383001
હિંમતનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પૂર્ણ થતા શોભાયાત્રા યોજાઈ
Himatnagar, Gujarat:સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી.સાથે આર્યિકા માતાજી,સમાજના ભાઈઓ,બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરુ થયા હતા.અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુકડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલ શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરુ થઇ હતી જેમાં આર્યિકા માતાજી, ભાઈઓ, બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अहमदाबाद में प्रधानमंत्री जन्मदिन के अवसर पर 48 वार्डों में 13 कार्यक्रम, दीप प्रज्वलन के साथ शुभारम्भ
Ahmedabad, Gujarat:અમદાવાદ 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મ દિવસની થશે ભવ્ય ઉજવણી સરકાર અને ભાજપ દ્વારા સંયુક્ત ઉજવણી નું આયોજન શહેર ભાજપ દ્વારા એક મહિના અંતર્ગત 48 વોર્ડમાં 13 કાર્યક્રમો થકી કરાશે ઉજવણી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી 13 કાર્યક્રમો કરાયા જાહેર 17 સપ્ટેમ્બરે સાંજે પહેલા 6.30 વાગે જગન્નાથ મંદિર ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી દર્શન પૂજા кардિ 1 હજાર દિવા પ્રાગટય કાર્યક્રમમાં આપશે હાજરી. જ્યારે 7 વાગે કાંકરિયા ખાતે 1 લાખ દીપ પ્રાગટય નો કાર્યક્રમ બને કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આપશે હાજરી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી વડનગર ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સાંજે અમદાવાદમાં બને કાર્યક્રમમાં આપશે હાજરી 17 સપ્ટેમ્બરે જગન્નાથ મંદિર અને કાંકરિયા સાથે 48 વોર્ડમાં વિવિધ સ્થળે ngo અને લોકો સાથે મળી ધાર્મિક સ્થળો પર પણ દીપ પ્રાગટય કરી ઉજવણી કરવામાં આવશે0
0
Report
जामनगर में अनोखी गणेश गैलरी: 40 साल का 3000 से अधिक स्वरूपों का संग्रह
Jamnagar, Gujarat:હાલ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ભક્તિમય ઉજવણી ચાલી રહી છે. ત્યારે જામનગરમાં એક એવી અનોખી ગણેશે ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યાં ગણેશજીના એક-બે નહીં પરંતુ અનેકવિધ સ્વરૂપોના એકસાથે દર્શન કરી શકાય છે. જામનગરના ગણેશ ભક્ત દિલીપભાઈ ધ્રુવે છેલ્લા 40 વર્ષથી ગણેશજીની વિવિધ આકાર, કદ, રંગ અને સ્વરૂપની મૂર્તિઓ તેમજ તસવીરોનું કલેક્શન કર્યું છે. ગણેશજી પ્રત્યેની ભક્તિ અને ઉત્સુકતામાંથી 시작 થયેલો આ સંગ્રહ આજે 3 હજારથી પણ વધારે गणેશજી સાથે જોડાયેલી વસ્તુઓની વિશાળ ગણેશ ગેલેરી બની ગયો છે. ખાસ વાત એ છે કે सामान्य રીતે ગણેશોત્સવ દરમિયાન અલગ-અલગ પંડાલોમાં ગણેશજીના અલગ સ્વરૂપના દર્શન થતા હોય છે. જ્યારે અહીં આખું વર્ષ એક જ જગ્યાએ અનેક સ્વરૂપમાં ગણેશજીના દર્શન કરી શકાય છે. દિલીપભાઈ ધ્રુવને વર્ષો પહેલા ગણેશજીના અલગ-અલગ આકાર અને સ્વરૂપો વિશે જાણવાની ઉત્સુકતા જાગી હતી. ત્યારબાદ તેમણે ગણેશજી વિશે જાણવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે ગણેશજી પ્રત્યેની ભક્તિ સાથે વિવિધ સ્વરૂપોની મૂર્તિઓનું કલેક્શન પણ શરૂ કર્યું. છેલ્લા 40 વર્ષ દરમિયાન દિલીપભાઈએ ગણેશજીને લગતી જે પણ અનોખી વસ્તુ નજરે પડે તેને પોતાના કલેક્શનમાં સાચવી રાખી છે. હાલ તેમની પાસે 3 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓ, તસવીરો, પેઇન્ટિંગ અને અન્ય વસ્તુઓનો સંગ્રહ છે. જેમાં 800થી વધુ મૂર્તિઓનો સમાવેશ થાય છે. માટી, થર્મોકોલ, કાગળ, લાકડું, પ્લાસ્ટિક, કાચ, બ્રાસ સહિત વિવિધ ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓ તેમના કલેક્શનમાં જોવા મળે છે. એક ઇંચથી લઈને અઢી ફૂટ સુધીના અલગ-અલગ કદના ગણેશજી અહીં જોવા મળે છે. માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ ફોટો ફ્રેમ, પેઇન્ટિંગ, કી-સ્ટેન્ડ, કિચન બોલપેન, ઘડિયાળ સહિત ગણેશજીની છબીઓ ધરાવતી અનેક વસ્તુઓને પણ દિલીપભાઈએ ગણેશ ગેલેરીમાં સ્થાન આપ્યું છે. ઘરનો દરવાજો, દિવાલ અને રૂમના વિવિધ ભાગો પણ ગણેશજીના વિવિધ સ્વરૂપોથી શોભી રહ્યા છે.0
0
Report
जेतपुर की खीरसरा रोड पर कार और हाथी वाहन के बीच भिड़ंत, 8 घायल
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરના ખીરસરા રોડ ઉપર કાર અને કેરી (છોટા હાથી) વાહન વચ્ચે અકસ્માત સર્જાયો, ગોળાઈમાં બંને વાહનો વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી, ટક્કર બાદ કેરી (છોટા હાથી) વાહન પલ્ટી મારી ગયું, અકસ્મતમાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા, અકસ્મતની જાણ થતા જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી, બાઈટ:- દિનેશ ભાઈ ડ્રાયર છોટા હાથી - ઈજાગ્રસ્ત0
0
Report
Advertisement
सूरत के न्यू सिविल हॉस्पिटल में सुरक्षा के लिए 15 वॉकी-टॉकी तैनात
Surat, Gujarat:ન્યુ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વૉકી-ટૉકીની ફાળવણી સુરત નવી સિવિલ હોસ્પિટલ માં સંચાર વ્યવસ્થા સુધરી কম્યુનિકેશનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ૧૫ વૉકી-ટૉકી ફાળવવામાં આવ્યા ૧ કંટ્રોલ રૂમ, કિડની અને એક્સ-રે બિલ્ડિંગ સહિત વિવિધ પોઇન્ટ્સ પર વૉકી-ટૉકી ફાળવાયા વિવિધ વિભાગોમાં સુરક્ષા ને ધ્યાને લઇ વોકી ટૉકી ફાળવવામાં આવ્યા ગેટ નંબર ૧ અને ૩ જેવી પી.આઈ.સી.યુ. અને સ્ટેમ સેલ વિભાગમાં પણ ઉપકરણો તૈનાત (receiver information) કોઈપણ ઘટના કે ભીડભાડની માહિતી મળતાની સાથે જ ગાર્ડ્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકશે સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ત્વરિત સંકલનથી અનિચ્છનીય બનાવ અટકાવવામાં મદદ કરશે બાઈટ - આર. કે. સિંહા -સિક્યોરિટી ઇંચાર્જ - નવા સિવિલ હોસ્પિટલ0
