383001
હિંમતનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પૂર્ણ થતા શોભાયાત્રા યોજાઈ
Himatnagar, Gujarat:સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી.સાથે આર્યિકા માતાજી,સમાજના ભાઈઓ,બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરુ થયા હતા.અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુકડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલ શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરુ થઇ હતી જેમાં આર્યિકા માતાજી, ભાઈઓ, બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भ难ी headline: भाजपा बहुमत के बावजूद कांग्रेस महिला गीताबेन दुबरिया Morbi जिला पंचायत अध्यक्ष बनीं
Morbi, Gujarat:મોરબી જિલ્લામાં જિલ્લામાં પંચાયત પ્રમુખ પદે કોંગ્રેસના મહિલા બિન હરીફ ચૂંટાયા નેકનામ બેઠક પરથી ચૂંટાયેલ કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિન હરીફ ચૂંટાયા જિલ્લા પંચાયતના પ્રમુખ પહેલા અઢી વર્ષ માટે આદિવાસી અનામત હોય કોંગ્રેસના મહિલા બન્યા પ્રમુખ નેકનામ બેઠક પર ભાજપના ઉમેદવાર હારતા બહુમતી હોવા છતાં કૉંગ્રેસના પ્રમુખ બન્યા જે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરિયા વિજેતા બન્યા જિલ્લા પંચાયતામાં ભાજપની બહુમતી છતાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મહિલા સભ્યે પ્રમુખનું સкурс hantab† અસાર સંભાળ્યું0
0
Report
उंझा में मे. गणपति क्लीनिंग फेक्ट्री पर छापा: रंग मिलावट से विषाक्त वारीयाली सामने
Ahmedabad, Gujarat:ઉંઝામાં આવેલી "મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી" પર અચાનક પડેલા દરોડાનો મામલો તપાસ દરમિયાન વરિયાળીને આકર્ષક અને લીલીછમ બતાવવા માટે તેમાં પ્રતિબંધિત કેમિકલ કલર ભેળવવામાં આવી રહ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે સ્થળ પરથી રૂ. ૩.૩૦ લાખની કિંમતનો ૩,૫૪૮ કિલોગ્રಾಮ વરિયાળીનો જથ્થો અને ૧૪૦ કિલોગ્રામ લીલો કલર જપ્ત કર્યો આકર્ષક વרિયાળી ને લઈને ડાયેટિશિયન શ્રેયા ઓઝા નું નિવેદન કેમિકલ અને કલર વાળી વરિયાળી સતત ખાવી તે શરીર માટે જોખમી આ પ્રકારની વરિયાળી સતત ખાવાથી 5 દિવસ બાદ શરૂઆતના સ્ટેજમાં પેટમાં અપચો થવો. ગેસ થવો. બળતરા થવી અને પિત ચઢે. જેવી સમસ્યા સર્જાય આ બાદ સતત આ પ્રકારની વરિયાળી ખાવાથી વારંવાર કલર પેટમાં જવાથી લીવર એન્ડ કિડની પર અસર થવી અને ફેઈલ્યોર્સ ચાન્સ પણ થઈ શકે તે જોખમ આ પ્રકારની વરિયાળી ખાવાથી ખાસ મહિલામાં ઈનફર્ટિલિટી. Pcos થાય. હોર્મોન ઇનબેલેન્સ થવા સમસ્યા સર્જાય વરિયાળી સસ્તી મળે માટે કેટલાક તેમાંથી જીરું બનાવતા હોવાની પણ ડાયટીશયને વાત કરી વરિયાળી માંથી જીરું બનાવવા તેણે સિન્મેન્ટ કોટિંગ, કૃત્રિમ કલર અને જીરાનું એસેન્ટ નાખવામાં આવે છે લીલો કલર કરવા સિન્થેટિક કલર અને કેમિકલ અને ગડપણ નો ઉપયોગ કરાય છે બજારમાં મળતી વરિયાળીમાં 50 ટકા વરિયાળી અનહેલ્થિ હોવાની પણ કરી વાત ખરી વરિયાળી પાણીમાં નાખવાથી કલર છોડતી નથી જયારે અન્ય વરિયાળી પાણીમાં નાખવાથી તરત કલર છોડે અને જોખમી વરેિયાળી ઠંડક માટે હોય પણ આ પ્રકારની વરિયાળી પેટને નુકશાન કરતા ગણાવી બાઈટ. શ્રેયા ઓઝા. ડાયેટિશયન0
0
Report
