Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ઇડર તાલુકાના બરવાવ ગામે શ્યામગોર વીર બાવજીનો એક દિવસીય મેળો પૂર્ણ થયો

Sept 16, 2024 10:47:07
Himatnagar, Gujarat

ઇડરમાં બરવાવ શ્યામગોર વીર દાદાના આશીર્વાદ રૂપે દુધેલીના પાન મેળવે છે એક માન્યતા પ્રમાણે જે પશુપાલક પોતાના પશુ ગાય કે ભેંસ ને સ્થાનકની પહાડી પર ઉગતા દુધેલીના પાન ખવડાવે તો ગાયને વાછરડી અને ભેંસને પાડી આવે છે અને પોતાના પશુ નીરોગી રહે છે એવી શ્રદ્ધા ધરાવે છે તથા પશુઓની આરોગ્ય અને સુખકારી માટે માનેલી માનતાઓ અહી આવી પૂર્ણ કરે છે. ત્યારબાદ પશુપાલકો પોતાના ઘર પરિવાર સાથે બરવાવ ગામમા ભરતા મેળામાં જઈ ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરે છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Dec 03, 2025 13:12:42
Bhavnagar, Gujarat:ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં કાળુભા રોડ પર આવેલા સમીપ કૉમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આગ લાગી હતી, આગના કારણે ધુમાડો સમગ્ર બિલ્ડીંગમાં પ્રસરી જતા અહીં આવેલી 10 જેટલી હોસ્પિટલોમાં દાખલ કરાયા બાળકો, મહિલાઓ અને સંબંધીઓને સહાયરૂપ રહીને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું હતું. બેઝમેન્ટમાં આગ લાગી હોવાની જાણ થતા પરિસ્થિતિ પામી બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો, જેમાં સમગ્ર વહીવટી તંત્ર സംഭവം સ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને રેસ્ક્યુ કરીને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે કોઈ જાનહાની ન થઈ અને ફાયર વિભાગે આગ પર ઝડપથી કાબુ મેળવી લીધો હતો. ભાવનગરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગના 5 જેટલા ફાયરફાઇટર્સ ઘટના સ્હિલે ધસી ગયા હતા, બાતીગેડ કોલ મળતા એમ્બ્યુલન્સ અને પૃથ્વી પોલીસનો મોટો કાફલો તસ્દે દોડ્યો હતો. સ્થાનિક કલેક્ટર, કમિશ્નર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થિતિ સરળ બનાવવા પોલીસે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બાકી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોની પટ્ટીમાં રાખેલા નવજાત શિશુને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગ્નીઆગના કારણે બે સોળઘઠીમાં રહેલા અંદાજે 7 બાઈક અને 3 ફોરવ્હીલ કાર સાબિતે સળગી ખાતેડ થઈ ગયી હતી, પરંતુ સ્વાયત્ત આગબાબદીની કાર્યવાહીથી કોઈ જાનહાની ન થઈ.
75
comment0
Report
URUday Ranjan
Dec 03, 2025 13:09:59
85
comment0
Report
SCSHAILESH CHAUHAN
Dec 03, 2025 13:09:45
Idar, Gujarat:સાબરકાંઠા તા.૦૩.૧૨.૨૫ સ્લગ યોજના શૈલેષ ચૌહાણ ફીડ એફટીપી સ્ક્રિપ્ટ 2C એન્કર ગુજરાત સરકાર દ્રારા નાના બાળકોથી લઈને આધેડ વ્યક્તિઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ અને સહાય શરૂ કરવામાં આવી છે ત્યારે આર્થિક અને સામાજિક સુરક્ષા માટે પણ સરકાર દ્રારા વિવિધ યોજનાઓ થકી સહાય પહોંચાડી છે. વીઓ-૦૧ રાજ્ય સરકાર દ્રારા આર્થિક અને સામાજિક સુરક્ષા યોજના હેઠળ લાભાર્થીઓને વિવિધ પ્રકારની યોજનાઓ દ્રારા સરકાર આર્થીક રીતે અને સાધન સહાય ની મદદ કરતી હોય છે ત્યારે પ્રસૂતિ સહાય યોજના હેઠળ સરકાર દ્રારા જ્યારે કોઈ લાભાર્થી ના પેટમાં બાળક હોય ત્યારે થીજ ૨ હજાર ના હપ્તા શરૂ થતા હોય છે તો પીએચ સી કે સી એચસી સેન્ટર ખાતે નો આરોગ્ય સ્ટાફ લાભાર્થી ના ઘરે જઈને પહેલા તો તમામ પ્રકારની માહિતી આપતો હોય છે અને ત્યાર બા મમતા કાર્ડ બનાવી ને પ્રસૂતિ સહાય ની શરૂઆત કરવામાં આવતી હોય છે અલગ અલગ સ્ટેજ દ્રારા લાભાર્થીઓને વિવિધ પ્રકારની રકમ ભાગાય છે અને તેમના ખાતા સીધી જ રકમ જમા થઈ જતી હોય છે... બાઈટ-હેતલબેન રાવળ, અસરાર્થી, હડિયોલ બાઈટ-કાજલબેન રાવળ, લાભાર્થી, હડિયોલ વીઓ-૦૨ સરકાર દ્રારા પ્રસૂતિ સહાય અને નમો શ્રી યોજના હેઠળ કુલ ૧૨ હજાર જેટલી રકમ સીધી જ ખાતામાં જમા થઈ જતી હોય છે અને આ આર્થીક સહાય થી લાભાર્થીઓ પોતાના બાળકના સારા પોષણ અર્થે અને અન્ય ખર્ચ માટે ઉપયોગમાં લેતા હોય છે જેના કારણે આર્થિક ભારણ પણ ઘટતું હોય છે કે સરકાર દ્રારા આ યોજનાઓ શરૂ કરાયેલા ઘણા મહિલ લાભાર્થીઓને લાભ થાય છે જે લઈને લાભાર્થીઓ સરકારનો આભાર માનતા હોય છે.