0
Report
नवसारी के गिफ्ट एंड आर्टिकल दुकान में शॉर्ट सर्किट से आग, दमकल ने एक घंटे में काबू पाया
Navsari, Gujarat:નવસારી શહેરના ટ્રાફિકથી ધમધમતા ગોલવાડ વિસ્તારમાં આવેલી ગિફ્ટ ની દુકાન માં આગ લાગી સ્માઈલ ગિફ્ટ એન્ડ આર્ટિકલ નામની દુકાનમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી એસી માં સ્પાર્ક થયો અને આગ દુકાનના પહેલા માળે લાગતા થઈ અફરાતફરી આગને કારણે દુકાનની ઉપર મુકેલા ગિફ્ટ આર્ટીકલ આગમાં થયા સ્વાહા ઘଟનાની જાણ નવસારી ફાયર વિભાગને થતા તાત્કાલિક બે વાહનો આગ ઓલવા દોડી ગયો 10 ફાયર જવાનોએ એક કલાકના અંતે ભારે જહમત ઉઠાવી આંખ પર કાબુ મેળવ્યો. સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં आग કાબુમાં આવી0
0
Report
बनासक़ांठा कांग्रेस विवाद पर भाजपा के हमलों के बीच मनीष दोषी का बयान
Ahmedabad, Gujarat:અમદાવાદ બનાસકાંઠા કોંગ્રેસ વિવાદ મામલે ભાજપ ના પ્રહાર પર પ્રવક્તા મનીષ દોશી નો નિવેદન બનાસકાંઠા માં જિલ્લા સંગઠન માટે વાતચીત ના અભાવ ને કારણે પ્રશ્ન ઉભો થયો છે હકીકત માં પ્રદેશ સમിതി બે जिल्ला માટે કાર્યકરો ને સ્થાન મળે તે પ્રયાસ કરતું હોય છે ક્યાંક ચૂંક રહેવાને કારણે સંગઠન ને સ્થગિત કર્યું છે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે ભરૂચ માં ખુદ સાંસદ તેમની પાર્ટી સામે સવાલો ઉભા કરે છે દારૂ અને બેરોઝગારી માં મુદ્દે ભાજપ વાટ કરવાથી ભાગી રહી છે રાજકોટ માં જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી વચ્ચે ની ખેંચાણ જનતા એ જોઈ છે નવા અને જૂનાઓ વચ્ચે ની હરિફાઇ ચાલે છે भाजપા માં આનંદી બેન અને અમિત શાહ વચ્ચે ની હુંસાતુંસી જોઈએ છે જેમાં સરકારાક નુકશાન થયું કોંગ્રેસ ને સલાહ આપવાના બદલે દીનદયાળ ઉપાધ્યાય ના સેવકો તેમના અંદર પહેલા નજર કરે કોને કેવી રીતે આર્ષીર્વાદ આપવાના તે જનતા નક્કી કરશે0
0
Report
Advertisement
हिंदी में क्लिकबेटHeadline: बारिश के बाद वटवा क्षेत्र में भारी जलजमाव; सड़कें डूबीं, नगरपालिका की व्यवस्थाएं टीस