नंदोद तहसील पंचायत में अध्यक्ष पद पर गोविंद वासावा निर्वाचित
Karantha, Gujarat:नर्मदा जिले की 6 तालुका पंचायतों में आज अध्यक्ष और उपाध्यक्ष की नियुक्ति की गई। नांदोद तालुकापंचायत में गोविंद वसावा अध्यक्ष के रूप में निर्वाचित हुए, उपाध्यक्ष के रूप में सुलक्षणा बारोट विजेता घोषित हुईं। नांदोद तालुकापंचायत में 18 सीटें थीं: भाजपा के पास 13, आम आदमी पार्टी के पास 4, कांग्रेस के पास 1। आज की चुनाव में भाजपा के सदस्य हरिश जेंटीभाई वासावा गैरहाजिर थे; कांग्रेस के सदस्य ने भाजपा को समर्थन किया और भाजपा विजयी रही। यह नियुक्ति एक सामान्य JRD में ड्राइवर रहे व्यक्ति को अध्यक्ष बनने के बारे में है।0
0
Report
Advertisement
बोटाड जिला पंचायत: अध्यक्ष-उपाध्यक्ष भाजपा की बिनविरोध नियुक्तियाँ, 20 सीटों पर जीत
Botad, Gujarat:બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા પ્રમુખ પદે પાયલબેન માથોળીયા ની બિનહરીફ નિમણૂંક. ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડિયા બિનહરીફ નિમણૂંક. કારોબારી ચેરમેન પદે ચંદુભાઈ ભાલીયા ની બિનહરીફ નિમણુંક. કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં યોજાઈ પ્રથમ સભા. બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 બેઠકોમાંથી તમામ 20 બેઠકો પર ભાજપે મેળવી છે જીત. ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને પાઠવી શુભકામનાઓ. નવનિયુક્ત હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો. બાઈટ-પાયલબેન માથોળીયા-જિલ્લા પંચાયત પ્રમુખ0
0
Report
दवेभूमि द्वारका में कार में आग, शॉर्ट सर्किट से दूसरी कार जली, हताहत नहीं
Kanpur, Uttar Pradesh:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કારમાં આગ લાગીવાની ઘટના સામે આવી, ઘટનાનો વીડિયો સોશ્યિયલ મીડિયામાં વાયરેલ... ભાટિયા ખાતે હર્ષદ રોડ પર આવેલી હોસ્પિટલ ક્વાર્ટર પાસે સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક શૉર્ટ સિર્કિટ થતા આગ ભભૂકી ઊઠી... આગે پلોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ... ઘટનાઓ પગલે વિસ્તારમા દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો... સ્થિતિ નજીકના લોકોએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા... સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી...0
0
Report
सूरत के गार्डन में आवारा कुत्ते ने 8 वर्षीय बच्ची पर हमला किया
Surat, Gujarat:સુરતમાં રખડતા શ્વાનનો આતંક ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષની બાળકી પર શ્વાના હૃમલો. ગાર્ડનમાં રમી રહેલી બાળકી પાસે આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકું ભર્યું. ઘાયલ થયેલી 8 વર્ષની અનન્યા રાજુ હેરોડેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. *બાઈટ પીડિત બાળકીની માતા સંગીતાબેન*0
0
Report
Advertisement
मोदी की अपील के बाद Surat में इलेक्ट्रिक वाहन खरीद में 100% से अधिक उछाल
