Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો

Aug 28, 2024 17:08:39
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલ દિગંબર જૈન સમાજવાડી ખાતે દીવ દમણ,દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મ દિવસની ઉજવણી નિશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન સદવિચાર પરિવાર અને અમદાવાદની કે.ડી.હોસ્પિટલ ધ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં 700 થી વધુ લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 29, 2026 13:36:12
1013
comment0
Report
DPDhaval Parekh
Mar 29, 2026 13:32:10
Navsari, Gujarat:આદિવાસી પટ્ટામાં નવસારી, ડાંગ અને તાપી જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ઈસાઈઓના ધર્મ પરિવર્તન કરાવવા માટે હિન્દુ દેવી-દેવતાઓની પૂજા અર્ચના બંધ કરાવીને લાલચો આપી રહેવાના આક્ષેપો થયા હતા. આતમીકોના गावડાઓમાં ભજનો અને અનેક હિન્દુ સંસ્કૃતિની પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરાત 100 થી વધુ યુગલોને ઘરે વાપસી કરી સનાતન ધર્મમાં જોડાવવામાં આવ્યું હતું. નવસારીના ઉનાઈ માતાજી મંદિરમાં ગરમ પાણીના કુંડમાં નાહીને પવિત્ર થવાનો આ પ્રસંગ હતો. આ પ્રસંગે યુગલોને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સનાતન ધર્મમાં આવકારવામાં આવ્યા હતા. ગુજરાતમાં વિરોધાભાસી આંદોલન અને ડાંગ-વાંસદા જિલ્લામાં હિન્દુ ધર્મજાગરણના કાર્યક્રમો ચાલતા રહેતા હતા. આદિવાસી વિસ્તારներում હિન્દુ ધર્મ જાગરણ માટે આદિવાસી પાટ્ટામાં આ કામગીરી આગળ વધી રહી છે. આ તથ્યોને સાબિત કરતી કેટલીક બનાવનાઓમાં ગામડાઓમાં નતારણિક રીતે ધર્મવર્તનના પ્રવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી.
1082
comment0
Report
DPDhaval Parekh
Mar 29, 2026 13:15:59
Navsari, Gujarat:નવસારીમાં વિકાસની ગતિ તેજ બનતી ગણાઈ રહી છે. નસારિયાના સાંસદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા આજે નવસારીમાં કુલ 44.65 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાત્મોર્મોહર્ત supermarket કાર્યોનું સોગાદ આપવામાં આવી હતી. આમાં કાછીયાવાડી માઇનોર 브િજની તૈયારીએ સમગ્ર ગામડાની પડતર આવૃત્તિઓ પુષ્ટ કરી, ચોમાસાંમાં ટ્રાફિક અને પાણીની સમસ્યા દૂર કરવાની આશા જન્મી હતી. શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે 89 રોડના કામો, ગાર્ડન, સ્ટ્રીટ લાઇટ્સ અને નવી મશીનો પણ લોકાર્પણ થયા. નવસ_standardી ફાયર બ્રિગેડની મજબૂતી માટે વધારો 5.5 કરોડથી მეტი ખર્ચે નવું ટેન્ડર અને ઇમરજેન્સી વાહનો આપવામાં આવ્યા. નવસારીમાં આ વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ ત્યાંના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. खासકર ચોમાસામાં ટ્રાફિક અને પાણીની સમસ્યાને લઈને કરાયેલા નવા બ્રિજ ժողովուրդના જીવનમાં સહારો બની રહેશે.