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયાના అనంతર પણ પાણી યથાવત બોપલ ઘુમા માં સક્રિયતાથી દોડતા AMC તંત્રનું અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન વટવા વિસ્તારમાં જાહેર માર્ગ પર હજીપણ ઘૂંટણ સમા પાણી ગુજરાત ઓફસેટ ચાર રસ્તાથી વાનરવાટ તળાવ સુધીનો મુખ્ય માર્ગ બંધ ગઈકાલના વરસાદ બાદ એક ઈંચ પણ પાણીનો નિકાસ ન હતો રોડ પર ભરાયેલા દૂષિત પાણીનો ડ્રેનેજ લાઇનમાં કોઈ નિકાલ ન હોવાથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને લોકો પરેશાની ભોગવવા મજબૂર તંત્ર દ્વારા પાણી ના નિકાળ માટે કોઈ જ વ્યવસ્થા ન કરાઈ છેલ્લા કેટલાક વર્ષો થી રજુઆત છતાં સમસ્યા નું નિરાકરણ નહીં કરીોડો રૂપિયાના ખર્ચે નવી ગટર લાઇન નાખી છતાં નિરાકરણ ન આવ્યું સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પરિસ્તિતિ જોઇને આવ્યા નથી સ્થાનિક દુકાન માલિકો પણ પરેશાન0
0
Report
सूरत मास्टर प्लान अभी अटका, दो महीने बाद भी प्रगति रिपोर्ट नहीं
Surat, Gujarat:સુરત બ્રેક બે મહિના વીત્યા, ખાડીપુરનો માસ્ટર પ્લાન હજુ સુધી ઈમેજમાં અટવાયો 15 દિવસમાં સર્વે રિપોર્ટનો દાવો બે મહિને પણ હવામાં હવે સપ્તાહમાં ટૂંકા ગાળા- લાંબા ગાળા ના નક્કર ઉપાય આપવા આદેશ તૈયાર થનારા પ્લાન માટે અમદાવાદની એજન્સી ને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ મહિનામાં માસ્ટર પ્લાન આપવાનો સમયગાળો નક્કી કરાયો છે એજન્સીએ હજુ સુધી પ્રાથમિક રિપોર્ટ આપ્યો નથી બેઠકમાં કન્સલ્ટ એજન્સી એ ડ્રોન સર્વે તથા ઉપલબ્ધ રેકોર્ડના આધારે કરવામાં આવેલા મોડલ રનના આધારે વિવિધ ઈમેજ રજૂ કરવામાં આવી હતી જો કે ઈમેજ બતાવી મૌખિક માહિતી આપવાથી અધિકારીઓ લાલધૂમ થયા હતા પ્રિન્સિપલ સેક્રેટરી થેનારાશનએ હવે એજન્સી ને વધુ એક સપ્તાહનો સમય આપ્યો પ્રાથમિક તારણ નો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી0
0
Report
सूरत की सड़कों पर बारिश के बाद बदहाली, खड्डों ने यात्रियों को किया परेशान
Surat, Gujarat:સુરત બ્રેક વરસાદ બાદ સુરતના રસ્તા બન્યા બિસમાર રિંગરોડ કમેલા દરવાજા ના રોડ બન્યા બિસમાર એક સાથે ડઝનો ચન્દ્રયાર્ન ઉતારવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા એક કિલોમીટર ના રસ્તા પર ડઝનો ખાડા પડયા વાહનચાલકોને પડી રહી છે ભારે હાલાકી રોજે રોજ અહીંથી হাজারો લોકો પસાર થાય છે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો લોકો ટેક્ષ ના પૈસા ભરે છે પરંતુ સુવિધાનો અભાવ વાહનચાલકોની કમર તૂટિ જાય તેવા રસ્તાઓ લોકોના વાહનો પણ ખાડા ના કારણે બગડી ગયા કેટલાક લોકોએ માલ પણ ખાડા ના કારણે પાણી માં પદયો0
0
Report
Advertisement
सूरत: Blinkit से मंगवाए गए लड्डू संदिग्ध, नमूने लैब भेजे गए
Surat, Gujarat:સુરત બ્રેકિંગ પાંડેસરામાં Blinkit પરથી મંગાવેલા લાડુ વાસી અને ખરાબ નીકળ્યાનો આક્ષેપ ગ્રાહકે દુર્ગંધ મારતા લાડુનો વીડિયો બનાવી સોશિયલ મીડિયરમાં વાયરલ ભ કર્યો વીડિયો વાયરલ થતા મનપાના ફૂડ વિભાગની ટીમ એક્શનમાં આવી આરોગ્ય વિભાગે Blinkitના સ્ટોર પર પહોંચીને તપાસ હાથ ધરી શંકાસ્પદ ખાદ્યસામગ્રી અને મીઠાઈના સેમ્પલ લેવાયા સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા, રિપોર્ટ બાદ કાર્યવાહી થશે મોટી કંપનીઓ સામે તાત્કાલિક કડક પગલાં કેમ નહીં? જનતામાં ઉઠ્યા સવાલો0