Surat, Gujarat:સુરત બ્રેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને લઇ એવી વહીકલ્સ ની ખરીદીમાં જબરદસ્ત ઉછાળો ગત વર્ષની સરખામણીઃ ચાલુ વર્ષમાં એવી વેહિકલ ખરીદીમાં સો ટકાથી વધુનો વધારો પેટ્રોલ ડીઝલ વ્હીકલ પર 6 ટકા ટેક્સ લાગે છે જયારે ઇલેક્ટ્રીક વ્હીકલ ઉપર માત્ર એક ટકા ટેક્સ લાગે છે એપ્રિલ 2025 ની ઇલેક્ટ્રીક વિહિકલ ખરીદીની જો વાત કરવામાં આવે તો એપ્રિલ 2025 માં 987 જેટલા ઇલેક્ટ્રીક વહીકલની خریدી થઇ હતી જ્યારે એપ્રિલ 2026માં તે વધીને 2011 ઈલેક્ટ્રીક વ્હીકલ ની ખરીદી થઈ છે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ સો ટકાથી વધુનો ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો છે આ ઈલેક્ટ્રીક વેહિકલ ખરીદીમાં ટુ-વ્હીલર અને ફોરવીલર નો સૌથી વધારે સમાવેશ થાય છે ઇ વ્હિકલ વેચનાર કંપની ના મેનેજર એ જણાવ્યું છેલ્લા 3 חודשיםમાં જ 50 ટકા ગાડીઓ વેચાઈ ગઈ0
0
Report
पेट्रोल-डीज़ल के भाव में तीसरे दिन बढ़ोतरी, पेट्रोल 99.22 रुपये प्रति लीटर
Surat, Gujarat:સુરત બ્રેક પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છેલ્લા 9 દિવસમાં ત્રીજી વખત ઈંધણના ભાવમાં વધારો પેટ્રોલમાં 86 પૈસાનો જયારે ડીઝલમાં 94 પૈસાનો વધારો પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લિટર 99.22 રૂપિયા પેટ્રોલનો જૂનો ભાવ 98.36 રૂપિયા ડીઝલનો નવો ભાવ પ્રતિ લિટર 95.16 રૂપિયા ડીઝલ નો જૂનો ભાવ 94.22 વારંવારના ભાવવધારાથી સામાન્ય જનતા અને વાહનચાલકો વોક થ્રુ..ચેતન વીથ વાહન ચાલકો0
0
Report
सूरत क्राइम ब्रांच ने पांडेसरा में हथियारबंद बदमाशों को दबोचा, दो गिरफ्तार
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં વધતા જતા ક્રાઇમને અટકાવવા ક્રાઇમબ્રાંચ મેદાને પાંડેસરા વિસ્તારમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું તીષ્ખણ હથિયાર સાથે બે ની અટકાયત કરવામાં આવી હત્યાના ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો શરીર સબધી ગુનાઓ કરતા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા તામાA આરોપીઓને ક્રાઇમબ્રાંચ લைத்து આવ્યા આરોપીઓને ડોઝિયર ખોલવામાં આવ્યા આરોપીઓને કડક ચેતવણી પણ આપવામાં આવી0
0
Report
Advertisement
दिल्ली लाल किले पर आदिवासी संस्कृति का महाकुंभ, 5 हजार आदिवासी एक मंच पर
Navsari, Gujarat:એપ્રુવડ બાય: એસાઇનમેન્ટ સ્લગ : NVS ADIVASI RAILY એંકર : આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ માટે નવી દિલ્હીમાં एक ભવ્ય જનજાતિય સાંસ્કૃતિક સમાગમનું આયોજન થવા જઈ રહ્યું છે. 24 મેના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આ મહાસમાગમ યોજાશે, જેમાં સમગ્ર દેશમાંથી આદિવાસી સમાજના લોકો એકઠા થશે. આ અંતર્ગત દક્ષિણ गुजरात સહિત નવસારીથી આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને સંસ્કૃતિ સાથે દિલ્હી જવા રવાના થયા છે. વી/ઓ : આદિવાસી સમાજની પરંપરાઓને જીવંત રાખવા અને તેના સંરક્ષણ માટે ''''ચલો દિલ્હી''''નું આહ્વાન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાંથી જ 1500 જેટલા આદિવાસીઓ એક વિશેષ ટ્રેન મારફતે દિલ્હી જવા માટે રવાના થયા છે. નવસારી રેલવે સ્ટેશન ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના સ્થાનિક મહાનુભાવોએ આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી बतावी પ્રસ્થાન કરાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 5 ಸಾವಿರ આદિવાસીઓ પોતાના પરંપરાગત પહેરવેશ, લોકનૃત્ય અને ખાનપાનની સંસ્કૃતિ સાથે દિલ્હીમાં પોતાની એકતા પ્રદર્શિત કરશે. મહત્વની વાત એ છે કે, આ જાનજાતિય સાંસ્કૃતિક સમાગમ દરમિયાન ધર્માંતરણ કરનારા આદિવાસીઓને ''''ડી-લિસ્ટિંગ'''' કરવાની મુખ્ય માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને એક વિશેષ આવેદનપત્ર પણ sોંપવામાં આવશે. બાઈટ : યોગેશ ગામિત, મહામંત્રી, જનજાતિય કલ્યાણ આશ્રમ, ગુજરાત વી/ઓ : આજે નવસારી અને સંપૂર્ણ દક્ષિણ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે કે આપણા આદિવાસી ભાઈ-બહેનો પોતાની અસ્મિતા અને સંસ્કૃતિ બચાવવા દિલ્હી લાલ કિલ્લા ખાતે એક સૂરમાં અવાજ ઉઠાવશે અને આદિવાસીઓમાં વધતા ધર્માંતરણને રોકવાના પ્રયાસો પણ આદિવાસી સંસ્કૃતિને સાચવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.0
0
Report
दिलचस्प खबर: सुरत के हाई-राइज़ बिल्डिंग मेंषण आग, नौवें मंज़िल तक फैला भयावह हादसा
Surat, Gujarat: sieveસુરત: સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી ''''બ્રાન્ડ અલ્ટિમા'''' નામની હાઈરાઈઝ બિલ્ડિંગના નવમા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં તેણે દસમા માળના ફ્લેટને પણ પોતાની ચપેટમાં લઈ લીધો હતો. આગને પગલે સમગ્ર બિલ્ડિંગ અને આશપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. શ્રોટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન prow. પ્રાથમિક માહિતી અનુસાર, નવમા માળે આવેલા ફ્લેટમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે નવમા માળનો ફ્લેટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. મોટી જાનહાની ટળી: પરિવાર વતનમાં હતો. આ આખી ઘટનામાં સદનસીબે વધુ જાનહાનિ ટળી છે. જે ફ્લેટમાં આગ લાગી તે પરિવાર હાલ પોતાના વતનમાં ગયો હોવાથી ફ્લેટ બંધ હતો. બિલ્ડિંગના અન્ય રહેવાસીઓ પણ સમયસૂચકતા વાપરીને સુરક્ષિત બહાર નીકળી ગયા હોવાથી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાના કારણે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ આગળ વધતી અટકાવવામાં ફાયર જવાનોને સફળતા મળી હતી.0
0
Report
गांधीनगर के शूटस्पेस डिजिटल मामले में डायरेक्टर समेत 2 गिरफ्तार, SIT कर रहा है जांच
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગીફટ સીટી માં આવેલ શૂટസ്പેસ ડીجیટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપીંડીનો પર્દાફાશ ડાયરેક્ટર સહિત બે આરોપીઓ ગાંધીનગર પોલીસ પકડી પાડ્યા ગાંધીનગર જિલ્લાના ડભોદા પોલીસ સ્ટેશન વિસ્તારની શૂટસ્પેસ ડીજીટલ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત બે આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે અને આ માટે SIT ની રચના કરવામાં આવી છે. ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપુર ગામની સીમામાં આવેલા WTC કોમ્પલેક્સના ટાવર-ડી, નંબર ૩૦૩ ખાતે શૂટસ્પેસ ડીજીટલ પ્રા.