icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत में खाद्य विषाक्तता से पांच साल की बेटी की मौत: शीतल रेस्टोरेंट पर हफ्ता जाँच

Surat, Gujarat:સુરત માં ફૂડ પોઈઝનિંગ થી બાળકી ના મૃત્યુ નો મામલો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક સુરત ના આરોગ્ય અધિકારી સાથે વિસી મારફતે બેઠક આરોગ્ય વિભાગ દ્વારા થયેલી કામગીરી તથા રેસ્ટોરન્ટ ની તપાસ સહિતના મુદ્દા પર ચર્ચા આરોગ્ય મંત્રીએ પરિવીર ના સભ્યો સાથે વિડીયો કોલ પર ચર્ચા કરી એકર સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન લીધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડી હતી. આGDiena ઘટનામાં સારવાર દરમિયાન માત્ર 5 વર્ષની દીકરી આર્યાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ આ ઘટનાની જાણ થતા નો સાથે જ આરોગ્ય વિભાગની ટીમ એ શીતલ રેસ્ટોરન્ટ ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન અખાત્ય પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો હતો zee 24 કલાકની ટીમ જ્યારે રેસ્ટોરન્ટ ઉપરрестોરન્ટ ઉપર પહોંચી ત્યારે ફૂગ વાળી દાળ પણ મળી આવી હતી વિઓ.1 સુરતના પુણા વિસ્તાર માં આવેલા રણુજા સોસાયટીમાં રહેતા અશોક કલસરિયા մજૂરી કામ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. 15 મી ઓગસ્ટના સાંજના સમયે અશોકભાઈએ વરાછા માતાવાડી પાસે આવેલી શીતલ રેસ્ટોરન્ટ માંથી બે સબ્જી ખરીદી હતી અને બાદમાં ઘરે પહોંચ્યા હતા. ઘરે પરિવાર સાથે તેમને આ સબ્જી આરોગી હતી.ભોજન લીધા બાદ પરિવારના તમામ પાંચ સભ્યોને અચાનક તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા માતા-પિતા سمیت બે દીકરીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પરિવારના સભ્યોની સ્થિતિ ગંભીર બનતાં તરબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન 5 વર્ષની દીકરી આર્યાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ડબ્બામાંથી ફૂગ લાગેલી દાળ પણ મળી આવી હતી. જ્યારે હોટલમાં પીરસવામાં આવતા કાંદા પણ સડેલી હાલતમાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટમાંથી મળી આવેલી તમામ અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર મામલે શીતલ રેસ્ટોરન્ટના માલિકે મીડિયા સમક્ષ માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ પોઈઝનિંગના આ બનાવમાં 5 વર્ષની બાળકીના મોતને પગલે આરોગ્ય વિભાગની કામગીરી અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય સામગ્રીની જાળવણી અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વોક થ્રુ..ચેતન બાઈટ..પી કે પટેલ..એસીપી હાલ પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
0
0
Report