0
Report
बनासकांठा कांग्रेस आंतरिक कलह से पार्टी में टकराव, नेताओं बयानों से माहौल गरम
Ahmedabad, Gujarat:અમદાવાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના આંતરિક કલહનો મામલો કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ભાજપ નેતા જયરાજસિંહ પરમારના આકરા પુરથાર ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં કોંગ્રેસની નીતિ અને કાર્યપદ્ધતિ અંગે કરી વાત આ આદિ કાળથી ચાલતું આવ્યું છે અને અનાદિ કાળ સુધી રહેશે, આજ કોંગ્રેસની છે sop છે એમની પાસે એક વાર જગ્યા નથી અને વિઘા માટે લડે છે, શું લૂંટી લેવાનું છે એમને ? મતભેદ ભાજપમાં પણ હોય છે પરિવાર હોય ત્યાં વાસણ ખખડે, પણ ભાજપમાં પગલાં લેવાય છે, કોંગ્રેસમાં આવું શિસ્ત નથી માળખું જ કયા રચે છે, પહેલા પણ ન્હોતું રચ્યું અને હાલમાં પણ નથી રાજકીય પક્ષને લોકો વચ્ચે જવું પડે, આ ધાર્મિક સંસ્થા નથી મત લેવા લોકો વચ્ચે જવું જ પડે, એમની વિશ્વનિયતા ખતમ થઈ ગઈ છે, એમની સાથે કોઈ જોડાતું નથી પહેલા વિશેષ પાર્ટી હતી, હાલમાં શેષ છે હવે નામશેષ થઈ જશે આજ કોંગ્રેસની સંસ્કૃતિ છે, હારેલા લોકો જીતવાની પદ્ધતિ શીખવે છે મને વ્યક્તિગત કે પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી ગેનીબેન આજે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેસે છે એ कांग्रेस નેતાઓથી જોવાતું નથી કોંગ્રેસની પ્રિય રમત કબ્બડી છે, અંદરોઅંદર ટાંટિયાખેંચવામાં તેઓ માહેર છે કોંગ્રેસ ક્યારેય ભાજપ સામે લડી જ નથી, તેઓ એકબીજા સામે જ લડે છે અમે સત્તા પક્ષ તરીકે લોકો વચ્ચે જવાનો મોકો શોધીએ છીએ પ્રશ્નો હોય અને બદલાતા રહે પણ લોકો વચ્ચે જવું પડે વિપક્ષે લોકો વચ્ચે રોડ પર ઉતરવું પડે , પરંતુ તેઓ ac હોલમાં કાર્યક્રમ કરે છે કોંગ્રસના કાર્યકરોને કહું છું કે આ નેતાઓ તમારું શોષણ કરે છે, તમારા ખભે બંદૂક મૂકીને ફોડે છે કોવિસ સંગ્રસ નેતાઓને નાના વર્તુળમાં રહી વર્ચસ્વ રાખવું છે, સત્તા કે સેવાનો હેતુ નથી કોંગ્રેસનુંચારિત્ર્ય બદળવું પડશે એમ છે ગમે તેટલા પ્રભારી આવે , કોઈ ફર્ક નહીં પડે લોકો વચ્ચે જવું પડે, રાહુલ ગાંધી ચૂંટણિ સિવાય ક્યારે લોકો વચ્ચે ગયા??0
0
Report
वलसाड़ के अंबामाता मंदिर में 109 गणेश प्रतिमाओं की स्थापना आकर्षण बन गई