લિ. નામની કંપનીનું રજીસ્ટ્રેશન કરાવાયું હતું. કંપનીએ કમ્પ્યુટર ડેટા સ્ટોરેજ માટે સર્વરો ઉભા કર્યા હોવાનો દાવો કરી નફાની ખોટી વિગતો જાહેર કરી હતી. કંપનીએ પ્રોડક્ટ્સ અને લાધન માટે લોભાભરેલી જાહેરાતો આપી રોકાણકારોને ટેરાબાઇટ સ્પેસ ખરીદવા માટે આકર્ષ્યા હતા અને નિયમિત ભાડું ચૂકવવાનો વાયદો કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે કંપની પાસે જરૂરી ક્ષમતા ધરાવતા સર્વર્સ નહોતા હોવા છતાં રોકાણકારો સાથે ડિજિટલ કરાર કરવામાં આવ્યા. કરારમાં 84 માસ સુધી ભાડાની રકમ ચૂકવવાનો ઉલ્લેખ હતો. રોકાણ કરનારને ટેરાબાઇટ સ્પેસ ફાળવવા માટે ખોટા ઇનવોઈસ-ה બિલ તૈયાર કરી નાણાં મેળવી લેવામાં આવ્યા. કંપનીએ રોકાણકર્તાની રકમ ક્લાઉડજી ડીજીટલ પ્રા.લિ. અને હેરી હોસ્પિટલિટી એન્ડ લીઝર લિમિટેડ જેવી અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી, રોકાણકારની રકમ ઉચાપત કરી હતી. ફરિયાદ પ્રમાણે, 84 TB સ્પેસના બહાને કુલ રૂપિયા 32,75,680નું રોકાણ કરાવવામાં આવ્યું. ફેબ્રુઆરી-2025 થી માર્ચ-2026 દરમિયાન 12 માસ સુધી ભાડું અને કમિશન પેટે કુલ રૂપિયા 20,97,609 ચૂકવાયા, ત્યારબાદ ભાડું ચૂકવાયું નહોતું. કુલ 12 જેટલા અન્ય રોકાણકારો પાસેથી કુલ રૂપિયા 4,90,06,506 તેમજ અન્ય શહેરોમાં રહેલા લોકો પાસેથી પણ કરોડો રૂપિયાનો રોકાણ કરાવ્યું હતું. આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. ગુન્હા નંબર 11216004260357/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા અને અન્ય કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. ગાંધીનગર રેન્જના ડી.આઈ.જી.પી. જ્ઞાનવાહિ આયુષ જૈનના સુપરવિઝનમાં ખાસ તપાસ દળ (એસ.આઈ.ટી.) બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્લાઉડજી ડીજીટલ પ્રા.લિ.ના બોર્ડ ઓફ ડાયરેક્ટર અજાણ ભાઈ વીરચંદભાઈ પટેલ અને શૂટસ્પેસ ડીજીટલ પ્રા.લિ.ના ઝોનલ મેનેજર સચિનભાઈ અમૃતભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ મુજબ આ કેસમાં અન્ય સંકળાયેલા લોકોની પણ તપાસ ચાલી રહી છે અને વધુ કાર્યવાહી માટે તપાસ ચાલુ છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારના નાણાંકીય ગુનાહીત કૃત્યો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. રોવિન તેજા વાસમ શેટ્ટી, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા0
0
Report
Advertisement
विसावदर के जतलवड में सरकारी अनाज के बड़े घोटाले का पर्दाफाश; दो गिरफ्तार
Junagad, Gujarat:વિસાવદરના જેતલવડમાં વ્યાજબી ભાવની દુકાનમાં સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું. વિસાવદરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભাণ্ড: રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરનાર ભાજપ કાર્યકર સહિત બે આરોપીઓની ધરપકડ, એક ફરાર. વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં ગરીબોના હક સમાન સરકારી અનાજની ચોરી અને કાળાબજાર કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદાર દ્વારા વિસાવदर પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવેતાં તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં કર્યું છે. ગ્રાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કે અવાજ ઉઠવામાં આવે તો તેમને ઓનલાઇન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ અપાતી હોવાની