોધ દૂર કરવા અપીલ. વરાછા વિસ્તારના રહિશોને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત. રજૂઆત બાદ હવે સુરત મહાનગરપાલિકાના નિર્ણય પર સૌની નજર.
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश के कारण आपात संचालन केंद्र ने सभी जिलों को सतर्क रहने के आदेश दिए

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:​સુરત: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને પત્ર લખીને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. જેને પગલે સુરત ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ સંબંધિત વિભાગો અને ડિજાસ્ટર મામલતદારોને ખાસ સૂચનાઓ જારી કરીને તંત્રને સ્ટેન્ડબાય કરી દેવાયું છે. ​વીઓ:1 ​જોખમી માળખાઓ: શહેરમાં આવેલા જોખમી હોર્ડિંગ્સ અને વીજળીના થાંભલાઓ તાત્કાલિક દૂર કરવા. જર્જરિત મકાનો તથા કોમર્શિયલ બાંધકામોની ઓળખ કરી લોકોને સલામત સ્થળે ખસેડવા.જર્જરિત પુલ, કોઝવે અને ઓવર-ટોપિંગ (પાણી ફરી વળે તેવા) રોડની ઓળખ કરી જરૂરી ટ્રાફિક ડાયવર્ઝન કે બંધ કરવાની કાર્યવાહી કરવી. નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી આગોતરા આયોજનના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરાવવું.વહીવટી તંત્રની સાથે NDRF અને SDRFની ટીમોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પત્ર બાદ સુરતના તમામ વિભાગોને જરૂરી આગમચેતીના પગલાં લેવા આદેશ આપી દેવાયા છે." બાઈટ:વિરેન્દ્ર વાઢેલ (નાયબ મામલતદાર, ડિઝાસ્ટર વિભાગ, સુરત) વીઓ:2 વહીવટી તંત્રના દાવોઓ વચ્ચે ઝી 24 કલાકની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું હતું.સુરતના પાંડેસરા હાઉસિંગ ખાતે આવેલી LIG બિલ્ડીંગ અત્યંત જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા આ બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટે રહીશોને નોટિસ પણ આપવામાં આવી છે. છતાં પણ લોકો પોતાના જીવના જોખમે આ મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે.​સ્થાનિક રહીશોનું કહેવું છે કે તંત્ર નોટિસ આપી છે. પરંતુ જો બિલ્ડિંગ ખાલી કરીએ તો જવું ક્યાં? લોકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી તેઓ સુરક્ષિત સ્થળે ખસી શકે. WKT: બાઈટ: ભાગચંદ ભાય (સ્થાનિક) બાઈટ:આરતી ભાટ (સ્થાનિક) હવે જોવાનું એ રહે છે કે ભારે વરસાદની આશંકા વચ્ચે તંત્ર માત્ર નોટિસો આપશે કે લોકો માટે કોઈ નક્કર વ્યવસ્થા કરશે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
0
0
Report

थुलेटा डेम में पानी बढ़ा, पाँच गाँवों में सुरक्षित स्थानांतरण बिना नुकसान

Ahmedabad, Gujarat:विश्वसनीय विवरण के अनुसार, विराटगोम जिले Vermagam TALUKA के थुलेटा डेम के बारे में विभिन्न माध्यमों में चल रहे दावों पर कलेक्टर भव्य वर्मा ने स्पष्ट किया है कि विरमगाम क्षेत्र के थुलेटा ग्राम में चेक डेम के मूल स्ट्रक्चर को कोई नुकसान नहीं हुआ है। विरમगाम क्षेत्र में 10 इंच और ऊपरवासी क्षेत्रों में 8 इंच से अधिक भारी वर्षा के कारण डेम में क्षमताओं से ज्यादा पानी आ रहा था। समय पर गेट खुलवाए जाने के बावजूद पानी का प्रवाह अधिक रहने के कारण गेट स्ट्रक्चर के पास पाले के ओवरटॉपिंग के कारण पाले में कुछ ध्वाण हुआ। परिणामस्वरूप, तात्कालिक रूप से सुरक्षा के तहत नीचे वाले क्षेत्रों में स्थित पांच गाँवों को पहले से ज्ञात कर समय पर सुरक्षित स्थानांतरण कर दिया गया। प्रशासनिक तंत्र के त्वरित कदमों के कारण कोई जानहानि या बड़ी घटनाओं को रोका जा सका है। अब पानी का स्तर घटते ही अगले एक-दो दिनों में ध्वाले पाले का तात्कालिक मरम्मत عمل शुरू किया जाएगा।
0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top