Valsad, Gujarat:એન્કર : હાલ સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ શહેરના મધ્યમાં મોટા બજાર ખાતે આવેલા પ્રાચીન અંબામાતા મંદિર ખાતે આ વર્ષે ગણેશજીની ૧૦૯ જેટલી મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વલસાડના મોટા બજાર ખાતેલા પ્રાચીન અંબામાતા મંદિરના પ્રાંગણમાં આ વર્ષે શ્રી ગણપતિ દાદાની ૧૦૯ મૂર્તિઓનું સુંદર પાર્થિવ પૂજન સ્થાપન કરવામાં આવ્યું છે. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દેશભરના પ્રમુખ ગણેશ મંદિરોની પ્રતિમાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં મહારાષ્ટ્રના પવિત્ર અષ્ટવિનાયક, જયપુરના મોતી ડુંગરી, વડોદરાના ધૂંડી વિનાયક, પુણેના સુપ્રસિદ્ધ શ્રીમंत દગડુશેઠ હલવાઈ, મુંબઈના સિદ્ધિવિનાયક, રાજસ્થાનના ત્રિનેત્ર ગણેશ બિરાજમાન છે. આ ઉપરાંત, અમેરિકાના ન્યુયોર્ક મ્યુઝિયમમાં રહેલ વરદ વિનાયક મૂર્તિની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. આવા અનોખા આયોજનના કારણે ભક્તો દેશભરના તમામ પ્રમુખ ગણેશજીના દર્શન અને પૂજાનો સારાંભર લાભ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ રહ્યો છે. જે લોકો બહારની આ તમામ જગ્યા પર ન જઈ શકતા, તેઓ વલસાડમાં જ આ દર્શનનો લાભ લઈ શકે છે. સાથે અહીં એક પ્રદક્ષિણા કરવાથી ૧૦૯ गणેશजीની પ્રદક્ષિણા કરવાની રીત અથવા અવસરે આરતી અને પૂજા કરવાનો અનુભવ ભક્તોને શાંતિ આપે છે. અંબામાતા મંદિર ખાતે નિયમિત ભક્તો દ્વારા પૂજન, અર્ચન અને પ્રદક્ષિણા કરી શકાય તેવી સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્થાપના કરાયેલી આ પ્રતિમાઓ હાલ વલસાડ શહેર અને આસપાસના લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં આવીને ભક્તોને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહેલો છે.ઓમેશ પટેલ ઝી મીડિયા વલસાડ0
0
Report
Advertisement
सूरत में पुलिसकर्मी विशालखान पर हमला, कार रोककर मारपीट
Navsari, Gujarat:નવસારી રહેતા અને સુરત ખાતે પોલીસમાં નોકરી કરતા યુવાનને બીજાની માથાકૂટમાં વચ્ચે પડવું ભારે પડ્યું સુરત સિટીમાં પોલીસ કોન્સ્ટેબલ પઠાણ વિશાલખાન ગુલમોહમ્મદ પર કેટલાક શખ્સો દ્વારા કર્યો જીવલેણ હુમલો 31 ઓગસ્ટે, રસ્તામાં એક યુવાનને માર મારતા કેટલાક લોકોને પોલીસ જવાને અટકાવી, યુવાનને બચાવ્યો હતો. અનમોલ નામના શખ્સે વિશાલખાનને જોઈ લેવાની ધમકી આપી ફોન કરી ઈટાળવા ચોકડી અને 99 ક્રિકેટ બોક્સ પાસે બોલાવ્યો રસ્તામાં વિજય ભરવાડ ઉર્ફે રોકી, અભય તિવારી અને અનમોલ શર્મા સહિતના શખ્સોએ કાર આડે નાખી વિશાલખાનની ગાડી રોકી તેને માર માર્યો અનમોલ શર્માએ તલવાર અને વિજય ભરવાડે ડંડો કાઢીને કર્યો હતો હુમલો વિજય ભરવાડે માથાના ભાગે ડંડાનો ફટકો મારતા લોહીલુહાણ થયેલા પઠાણ વિશાલખાનને તેના મિત્રએ તાત્કાળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી0
0
Report
नवसारी के मानताओं के राजा गणेश मंडल: भक्तों के जीवन में सच्चा विघ्नहर्ता