પણ ગંભીર રાવ ઉઠી છે. તપાસ દરમિયાન મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે અન્ય વ્યક્તિઓને આ સરકારી દુકાન ચલાવવા આપી દેવાઈ હોવાનો મોટો ખુલાસો થયો है. સરકારી નિયમોના ઉલ્લંઘન, નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાતના આરોપસર પોલીસે ભાજપ કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાન પરવાનો ધરાવતા દેવજી ત્રાડા અને રજાક પરમાર નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં કુલ રૂપિયા 1,56,859ની કિંમતનો અનાજનો જથ્થો બારોબાર વેચી દઈને ગંભીર છેતરપિંડી આચરવામાં આવી છે. આ કેસના આરોપીઓ રાશનકાર્ડ ધારકો પાસેથી પીડીએસ પોર્ટલ માટે ઓનલાઇન અંગૂઠાનું નિશાન લઇતા હતા. પરંતુ જ્યારે લાભાર્થીઓને અનાજ આપવાનું થાય ત્યારે ગેરરીતિ આચરીને તેમના હકનું પૂરું અનાજ આપવાના બદલે ઓછું અનાજ આપીને મોટા પાયે કાળાબજારી કરતા હતા. આ ચકચારી ઘટના અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામના મુખ્ય આરોપી દેવજી ત્રાડા દીનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવે છે. જેમણે કોઈપણ જાતની મંજૂરી વગર અનઅધિકૃત રીતે જીતેન્દ્ર મહેતા અને રજાક પરમારને આ દુકાનનું સંચાલન સોંપી દીધું હતું. મામલતદારને આ અંગે અનેક ફરિયાદો મળતા એક ખાસ કમિટીની રચના કરી ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સની શરતોનો ભંગ થતો હોવાનું અને રજાક પરમારની અંગત દુકાનમાં સરકારી ચીજવસ્તુઓ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ડીવાયએસપીએ વધુમાં ઉમેર્યું હતું કે પીડીએસ પોર્ટલ પર સ્ટોકની વિગત ચેક કરતા તેમાં મોટી બદ‑છટ માલુમ પડે હતી અને આરોપીઓએ મામલતદારની કમીટી સમક્ષ ખોટા જવાબો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સરકારી તિજોરીમાં ભરવાના થતા કુલ રૂપિયા 1,81,628 આરોપીઓએ સરભર કર્યા નહોતા. આ ગંભીર કૌભાંડમાં પોલીસે આરોપી જીતેન્દ્ર મહેતા અને રજाक પરમારની ધરપકડ કરી લીધી છે. જ્યારે દુકાનના મુખ્ય પરવાનેદાર દેવજી ત્રાડાને અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ પહેલાκ નોંધાયેલા ગુનાઓ અને ફરિયાદ અંગે તપાસ કરી રેકોર્ડ મેળવવામાં આવશે, તેમજ અનાજ વિતરણમાં થતી વિસંગતતાઓને રોકવા માટે પોલીસ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં જ માખીયાળા ગામ લેવા લ એલસીબી સ્ક્વોડ દ્વારા રેડ કરી શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.0
0
Report
सूरत में अस्थिर युवक पोल पर चढ़ा, दमकल ने बचाव शुरू किया
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સૂરતના ઉમરા ગામ પાલ જતા બ્રિજ પાસે લોકોના ટોળા થયા એકત્ર એક અસ્થિર મગજનો વ્યક્તિ ઈલેક્ટ્રીક પોલ પર ચડી જતા મચી ગયો હંગામો અસ્થિર મગજનો યુવક પોલ ઉપર ચડી જતા ફાયર વિભાગને આપવામાં આવી જાણકારી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી શરૂ કર્યું રેસ્ક્યુ રેસક્યુ દરમિયાન એસવીએનઆઇટી ઉમરાપાર બ્રિજ નો રસ્તો બંધ કરવામાં આવ્યો ભારે જેમ જ બાદ આ યુવકને નીચે ઉતારી સારવાર માટે hospital ખસેડાયો0
0
Report
भीषण गर्मी में अहमदाबाद के 35 शेल्टर होम्स में राहत मुहैया
