Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ઇડર તાલુકાના બરવાવ ગામે શ્યામગોર વીર બાવજીનો એક દિવસીય મેળો પૂર્ણ થયો

Sept 16, 2024 10:47:07
Himatnagar, Gujarat

ઇડરમાં બરવાવ શ્યામગોર વીર દાદાના આશીર્વાદ રૂપે દુધેલીના પાન મેળવે છે એક માન્યતા પ્રમાણે જે પશુપાલક પોતાના પશુ ગાય કે ભેંસ ને સ્થાનકની પહાડી પર ઉગતા દુધેલીના પાન ખવડાવે તો ગાયને વાછરડી અને ભેંસને પાડી આવે છે અને પોતાના પશુ નીરોગી રહે છે એવી શ્રદ્ધા ધરાવે છે તથા પશુઓની આરોગ્ય અને સુખકારી માટે માનેલી માનતાઓ અહી આવી પૂર્ણ કરે છે. ત્યારબાદ પશુપાલકો પોતાના ઘર પરિવાર સાથે બરવાવ ગામમા ભરતા મેળામાં જઈ ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરે છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Feb 19, 2026 10:19:16
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE FEED_LIVE_U FOLDER_SRT_ECO_SALE_AROPI એંકર:​સુરત: ડાયમંડ સિટી સુરતમાં હીરા દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા એક ਸ਼ખ્સે ક્રિકેટ સટ્ટાની લતે ચડીને સાથી વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આર્થિક ગુના નિવારણ શાખાએ પાર્લે પોઈન્ટ વિસ્તારના હીરા ਦલાલ સાહિલ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીઓ:1 વરાછા મિનીબજારમાં ''રત્નયોગી ડાયમંડ'' અને ''આજ્ઞા jemસ'' નામની પેઢી ધરાવતા અલ્પેશ પ્રકાશભાઈ શાહ સાથે સાહિલ શાહ વર્ષોથી પરિચિત હતો. આ પરિચયનો લાભ ઉઠાવી સાહિલે કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈના મોટા વેપારીઓને હીરાની જરૂરિયાત હોવાનું બહાનું બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે.અલ્પેશ શાહની પેઢીઓમાંથી અંદાજે ૫.૮૬ કરોડના હીરા ખરીદ્યા હતા. બાઈટ: ડૉ કરણસિંહ વાઘેલા (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 તપાસ દરમિયાન બહાર આવ્યું કે અન્ય બે વેપારીઓ મળી કુલ ૧૩.૩૨ કરોડના હીરા સાહિલે સગેવગે કરી દીધા હતા.જ્યારે વેપારીઓએ પેમેન્ટની ઉઘરાણી શરૂ કરી, ત્યારે ૧૬ જૂન ૨૦૨૫ના રોજ સાહિલ શાહે આત્મહാത്തિયાનો પ્રયાસ કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સાહિલ ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી ગયો હતો અને દેવું ચૂકવવા માટે તેણે વેપારીઓના હીરા બારોબાર વેચી મારી છેતરપિંડી આચરી હતી. બાઈટ: ડૉ કરણસિંહ વાઘેલા (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 ​છેલ્લા ત્રણ મહિનાથી ફરાર સાહિલ શાહને પકડવા માટે આર્થિક ગુના નિવારણ શાખાએ ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એવી પણ શંકા છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈ વેપારીની મિલીભગત હોઈ શકે છે.હીરા બજારમાં વિશ્વાસના જોરે ચાલતા કરોડોના વ્યવહારમાં આ કિસ્સો વેપારીઓ માટે લાલબત્તી સમાન છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
DRDarshal Raval
Feb 19, 2026 10:17:48