96
comment0
Report
AKArpan Kaydawala
Dec 03, 2025 11:45:30
Ahmedabad, Gujarat:અમદાવાદ બી યુ પરમિશન અને ફાયર noc मुद्दે કોર્પોરેશનની લાલ આંખ ફાયર noc અને બી યુ પરમિશન વગરના એકમોને કરાશે સીલ એએમસી દ્વારા કરવામાં આવી છે નવ hospital સીલ નોટિસ આપવા છતાં એકમો દ્વારા બી યુ અને ફાયર પરવાનગી લેવાઈ નહીં ફાયર એનઓસી નહીં લેવાય તો એકમો કરાશે સીલ 50 થી વધુ લોકો ભેગા થતા હશેે તેવા તમામ એકમો સામે કરાશે કાર્યવાહી વિવિધ એકમોની વાત કરવામાં આવે તો.... . "ટ્યુશન ક્લાસીસ ની કુલ સંખ્યા 909. છે જેમાં 135 પાસે બી યુ છે. ચાર એકમે દ્વાર ગૃડા એક્ટ હેઠળ અરજી કરી છે. બેંકવેટ હોલ, કોમ્યુનિટી હોલ, વાડી સહિત કુલ એકમ 234 171 પાસે બીયુ પરમિશન છે, 13 એકમો એ અરજી કરી છે, 50 એકમોને આપવામાં આવી છે નોટિસ, બે એકમ કરાયા છે સીલ ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, કુલ 408 એકમો છે જેમાં 261 પાસે બીયુ પરવાનગી છે, પાંચ એકમોએ એપ્લિકેશન કરી છે. 142 એકમોને નોટિસ આપવામાં આવી છે શહેરમાં શોપિંગ મોલ, સુપર માર્કેટની સંখ્યા 62 છે અને તમામ પાસે બીયુ પરવાનગી છે જે એકમો પાસે બીયુ છે પરંતુ હેતુ ફેર કરેલો હશે તો તેવા એકમોને પણ કરવામાં આવશે સિલ જે હેતુ માટે બીજું લીધેલી છે તે હેતુ માટે જ એકમનો ઉપયોગ કરી શકાશે બાઈટ: રિદ્ધેશ રાવલ, ડે.મ્યુનિ.કમિશનર- એસ્ટેટ વિભાગ, amc
103
comment0
Report
MDMustak Dal
Dec 03, 2025 11:18:44
Jamnagar, Gujarat:જામનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નગરસેવિકા જેનબબેન ખફીએ પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કપાતી લોકલ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જામનગર શહેરના વોર્ડનં. ૧૨ ના કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફોએ આજે કોર્પોરેટર સહિત કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે જ કોંગ્રેસના લડાયક મહિલા નગરસેવિકાએ પક્ષમાંથી રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ભર શિયાળે ગરમાવો આવ્યો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખને પાઠવેલા પત્રમાં તેમણે જણાવ્યું છેકે, હું છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે વફદારીપૂર્વક જોડાયેલી છું. પરંતુ કોંગ્રેસ પક્ષમાં હાલ અંદરો અંદરની લડાઈઓ, હુંસા તુંસી તથા જી-હુજુરીનું મહત્વ વધતું જાય છેતેમજ પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જામનગર શહેર-કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પક્ષમાંસક્રિય પણે કાર્ય કરવું હવે શક્ય નથી પરંતુ આ કઠોર પરંતુ જરૂરી નિર્ણય લઈ રહી છું. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તમામ પદો ઉપરથી રાજીનામું આપું છું. અત્રે ઉલ્લેખનિય છે કે, જેનબબેનના પિતા ઈબ્રાહિમભાઈ પણ કોર્પોરેટર હતા. જ્યારે આ મામલે જામનાર શરીર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, consequatur? કોંગ્રેસમાં વ્યકિત વિશેષ કે જીહજુરીની કોઈ વાત નથી. જામનગરમાં કોંગ્રેસ પક્ષમાં તમામ સભ્યોને માન સન્માન આપવામાં આવે છે. જેનબબેનનું રાજીનામુ સ્વીકારવું કે કેમ તે પ્રદેશ પ્રમુખ નક્કી करेगा. કોંગ્રેસની ક્યાંય ભૂલ થતી હશે તો અચૂક મંથન થશે.