भावनगर जिले के चोगठ धारुक रोड पर भीषण बदहाली: ग्रामीणों की जीवनरेखा ध्वस्त

Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં જે ગુજરતી ભાષાના વિસ્તારોમાં ચોગઠ થી ધારુકા ડામર રોડ અતિ બિસ્માર બની ગયો છે. બે વર્ષ દરમિયાન ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોના અંતરિયાળ માર્ગો ધોવાણ થઈ ગયા છે, ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા હતા, જેના કારણે ચોગઠ થી ધારુકા જતા રોડની હાલત અતિ ખરાબ બની ગઈ છે, ડામર રોડ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે તેમજ રોડ પર મોટા ખાડા પડી જતા રાત્રી દરમિયાન અકસ્માત સર્જાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. વિઓ ૧: રાજ્ય સરકાર રોડ રસ્તાઓના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તેમ છતાં ખરાબ રસ્તાઓના કારણે રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, લોકો દ્વારા કરાયેલી રજૂਆતો જનપ્રતિનિધિઓના બહેરા કાને સંભળાતી જ નથી, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભેગતને લઈને મંજૂર થયેલ રસ્તાઓ વર્ષો સુધી ન બનીતા પ્રજા પરેશાન થઈ ગઈ છે. વિઓ ૨: સરકાર દ્વારા લોકોની સુવિધા વધારવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ યોગ્ય સમયે તેનો ખર્ચ થતો નથી અને ઘણા કિસ્સા ગ્રાન્ટો નિષ્ફળuyan થી પડ્યા છે, ઉમરાળા પંથકમાં ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનો ધોવાણ થઈ ગયો છે, બે વર્ષ અગાઉ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ચોગઠ થી ધારુકા સુધીનો માર્ગ મોટાપાયે ભંગાઈ ગયો છે, સણોસરા, પાલીતાણા, ગારિયાધાર સુધી લઇ જતો ચોગઠ-ધારુકા ટુંકો માર્ગ હોય સેંકડો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રસ્તો સંપૂર્ણ ધોવાણ થઈ જતા મોટરસાયકલ સિવાયના કોઈ વાહન પસાર નથી થતું, સરકારી બસો પણ અવારનવાર બંધ રહી રહી છે, પરિણામે લોકો 5 થી 10 કિલોમીટરના અંતરમાં મુખ્ય માર્ગ સુધી જવા પર મૂંઝવાનો સામનો કરે છે, લોકોની માંગ છે કે રીપેરીંગનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે. વોકથ્રુ: નવનીત દલવાડી, ભાવનગર. વિઓ ૩: ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના દુર્ઘટિત માર્ગો 60 લાખના ખર્ચે નવીન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કામ শুরু થઇ રહ્યો નથી, જેનાથી રાહદારીઓને ભારે પરેશાની થઇ રહી છે. પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે નવી રોડ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે અને અંદાજે 60 લાખના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવશે, પાણીના વહેણને લઇને કોઝવેનો પણ નિર્માણ થશે. ચોમાસા ચાલી રહ્યું હોવાથી વરસાદ બાદ આ વિસ્તારમાં કામ શરૂ થશે. બાઈટ: અજીત ઝા, કાર્યપાલક ઈજનેર, પંચાયત વિભાગ, ભાવનગર. વોક થ્રુ: નવનીત દલવાડી, ભાવનગર.
0
0
Report
Advertisement

सूरत के रणूजा धाम में बाढ़ के बाद दुकानदारों के लिए ऑनलाइन मुआवजे का फॉर्म लंबित: गुस्सा फूट पड़ा

Surat, Gujarat:પુણા રણુજા ધામમાં સહાયથી વાયછીત દુકાનદારોનો રોષ સુરતના પુણા વિસ્તારમાં આવેલી રણુજા ધામ સોસાયટીમાં ખાડી પૂરની સહાયને લઈને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો है. સાતમી તારીખે પડેલા અંધાધૂંધ વરસાદ બાદ રણુજા ધામ સોસાયટીમાં આશરે છથી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ દુકાનદારોને મોટાપાયે નુકસાન થયું હતું. પૂરની ઘટ્નાને એક મહિનો વીતી ગયો હોવા છતાં, નુકસાનગ્રસ્ત દુકાનદારોનો આક્ષેપ છે કે ઓનલાઈન ફોર્મ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં હજુ સુધી તેમને નુકસાનની સહાય મળી નથી. દુકાનદારોનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા સહાય માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ તેઓ રાહ જોઈ રહ્યા आहेत. બીજી તરફ, રણુજા ધામ સોસાયટી પાસે આવેલી ખાડીના કારણે અહીં પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાય છે. વરસાદ પડે ત્યારે ખાડીનું પાણી સોસાયટીમાં ઘૂસી જતાં સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે દુકાનદારોની માંગ છે કે તંત્ર દ્વારા नुकसानનું યોગ્ય સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે, તેમજ ખાડીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. એક મહિનો વીતી ગયો... સહાયની રાહ હજુ પણ યથાવત છે. હવે તંત્ર ક્યારે જાગશે?
0
0
Report