Ahmedabad, Gujarat:DARSHL RAWAL વેજલપુરમાં 13 ફેબ્રુઆરી એ શુક્રવારે થયેલ ફાયરિંગ મામલો ફાયરિંગ ની ઘટનામાં પોલીસે 3 શખ્સોની કરી ધપરકડ અમદાવાદના વેજલપુર ના ફતેવાડી વિસ્તારમાં મધરાતે ફાયરિંગની બની હતી ઘટના રતલામ કાફે પાસેભીડ ન કરવા અને જૂના ઝઘડાનો બદલો લેવા ફાયરિંગ કર્યાની ઘટના ફતેવાટી વાડીમાં આવેલી ચાની કિટલી આવી ફેઝાન ક્યાં છે તેવું કહીને ફાયરિંગ કર્યું આરોપી અરबાઝ અને તેના બે સાથીદારો પર હુમલાનો આરોપ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી અરબાઝ પાસે પિસ્તોલ જેવુ હોવાનું આરોપી શ્રીમાં નોંધાયું અન્ય બે આરોપીઓના હાથમાં છરીઓ હોવાની માહિતી ફરીયાદી પર ગોળી چلાવતા જમણા પગમાં ઈજા થઈ બીજી ગોળી ચાની કીટલી તરફ ચલાવવામાં આવી લોકો ભેગા થતા આરોપીઓ સ્થળ પરથી ફરાર વેજલપુર પોલીસે ગુનો નોંધાવી 3 ની કરી ધરપકડ પોલીસે मुख्य आरोपी અરબાજ શેખ સાથે શોએબ શેખ અને روزાન ખાન પઠાણની કરી ધરપકડ પોલીસે હથિયાર અંગે વધુ તપાસ હાથ ધરી એન્કર. 13 ફેબ્રુઆરી શુક્રવારે ફતેહવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જે ઘટનામાં વેજલપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ મુખ્ય આરોપી અરબાજ અયુબ અબ્દુલગફુર શેખ અને તેના બે મિત્ર શોએબ કાસમ શેખ અને રોઝાનખાન ઉર્ફે શેઝાન વાહિદખાન પઠાણને પકડી કાર્યવાહી કરી. જ્યાં હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપી હથિયાર ક્યાંથી, કોની પાસેથી અને કેવી રીતે લાવ્યા. જેથી તેઓ સામે પણ કાર્યવાહી થઈ શકે.
0
comment0
Report
ARAlkesh Rao
Feb 19, 2026 10:06:59
Palanpur, Gujarat:FTP-1902 ZK BNK AGNIVEER PKG સ્લગ-અગ્નિવીર અગ્નિવીર भर्तीના ઓનલાઇન ફોર્મ ભરવામાં ટેકનિકલ ખામીથી ધાનેરાના યુવકોને મુશ્કેલી પડી રહી છે.ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં હોવા છતાં ફર્મ ભરતી વખતે જિલ્લો પસંદ કરતાં વાવ-થરાદ જિલ્લો આપમેળે સિલેક્ટ થઈ જાય છે.જેને લઈને ઉમેદવારો ફોર્મ ભરતા અટવાતા તેવો મુશ્કેલીમાં મુકાયા છે આ મામલે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત કરી છે. ഇન્ડિયન આર્મીની અગ्नિવીર પરીક્ષાને લઈને ધાનેરાના અનેક યુવાનો છેલ્લે કેટલાય વર્ષોથી રાતદિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે અને અગ્નિવીર ભરતીમાં પાસ થઈને દેશની સેવા કરવાના સપનાઓ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં અગ્નિવीरની ભરતી બહાર પડી છે જેને લઈને ધાનેરાના અનેક ઉમેદવારો આંખોમાં સપના લઈને અગ્નિવીરનું ફોર્મ ભરવા જઈ રહ્યાં છે ત્યારે અગ્નિવીરની વેબસાઇટ ઉપર ફોર્મમાં જિલ્લો પસંદ કરતાં વાવ-થરાદ જિલ્લામાં આપમેળે સિલેક્ટ થઈ જાય તેવું ટેકનિક્લ ખામીના કારણે ઘણા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થઈ જવાની શક્યતાઓના કારણે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા નથી અને માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અગ્નિવીરની વેબસાઈટ ઉપર વાવ-થરાદની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં અપડેટ કરાય જેથી ઉમેદવારો اپنے ફોર્મ ભરી શકે બાઈટ-ભોળાભાઈ બોગુ -સંચાલક સાઇબર કાફે (અમારે ત્યાં અગ્નિવીરની ભરતીના ફોર્મ ભરી આવ્યા છે પણ જિલ્લામાં વિકલ્પ વાવથરાદ બતાવતા વિધાર્થીઓ ફોર્મ ભરી્યા વગર પરત જઈ રહ્યા आहेत) અગ્નિવીરની ભરતી માટે ધાનેરે નાyawયો ને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોર્મમાં જિલ્લો પસંદ કરતાં વાવથરાદ જિલ્લો આપમેળે સિલેક્ટ થઈ જાય છે, જોકે ઉમેદવારોના પોલીસ દાખલામાં તેમજ ડોમિસાઈલ સર્ટીમાં જિલ્લા નામ બનાસકાંઠા