145
comment0
Report
AKArpan Kaydawala
Dec 03, 2025 10:56:16
Ahmedabad, Gujarat:અહમદાબાદ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની કરાશે ઉજવણી પ્રમુખ સ્વામીના baps ના પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સાત ડિસેમ્બરે મુખ્ય સમારોહ સાબરમતી નદીના કિનારે યોજાશે નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત 75 હોડિ ઓ બનશે આકર્ષણ નું કેન્દ્ર બીએપીએસ સંપ્રદાયના વડા તરીકે પ્રમુખસ્વામીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉત્સવનું આયોજન શાહપુરની આંબલી વાળી પોળમાં ૧૯૫૦માં પ્રમુખસ્વામી મહારાજને શાસ્ત્રી સ્વામી ના હાથે પ્રમુખ પદ મળ્યું હતું શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા વચનામૃત ,રામચરિત માનસ મહાભારત , જેવા ગ્રંથોમાંથી 75 સૂત્રોના તૈયાર કર્યા છે જે સંતોના ગુણ અને મહિમા દર્શાવાશે આ સૂત્રોઓ 75 હોડીઓ પર થશે પ્રદર્શનિત પ્રમુખવર્ણી અમૃત મહોત્સવમાં 100 સંતો અને 1000 થી વધુ સ્વયંસેવકો રહેશે હાજર BAPS ના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજર રહેશે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે કાર્યક્રમ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહયોગ મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે
71
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 03, 2025 10:34:09
Karantha, Gujarat:નર્મદા આપ ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ભાઈ દારૂ સાથે પકડાવાનો મામલો નિરંજન વસાવાની sóc્યલ મીડિયા પોસ્ટ બાદ ભાજપ પ્રમુખ નીલ રાવનુ નિવેદન નિરંજન વસાવાએ સોશિયલ મીડિયામાં મુકેલ વિડિઓ બાબતે ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવ એ આપી પ્રતિક્રિયા ભાજપ પ્રમુખ એ કહ્યું કે નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ કર્યા છે નિરંજન વસાવા ડીગ્રી ચોર અને વીજળી ચોર છે અને અમારા ભાજપ ના Leute પર આક્ષેપો કરે છે ભાજપ પ્રમુખ એ કહ્યું કે મે નિરંજન વસાવા પર માન હાનિ ના કેસ ની નોટિસ પણ મોકલી છે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિરંજન વસાવા ને આમ આદમી પાર્ટી ના પ્રમુખ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા સસ્પેન્ડ કરશે? ભાજપ પ્રમુખ નિરંજન વસાવા એ વિડિઓ મુક્યો છે જેમાં જાહેર માં ડિબેટ કરવાની વાત કરી છે જે ભાજપ પ્રમુખ નિલ રાવ એ સ્વીકારી છે જાહેર માં ડિબેટ કરવા તૈયારબી બતાવી છે ભાજપ ના કાર્યકરો કોઈ દિવસ દબાવવાના નથી નિરંજન વસાવા એ રેલવે ની જમીન માં દબાણ કર્યો છે જો એની સામે કાર્યવાહી નહિ થાય તો ભાજપ પ્રમુખ નિલ રાવ એ કહ્યું કે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચారీ છે ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો જેને કારણે ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો નિરંજન નો બીજો ભાઈ હાર્દિક સામે 2015માં રાજપીપલા માં 4.5 લાખ રૂપિયા નો દારૂનો કેસ માં ફરિયાદ થઇ હતી અને બીજો ભાઈ ભગ્રદેશ સામે પણ ઘણી ફરિયાદો થઈનિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નિલ રાવ,સાંસદ મનસુખ વસાવા અને ભાજપના બીજા કાર્યકરો પર કર્યા હતા આક્ષેપ ભાજપ નાજ નેતાઓ દારૂ નો ધંધો કરે છે એમને કોઈ પકડતું નથી...નિરંજન સાંસદ અને જિલ્લા પ્રમુખ નીલ રાવ્યોને જાહેરમાં ડિબેટ માં લલકર્યા આપ ના જિલ્લા પ્રમુખે બાઈક....નીલ રાવ (ભાજપ જિલ્લા પ્રમુખ ) બાઈટ....નિરંજન વસાવા (આપ જિલ્લા પ્રમુખ )