Navsari, Gujarat:દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે અને ભક્તો દસ દિવસ સુધી વિઘ્નહર્તા શ્રીજીની ભક્તિમાં લીન બન્યા છે. ભાદરવાની પવિત્ર મૌસમમાં જ્યારે બાપ્પા ઘરે-ઘરે અને મંડપોમાં બિરાજે છે, ત્યારે ભક્તોના મનમાં એક જ આશા હોય છે—પોતાના તમામ કષ્ટ દૂર થાય અને મનોકામના પૂરી થાય! પરંતુ ગુજરાતના નવસારીમાં ગણેશજીનું એક એવું દરબાર છે, જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં અદ્ભુત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. નવસારીના મોટા બજારમાં મામા ચેવડાવાળાની ગલીમાં બિરાજમાન 'સ્તુતિ ગણેશ મંડળ'ના 'માનતાના રાજા'! અહીં એક નહીં, બે નહીં પણ સેંકડો નાના ગણેશજી એક સાથે બિરાજે છે. ચાલો, લઈએ નવસારીના આ ચમત્કારી દરબારના દિવ્ય દર્શન. નવસારીના મોટા બજારમાં સ્થિત સ્તુતિ ગણેશ મંડળનો ઇતિહાસ 59 વર્ષ જૂનો છે. આ પરંપરાની શરૂઆત ખૂબ જ રોચક રીતે થઈ હતી. શરૂઆતના વર્ષોમાં મંડળના સભ્યોએ બાપ્પા સામે મનોકામના રાખી હતી કે જો ઈચ્છા પૂરી થશે, તો આવતા বছરે પોતાના તરફથી નાની ગણેશ પ્રતિમા સ્થાપિત કરશે. દુંદાળા દેવે તેમની હાકલ સાંભળી અને મનોકામના પૂર્ણ કરી. મંડળના સભ્યોએ વચન મુજબ મુખ્ય મંડપમાં જ એક નાની ગણેશ પ્રતિમા સ્થાપિત કરી. આ વાત વાયુવેગે એક કાનેથી બીજા કાને પહોંચી અને ભક્તો બાપ્પા પાસે પોતાની વ્યથા લઈને આવવા લાગી. વિઘ્નહર્તા પણ સૌના દુઃખ હરતા ગયા અને જોતજોતામાં આ મંડળના બાપ્પા 'માનતાના રાજા' તરીકે ઓળખાવા લાગ્યા. આજે પરિસ્થિતિ એ છે કે દર વર્ષે અહીં માનતા પૂર્ણ થતા સેંકડો નાની ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે, જેનો આંકડો 1200 ને પાર કરી જાય છે! આ વર્ષે પણ 865 થી વધુ માનતાની ગણેશ પ્રતિમાઓ મુખ્ય બાપ્પાની આસરે એક જ મંડપમાં વિરાજમાન થઈ છે. શ્રાવણ Monthsથી જ ભક્તો અહીં નામ નોંધાવી જાય છે. વિદેશોમાં વસતા ભક્તો,amerika, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુરોપ, સાઉથ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયામાં વસતા હોય, ફી પણ પોતાની માનતા પૂર્ણ થયા萄, પોતાના સંબંધીઓ દ્વારા અહીં માનતાના ગણેશજીની સ્થાપના કરાવે છે. લગભગ આર્કક્ષણ: ભક્તોની અફાટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભક્તોએ માનતાનું પૂર્ણ થતા બાપ્પાને 14 કિલોથી પણ વધુ ચાંદીના આભૂષણો અર્પણ કર્યા છે, જ્યારે એક પરમ ભક્ત દ્વારા ગણેશજીને સોનાનું તિલક પણ ચડાવવામાં આવ્યું છે. લાખોના આભૂષણોથી સુશોભિત શ્રીજીનો આ દરબાર ભક્તિ અને સેવા બંનેનો સંગમ છે. સ્તુતિ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી એક વિશેષ 'ગણેશ મહાયાગ'નું આયોજન કરવામાં આવે છે, જેમાં 1008 મોદકની આહુતિ આપવામાં