છે જેથી ફોર્મ ભરતા ઓટોમેટિક વાવ-થરાદ જિલ્લો થઈ જતા આ ટેકનિક્લ ખામીના કારણે અનેક ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થઈ જવાની શક્યતાઓના કારણે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા નથી અને માંગ કરી રહ્યા છે કે તરત જ વેબસાઈટ ઉપર વાવ-થરાદની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાને અપડેટ કરવામાં આવે બાઈટ-ગોવિદ ચૌધરી-ઉમેદવાર (હું બે વર્ષથી અગ્નિવીરની ભરતી માટેની તૈયારી કરી રહ્યો છું કરતાં હવે ભરતી બહાર પડી અને ફોર્મ ભરવા ગયો તો જિલ્લો અલગ બતાવી રહ્યું છે) બાઈટ-યુવરાજ રાજપૂરોહિત-ઉમેદવાર (હું દોઢ વર્ષથી મહેનત કરી રહ્યો હતો હવે ફોર્મમાં વાવ-થરાદ જિલ્લો આવી રહ્યું છે તો અમારે શુ કરવાનું સરકાર તાત્કાલિક વેબસાઇટ ઉપર સુધારો કરે) બાઈટ-પંકજ ગલચર -વિદ્યાર્થી (આજે હું ફોર્મ ભરવા આવ્યો મારા તમામ ડોક્યુમેન્ટમાં બનાસકાંઠા જિલ્લો છે પણ અહીં વાવ-થરાદ જિલ્લો થઈ જાય છે એટલે હું ફોર્મ ભર્યા વગર પરત જઈ રહ્યો છું ) અગ્નિવીરની ભરતીમાં ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓને મુશ્કેલલી પડી રહી હોવાથી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ એમ. દેસાઈ દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિવીર ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ધાનેરાના વિદ્યાર્થીઓ ટેક્નિકલ ખામીના કારણે અટવાયા છે તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 19, 2026 10:02:35
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના કુખ્યાત આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ policે તપાસનો ગાળિયો વધુ મજબૂત બનાવ્યો છે. સિંગણપોર બાદ હવે સરથાણા પોલીસે ખંડણીના ગુનામાં ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની કામગીરીને ફરિયાદીએ वीરદાવતા પુષ્પોથી સ્વાગત કર્યું હતું. વેપાર: સરકારની તપાસમાં શરીર સભ્યોની ફરિયાદો આવી રહી હતી. સરથાણા પોલીસ મથકમાં ટ્રાવેલ્સના માલિક મુકેશભાઈ ગજેરાએ ચિરાગ વિરુદ્ધ ரூరూ 18 લાખની ખંડણી અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી હતી. ઓરાજી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો. ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો હતો જે બાદમાં मित्रતામાં પહેલું મળ્યું હતું. ફરિયાદીએ આપેલા રૂપિયા 18 લાખ ઉછના આપ્યા હતા. જ્યારે મુકેશભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે ચિરાગે પૈસા આપવાને બદલે બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રશાંત ઢીવરે. બાયડ:મુકેશ ગજેરા (ફરીયાદી). બાયડ:બી બી કરપડા (સરથાણા પોલીસ પીઆઈ). એસઓજી પોલીસે બે દિવસ પહેલા જ સિંગણપોરના ગુનામાં રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જે બાદ આજે સરથાણા પોલીસે પણ કાયદાનું ભાન કરાવે આકરી કાર્યવાહી હાથ ધરી હતી. ચિરાગ ગોટી વિરુદ્ધ એકના બે ફરિયાદીઓ સામે આવી રહ્યા છે. હાલમાં તેની વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સિંગણપોર સરથાણા,​​ચોક બજાર, કતારગામસ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી છે. સરથાણા પોલીસ દ્વારા રી કન્ટ્રેશન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. સૂરત શહેરમાં આરોપી ચિરાગ ગોટી સામે અલગ અલગ પોલીસ મથકોમાં ચાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરામાં યુવકે વધુ એક ફરિયાદ નોંધાવી છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 19, 2026 09:38:26