55
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 03, 2025 10:04:54
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ માં સર્વર ડાઉન થતાં આજે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સર્વર બંધ થઈ જવાના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ અટવાયા હતા, જેને લીધે રેડિયાર વહીવટ સામે લોકોમાં ઉગ્ર આક્રોધ જોવા મળ્યો હતો. વીઓ:1 ઓપીડી (OPD) માં સારવાર માટે આવેલા અનેક દર્દીઓને બે કલાક જેટલો લાંબો સમય લાઈનમાં ઊભા રહેવાની નોબત પડી હતી. સર્વર શરૂ થવાની રાહ જોતા દર્દીઓનો મોટો સમૂહ ઓપીડીમાં જોવા મળ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી ટોકન ન મળતા તેમની મુશ્કેલી વધી હતી. સર્વર ચાલુ નહીં થાય તો સારવાર વગર જ હોસ્પિટલમાંથી પાછા જવું પડશે તેવો ભય પણ દર્દીઓમાં ફેલાયો હતો. WKT: પ્રશાંત ઢીવરે (હોસ્પિટલમાંથી દર્દીઓની લાઇન zeigen) બાઈટ:દર્દી સગા બાઈટ:દર્દી વીઓ:2 આ ગંભીર પરિસ્થિતિમાં પણ સ્મીમેર હોસ્પિટલ તંત્રના સત્તાધીશ અધિકારીઓ ઘટનાસ્થળે એટલે કે ઓપીડી સુધી ન આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓએ મનપા સંચાલિત આ હોસ્પિટલના વહીવટ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. દર્દીઓના જણાવ્યા મુજબ, બે કલાક બાદ સર્વર શરૂ થયું હતું. બાઈટ: ભાવેશ રબારી (પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ) વીઓ:3 આ સમગ્ર મામલે હોસ્પિટલના અધિકારીઓએ નિવેદન આપ્યા હતા:"સર્વર ડાઉન થઈ ગયું હતું, હાલ ચાલુ થઈ ગયું છે. રોજ એક હજારથી વધુ દર્દીઓ આવે છે. સર્વર હાલમાં સ્લો ચાલે છે, પણ રાબેતા મુજબ શક્તિтураચાલે જશે. આ એક ટેક્નિકલ સમસ્યા હતી અને તેનો હલ થઈ જશે." બાઈટ:એ. જી. હકીમ (OPD હેડ ક્લાર્ક) વીઓ:4 ગત માસથી HI (હોસ્પિટલ ઇન્ફર્મેશન) સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જે ઇન્ટરનેટ બેઝ હોવાથી સર્વર ડાઉન રહેવાની શક્યતા રહેલી છે. આજે પંદરથી વીસ મિનિટ માટે સર્વર ડાઉન રહ્યું હતું. જેને પાલિકાની ટેક્નિકલ ટીમ દ્વારા તાત્કાલિક દૂર કરવામા આવી હતી. પંદરથી 30 મિનિટ સુધી સર્વર ડાઉન રહ્યું હતું, જેથી તાત્કાલિક મેન્યુઅલ સિસ્ટમ શરૂ કરી દેવાઈ હતી. આગળ સર્વર ડાઉન ન થાય અને દર્દીઓને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે." બાઈટ:ડૉ. જીતેન્દ્ર દર્શન (​સુપ્રિટینڈેન્ટ ) વીઓ:5 સુપ્રિટેન્ડેન્ટના નિવેદન મુજબ, હોસ્પિટલ દ્વારા તાત્કાલિક મેન્યુઅલ સિસ્ટમ શરૂ કરી દેવાઈ હતી, અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. જોકે, દર્દીઓએ બે કલાક સુધી અટવાયા હોવાનું જણાવ્યું હતું, જ્યારે સુપ્રિટેન્ડેન્ટે પંદરથી ત્રિંશ મિનિટ સર્વર ડાઉન હોવાનું જણાવ્યું હતું. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
149
comment0
Report
CPCHETAN PATEL
Dec 03, 2025 09:49:00
87
comment0
Report
GDGaurav Dave
Dec 03, 2025 09:39:51