साणंद में दीपड़ की मौजूदगी: खेत-गांव के आसपास नए निशान मिले

Ahmedabad, Gujarat:અમદાવાદ સાણંદમાં દીપડાની હાજરી અંગે નવા સમાચાર ગઈકાલે જોવાયેલાં સ્થળ સિવાયના સ્થળે પણ જોવાયા પગલાં સાણંદ નગરની સીમમાં જોવા મળ્યા નવા નિશાન સાણંદ થી મોટી દેવતી ગામ આસપાસના વિસ્તારોમાં નવા ફૂટપ્રિન્ટ જોવા મળ્યા ગઈકાલની જગ્યાથી નજીકના વિસ્તારમાં સેંકડો નવા નિશાન મળ્યા દીપડાની હાજરીના નવા સેંકડો નિશાન મળતા ગ્રામજનોમાં ફફડાટ દીપડાની હાજરીને પગલે ખેડૂતોમાં ફફડાટ, ખેતરો માંથી શ્રમિકો ભાગી ગયા દીપડાની હાજરીની આસપાસના વિસ્તારોના વિસ્તારમાં શાળા હોવાથી કોઈ ઘટના બની શકવાની locals- conoce દહેશત- स्थानीयો ગઈકાલે મોટી દેવતી જવાના માર્ગે ઈંટોના ભઠ્ઠામાં મળ્યા હતા સેંકડો નિશાન ગઈકાલે વન વિભાગે પાંજરુ ગોઠવ્યું છે પલ્તી દીપડો પકડ હજી બહાર
0
0
Report

अहमदाबाद के गोता इलाके में सोन की घड़ी चोर को सोला पुलिस ने पकड़ा

Ahmedabad, Gujarat:અમદાવાદમાં: ગોતામાં બ્રાન્ડેડ શૉરુમમાંથી સોનાના ઘડિયાળ ચોરનાર SOLA પોલીસે ઝડપી પાડ્યો. અમદાવાદના ગોતા વંદેમાતરમ રોડ પર આવેલ શક્તિ ઇ.ટી.સી કોમ્પલેક્સની દુકાનમાંથી સોનાની ઘડિયાળની ચોરી થઈ. શૉરુમમાંથી ટાઇટન કંપનીની નેબ્યુલા મોડેલની 2 લાખ 2 હજાર ની કિંમત લેડીઝ સોનાની ઘડીયાળ ગઠિયા એ ચોરી. સોનાની ઘડિયાળ ચોરી ની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દુકાનદાર ફરિયાદીએ SOLA પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા SOLA પોલીસે ચોરી કરનાર આરોપી ને ઝડપી પાડી. મૂળ ઉત્તરપ્રદેશના પ્રદિપ કેદારસિંઘ નાયક ની SOLA પોલીસે ધરપકડ કરી સોનાની ઘડિયાળ કબજે કરી.
0
0
Report
Advertisement

सूरत के महावीर पेलस गेट गिरने से 4 वर्षीय सनी कुमार की मौत

Surat, Gujarat:સુરત બ્રેક 1. સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં કરુણ અકસ્માતની ઘટના બની છે. 2. શ્રી મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થયો હતો. 3. ગેટ નીચે દબાઈ જતાં 4 વર્ષના સની કુમારને ગંભીર ઈજા થઈ હતી. 4. ગંભીર ઈજાગ્રસ્ત સની કુમારનું બાદમાં મોત નીપજ્યું હતું. 5. સણી આશરે બે મહિના પહેલા તેની માતા સાથે સુરત આવ્યો હતો. 6. બાળક મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો. 7. અકસ્માતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. 8. સ્થાનિકોના જણાવ્યા મુજબ મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હતો. 9. ગેટની મરામત અંગે અગાઉ જાણ કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. 10. તેમ છતાં ગેટની યોગ્ય મરામત કરવામાં આવી ન હોવાની વાત સામે આવી છે. 11. ગેટ અચાનક બાળક ઉપર પડતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. 12. અકસ્માત બાદ મહાવીર પેલેસના CCTV કેમેરા પણ બંધ હોવાની ચર્ચા છે. 13. CCTV બંધ હોવાથી ઘટનાની હકીકત અંગે અનેક સવાલો uprightા છે. 14. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે. 15. જર્જરિત ગેટની સમયસર મરામત ન થતા માસૂમ બાળકનો જીવ ગયો હોવાનો સ્થાનિકોમાં રોષ છે.
0
0
Report

आहमदाबाद के सब्ज़ी-फल मार्केट योजना करोड़ों खर्च के बावजूद फेरीयां नहीं आईं, सड़कें फिर भी दाबग्रस्त

