icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383430
SCShailesh ChauhanFollow12 Sept 2024, 04:42 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

स्टैच्यू ऑफ यूनिटी क्षेत्र में डेस्टिनेशन शादी का दौर, मोदी के आह्वान से तेज

Karantha, Gujarat:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ડેસ્ટિનેશન વેડિંગ માટે વધુ વેગ મળશે કોઇ હાલ આ આહવાન બાદ લગ્ન માટે ટેન્ટસીટી અને હોટલો ના મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે વીઓ નર્મદા જિલ્લામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ટેન્ટસીટી બે અને ટેન્ટ સિટી 1 અંદર 40 જેટલા લગ્ન થયા હતા. જેમાં નવ જેટલા એનઆરઆઇ હતા આ આગળ અહીંયા મુંબઈ હૈદરાબાદ રાજસ્થાન ઈન્ડોર ભોપાલ ચંડીગઢ દિલ્હી થી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા સ્થાનિક હોટલ իրավիճા આવેલાં છે રમાડા બીઆરજી હોટલો છે જ્યાં ગત વર્ષે 20 થી વધુ લગ્ન થયા હતા. જેમાં પણ એનઆરઆઇ અને ગુજરાત સહિત પડોશી રાજ્યમાંથી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા કોરોના કાળ વખતે આ વિસ્તારમાં ડેસ્ટિનેશન માટે શરૂઆત થઈ હતી પરંતુ લગ્ન ઓછા થતા હતા ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા પણ હવે પ્રયત્ન કરવામાં આવશે કે મોટી સંખ્યામાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશોમાં ના જાય પરંતુ અહીંયા આવે અને એ માટે પૂરતી વ્યવસ્થાઓ અને જે જરૂરીયાત છે તે પણ ઊભી કરવા માટેનું આયોજન હાલમાં થ રહ્યું છે જેમાં આ વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટે વિકસિત કરવામાં આવશે જેથી ભારતનો રૂપિયા ભારતમાં જ રહે
0
0
Report

सबरमती स्टेशन पर दो मंजिला होल्डिंग एरिया का भूमि-पूजन, यात्रियों की सुविधा बढ़ेगी

Ahmedabad, Gujarat:*સાબરમતી રેલવે સ્ટેશન પર DRM બુલડોઝર ચલાવી મુસાફરો માટે બે માળનું આધુનિક ‘હોલ્ડિંગ એરિયા’નું ભૂમિપૂજન કર્યું* *મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને મળશે નવો આયામ* સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે બે માળના અદ્ધુતન “હોલ્ડિંગ એરિયા”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશ દ્વારા પ્રતીકાત્મક રીતે બુલડોઝર ચલાવી પ્રોજેક્ટ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 મુસાફર હોલ્ડિંગ એરિયા વિકસાવવા માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી રેલવે ષ્ટેશન પર પણ આધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશએ માહિતી આપતાં જણાવ્યું કે સાબરમતી રેલવે સ્ટેશન ના પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ જ ક્રમમાં સ્ટેશન પરિસરમાં આશરે 8000 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ બે માળનું હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવશે, જેમાં દરેક માળ 4000 ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ પામશે. તેમને વધુમાં જણાવ્યું કે આ આધુનિક હોલ્ડિંગ એરિયામાં આશરે 8,000 થી 10,000 મુસાફરોને સમાવી શકાય તેવી ક્ષમતા હશે, જેના કારણે હોળી પર્વ, દિવાળી-છઠ તેમજ ખાટું શ્યામ જી ટેમ્પલ જેવા ધાર્મિક સ્થળોએ જતાં મુસાફરોની ભીડ દરમિયાન મુસાફરોના અવર જવર અને વ્યવસ્થાપનને વધુ સરળ અને સુગમ બનાવી શકાયશે. નવનિર્મિત હોલ્ડિંગ એરિયામાં મુસાફરો માટે આરামદાયક બેસવાની વ્યવસ્થા, સ્વચ્છ પીવાનું પાણી, જલપાન કેન્દ્ર તેમજ પુરુષો, મહિલાઓ અને દિવાળાંજનો માટે અલગ શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને નિરાંતે અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પર અદ્યતન વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. ટિકિટ તપાસ માર્ગ પર આધુન تصીક તમાા શ્રેષ્ઠ ઉપકરણો સ્થાપિત કરવામાં આવશે. સાથે જ પ્લેટફોર્મ અને રૂફ પ્લાઝા સુધી સહજ પ્રવેશ માટે પૂરતી સંખ્યામાં એસ્કેલેટર, લિફ્ટ અને સીડીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે એક નવા ફૂટ ઓવરબ્રિજ (FOB)નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની કનેક્ટિવિટી સીધી હોલ્ડિંગ એરિયા સાથે રહેશે, જે કારણે મુસાફરોને અવરજવર સારી રીતે કરવામાં મદદ મળશે.
0
0
Report
Advertisement