Ahmedabad, Gujarat:કાળઝાળ ગરમીમાં ઘર વિહોણા લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 35 શેલ્ટર હોમ્સમાં આશ્રય શહેરમાં કાર્યરત 35 શેલ્ટર હોમ્સમાં 4315 લોકોની ક્ષમતા ઉપલબ્ધ કુલ શેલ્ટર હોમ્સમાં હાલમાં અંદાજે 80 ટકા ઓક્યુપેન્સી નોંધાઈ આશ્રિતોને ORS આપી હાઈડ્રેટ રાખવાનો પ્રયાસ 彩神ટય પश્ચિમ ઝોનેના વસણા આશ્રયગૃહના કુલ 11 આશ્રિતોને રોજગારની તકો પૂરી પાડી લાભાન્વિત કરવામાં આવ્યા અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન તમામ ઋતુઓમાં ઘર વિહોણા લોકો શકાય શેલ્ટર હોમ્સમાં આશ્રય આપવામાં આવે છે. હાલમાં અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે AMC દ્વારા સંચાલિત 35 જેટલા શેલ્ટર હોમ્સમાં ઘર વિહોળા આશ્રિતોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. શેલ્ટર હોમ્સમાં રહેતા આશ્રિતોને નિયમિત રીતે યોગ્ય આહાર પૂરા પાડવામાં આવે છે. ઉપરાંત અમદાવાદના વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને આશ્રિતોને ગરમીથી રક્ષણ મળે અને તેઓ હાઈડ્રેટેડ રહે તે માટે ORS પણ આપવામાં આવી રહ્યું છે. AMCના કુલ 35 જેટલા શેલ્ટર હોમ્સમાંથી 33 શેલ્ટર હોમ્સમાં દિવસ દરમિયાન આશ્રય લેવાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે 2 શેલ્ટર હોમ્સમાં રાત્રી દરમિયાન આશ્રય આપવામાં આવે છે. આ તમામ શેલ્ટર હોમ્સમાં કુલ 4315 લોકોની ક્ષમતા ઉપલબ્ધ છે, જેમાં હાલમાં અંદાજે 80 ટકા ઓક્યુપેન્સી નોંધાઈ રહી છે. ઘર વિહોણા આશ્રિતોના આરોગ્યની કાળજીના ભાગરૂપે AMC દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે, જ્યાં આશ્રિતોનું જનરલ બોડી ચેક-અપ કરવામાં આવે છે. તેમજ બેઘર લોકોના આશ্রય અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત DAY-NULM પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તથા માઁ આस्था સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સંચાલિત વાસણા આશ્રયગૃહ ખાતે 21 મે 2026ના રોજ આશ્રિતો માટે રોજગાર નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ઝોનના વસણા આશ્રયગૃહના કુલ 11 આશ્રિતોને રોજગારની તકો પૂરી પાડી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત UCD વિભાગ દ્વારા વાસણા આશ્રયગૃહ ખાતે નાઈટ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં રાત્રિના 12 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવે છે. તે દરમિયાન તાજેતરમાં 53 આશ્રિતોને વાસણા આશ્રય ગૃહમાં નાઈટ ડ્રાઈવમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. UCD વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, UCD વિભાગના ડાયરેક્ટર તથા અન્ય અધિકારી કર્મચારીઓ દ્વારા શેલ્ટર હોમ્સની મુલાકાત કરવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન તેઓ શેલ્ટર હોમ્સની કામગીરી અને સુવિધાઓની અંગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં anti-begger drive અન્વયે સમાજ સુરક્ષા ખાતું, પોલીસ ડીપાર્ટમેન્ટ અને AMCના UCD વિભાગના સહયોગથી સદર ડ્રાઈવ બાબતે નિયમિત કામગીરી કરવામાં આવી રહી છે. આમ UCD વિભાગ દ્વારા આશ્રિતોના ઉત્થાન માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે.0
0
Report
Advertisement