934
comment0
Report
DPDhaval Parekh
Mar 29, 2026 13:02:32
Navsari, Gujarat:સ્લગ : NVS VATI PUL નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP 03 માર્ચના ફોલ્ડરમાં આજના 29 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : નવસારીના આદિવાસી પટ્ટાના બંતરિયાળ વાટી ગામના લોકોની 78 વર્ષોની માંગ આજે સંતોષાઈ છે. વાટી અને કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર 16 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પુલનું ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે ખાતમુર્હુત થતા ગ્રામજનોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. આદિવાસી નૃત્ય અને પરંપરા મુજબ નેતાઓને આવકારી ગ્રામજનો વર્ષોની માંગ સંતોષાતા હરખ ઘેલા થયા હતા. વી/ઓ : નવસારીના વાંસદા તાલુકાનું પરિચિત વાટિ આંબીકા નદી કિનારે વસેલું છે. સામે કાંઠે કાળા આંબા ગામ છે. ચોમાસામાં અંબિકા નદીમાં जलસ્તર વધતા વાટી ગામના લોકોને વાંસદા આવવું મોંઘુ અને ચકરાવા રૂપ પડે છે અને તેમણે વાટીથી ડાંગના વધાઈ થઈ વાંસદા આવવું પડે છે. મહત્વની વાત વાટી કાળો આંબા જૂથ ગ્રામ પંચાયત છે. તેથી ધોરણ 6 થી 8 ની પ્રાથમિક શાળા, બેંક, સસ્તા અનાજની દુકાન આ બધું કાળાઆંબામાં પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ સારા ગામે બન્યું છે. ત્યારે ચોમાસામાં બાળકોએ શાળાએ આવવું હોય, તેમ જ ગ્રામજનોએ અનાજ લેવા તેમજ કોઈક મેડિકલ ઈમરજન્સી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાટીથી વાંસદા આવવા ગ્રામજનોને 30 KM લાંબો ચકરાવો થાય છે. વાટી અને કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર પુલ બનાવવા માટે ગ્રામજનોની વર્ષોથી માંગ હતી. પરંતુ આઝાદી બાદથી કોઝવે, લો લેવલ પૂલ અથવા મેજર બ્રિજની માંગ કરી રહેલા ગ્રામજનોને નેતાઓના આશ્વાસન રૂપી વાયદાઓ જ મળતા રહ્યા હતા. ચોમાસા બાદ પણ ગ્રામજનો જાતે અંબિકા નદીમાં અવરજવર માટેનો કાચો આડ બંધ જેવો રસ્તો બનાવી તેનો ઉપયોગ કરે છે. ZEE 24 કલાકે પણ વાટી ગામની સમસ્યા અનેકવાર સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા વાટી ગામના લોકોને લોકસભા ચૂંટણી પૂર્વે કરેલા ચુંટણી બહિષ્કાર સમયે આપવામાં આવેલા વચન બે વર્ષમાં પુરૂ કર્યુ છે. સાંસદ ધવલ પટેલ સાથે આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા પણ અનેક વાર સરકારમાં રજૂઆતો થઈ છે અને લો લેવલ પૂલ બનાવવા માટેની તૈયારી પણ કરવામાં આવી હતી. પણ ચોમાસામાં નદીનું વહેણ તોફાની હોય છે. જેના કારણે કોઝવે કે લો લેવલ બ્રિજ ટકવો મુશ્કેલ હતો. અંતે લોક પ્રતિનિધિઓના સહિયારા પ્રયત્નથી ગુજરાત સરકારે વાટી અને કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર પુલ બનાવવા માટે 16 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેનું આજે આદિજાતિ મંત્રીએ અને વલસાડના સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પુલ બનવાની શરૂઆત થવાની જાણ થતા આદિવાસી ગ્રામજનોમાં ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ નેતાઓનું આદિવાસી પરંપરાથી સ્વાગત કર્યું હતો. સાથે જ ગામના દેવતાના દર્શન કર્યા બાદ સાંસદ ધવલ પટેલ અને