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી-ફળનું વેચાણ કરતા ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપી છે.publc રોડ્સ પરનું દબાણ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં 31 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી 19 જગ્યાએ માર્કેટ તૈયાર થઈ ગઈ છે. બે જગ્યાએ કામ ચાલી રહ્યું છે. ચાર જગ્યાએ માર્કેટ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ આ સમગ્ર યોજનામાં અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચુક્યો હોવા છતાં મૂળ હેતુ જ અધૂરો રહ્યો છે. એક તરફ તૈયાર બની ગયેલી માર્કેટમાં ફેરિયાઓ બેસતા નથી અને બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં શાકભાજી તથા ફળના વિક્રેતાઓ આજે પણ રોડ અને ફૂટપાથ પર ધંધો કરી રહ્યા છે. પરિણામે ટ્રાફિક અને જાહેર માર્ગો પરના દબાણની સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. પહોંચી ગયેલી વિગતો મુજબ કોર્પોરેશનનો મૂળ ઉદેશ શાકભાજી અને ફળના ફેરિયાઓને નિર્ધારિત જગ્યા પર ખસેડવો હતો, જેથી રાહદર્શીઓ તથા વાહનવ્યવહાર માટે રસ્તા ખુલ્લા રહી શકે. પરંતુ ગ્રાઉન્ડ પરની સ્થિતિ જોતા જ્યાં ફેરિયાઓ પહેલાં બેસતા હતા ત્યાં આજે પણ બેસે છે અને બીજી તરફ તેમને બનાવાયેલી માર્કેટખાલી પડી છે. લાખો રૂપિયાના ખર્ચ પછી પણ મુશ્કેલીઓ યથાવત્ રહે છે. 19 માર્કેટની ગ્રાઉન્ડ realities તપાસવામાં આવી હતી: ગોતા વિસ્તારમાં દેવનગર ગામની માર્કેટમાં મોટા ભાગના થડા ભરાયેલા જોવા મળ્યા. બોડકદેવમાં માર્કેટની અંદર થડા ખાલી પડી રહ્યા હતા અને વિક્રेतાઓ બહાર ફૂટપાથ પર ધંધો કરતા હતા. સરખેજ અને પ્રહલાદનગરમાં સ્થિત માર્કેટ નધણીયાતી સ્થિતિમાં હતી. ગોતા વોર્ડમાં અનેક માર્કેટમાં પ્રવેશના દરવાજા બંધ અને વેપારીઓ જોવા મળ્યા. દ્વારકા આવાસ સામેના માર્કેટમાં વેપારીઓ તથા ગ્રાહકોની ભીડ હતી, જેથી યોજના સફળ હોવાનું સંકેત મળે. તદ્દન મુદ્દે ખાનગી વેબસાઇટ્સના અભ્યાસથી જાણવા મળે છે કે આધારે 68 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવા છતાં ફેરિયાઓને આ માર્કેટમાં લાવવા માટે કાર્યકારી સ્થિતિ આરંભથી જ અસમર્થ રહી. 2 અઠવાડિયાના અંદાજે નવા હોદ્દેદારો દ્વારા આ યોજનાને પગલારૂપે અસરકારક બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માર્કેટમાં ફેરિયોને खસેડવાની પ્રક્રિયા અસરકારક રહી ન હતી. સરકારે નક્કી કરેલ નવી યોજનાનો પુરતો ઉપયોગ ન કર્યા મામલે ચર્ચા ચાલુ છે. અધિકારીઓની પ્રસારણ વડે જણાવ્યું હતું કે આ માર્કેટને કાર્યરત બનાવવું હેતુ છે, પરંતુ હાલ જ નહીં પરંતુ આગામી સમયમાં ફેરિયાઓને માર્કેટમાં લાવવા સાથે ગ્રાહકો આવી તેને સફળ બનાવીશું. અર્પણ કાયદાવાલા. ઝી 24 કલાક. અમદાવાદ
0
0
Report

