icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383430
SCShailesh ChauhanFollow12 Sept 2024, 04:42 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

हिंदी में धमाकेदार हेडलाइन: अहमदाबाद के वेजलपुर बाबू कालिया गैंग पर पुलिस ने कड़ी कार्रवाई की

Ahmedabad, Gujarat:અહેવાલમાં અમદાવાદમાં વેજલપુર ની કુખ્યાત બાબુ કાલીયા ગેંગ સામે ઝોન-7 પોલીસની મોટી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે... હથિયારોની હેરાફેરી, હત્યાની કોશિશ, જીવલેણ હુમલો, નાર્કોટિક્સ અને ધાક ધમકી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ ગેંગના ત્રણ સાગરીતો સામે GUJCTOC એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી آهي. મુખ્ય આરોપી બાબુ કાલીયા સામે 2017 થી 2026 દરમિયાન કુલ 17 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બે આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે એક આરોપી વોન્ટેડ છે. શું છે સમગ્ર મામલો જુઓ આ અહેવાલમાં.... વિયો 1 : વેજલપુર પોલીસ ના તાજેતરના ગુનાની તપાસમાં બાબુ કાલીયા ગેંગનું સંગઠિત નેટવર્ક સામે આવ્યું. પોલીસ તપાસમાં ગેંગ વિરુદ્ધ હથિયાર, હત્યાની કોશિશ, હુમલો, NDPS અને ધાકધમકી સહિતના ગંભીર ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે . મુખ્ય આરોપી મુજાહિદ અલી ઉર્ફે બાબુ કાલીયા ફતેવાડીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ , વેજલપુર, વટવા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017થી 2026 દરમિયાન કુલ 17 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અનેક આર્મ્સ એક્ટ ના ગુના, હુમલા, હત્યાની કોશિશ અને NDPSનો ગુنو પણ સામેલ છે... બાઈટ - શિવમ વર્મા, DCP ZONE 7 વિયો 2 : બાબુ કાલીયા સામેના ગુનાહિત ઇતિહાસ માં વર્ષ 2017 નો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ માં આર્મ્સ એક્ટનો ગુનો, 2022ના વેજલપુરના હુમલા અને હથિયાર ના ગુના, 2023 ના અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના બે આર્મ્સ કેસ, 2025માં વેજલપુરના અનેકલા હુમલા અને ધાકધમકીના કેસ, વટવાના હત્યાની કોશિશના કેસ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનનો NDPS કેસ સામેલ છે. આ ઉપરાંત 2018ના વેજલપુર હત્યા કેસમાં તે નિર્દોષ છૂટ્યો હતો. જ્યારે 2023 ના મહેસાણા જિલ્લાના બાવલુ હત્યા કેસમાં હથિયાર પુરું પાડનાર તરીકે તેનું નામ આરોપી તરીકે सामने આવ્યું છે. બીજો આરોપી વસીમ ઉર્ફે ડેમો કે જેને સામે વેજલપુરમાં 2025 ના બે ગંભીર ગુનાઓ અને 2026ના આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં સંડોવણી સામે આવી છે. ત્રીજો આરોપી રોઝાનખાન ઉર્ફે શેઝાન તેની સામે વેજલપુરમાં 2025 અને 2026ના ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અને તે હાલ વોન્ટેડ હોવાનુંપણે છે. બાબુ કાલીયા અને વસીમ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. બાબુ કાલીયાના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધારવામાં આવી છે. જ્યારે સમગ્ર કેસની વધુ તપાસ ACP એન-ડિવિઝન એસ.એમ. પટેલ કરી રહ્યા છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