મંત્રી નરેશ પટેલે અંબિકા નદી કિનારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિ પૂજન કરી નવા બનનારા પુલ માટે ખાતમુહૂર્ત કર્યો હતો. આ પ્રસંગે 78 વર્ષે પુલ મળતો હોવાની વાત સાથે તમામ નેતાઓએ જાણે આજે જ વાડી ગામને આઝાદી મળી હોય એવી લાગણી પણ વ્યક્ત કરી હતી. બાઈટ : ધવલ પટેલ, સાંસદ, વલસાડ વી/ઓ : અંબિકા નદી પર પુલ બનવાની તૈયારીઓ થઇતા જ વાટી અને કાળાઆંબા ગામના આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. આદિવાસી પરંપરા મુજબ ઢોલ અને થાળીના તાલે આદિવાસી નૃત્ય તેમજ ફાટાકડાં ફોડીને પુલની કામગીરીને વધાવી લીધી હતી. સાથે જ વર્ષોથી કેટ કેટેલી રજૂઆતો બાદ પણ સપના જેવો લાગતો પુલ બનવાની શરૂઆત થવાથી ગ્રામજનો સપનું હકીકત બનવાની વાતે આનંદવિભોર થયા હતા. પુલ નિર્માણમાં 15 મહિનાનો સમય થશે. જોકે આદિજાતિ મંત્રી નરેશ પટેલે કોન્ટ્રાક્ટરને 78 વર્ષે પુલ મળ્યો છે. ત્યારે એમાં જરા પણ ગોબાચારી નહીં કરી, ગુણવત્તা યુક્ત પુલ બનાવવામાં આવે એવો આદેશ આપ્યો હતો. 16 કરોડના પુલ સાથે અઢી કરોડના ખર્ચે પાંચ કિલોમીટરથી લાંબો રસ્તો પણ બનાવવામાં આવશે. જેનાથી કાળાઆંબા અને વાટીના લોકો સરળતા થશે. સાથે જ નજીકના તાપી અને ડાંગ જિલ્લામાંના લોકોને પણ નવસારીમાં આવાગમન કરવા માટે સુવિધા મળશે. પુલ અને રસ્તાના નિર્માણ સાથે જ સાંસદ ધવલ પટેલના પ્રયત્નોથી વાટી ગામે સસ્તા અનાજની દુકાન શરૂ થવા સાથે ધોરણ 1 થી 5 ની નવી શાળા પણ નિર્માણ થઈ ગઈ છે. બાઈટ : બાલુ પડવી, પૂર્વ સરપંચ, વાટી કાળાઆંબા જૂથ ગ્રામ પંચાયત, વાંસદા બાઈટ : ડૉ. લોચન શાસ્ત્રી, સ્થાનિક આગેવા, વાંસદા વી/ઓ : વાટી કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર પુલ બનવાથી ત્રણ Guiding પ્રદેશોમાં વેપારને પણ વેગ મળશે. વાટી આસપાસના વિસ્તારમાં થતી ખેતી પેદાશો અને પશુપાળકોને પણ પુલ બનતા મોટો ફાયદો હશે. જેથી વાટી કાળા આંબા સાથે આસપાસના ગામડાઓના લોકોમાં પણ ખુશી જોવા મળે.
1059
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 29, 2026 13:02:12
Rajkot, Gujarat:એંકર: રાજકોટ શહેરમાં ગુંડારાજ ખતમ કરવા માટે પોલીસે કમર કસી છે. શહેરના બી-ડિવિઝન વિસ્તારમાં વર્ષોથી आतંક મચાવતી કુખ્યાત ‘ઇભલા ગેંગ’ বিরুদ্ধে પોલીસે ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ કડક કાર્યવાહી કરી છે. ભયનું સામ્રાજ્ય ઉભું કરનાર 이 गैંગના સૂત્રધાર સહીતના સાગરીતો પર પોલીસે કાયદાનો ગાળિયો કસ્યો છે. આ ઓપરેશનથી ગુનાખોરી આચરતાં તત્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે રાજકોટમાં ગુંડારાજ સહન કરવામાં નહીં આવે. વીયો ૧: રાજકોટના બી-ડિવિઝન વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય ઈબ્રાહિમ ઉર્ફે ઇભલોએ પોતાની ગેંગ બનાવી નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ રેકોર્ડમાં અત્યાર સુધીમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં: હત્યાની કોશિશના 4 ગુના લૂંટ અને અપહરણના 5 ગુના રેાયોટિંગ અને હિંસાના 11 ગુના મારામારીના 29 ગુનાઓ આ ઉપરાંત છેડતી, એટ્રોસીટી, પ્રોહિબિશન અને આર્મ્સ અેક્ટ હેઠળ પણ અનેક કેસો નોંધાયેલા છે. આ ગેંગના આતંકને ડામવા ક્રાઈમ બ્રાન્ચે ગેંગના 