गुजरात में Asian Weightlifting चैंपियनशिप का शुभारम्भ: 31 देश, लगभग 200 खिलाड़ी

Gandhinagar, Gujarat:ગાંધીનગર ખાતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિનો પ્રારંભ. 11 થી 17 મે સુધી ઇન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા આયોજન. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિમા 31 દેશોના આશરે 200 રમતવીરો ભાગ لوેશે. ભારતના 16 પ્રતિસ્પર્ધીઓ પણ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિ લઈ રહ્યા છે ભાગ. ચોથી વખત ભારતમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિનું આયોજન. - બ્રિટન- સહદેવ યાદવ, ઇન્ડિયન વેઇટલીફટિંગ ફેડરેશન - વોક થ્રુ- ઇન્ડિયન વેઈટ લીફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઈટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમશે. તેમણે જણાવ્યું કે આ ઈવેન્ટ ભારત માટે महत्वપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. 'ગુજરાત সরকারের આભારી છું,' યાદવે કહ્યું. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. તેમ તેમણે ઉમેર્યું. વર્લ્ડ કપના આયોજન માટે ગુજરાત સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.
0
0
Report
Advertisement

गांधी नगर: पोस्टग्रेजुएशन डॉक्टरों की परीक्षा पेंडिंग, तुरंत जवाब और बांड सेवा की मांग

Gandhinagar, Gujarat:ગાંધીનગર કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન ડોક્ટરો પહોંચ્યા રજૂઆત માટે કોર્ટ કેસના કારણે એક વર્ષથી પરીક્ષા પેન્ડિગ છે તેની રજૂઆત માટે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રણ અને આરોગ્ય સચિવને રજૂઆત માટે પહોંચ્યા રાજ્યો સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં યોગ્ય પ્રતિભાવ જરૂરી દસ્તાવેજો અને સમર્થન રજૂ કરવામાં આવે તેવી માંગ નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્ર સરકાર ના આરોગ્ય મંત્રાલય દ્વારા વિલંબિત પ્રતિભાવ તાત્કાલિક દાખલ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ CPS વિદ્યાર્થીઓને તાત્કાલિક બોન્ડ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં તેવી માંગ 600 વધુ ડોક્ટરો પરીક્ષાના અભાવે પ્રેક્ટિસથી વંચિત આગામી સમયમાં માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ડોક્ટર નિશા પ્રજાપતિ,કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન ડોક્ટર ડોક્ટર દીલીપ ચારણ,કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન ડોક્ટર
0
0
Report
Advertisement

सूरत डिंडौली में व्यापारी की हत्या: आरोपियों ने चाकू से हमला किया

Surat, Gujarat:એંકર:સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોવી જણાય તે રીતે ડીંડોલી વિસ્તારના ભેસ્તાન SMC આવાસ પાસે સામાન્ય ઝઘડામાં પ્લાસ્ટિકના વેપારી પર જીવલેણ હુમલો કરી તેમની નિર્મમहत્યા કરવામાં આવી હતી. વીઓ:1 મળતી માહિતી મુજબ, 58 વર્ષીય ઝાકીરભાઈ નામના પ્લાસ્ટિકના વેપારી પોતાની દુકાને હાજર હતા. ત્યારે અંકિત નામના શખ્સ અને તેના સાગરીતો ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ દુકાને આવી દાદાગીરી શરૂ કરી હતી, જેનો ઝાકીરભાઈએ વિરોધ કર્યો હતો. મામલો બિચકતા આરોપીઓએ ચપ્પુ વડે ઝાકીરભાઈ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. વીઓ:2 પરિવાર પર હુમલો: પિતાને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્રો પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો. જેમાં પુત્રોને પણ ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઘવાયેલા ઝાકીરભાઈનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવની જાણવા મળતાં ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો. આ મામલે ડીંડોલી પીઆઇ જે.એમ. ખાંતે જણાવ્યું હતું કે: मृतક ઝાકીરભાઈનો અંકિત નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. ઝાકીરભાઈએ મદદ માટે પોતાના પુત્રોને બોલાવ્યા હતા, તે દરમિયાન પાંચ આરોપીઓએ ચાપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ઝાકીરભાઈનું મોત થયું છે. જ્યારે તેમના પુત્રને ઈજા થઈ છે. સામા પક્ષે એક આરોપીને પણ ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 3 શખ્સોની અટકાયત કરી લીધી છે. કુલ 5 જેટલા હુમલાખોરો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભેસ્તાન ઓવરબ્રિજ નીચે અવારનવાર બનતી મારામારી અને ગુનાહિત પ્રવૃત્તિઓને લીધે સ્થાનિક રહીશોમાં ભારે ફાળકો અને રોષ જોવા મળી રહ્યો છે. જાહેરમાં થયેલી આ લોહિયાળ ઘટનાને પગલે સુરતના વેપારી આલમમાં પણ ડરનો માહોલ છે.
0
0
Report
Advertisement