Rajkot, Gujarat:રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ લાલોના પ્રમોશન માટે આવેલા સ્ટાર કસ્ટને જોવા ભીડ ઉમટી પડી હતી. જે ભીડ બેકાબુ બનતા એક બાળકી કચડાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે દેવદૂત બની આવેલા યુવકે બાળકીને એક્સીલેટર પર ખેંચી લેતા બાળકીનો જીવ બચી ગયો હતો. આ ઘટના માં યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ માલના મેનેજર સમસીર વીસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાવાનો હતો. પોલીસના કહેવા મુજબ, ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વીસાણી દ્વારા ફિલ્મના પ્રમોશન માટેનું આયોજન થયું હતું જેમાં પોલીસની મંજૂરી લેવામાં આવી નહતી. જેટલી જગ્યા હતી તેના કરતા વધારે ભીડ એકત્ર થઈ હતી... પોલીસના અગાઉની મંજૂરી ન લેતા ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પૂર્ણતાનો નિર્ણય પોલીસ કમિશ્નરે જાહેર કર્યો હતો. આ અંગે તપાસ ચાલી રહી છે. જરૂર પડશે તો ફિલ્મના સ્ટાર કસ્ટની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. અંદાજે 2000 કરતા વધુ લોકોની ભીડ હતી. લોકોને અપીલ છે કે ભીડ વધારે થતી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
126
comment0
Report
AKArpan Kaydawala
Dec 03, 2025 09:32:28
Ahmedabad, Gujarat:0312ZK_LIVE_AHD_HOSPITAL_SEAL નોંધઃ અન્ય હોસ્પિટલના વૉટ્સએપ વિડિઓ પણ ખાસ લેવા. અમદાવાદ Bu परमिशन વિનાની Hospitals સામે amc ની લાલ આંખ દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે કરી કડક કાર્યવાહી સાઉથ બોપલ, જોધપુર અને મક્તમપુરાની 9 હોસ્પિટલ કરાઈ સીલ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપી bu મેળવવા કરાઈ હતી જાણ તંત્રની નોટિસને અવગણતા કરાઈ સીલિંગ કાર્યવાહી ૧ ૩૩-સરખેજ દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ ૨ ૩૪-મક્તમપુરા મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા ૩ ૩૪-મક્તમપુરા નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા ૪ ૩૪-મક્તમપુરા રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા ૫ ૩૪-મક્તમપુરા હેપ્પીનીસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ ૬ જોધપુર-૨ સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ ૭ જોધપુર-૨ મમતા হাসপাতોલ, સાઉથ બોપલ ૮ જોધપુર-૨ આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ ૯ જોધપુર-૨ દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ
79
comment0
Report
CJChirag Joshi
Dec 03, 2025 07:46:15
Sinor, Gujarat:સિક્કિમના મુખ્યമന്ത്രി પ્રેમસિંહ તમાંગ પણ યાત્રામાં જોડાશે રાજયપાલ આચાર્ય દેવવ્રત ટૂંક સમયમાં જાહેરસભાને સંબોધશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યપાલ સાથે હાજર રહેશે પૂર્વ મંત્રી બ્રિજેશ મિર્ઝા,મંત્રી પી સી બરંડા વહેલી સવાર ચીજ યાત્રામાં જોડાયા মোটફોફડિયા ગામથી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ યુનિટી માર્ચમાં જોડાશે આજھے વડોદરા જિલ્લામાંથી યુનિટી માર્ચ નર્મદા જિલ્લામાં જશે આનેકારમસદથી કેવડિયા સુધી નીકળેલી યુનિટી માર્ચ સાતમા દિવસે શિનોર તાલુકાના દામાપુરા ગામ ખાતેથી પ્રસ્થાન કરવાની જાણકારી મળી હતી જ્યાં યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાતમા દિવસે આદિજાતિ ગુજરાતના વિકાસ મંત્રી નરેશ પટેલ , મંત્રી પી સી બરંડા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો જોડાયા હતા એટલું જ નહીં સાત કિલોમીટરની પદયાત્રા કરી મોટાફોડડિયા ગામ ખાતે ગર્વનર આચાર્ય દેવવ્રતનો સ્વાગત કરવામાં આવ્યું હતું - વોક થ્રુ જેમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાથે વન ટુ વન કર્યું છે
80
comment0
Report
Advertisement
Back to top