7 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. વીયો ૨: પોલીસનું કાર્ય સાથલે કહીએ તો, ગેંગ લીડર ઈબ્રાહિમ ઉર્ફે ઈભલો કાથરોટિયા અને જાવેદ ઉર્ફે જાવલો હાલમાં જેલમાં છે, જેને પોલીસ ટૂંક સમયમાં કબજો મેળવશે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે અન્ય 4 મુખ્ય સાગરીતો સલીમ ઉર્ફે સલીયો, ਮਹેબૂબ ઉર્ફે મેબલો, અશરફ કાથરોટિયા અને લાખન કમેજડિયાની ધરપકડ કરી છે. ગુજસીટોક કાનૂની જોગવાઇ મુજબ હવે આ ગુનાઓના કોર્ટમાં જામીન મેળવવા મુશ્કેલ બનશે. પોલીસના મતે આગામી દિવસોમાં વધુ 3 ગેંગ વિરુદ્ધ આવી જ કડક કાર્યવાહી થઈ શકે છે. બાઈટ: જગદીશ બાંગરવા (DCP, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ) એહવાલા: સાહિલ સપ્પા, રાજકોટ
1037
comment0
Report
URUday Ranjan
Mar 29, 2026 12:33:35
Ahmedabad, Gujarat:अहमदाबादમાં 1099 કરોડના વિકાસ કાર્યોની ભેટ જીએમડીસી હેઠળના ઓડિટેરીયમ કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં અંદાજિત 1099 કરોડના વિવિધ જનહિતલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ઔડા (AUDA) અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યા છે કાર્યક્રમ દરમિયાન નવા આવાસોનું_dr o_ પણ યોજવામાં આવ્યો, જેનાથી અનેક પરિવારોનું પોતાના گھرનું સપનું સાકાર થશે આંગણવાડી કાર્યકરોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા મોબાઇલ વિતરણ કરવામાં આવ્યું રવિવાર, 29 માર્ચ 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં મોટો اضافہ થયો છે કાર્યક્રમ મુખ્ય મંત્રી , શહેર ના હોદેદારો સહિત લોકો અને લાભાર્થી હાજર રહ્યા હતા સત્તાધાર ફ્લાય ઓവർ બ્રિજ , ઓગણજ ગામ તળાવ , આવાસો , સોલા ભાડજ હેબતપુર માં આશ્રય ગૃહ , નરોડા પાટિયા ઓડિટોરિયમ અને ખોડિયાર તળાવ ખુલુ મૂકાયું
1080
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 29, 2026 12:33:26
Rajkot, Gujarat:એકરિકૃત રાજકોટમાં કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી રામ Mohan Nayadu છતાં કીંધર્જા ગાંધી ઉત્તરદેશ દર્શાવેલ છે. રાજકોટમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે અનેક આધુનિક સુવિધાઓનું લોકાર્પણ થયું છે, હવે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને સસ્તી અને સગવડદારી સુવિધાઓ મળશે, जिसमें માત્ર 10 રૂપિયામાં ચા, 20 રૂપિયામાં કોફી અને 20 રૂપિયામાં સમોસાંનો નાસ્તો ઉપલબ્ધ થાય તેમ જણાવાયું છે. રાજકોટ સહિત દેશના 11 એરપોર્ટ પર “ઉડાન યાત્રી કાફે” શરૂ કરવામાં આવ્યું છે, તેમજ દેશના 57 એરપોર્ટ પર સુવિધાઓનું વર્ચ્યુઅલી લોકારંપણ થયું છે, ડીજી યાત્રા, ફ્રી વાઈ-ફાઈ, કિડ્સ ઝોન, ફ્લાયબ્રેરી અને અવસર સ્ટોર જેવી સુવિધાઓ મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક અનુભવ આપશે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આ વિકાસ કાર્યોમાં વિશેષ ભેટ મળી છે. દેશમાં 11 એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે, 8 પર ડીજી યાત્રા, 50 એરપોર્ટ પર ફ્રી વાઈ-ફાઈ, 11 પર અવસર આઉટલેટ, 10 પર કિડ્સ ઝોન અને 16 એરપોર્ટ પર ફ્લાઇબ્રેરી જેવી સુવિધાઓ શરૂ થાય છે. રાજ્યસભા