सूरत सांसद मुकुश दलाल ने कलेक्टर को पत्र लिखा, LC देरी से एडमीशन असर

Surat, Gujarat:સુરાત ::- સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા કલેકટર ને લખ્યો પત્ર. ધોરણ 12ના વિદ્યાર્થીઓને ਸਕૂલ એલ.સી. સમયસર ન મળતા કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી. સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે જિલ્લા સેવા સદન-2ના માન કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી. માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (L.C.) સમયસર ન મળતા વિદ્યાર્થીઓ પરેશાન. કોલેજ એડમિશન માટે જરૂરી દસ્તાવેજોમાં થઈ રહી છે મુશ્કેલી. કિંમતી દિવસો બગડી રહ્યા હોવાની રજૂઆત. શાળાઓને તાત્કાલિક સૂચના આપી એલ.સી. વહેલી તકે આપવા માંગ. વિદ્યાર્થીઓઓ અને વાલીઓની ચિંતા વચ્ચે વહીવટી તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠી.
0
0
Report

अंबाजी ब्रह्मपुरी वास में पानी की किल्लत पर महिलाओं का विरोध, समाधान की मांग तेज

Ambaji, Gujarat:અંબાજીના બ્રહ્મપુરી વાસમાં પાણીની પોકાર: મહિલાઓએ પંચાયત કચેરીએ માટલા ફોડી વ્યક્ત કર્યો રોષ, ગ્રામ પંચાયત સદસ્ય બે દિવસમાં સમસ્યા હલlée ખાતરી આપવામાં આવી યાત્રાધામ અંબાજીમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા બ્રહ્મપુરી વાસની મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો હતો. લાંબા સમયથી પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં અંબાજી ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી હતી અને માટીના માટલા ફોડી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ઉનાળાની આકરી ગરમીમાં પાણી વગર જીવવું મુશ્કેલ બન્યું છે. તે છતાં, આ મામલે વોર્ડ મેમ્બરે միջևકાર કરી સમજાવટ કરી હતી અને મોટર બળી જવાને કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું જણાવી ટૂંક સમયમાં ઉકેલની ખાતરી આપી હતી. આંદોલનકારીઓએ ચીમકી ઊંચારી છે કે નિર્ધારિત સમયમાં કાયમ નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બાઈટ..02 રૂપલબેન રાવલ અસુરગ્રસ્ત અંબાજી બાઈટ..03 દિનેશ ગોસ્વામી અસુરગ્રસ્ત બ્રહ્મપુરી અંબાજી
0
0
Report

NEET-UG 2026 पेपर लीक: परीक्षा रद्द, CBआई जांच शुरू

Surat, Gujarat:एંકर:देशની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ને લઈને સર્જાયેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજસ્થાન સહિતના વિસ્તારોમાં પેપર લીક થવાની ઘટના બાદ સમગ્ર પરીક્ષા રદ કરવાના નિર્ણયથી મહેનત કરનારા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સુરતમાં વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. વીઓ:1 સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો મુખ્ય તર્ક એ છે કે જે રાજ્યોમાં પેપર લીક થયું છે, માત્ર ત્યાં જ પરીક્ષા રદ थવી चाहिए વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે વર્ષો સુધી રાત-દિવસ એક કરીને તૈયારી કરી હતી.જે વિદ્યાર્થીઓનું પેપર ખૂબ સારું ગયું હતું, તેઓ હવે ફરીથી પરીક્ષા આપવાના વિચારથી જ ચિંતામાં મુકાયા છે.ફરીથી લેવાનારી પરીક્ષાનું પેપર કેવું હશે?" તે પ્રશ્ન અત્યારે દરેક પરીક્ષાર્થીને સતાવી રહ્યો છે. વીઓ:2 નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ મામલે સ્પષ્ટતા કરતા વિદ્યાર્થીઓને કેટલીક રાહત આપવાનો પ્રયાસ કર્યો છે:વિદ્યાર્થીઓએ ફરીથી ફોર્મ ભરવું કે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. અગાઉના પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.રી-એક્ઝામ માટે નવા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.પરિક્ષામાં સામેલ થયેલા તમામ વિદ્યાર્થીઓની ફી પાછી આપવાની પણ જાહેરાત કરાઈ છે. વીઓ:3 મામલાની ગંભીરતા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર सरकारले આ કેસની તપાસ CBI (Central Bureau of Investigation) ને સોંપવાનો નિર્ણય લીધો છે. NTA એ ખાતરી આપી છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ करेगा અને તમામ જરૂરી દસ્તावેજો એજન્સીને ઉપલબ્ધ કરાવશે. NEET-UG 2026 ની નવી તારીખ અને શેડ્યૂલ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર करण्यात આવશે. ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અને તૈયારી ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે. વીઓ:4 એકબાજુ ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે, તો બીજી બાજુ પ્રમાણિક વિદ્યાર્થીઓનો વેડફાતો સમય. હવે જોવાનું એ રહેશે કે CBI તપાસમાં શું બહાર આવે છે અને નવી પરીક્ષા ક્યારે યોજાય છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top