अहमदाबाद के रामोल में संपत्ति विवाद के चलते फायरिंग, BSF जवान भाई गिरफ्तार

Ahmedabad, Gujarat:એ Ahmedabadના રામોલ વિસ્તારમાં મિલકતના વિવાદમાં સમાધાનની બેઠકમાં સરહદની સુરક્ષા કરનાર BSF જવાન ભાઈઓએ જ કાંટેલો ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગમાં સમાધાન કરાવનાર સંબંધીને ગોળી લાગી હતી અને પોલીસે ફાયરિંગ કરનાર બે સગા ભાઈઓ પ્રomod Prajapati અને પવન Prajapatiની ધરપકડ કરી લીધી છે. Ramol પોલીસે પોલીસી તપાસમાં જણાવ્યા પ્રમાણે આ ત્રણેય ભાઈઓ પિતાના વારસામાં બે ટેનામેન્ટની મિલકત માટે વિકસિત થયું કરાયું હતું અને આશિષ Prajapatiએ આ મિલકતો પોતાના નામે કરી લીધી હતી. આ(two) વર્ષથી વધારે સમયથી ત્રણેય ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલ્યો આવી રહ્યો હતો. સમાધાનની બેઠક દરમિયાન ગુણવત્તા વધતી ઊશ્કેરણાને કારણે प्रमોદ Prajapatiએ પોતાની લાયસન્સ વળીને 12 બોરની બંદૂકથી ફાયરિંગ કરી દીધો હતો. આ ઘટના સમયે બીજા ભાઈ પવન Prajapati હાજર હતો. રામોલ પોલીસે આરોપી ભાઈઓને જેલે સળિયા પાછળ ધકેલી દીધા છે અને પુર્તિયાપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે. ભાષ્ય અનુસાર આ મિલકતના કુલ વિવાદથી જ ગણતરીમાં આ ઘટના બની હતી, ગેંગવારો નહીં પરંતુ કુટુંબિક મિલકતના વિવાદને કારણે આ ઘટનાની નોંધભરી છે.
0
0
Report
Advertisement

अहमदाबाद में प्रधानमंत्री जन्मदिन के अवसर पर 48 वार्डों में 13 कार्यक्रम, दीप प्रज्वलन के साथ शुभारम्भ

Ahmedabad, Gujarat:અમદાવાદ 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મ દિવસની થશે ભવ્ય ઉજવણી સરકાર અને ભાજપ દ્વારા સંયુક્ત ઉજવણી નું આયોજન શહેર ભાજપ દ્વારા એક મહિના અંતર્ગત 48 વોર્ડમાં 13 કાર્યક્રમો થકી કરાશે ઉજવણી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી 13 કાર્યક્રમો કરાયા જાહેર 17 સપ્ટેમ્બરે સાંજે પહેલા 6.30 વાગે જગન્નાથ મંદિર ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી દર્શન પૂજા кардિ 1 હજાર દિવા પ્રાગટય કાર્યક્રમમાં આપશે હાજરી. જ્યારે 7 વાગે કાંકરિયા ખાતે 1 લાખ દીપ પ્રાગટય નો કાર્યક્રમ બને કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આપશે હાજરી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી વડનગર ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સાંજે અમદાવાદમાં બને કાર્યક્રમમાં આપશે હાજરી 17 સપ્ટેમ્બરે જગન્નાથ મંદિર અને કાંકરિયા સાથે 48 વોર્ડમાં વિવિધ સ્થળે ngo અને લોકો સાથે મળી ધાર્મિક સ્થળો પર પણ દીપ પ્રાગટય કરી ઉજવણી કરવામાં આવશે
0
0
Report

जामनगर में अनोखी गणेश गैलरी: 40 साल का 3000 से अधिक स्वरूपों का संग्रह

Jamnagar, Gujarat:હાલ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ભક્તિમય ઉજવણી ચાલી રહી છે. ત્યારે જામનગરમાં એક એવી અનોખી ગણેશે ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યાં ગણેશજીના એક-બે નહીં પરંતુ અનેકવિધ સ્વરૂપોના એકસાથે દર્શન કરી શકાય છે. જામનગરના ગણેશ ભક્ત દિલીપભાઈ ધ્રુવે છેલ્લા 40 વર્ષથી ગણેશજીની વિવિધ આકાર, કદ, રંગ અને સ્વરૂપની મૂર્તિઓ તેમજ તસવીરોનું કલેક્શન કર્યું છે. ગણેશજી પ્રત્યેની ભક્તિ અને ઉત્સુકતામાંથી 시작 થયેલો આ સંગ્રહ આજે 3 હજારથી પણ વધારે गणેશજી સાથે જોડાયેલી વસ્તુઓની વિશાળ ગણેશ ગેલેરી બની ગયો છે. ખાસ વાત એ છે કે सामान्य રીતે ગણેશોત્સવ દરમિયાન અલગ-અલગ પંડાલોમાં ગણેશજીના અલગ સ્વરૂપના દર્શન થતા હોય છે. જ્યારે અહીં આખું વર્ષ એક જ જગ્યાએ અનેક સ્વરૂપમાં ગણેશજીના દર્શન કરી શકાય છે. દિલીપભાઈ ધ્રુવને વર્ષો પહેલા ગણેશજીના અલગ-અલગ આકાર અને સ્વરૂપો વિશે જાણવાની ઉત્સુકતા જાગી હતી. ત્યારબાદ તેમણે ગણેશજી વિશે જાણવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે ગણેશજી પ્રત્યેની ભક્તિ સાથે વિવિધ સ્વરૂપોની મૂર્તિઓનું કલેક્શન પણ શરૂ કર્યું. છેલ્લા 40 વર્ષ દરમિયાન દિલીપભાઈએ ગણેશજીને લગતી જે પણ અનોખી વસ્તુ નજરે પડે તેને પોતાના કલેક્શનમાં સાચવી રાખી છે. હાલ તેમની પાસે 3 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓ, તસવીરો, પેઇન્ટિંગ અને અન્ય વસ્તુઓનો સંગ્રહ છે. જેમાં 800થી વધુ મૂર્તિઓનો સમાવેશ થાય છે. માટી, થર્મોકોલ, કાગળ, લાકડું, પ્લાસ્ટિક, કાચ, બ્રાસ સહિત વિવિધ ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓ તેમના કલેક્શનમાં જોવા મળે છે. એક ઇંચથી લઈને અઢી ફૂટ સુધીના અલગ-અલગ કદના ગણેશજી અહીં જોવા મળે છે. માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ ફોટો ફ્રેમ, પેઇન્ટિંગ, કી-સ્ટેન્ડ, કિચન બોલપેન, ઘડિયાળ સહિત ગણેશજીની છબીઓ ધરાવતી અનેક વસ્તુઓને પણ દિલીપભાઈએ ગણેશ ગેલેરીમાં સ્થાન આપ્યું છે. ઘરનો દરવાજો, દિવાલ અને રૂમના વિવિધ ભાગો પણ ગણેશજીના વિવિધ સ્વરૂપોથી શોભી રહ્યા છે.
0
0
Report
Advertisement