Ahmedabad, Gujarat:અમદાવાદ આજથી amc ની બે દિવસીય બજેટ બેઠકનો પ્રારંભ પ્રથમ દિવસે સ્કૂ ળ બોર્ડ, amts, એમજે લાઇબ્રેરી અને vs હોસ્પિટલના બજેટ પર ચર્ચા સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા દરમિયાન ભાજપ કોંગ્રેસ આમને સામને સ્કૂલ બોર્ડની અનેક શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ-જગદીશ રાઠોડ શાસકોના સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેના દાવાને વિપક્ષે ખોટા ગણાવ્યા છાલ્લા અનેક વર્ષોથી દાવા છતા બાળકો ની સંખ્યામાં વધારો થયો નથી-જગદીશ રાઠોડ વિપક્ષના આક્ષેપ,મેયર સહિતના પદાધિકારીઓને માત્ર વાહવાહી સાંભળવામાં રસ ભાજપ જુઠ્ઠું બોલે,જોરથી બોલે અને વારંવાર બોલે તો ભાજપના હોદેદારો પાટલી થપથપાવે ગરીબ બાળકોના વિદ્યાર્થીઓ માટે શાસકોને ચિંતા નહી-જગદીશ રાઠોડ બાઈટ: જગદીશ રાઠોડ, દંડક - કોંગ્રેસ, amc વિપક્ષ ના આરોપ મામલે સ્કૂલ બોર્ડ ચેરમેન નું નિવેદન સ્કૂલ બોર્ડ ની શાળા ઓ માં 5 હજાર થી વધુ બાળકો એ એડમિશન લીધું છે આંકડા બતાવે છે કે સ્કૂલ માં કેટલી સારુ શિક્ષણ મળે છે વિપક્ષ ના લોકો પાસે માહિતી નો અભાવ છે ઠક્કરનગર વિધાનસભા ના ધારાસભ્ય ના પૌત્ર એ અભ્યાસ કર્યો છે એડમિશન લેવા માટે સ્કૂલ બોર્ડ ની સ્કૂલોમાં પડાપડી થાય છે આ બધી વસ્તુ વિપક્ષ ને દેખાતું નથી
0
comment0
Report
DRDarshal Raval
Feb 19, 2026 09:36:32
Ahmedabad, Gujarat: Ahmedabad गुजरात ATSને વાપી–દમણ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં મળી મોટી સફળતા. લાંબા સમયથી ફરાર રહેલ કેસનો મુખ્ય આરોપી મેહુલ ઠાકુર ને ઉત્તર પ્રદેશમાંથી ઝડપવાયો આરોપી મેહુલ ઓક્ટોબરમાં પડેલી રેડ समयमा ફરાર થઈ ગયો હતો અને નેપાળ ભાગી गया હતો... વાપીથી ઝારખંડ થી વેસ્ટ બેંગાલ થઈ ને બાય કાર નેપાળ આરોપી મેહુલ ભાગી ગયો હતો.. આરોપી મેહુલ અને વોન્ટેડ વિવેક રાય નેપાળ માં એક ભાડાનું મકાન રાખીને રહેતા હતા.. આરોપી યુપીના વારાણસી આવી રહ્યો હતો ત્યારે માહિતી આધારે તેની ધરપકડ કરવામાં આવી. આ केसમાં અગાઉ આરોપી મોહન પાલીવાલ, સોનુ ભારદ્વાજ અને નિલેશ પાંડે ધરપકડ થઈ ચૂકી છે.. આરોપી મેહુલ વાપી ડ્રગ્સ બનાવવા માટે નાણાં રોકાણ કરવા અને જગ્યા મેનેજ કરવાની વ્યવસ્થા કરતો. આરોપીના 25 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મજૂર થયા આરોપી મેહુલ કોર્પોરેટર સલીમ મેમણ ના હત્યા ગુનામાં પકડાઈ રહ્યાં હોવા અને તેમાં જામીન પર બહાર હોવાનું પણ આવ્યું સામે મેહુલની ધરપકડના ગુનામા ઓક્ટોમ્બર 2025 દરમિયાન વાપીના એક બંગલામાંથી ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ATS દ્વારા ઝડપી લેવામાં આવી હતી.. દરોડા દરમિયાન 5 kg મેફેડ્રોન અને 2500 kg ઉપર લિકવિડ મળ્યા હતા, 30 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, તપાસમાં ખુલ્યુ હતું કે ફેક્ટરીમાંથી તૈયાર થતું ડ્રગ્સ દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાં સપ્લાય થતું હતું.. આ કેસ માં વોન્ટેડ વિવેક રાય હજી ફેરાર છે જે નેપાળ છે...