नवसारी में खाड़ी दबाव हटाकर अस्पताल परिसर का दबाव कम किया गया, हाईवे खुला

Navsari, Gujarat:સ्लગ : NVS DABAN DUR નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 8, ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં ઉતાર્યા છે... એંકર : નવસારી જિલ્લામાં ગત જુલાઈ મહિનામાં ત્રણ ત્રણ પુર આવ્યા હતા. જેમાં શહેરમાં થોડો વરસાદ પડે કે વરસાદી કાંસ (ખાડી) નજીકના વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. નેશનલ હાઈવે નં. 48 ઉપર પણ નવસારીની જાણિતી નિરાલી કેન્સર હોસ્પિટલ અને નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના વરસાદી કાંસ ઉપર કરેલા દબાણથી થોડા વરસાદમાં જ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હજારો વાહનોને મુશ્કેલી વેઠવા પડતી હતી. જે દબાણ 4 વર્ષો બાદ સરકારના આદેશાનુસાર દૂર કરવામાં આવ્યું હતું. વી/ઓ : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીને અડીને આવેલ કબીલપોર વિસ્તારમાં વર્ષ 2022 માં પ્રતિષ્ઠિત ટ્રસ્ટ દ્વારા નિરાલી કેન્સર હોસ્પિટલ અને બાદમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલના નિર્માણ દરમિયાન હોસ્પિટલ અને હાઈવેની વચ્ચે પસાર થતી વરસાદી કાંસ ઉપર હોસ્પિટલ સંચાલકોએ દબાણ કરી, પોતાનો પ્રવેશદ્વાર, કંપાઉન્ડ વોલ સાથે ગાર્ડન અને મંદિર બનાવી દિધું હતું. જેને કારણે 4 વર્ષોથી ચોમાસમાં એક સામટો 2 થી 3 ઇંચ વરસાદ પડે અને હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હાઈવે બંધ થઈ જતો હતો. જેના કારણે મુંબઈ અને અમદાવાદ તરફ જતા હજારો વાહનોને મુશ્કેલી વેઠવી પડતી હતી. નવસারি જિલ્લા તંત્ર દ્વારા હોસ્પિટલના સંચાલકોને વારંવાર નોટિસો આપીને વરસાદી કાંસ પરનું દબાણ દૂર કરવા આદેશ કરતા છતાં, હોસ્પિટલ દ્વારા કાયદાને ઘોળીને પી જવાયો હતો. દરમિયાન ગત જુલાઈ મહિનામાં નવસારીમાં આવેલા ભારે પૂરની સ્થિતિ અંગે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સુરતમાં પણ ખાડી પૂરને કારણે સર્જાયેલી તારાજી અને નવસારીમાં પણ ખાહડીને કારણે થતી મુશ્કેલીઓને ધ્યાને લઈને સરકારે ખાડી, વરસાદી કાંસ ઉપરના દબાણો દૂર કરવા સખત પગલા લેવાના જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં વરસાદી કાંસ અને ખાડી ઉપર કરાયેલા દબાણો દૂર કરવાનો આદેશ કરતા અઠવાડિયા અગાઉ વરસાદી કાંસ ઉપર દબાણ કરનાર નિરાલી હોસ્પિટલના સંચાલકોને દબાણ દૂર કરવા નોટીસ અપાઈ હતી. પરંતુ તેમના દ્વારા દબાણ દૂર ન કરાતા સોમવારે નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરની આગેવાનીમાં હાઇવે ઓથોરિટી, વીજ કંપની, ગેસ કંપની સહિત ડ્રેનેજ વિભાગ, મામલતદાર અને પોલીસ કાફલો નિરાલી હોસ્પિટલ પહોંચ્યો હતો અને વરસાદી કાંસ ઉપર ચાર વર્ષોથી કરેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સવારથી દબાણ દૂર કરવા શરૂ કરાયેલું મેગા ડિમોલિશન મોડી રાત સુધી ચાલ્યું હતું. જેમાં તંત્ર દ્વારા હોસ્પિટલની કંપાઉન્ડ વોલ સાથેના ગાર્ડન, હોસ્પિટલનો મુખ્ય પ્રવેશદ્વાર અને પરિસરમાં જ બનાવેલ મંદિરના દબાણને દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ હાઇવેથી 40 મીટરના માર્જિનમાં પણ દબાણ ન હોવા જોઈએ, જેથી હાઈવે ઓથોરિટી દ્વારા પણ માર્કિંગ સાથે દબાણ દૂર કરવામાં સહયોગ આપવામાં આવ્યો હતો. આજ પ્રકારે શહેરમાં ખાડી અને વરસાદી કાંસ ઉપર કરવા આવેલા દબાણોને પણ જિલ્લા કલેક્ટર અને કમિશનર તરફથી નોટીસ આપી દબાણો દૂર કરવામાં આવે છે. ત્યારે શહેરમાં વધુ ગેરકાયદેસર દબાણો દૂર થવાની શક્યતા જોવાઈ રહી છે અને નિરાલી હોસ્પિટલના દબાણને દૂર કરીને સરકારએ લોકોને સંદેશ પણ આપ્યો છે કે, કોઈનું પણ કોઈપણ પ્રકારના દબાણ સાંખી નહીં લેવાશે. બાઈટ : ડૉ. જનમ ઠાકોર, પ્રાંતે અધિકારી, નવસારી
0
0
Report
Advertisement