सूरत के न्यू सिविल हॉस्पिटल में सुरक्षा के लिए 15 वॉकी-टॉकी तैनात

Surat, Gujarat:ન્યુ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વૉકી-ટૉકીની ફાળવણી સુરત નવી સિવિલ હોસ્પિટલ માં ​સંચાર વ્યવસ્થા સુધરી কম્યુનિકેશનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ૧૫ વૉકી-ટૉકી ફાળવવામાં આવ્યા ૧ કંટ્રોલ રૂમ, કિડની અને એક્સ-રે બિલ્ડિંગ સહિત વિવિધ પોઇન્ટ્સ પર વૉકી-ટૉકી ફાળવાયા ​વિવિધ વિભાગોમાં સુરક્ષા ને ધ્યાને લઇ વોકી ટૉકી ફાળવવામાં આવ્યા ગેટ નંબર ૧ અને ૩ જેવી પી.આઈ.સી.યુ. અને સ્ટેમ સેલ વિભાગમાં પણ ઉપકરણો તૈનાત (receiver information) કોઈપણ ઘટના કે ભીડભાડની માહિતી મળતાની સાથે જ ગાર્ડ્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકશે સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ત્વરિત સંકલનથી અનિચ્છનીય બનાવ અટકાવવામાં મદદ કરશે બાઈટ - આર. કે. સિંહા -સિક્યોરિટી ઇંચાર્જ - નવા સિવિલ હોસ્પિટલ
0
0
Report

बनासक़ांठा कांग्रेस विवाद पर भाजपा के हमलों के बीच मनीष दोषी का बयान

Ahmedabad, Gujarat:અમદાવાદ બનાસકાંઠા કોંગ્રેસ વિવાદ મામલે ભાજપ ના પ્રહાર પર પ્રવક્તા મનીષ દોશી નો નિવેદન બનાસકાંઠા માં જિલ્લા સંગઠન માટે વાતચીત ના અભાવ ને કારણે પ્રશ્ન ઉભો થયો છે હકીકત માં પ્રદેશ સમിതി બે जिल्ला માટે કાર્યકરો ને સ્થાન મળે તે પ્રયાસ કરતું હોય છે ક્યાંક ચૂંક રહેવાને કારણે સંગઠન ને સ્થગિત કર્યું છે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે ભરૂચ માં ખુદ સાંસદ તેમની પાર્ટી સામે સવાલો ઉભા કરે છે દારૂ અને બેરોઝગારી માં મુદ્દે ભાજપ વાટ કરવાથી ભાગી રહી છે રાજકોટ માં જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી વચ્ચે ની ખેંચાણ જનતા એ જોઈ છે નવા અને જૂનાઓ વચ્ચે ની હરિફાઇ ચાલે છે भाजપા માં આનંદી બેન અને અમિત શાહ વચ્ચે ની હુંસાતુંસી જોઈએ છે જેમાં સરકારાક નુકશાન થયું કોંગ્રેસ ને સલાહ આપવાના બદલે દીનદયાળ ઉપાધ્યાય ના સેવકો તેમના અંદર પહેલા નજર કરે કોને કેવી રીતે આર્ષીર્વાદ આપવાના તે જનતા નક્કી કરશે
0
0
Report
Advertisement