0
comment0
Report
GDGaurav Dave
Feb 19, 2026 09:26:35
Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરવા જઇ રહ્યું છે. ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ કમિશ્નરે બેઠક કરી જંગલેશ્વર વિસ્તારમાં આજીનદીના કાંઠા વિસ્તાર અને TP રોડમાં કપાતમાં જતા મકાનો અને દુકાનો અંગે ચર્ચા કરી હતી. કલાસ 1 અધિકારીઓની 6 ટિમો દ્વારા આજે જંગલેશ્વર વિસ્તારમાં લોકોને ઘરે કરતાં જઇ અને મકાન ખાલી કરવા સૂચનાઓ આપી હતી. સોમવારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આંધણમાં ડિમોલિશન કામગીરી અંતર્ગત મન્કતધારકોોએ 3 દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવાના રહેશે. જો નિયત સમયમાં અમલ નહીં થાય, તો મનપા દ્વારા તા. 23 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મેગા ડિમોલિશનમાં 21 જેવી વસ્તુઓ, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશન કામ હાથ ધરવામાં આવશે. પત્રો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અને દર વર્ષે માસનો મહોરમ હોવાથી લોકોએ Voluntary રીતે સ્થળાંતર કરવું હોવા અંગે ચેતવણી આપવામાં આવી છે. આજે આ આઉટપુટમાં ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે. નદીકાંઠા પર આવેલા મકાનો અને ટીપીના રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરાશે. ચારિત્ર્ય વર્તમાનમાં ત્રણ માર્ગદર્શિકા હેઠળ પગલો લેવામાં આવશે અને વાતાવરણને યોગ્ય બનાવીને રહેઠાણની સમસ્યા હલ કરવા માટે કામ ચલાવાયું છે. ગ્રામીણ સભ્યોના જાણકારીના પ્રમાણે 1400 થી વધુ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. 23 તારીખથી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. નદીકાંઠા અને ટીપી રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાશે. આ કાર્ય સાત ઝોનમાં થશે. પ્રિવેટ ઓપરેટિવ ટૅંક દ્વારા મેનેજ કરવામાં આવશે.
0
comment0
Report
UPUMESH PATEL
Feb 19, 2026 08:52:40
Valsad, Gujarat:એન્કર : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્ત્વનો નિણિયૉ લેવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા જે અત્યાર સુધી ₹2.5 ലക്ഷം હતી, તેને વધારીને સીધી ₹6 લાખ કરી દીધી છે. આ નિણિષ્ણા પગલે હવે મધ્યમ વર્ગના અનેક પરિવારોના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકશે. ગુજરાતના આદિજાતિ અને પછાત વિસ્તારોમાં હવે ઉચ્ચ શિક્ષણનું નવું કિરણ દેખાઈ રહ્યું છે. સરકારના આ એક નિણિષ્ણા બાદ આદિજાતિ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો, પરંતુ હવે શિષ્યવૃત્તિની આ રાહતથી તેમના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં બેધડક પ્રવેશ મેળવી શકશે.