वलसाड का सिद्धेश्वर महादेव मंदिर: चार महिलाओं के अटल विश्वास से दिव्य आरती

Valsad, Gujarat:શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવની આરાધનાનો પવિત્ર અવસર. શિવપૂજામાં ''''ભસ્મ આરરીતિ'''' નો ઉલ્લેખ થાય એટલે સ્વાભાવિક રીતે જ આપણને ઉજ્જૈનનું પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર યાદ આવે. પરંતુ જો અમે એમ કહીએ કે હવે આ દિવ્ય દર્શન માટે તમારે છેક ઉજ્જૈન જવાની જરૂર નથી તો? જી હાં, આપણા વલસાડમાં જ ઉજ્જૈન જેવી અદભુત અને દિવ્ય ભસ્મ આરતીના દર્શન થાય છે. એટલું જ નહીં, આ શિવાલયના નિર્માણ પાછળ ૪ મહિલાઓનો અતૂટ વિશ્વાસ અને સંકલ્પ રહેલો છે. આવો જોઈએ વલસાડના આ અનોખા અને ભવ્ય શિવાલયનો વિશેષ અહેવાલ... વિ ઓ ૦૧: વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવડા ગામના જુના હાઉસિંગ બોર્ડમાં આવેલું છે ''''ಶ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર''''. આ શિવાલય હાલ શિવભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. શ્રાવણ મહિનો બેસતા જ અહીં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. જે શ્રદ્ધાળુઓ મહાકાલના દર્શને उज્જૈન જઈ શકતા નથી, તેઓ વલસાડમાં જ ભસ્મ આરતીનો દિવ્ય લ્હાવો લઈ શકે તેવા શુભ આશયથી અહીં આ ભસ્મ આરતીની શરૂઆત કરવામાં આવી છે. શ્રાવણ માસમાં અહીંનું વાતાવરણ સંપૂર્ણપણે શિવમય બની જાય છે અને ભક્તો ઘરઆંગણે જ મહાકાળની અનુભૂતિ કરે બીટ: અલ્પા રાજગોર (જոշી) દર્શનાથી વિઓ ૦૨ : શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની બીજી અને સૌથી મોટી વિશેષતા છે તેનો ઇતિહાસ. આ ભવ્ય શિવાલય કોઈ સામાન્ય રીતે નથી બન્યું, પરંતુ તે માત્ર ૪ 여성ાઓના અતૂટ વિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી આકાર પામ્યું છે. સ્વ. શાન્તાબેન પ્રભુલાલ રાજગોર અને અન્ય ત્રણ મહિલાઓએ ભેગા મળીને આ શિવાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો. તેમની અડગ શ્રદ્ધા, નિશ્ચય અને મહેનતના ફળસ્વરૂપે היום આ ભવ્ય શિવાલય ઊભું છે. જે નારી શક્તિ અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડे છે સાથે શ્રાવણના પાવન દિવસોમાં આ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આખો શ્રાવણ માસ અહીં દરરોજ શિવલિંગ પર રુદ્રાભિષેક કરવામાં આવે છે. પરંતુ ભક્તોમાં સૌથી મોટું આકર્ષણ હોય છે દર સોમવારે રાત્રે યોજાતી ''''ભસ્મ આરતી'''' નું. ડમરુ, શંખ અને ઝાલરના નાદ વચ્ચે જયારેભસ્મથી મહાદેવનો શ્રૃંગાર અને આરતી થાય છેત્યારે ભક્તો જાણે સાક્ષાત કૈલાશમાં પહોંચી ગયા હોય તેવી દિવ્યતા અને શાંતિનો અનુભવ કરે છે. ૐ નમઃ શિવાયના નાદ સાથે વલસાડનું આ શિવાલય ભક્તિના એક નવા શિખરને સર કરી રહ્યું છે. બીટ: બકુલ જોષી ડેપ્યુટી સરપંચ ભાગડાવડા અને ટ્રસ્ટી બીટ : પ્રેમ ઋષિ પૂજારી વિઓ ૦૩ : જો તમે પણ કોઈ કારણસર ઉજ્જૈન જઈ શકતા નથી. તો હવે નિરાશ થવાની જરાય જરૂર નથી. શ્રાવણ માસના આ પવિત્ર અવસરે વલસાડના ભાગડાવડા સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં જઈને તમે પણ ભસ્મ આરતીનો આ અલૌકિક અને દિવ્ય લ્હાવો લઈ શકો છો. ૪ મહિલાઓના દ્રઢ સંકલ્પથી નિર્માણ પામેલું આ શિવાલય સાચા અર્થમાં શ્રદ્ધા, નારી શક્તિ અને શિવભક્તિનું અદભુત પ્રતીક છે.ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
0
Report