हिंदी में क्लिकबेटHeadline: बारिश के बाद वटवा क्षेत्र में भारी जलजमाव; सड़कें डूबीं, नगरपालिका की व्यवस्थाएं टीस

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયાના అనంతર પણ પાણી યથાવત બોપલ ઘુમા માં સક્રિયતાથી દોડતા AMC તંત્રનું અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન વટવા વિસ્તારમાં જાહેર માર્ગ પર હજીપણ ઘૂંટણ સમા પાણી ગુજરાત ઓફસેટ ચાર રસ્તાથી વાનરવાટ તળાવ સુધીનો મુખ્ય માર્ગ બંધ ગઈકાલના વરસાદ બાદ એક ઈંચ પણ પાણીનો નિકાસ ન હતો રોડ પર ભરાયેલા દૂષિત પાણીનો ડ્રેનેજ લાઇનમાં કોઈ નિકાલ ન હોવાથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને લોકો પરેશાની ભોગવવા મજબૂર તંત્ર દ્વારા પાણી ના નિકાળ માટે કોઈ જ વ્યવસ્થા ન કરાઈ છેલ્લા કેટલાક વર્ષો થી રજુઆત છતાં સમસ્યા નું નિરાકરણ નહીં કરીોડો રૂપિયાના ખર્ચે નવી ગટર લાઇન નાખી છતાં નિરાકરણ ન આવ્યું સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પરિસ્તિતિ જોઇને આવ્યા નથી સ્થાનિક દુકાન માલિકો પણ પરેશાન
0
0
Report

सूरत मास्टर प्लान अभी अटका, दो महीने बाद भी प्रगति रिपोर्ट नहीं

Surat, Gujarat:સુરત બ્રેક બે મહિના વીત્યા, ખાડીપુરનો માસ્ટર પ્લાન હજુ સુધી ઈમેજમાં અટવાયો 15 દિવસમાં સર્વે રિપોર્ટનો દાવો બે મહિને પણ હવામાં હવે સપ્તાહમાં ટૂંકા ગાળા- લાંબા ગાળા ના નક્કર ઉપાય આપવા આદેશ તૈયાર થનારા પ્લાન માટે અમદાવાદની એજન્સી ને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ મહિનામાં માસ્ટર પ્લાન આપવાનો સમયગાળો નક્કી કરાયો છે એજન્સીએ હજુ સુધી પ્રાથમિક રિપોર્ટ આપ્યો નથી બેઠકમાં કન્સલ્ટ એજન્સી એ ડ્રોન સર્વે તથા ઉપલબ્ધ રેકોર્ડના આધારે કરવામાં આવેલા મોડલ રનના આધારે વિવિધ ઈમેજ રજૂ કરવામાં આવી હતી જો કે ઈમેજ બતાવી મૌખિક માહિતી આપવાથી અધિકારીઓ લાલધૂમ થયા હતા પ્રિન્સિપલ સેક્રેટરી થેનારાશનએ હવે એજન્સી ને વધુ એક સપ્તાહનો સમય આપ્યો પ્રાથમિક તારણ નો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી
0
0
Report
Advertisement