આવે છે. સવારથી સાંજ સુધી ચાલતા આ મહાયાગમાં હજારો ભક્તો દર્શન કરોી અને ધન્યતા અનુભવે છે અને સાંજે 5,000 થી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરે છે. બાપ્પાના આ ઉત્સવમાં દિ્વ્યંાો પ્રત્યેની સંવેદના પણ વણાયેલી છે. મંડળ નવસારીના 'મમતા મંદિર'ના મુક-બધિર બાળકોને ખાસ સન્માન સાથે બાપ્પાના દર્શન લાવવામાં આવે છે, જ્યાં તેમને ભોજન અને ભેટ આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં આવે છે.0
0
Report
Morbi से Ambaji पदयात्रा: 355 किलोमीटर का सफर 28वीं वर्षगांठ के साथ शुरू
Morbi, Gujarat:Slug 1509ZK_MRB_AMBAJI_YATRA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1509ZK_MRB_AMBAJI_YATRA Date 15/09/2026 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર દેશ અને દુનિયાથી લાખો શ્રદ્ધાળુો ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાધામમાં શીશ ઝૂકાવાવવા માટે તેનાથી મોરબીથી પ્ષો પદયાત્રા સંઘ સાથે નીકળે છે અને ભાદરવી પૂનમે અંબાજી ખાતે પહોચીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. આ સંઘ આજે સવારે મોરબીથી રવાના થયેલ છે. મૂળ મોરબી તાલુકાના કુંતાસી ગામના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા તથા તેમના પત્નी ગીતાબેન નાગપરા દ્વારા છેલ્લાં એક કે બે નહીં પરંતુ 27 વર્ષથી મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં જાય છે અને ચાલુ વર્ષે 28મી વખત પદયાત્રાનું આયોજન થયું છે અને 오늘 વહેલી સવારે 5 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા સુરેશભાઈ નાગપરાના ઘરેથી બોલ માડી અંબે જય જગદંબે ના નાદ સાથે પદયાત્રા સંઘ મોરબીથી રવાના થયો હતો અને મોરબીથી હળવદ, ધ્રાંગધ્રા, માલવણ, પેટરાજી થઈને આ સંઘ 9 થી 10 દિવસે આમ્નાબાજી ખાતે અંબે માતાજીના ધામમાં પહોચે છે ઉლેખનીય છે કે, છેલ્લાં 27 વર્ષથી યોજાતી આ પદયાત્રામાં 150 થી 175 જેટલા માઈ ભક્તો જોડાય છે અને માતાજીની કૃપા અને આશીર્વાદથી કયારે પણ કોઈ અનઇચ્છનીય બનાવ બનેલ નથી આ સંઘ આજે સવારે મોરબીથી નીકળ્યો હતો ત્યારે વાજતે ગાજતે જય અંબેના નાડ સાથે મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને આ વર્ષે 175 જેટલા લોકો સંઘમાં જોડાયેલ છે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ પદયાત્રા ಸಂಘમાં સાથે જ રાખવામા આવેલ છે અને આગામી ભાદરવી પુનમના દિવસે આ સંઘ અંબાજી ખાતે પહોચશે. More details: સુરેશભાઈ પટેલ, પ્રમુખ, પદયાત્રાના આયોજક, મોરબી; મનિષાબેન નાગલપરા, પદયાત્રી, મોરબી; જીતુભાઈ એરવાડીયા, પદયાત્રી, મોરબી; પરેશભાઈ પટેલ, પદયાત્રી, મોરબી; સંગીતાબેન પટેલ પદયાત્રી, મોરબી.0
0
Report
Advertisement