अम्बालाल पटेल की भविष्यवाणी: अगस्त में गुजरात-नर्मदा क्षेत्र में भारी बारिश संभव

Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મઘા નક્ષત્રમાં સૂર્ય નો પ્રવેશ થયો મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારૂ ગણાય ૧૭ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે બંગાળ ના ઉપસાગર માં મજબૂત સિસ્ટમ બનેશે મધ્ય પ્રદેશ માં ભારે વરસાદ પડી શકે છે નર્મદા નદી નું જળસ્તર વધવા સાથે सरદાર સરોવર ડેમ માત્ર પાણી વધી શકે મધ્ય ગુજરાત ના ભાગો માં ૨૩ થી ૩૧ ઓગસ્ટ ભારે વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાત ના ભાગો માં ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના ભાગો માં ભારે વરસાદી ઝાપટા પડી શકે ભાવનગર અમરેલી ગીરસોમનાથ ના ભાગો માં સારો વરસાદ પડી શકે દ્વારકા પોરબંદર જામનગર માં હળવા વરસાદી ઝોપટા પીડી શકે પાટણ સમી હારીજ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા માં વરસાદી ઝાપટા પડી શકે ૩૧ ઓગસ્ટ સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારૂ ગણાતું નથી પવનની ગતિ વધારે રહી શકે છે આંઠમ અને નોમ ના તહેવારો માં હળવો વરસાદ પડી શકે
0
0
Report
Advertisement

राजकोट के सहजानंद इंडस्ट्रीज़ क्षेत्र में 10 वर्षीय बालिका के साथ दुष्कर्म; आरोपी गिरफ्तार

Rajkot, Gujarat:એન્કર - રાજકોટના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે અડપલાં તેમજ વિકૃત હરકત કરી જાતીય હુમલો કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેફર અને ચોકલેટ આપવાની લાલચ આપી બાળકીને પંચરની દુકાનમાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા 50 વર્ષીય શાંતિલાલ કાપડિયાની ધરપકડ કરાઈ છે. અહીં આ ઘટનાની ફરિયાદ 15 ઓગસ્ટના દિવસે નોંધાઈ હતી. આરોપી પિતૃકૃપાના નામની પંચરની દુકાન ચલાવતો હોવાનું જણાઈ ગયું. પોલીસે સગીરાના પિતાનું અવસાન ગયા સમયમાં થયું હોવાનું જણાવ્યું છે. અત્યાર સુધી સામે આવેલી વિગતો અનુસાર સગીરાની માતા સંભાળી રહી હતી. આગળની કાર્યવાહીમાં પોલીસ તપાસ ચાલી રહી છે કે માતા અંગેનો સહયોગ અને પુરાવા ગુરૂત્રિસ્ત કરવામાં આવશે.
0
0
Report