बनासकांठा कांग्रेस आंतरिक कलह से पार्टी में टकराव, नेताओं बयानों से माहौल गरम

Ahmedabad, Gujarat:અમદાવાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના આંતરિક કલહનો મામલો કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ભાજપ નેતા જયરાજસિંહ પરમારના આકરા પુરથાર ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં કોંગ્રેસની નીતિ અને કાર્યપદ્ધતિ અંગે કરી વાત આ આદિ કાળથી ચાલતું આવ્યું છે અને અનાદિ કાળ સુધી રહેશે, આજ કોંગ્રેસની છે sop છે એમની પાસે એક વાર જગ્યા નથી અને વિઘા માટે લડે છે, શું લૂંટી લેવાનું છે એમને ? મતભેદ ભાજપમાં પણ હોય છે પરિવાર હોય ત્યાં વાસણ ખખડે, પણ ભાજપમાં પગલાં લેવાય છે, કોંગ્રેસમાં આવું શિસ્ત નથી માળખું જ કયા રચે છે, પહેલા પણ ન્હોતું રચ્યું અને હાલમાં પણ નથી રાજકીય પક્ષને લોકો વચ્ચે જવું પડે, આ ધાર્મિક સંસ્થા નથી મત લેવા લોકો વચ્ચે જવું જ પડે, એમની વિશ્વનિયતા ખતમ થઈ ગઈ છે, એમની સાથે કોઈ જોડાતું નથી પહેલા વિશેષ પાર્ટી હતી, હાલમાં શેષ છે હવે નામશેષ થઈ જશે આજ કોંગ્રેસની સંસ્કૃતિ છે, હારેલા લોકો જીતવાની પદ્ધતિ શીખવે છે મને વ્યક્તિગત કે પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી ગેનીબેન આજે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેસે છે એ कांग्रेस નેતાઓથી જોવાતું નથી કોંગ્રેસની પ્રિય રમત કબ્બડી છે, અંદરોઅંદર ટાંટિયાખેંચવામાં તેઓ માહેર છે કોંગ્રેસ ક્યારેય ભાજપ સામે લડી જ નથી, તેઓ એકબીજા સામે જ લડે છે અમે સત્તા પક્ષ તરીકે લોકો વચ્ચે જવાનો મોકો શોધીએ છીએ પ્રશ્નો હોય અને બદલાતા રહે પણ લોકો વચ્ચે જવું પડે વિપક્ષે લોકો વચ્ચે રોડ પર ઉતરવું પડે , પરંતુ તેઓ ac હોલમાં કાર્યક્રમ કરે છે કોંગ્રસના કાર્યકરોને કહું છું કે આ નેતાઓ તમારું શોષણ કરે છે, તમારા ખભે બંદૂક મૂકીને ફોડે છે કોવિસ સંગ્રસ નેતાઓને નાના વર્તુળમાં રહી વર્ચસ્વ રાખવું છે, સત્તા કે સેવાનો હેતુ નથી કોંગ્રેસનુંચારિત્ર્ય બદળવું પડશે એમ છે ગમે તેટલા પ્રભારી આવે , કોઈ ફર્ક નહીં પડે લોકો વચ્ચે જવું પડે, રાહુલ ગાંધી ચૂંટણિ સિવાય ક્યારે લોકો વચ્ચે ગયા??
0
0
Report

वलसाड़ के अंबामाता मंदिर में 109 गणेश प्रतिमाओं की स्थापना आकर्षण बन गई

Valsad, Gujarat:એન્કર : હાલ સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ શહેરના મધ્યમાં મોટા બજાર ખાતે આવેલા પ્રાચીન અંબામાતા મંદિર ખાતે આ વર્ષે ગણેશજીની ૧૦૯ જેટલી મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વલસાડના મોટા બજાર ખાતેલા પ્રાચીન અંબામાતા મંદિરના પ્રાંગણમાં આ વર્ષે શ્રી ગણપતિ દાદાની ૧૦૯ મૂર્તિઓનું સુંદર પાર્થિવ પૂજન સ્થાપન કરવામાં આવ્યું છે. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દેશભરના પ્રમુખ ગણેશ મંદિરોની પ્રતિમાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં મહારાષ્ટ્રના પવિત્ર અષ્ટવિનાયક, જયપુરના મોતી ડુંગરી, વડોદરાના ધૂંડી વિનાયક, પુણેના સુપ્રસિદ્ધ શ્રીમंत દગડુશેઠ હલવાઈ, મુંબઈના સિદ્ધિવિનાયક, રાજસ્થાનના ત્રિનેત્ર ગણેશ બિરાજમાન છે. આ ઉપરાંત, અમેરિકાના ન્યુયોર્ક મ્યુઝિયમમાં રહેલ વરદ વિનાયક મૂર્તિની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. આવા અનોખા આયોજનના કારણે ભક્તો દેશભરના તમામ પ્રમુખ ગણેશજીના દર્શન અને પૂજાનો સારાંભર લાભ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ રહ્યો છે. જે લોકો બહારની આ તમામ જગ્યા પર ન જઈ શકતા, તેઓ વલસાડમાં જ આ દર્શનનો લાભ લઈ શકે છે. સાથે અહીં એક પ્રદક્ષિણા કરવાથી ૧૦૯ गणેશजीની પ્રદક્ષિણા કરવાની રીત અથવા અવસરે આરતી અને પૂજા કરવાનો અનુભવ ભક્તોને શાંતિ આપે છે. અંબામાતા મંદિર ખાતે નિયમિત ભક્તો દ્વારા પૂજન, અર્ચન અને પ્રદક્ષિણા કરી શકાય તેવી સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્થાપના કરાયેલી આ પ્રતિમાઓ હાલ વલસાડ શહેર અને આસપાસના લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં આવીને ભક્તોને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહેલો છે.ઓમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
0
Report
Advertisement
Advertisement
Back to top