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Feb 19, 2026 08:52:26
Nagod, Gujarat:ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનું વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભામાં નાણાં મંત્રી દ્વારા કરોડો રૂપિયાનું વિકાસલક્ષી બજેટ જાહેર થયું છે. આદિજાતિ વિસ્તારના ગ્રાન્ટ ઈન ઍડ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા બાળકોને અગાઉ માસિક સહાય 2160 રૂપિયા આપવામાં આવતી હતી, જે વધારી ને 2500 રૂપિયા કરવામાં આવી છે. આદિજાતિ છાત્રો એ સરકારનો આભાર માન્યો હતો અને બજેટને આવકાર્યું હતું. આદિજાતિ વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકો માટે પણ બજેટમાં વધારો થયો છે.tapી જિલ્લાના વ્યારાના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે પણ આ લાભ રહેલો છે. માસિક સહાયમાં વધારો કરીને 2500 રૂપિયા આપવામાં આવશે, જેના કારણે વિધાર્થીઓના શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધારો થશે અને જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરી શકશે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 19, 2026 08:34:06
Bhavnagar, Gujarat:રિપોર્ટર, લોકેશન, તારીખ જેવી તસવીર સૂચક સામગ્રી દૂર કરી આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ઈ-બસ સેવા 28 કિલોમીટર પેરીફેરી વિસ્તારમાં શરૂ થાય હોવા છતાં અનેક ગામાઓ ખરાબ રસ્તાઓના કારણે ઈ-બસને પહોંચાડી શકતી નથી. વિસ્તરતા વિસ્તારના બાળકો અને વિદ્યાર્થીઓ આ સેવામાંથી વંચિત રહે રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે રોડ નિકાલને નવીનીકરણ ઝડપી કરવામાં આવે. વિઅોર્ડ આરંભમાંથી સમયે શહેરના મોટાં માર્ગો પર ઈ-બસ દોડે છે, પરંતુ પેરીફેરી વિસ્તારમાં જોડાણ થવું હજુ મુશ્કેલ બન્યું છે. વાહનવ્યવહાર સંબંધિત મુદ્દા પર સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર વચ્ચે સમન્વય જોઈએ. IID ઓફિસરની રીતે બિલાડા રોડના કરાર અને ટેન્ડર પ્રક્રિયાની પ્રગતિ હજુ શંકુક છે. ખેડૂતો અને વિદ્યાર્થીઓએ કહીને છે કે રસ્તા સુધારા બનતા જophો, તો જ ઈ-બસ સેવા ગામડાઓ સુધી પહોંચી શકે.
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Feb 19, 2026 06:47:50
Idar, Gujarat:આંટણમાં સેબરકાંઠા જીલ્લા માં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે અને એમાય ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિત અન્ય શાકભાજીનું પણ વાવેતર થાય છે. હાલ અહિયાથી શાકભાજીના પાકમાં મંદી જોવા મળી રહી છે. ખેડુતો શાકભાજી નુ હોલસેલ માર્કેટમાં લઈને આવે ત્યારે ભાવ કપાઈ ગયા હોય છે અને વાહન-દ્રવ્ય ખર્ચ સહિત મૂલ્યવૃદ્ધિ વચ્ચે તેઓ નથાઈ રહ્યા છે. વચ્ચે પેટ્રોલ-ડિઝલ ખર્ચ અને સાધન ભાડે લેવાનું ખર્ચ વધ્યો છે, જેને કારણે ખેડુતો પોષાય એવું ન હોય રહી રહ્યું છે. આ સીઝનમાં લીલા શાકભાજી વધુ ખવાય છે પરંતુ આજકાલ વાતાવરણમાં પલટા ની અસર પડતા ભાવ ઘટી ગયા છે. ટામેટા, ફુલાવર, કોબીજ, રીંગણના ભાવ પ્રતિ કિલો 5 થી 10 રૂપિયા સુધી નોંધાયેલા છે, જે ખેડૂતોને આરસી રીતે નાંધા પૂરતા નથી. હોલસેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીની ભરાવદ્ધિ થઇ ગયી છે અને વેપારીઓ પણ ઓછી માંગને કારણે ભાવ મુક્ત વેચવા માટે મફત ભાવની તરફ પ્રયત્નશalice કરે છે. ખેડૂતોની માંગ નિકસમાં ટેકો મળવો જોઇએ.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 19, 2026 06:17:38