राजकोट में नाबालिग के साथ दुष्कर्म: दो आरोपी गिरफ्त Arrest

Rajkot, Gujarat:રાજકોટમાં સગીરાને ભગાડી લઈ જઈ તેનો સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 16 વર્ષની સગીરા અચાનક ગુમ થતા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સગીરાનું લોકેશન ટ્રેસ કરી અમદાવાદથી તેને હેમખેમ શોધી કાઢી છે. આ મામલે పోలీసులు અરમાન અને અફઝલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સગીરાને રાજકોટથી બહાર લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટના ખાવ અંતે પોલીસની શોધખોળમાં આગળ શું થયું તે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને બંને આરોપીઓની પૂછપરછમાં ઘટનાની વધુ કડીઓ સામે આવે તેવી શક્યતા છે. શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરા અચાનક ગુમ થઈ હતી અને લાંબો સમય વીતી જવા છતાં ઘરે પરત ન ફરતાં પરિવારજનનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી, પરંતુ સગીરાનો કોઈ પત્તો ન લાગતાં અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. મામલાની ગંભીરતા સમજી B ડિવિશન પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતું. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી. સગીરાના મોબાઇલ લોકેશન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસને મહત્વની કડી મળી હતી. આ કડીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ સગીરાનું લોકેશન ટ્રેસ કરી તેને હેમખેમ શોધી કાઢી હતી. போலீસની ઝડપી કાર્યવાહી દ્વારા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પુરાવા અંગે: સાહિલ_sapppા, રાજકોટ. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને લલચાવી-ફોસલાવી રાજકોટમાંથી બહાર લઈ જવામાં આવી હતી. સગીરાને અમદાવાદ સહિત અલગ-અલગ સ્થળોએ લઈ જવાઈ હોવાની માહિતી સામે આવી છે. જે દરમિયાન સગીરાને સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવતા ભોગ બનનારની 40 વર્ષીય માતા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કલમ 64(2)(M), 54 તથા POCSO એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. સગીરાને શોધી કાઢ્યા બાદ પોલીસે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપ્યો છે. આરોપીઓની ઓળખ અરમાન શેખ તેમજ અફઝલ શેખ તરીકે થવા પામી છે. પ્રાથમિક તપાસમાં અરમાન શેખ દ્વારા સગીરા સાથે બળજબરી પૂર્વક અનેક વખત શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. તથા અફઝલ શેખ દ્વારા સગીરાને અમદાવાદ ભગાડી લઈ જવામા મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, પોલીસ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાની સાથે તેનું કાઉન્સેલિંગ પણ કરાવ્યું છે. હવે પોલીસ સમગ્ર ઘટનાની એક-એક કડી જોડવા માટે ઊંડી તપાસ કરી રહી છે. સગીરાને રાજકોટથી બહાર લઈ જવા પાછળના ચોક્કસ સંજોગો શું હતા? અમદાવાદ તેમજ તેને અન્ય કયા સ્થળોએ લઈ જવાઈ હતી? તેમજ અરમાન અને અફઝલ સિવાય આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા કે સંડોવણી છે કે કેમ? જેવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ તડીનની તપાસ ચાલુ રાખી છે.
0
0
Report

नितिन नबीना राष्ट्रीय टीम की घोषणा, गुजरात से चार नेता शामिल

Ahmedabad, Gujarat:નીતિન નબીની રાષ્ટ્રીય ટીમની જાહેરાત ટીમમાં ચાર ગુજરાતીઓ નો સમાવેશ ગુજરાતમાંથી ચાર નેતાની રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન અપાયું અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય અને કર્મঠ કાર્યકર જગદીશ પટેલ ને રાષ્ટ્રીય મંત્રી બનાવાય વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાય કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા હેમંગ જોશીને યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા જગદીશ પટેલ ને રાષ્ટ્રીય મંત્રી બનાવાતા પાર્ટી કાર્યકર અને સ્વજનોએ જગદીશ ભાઈને ફુલહાર ચઢાવી અને શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા નવી રાષ્ટ્રીય ટીમમાં જાહેર થયેલ રાષ્ટ્રીય મંત્રી જગદીશ પટેલ સાથે ખાસ વાત જગદીશ પટેલે પાર્ટીના શીર્ષ નેતૃત્વનો મામ્યો આભાર વ્યક્ત કર્યો પાર્ટી નાનું કાર્યકર પણ ધ્યાન આપે છે તેવી કિંવાત પાર્ટી જે જવાબદારી સોંપશે તે જવાબદારી નિભાવવા કરી વાત સાથે જ પાર્ટીના કામ અને પ્રજાલક્ષી બાબતોને લઈને કામ કરવાની થઇ વાત આગામી વર્ષમાં ચૂંટણી આવવાની છે ત્યારે ટીમ ની જાહેરાત ને ચૂંટણી સાથે કોઈ લેવાદेવા નહીં અને રૂટીન પ્રક્રિયા હોવાની કરી વાત
0
0
Report
Advertisement
Advertisement
Back to top