Gandhinagar, Gujarat:ગુજરાત રાજ્ય સરકારના બજેટ અંગે પ્રદેશ ભાજપની પત્રકાર પરિષદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બજેટની ભરપૂર પ્રશંસા કરી aગાડ દરમિયાન સ્થાનિક સ્તરે જાણવામા આવેલી વિગતો મુજબિતી: ગત વર્ષ કરતા ૧૦ ટકાથી વધુ બજેટનું કદ વધ્યું છે તેના ઝલક આ બજેટમાં જોવા મળે છે રાજ્યના તમામ વર્ગ, સમાજ અને વિષયોને સાંકળી લેતું સમતોલ બજેટ છે મહિેлаઓ, બાળકીઓ અને વિધાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે શિક્ષણ માટેની જુદી જુદી નાણાંકીય જોગવાઈ કરાઈ છે આદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યનો એકપણ વિસ્તાર કે વિષય બાકી ન રહે એ મુજબનું આ બજેટ છે ગ્રીન ગુજરાત માટેનું બજેટમાં વિઝન છે કોમનવેલ્થ અને આધુનિક પરિવહન માટેની મોટી નાણાંકીય ફાળવણી કરાઈ છે ગુજરાતની પ્રગતિને વધુ ગતિ આપનારું આ બજેટ છે ગુજરાતનો કોઈપણ નાગરિક વિકાસથી વંચિત ન રહે એ મુજબનું આ બજેટ છે પ્રદેશ ભાજપથ થી મુખ્યમંત્રી અને નાણામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 19, 2026 06:17:24
Ahmedabad, Gujarat:અમદાવાદ rti એક્ટિવિસ્ટ અંગેના amc ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે લખેલા પત્રનો મામલો પત્રમાં ઉલ્લેખ કરાયેલા rti એક્ટિવિસ્ત આકાશ સરકારનો સહીત અન્યનો વિડિઓ સામે આવ્યો amc ના દક્ષિણ ઝોન ઓફિસમાં જઈને સરકારી કર્મચારીઓ અધિકારીઓને ધમકાવતો વિડિઓ સામે આવ્યો દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસમાં જઈને કરી દબંગાઈ તમારા માંથી કોની પાસે કેટલી મિલકતો છે એનું ઓડિટ બહાર પાડીશ એવી ધમકી કોની પાસે કઈ વૈભवी ગાડીઓ છે એની માહિતી હોવીની ચીમકી કોણ કેટલી લડત આપશે એ અમે જોઈ લઈશું નોંધનીય છે amc દક્ષિણ ઝોન એસ્ટેટ ઓફિસરના ગઈક પત્ર સામે આવ્યો હતો, જેમાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓ rti ના નામે બ્લેકમેલ કરતાં હોવાનું જણાવાયું હતું અધિકારીએ આ પત્ર acb ડાયરેક્ટને સહિત મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પણ મોક્યો હતો rti એક્ટિવિસ્ટોના સરકારી ઓફિસમાં આ મુજબના વર્તન બાદ ઉઠ્યા કેટલાય ગંભીર પ્રશ્નો amc તંત્ર કેમ આવા ઈસામ સામે પગલાં નથી લેતું સરકારી ઓફિસમાં આવીને ધમકાવવાનો વિડિઓ સામે આવ્યા બાદ પણ amc તંત્ર કેમ ચૂપ શું amc નો સ્ટાફ ગેરરીતિમાં સંડોવાયેલો છે શું amc સ્ટાફ કૌભાંડ કરતો હોવાથી પગલાં લેતા ડરી થયા છે શું amc તંત્ર અને સાશકો આવી લુખ્ખી દાદાગીરીને શરણે થઈ ગયા છે
0
comment0
Report
DRDarshal Raval
Feb 19, 2026 05:34:49
Ahmedabad, Gujarat:અમદાવાદ અસલાલી થી 15 કિલોમીટર દૂર આવેલ ટીંબા ગામનો બનાવ યૂનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની ફેક્ટરીમાં મોડી રાતે આગ લાગવાનો બનાવ 7 કલાકે આગ પર કાબુ મળ્યો હાલ આગ ઠંડી પાડવાની કામગીરી ચાલુ અમદાવાદથી ફાયર બ્રિગેડની 7 ગાડી અને ટીમ સહિત 15 ગાડી અને ટીમે આગ પર કાબુ મેળવ્યો આ વિસ્તારમાં બારેજા, નડિયાદ, સાણંદ, ધોળકા સહિતની ફાયર બ્રિગેડની ટીમોની મદદ મળી હતી મોડી રાતે લાગેલી આગ 7 કલાક બાદ કાબુમાં આવી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ આવ્યો આગમાં અડધી ફેક્ટરી બળીને ખાખી ગઈ આગ લાગેલ કંપનીમાં પ્લાસ્ટિકમાંથી દોરાં બનાવવાનું કામ ચાલતું હતું આગ સમયેipro 150 ઉપર કર્મચારી હાજર હતા જેઓએ પોતાના જીવ બચાવ્યા આગ બુઝાવવા પ્રયાસો ચાલી રહ્યા હતા પરંતુ વધુ આગ ફેલાતા ફાયર બ્રિગેડની મદદ લીધી ગઈ આગ કાબુમાં લેવાના બાદ કંપનીમાં નિયમ પાલન અંગે તપાસના અહેવાલ Lust
0
comment0
Report
Advertisement
Back to top