સાંસદે કેન્દ્રિય ઉડ્ડયનમંત્રીને રજૂઆત કરી છે કે રાજકોટ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવા છતાં અહીંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નથી થઈતી, દુબઈ અથવા સિંગાપોર માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીનાં નિવેદન અનુસાર રાજકોટ એરપોર્ટમાંથી ગાલ્ફ દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઇટ શરૂ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે, જેને કારણે પ્રવાસીઓ ઘરે બેઠા અટવાતા નહીં રહે. ગાલ્ફ વિસ્તારમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે પણ ઓળખ આપી હતી. ભારત સરકારે તાત્કાલિક વિકલ્પો અપનાવી હવાઈ સેવા ચાલુ રાખી છે; હવે રાજકોટમાંથી સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન મળશે તેવી આશા છે. આ સાથે અમદાવાદમાં આવેલી એર ઇન્ડિયા દુર્ઘટનાને લઈને મંત્રીએ કહ્યું કે તપાસ ચાલી રહી છે, કોઈપણ પાસા સંતુલિત રીતે મૂલ્યાંકન થશે, અને ટૂંક સમયમાં આ દુર્ઘટનાનો પુરોત્તર રિપોર્ટ જાહેર કરવામાં આવશે. કુલ મળીને રાજકોટ માટે આ વિકાસનું દિશા તરીકે મહત્વ અપાયું છે, અને હવે શહેરને આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણ મળી શકે છે.
998
comment0
Report
ARAlkesh Rao
Mar 29, 2026 11:45:21
Palanpur, Gujarat:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી થઈ ગઈ છે ત્યારે રાજકીય ગરમાવો તેજ થયો છે. બનાસકાંઠાના વડગામમાં આજે કોંગ્રેસ દ્વારા ‘જન વિશ્વાસ સંમેલન’ યોજાયું હતું. આ સંમેલનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. કારણ કે ચૌધરી સમાજના દિગ્ગજ આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અમિત ચાથડે વડગામથી ચૂંટણીના રણશિંગુ ફૂંકતા સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ આગામી ચૂંટણી કોઈપણ ગઠબંધન વગર એકલા હાથે લડશે. [VO - VISUALS] બનાસકાંઠાના વડગામમાં આજે કોંગ્રેસે શક્તિપ્રદર્શન કર્યું. પ્રદેશ કોંગ્રેસના નેમા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં ચૌધરી समाजના આગેવાન ગોવિંદ ચૌધરી અને તેમના 60 જેટલા સમર્થકોએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી. વડગામ તાલુકામાં ચૌધરી સમાજના 45 હજારથી વધુ મતદારો હોવાથી આ પ્રશ્ન বিজেপિ માટે ચિંતાનો વિષય બની શકે છે. અમિત ચાવડાએ કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું કે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને વડગામથી આ પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. [BITE 01] – અમિત ચાવડા (પ્રદેશ નેતા, કોંગ્રેસ) "[VO - VISUALS] (ગોવિન્દ ચૌધરી અને અન્ય આગેવાનોના ક્લોઝ-અપ શોર્ટ્સ)" કોરિસમાં જોડાનાર આગેવાન ગોવિંદ ચૌધરીએ પણ વડગામમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા આ પરિવારો હવે ફરી સક્રિય થતા સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. [BITE 02] – ગોવિંદ ચૌધરી (આગેવાન, ચૌધરી સમાજ) "વર્ષોથે અમારી વિચારધારા કોંગ્રેસની રહી છે. આજે અમિત ચાવડાના હસ્તે ખેસ ધારણ કરીને અમે ફરી સત્તાવાર રીતે જોડાયા છીએ. હવે વડગામમાં કોંગ્રેસને વધુ મજબૂત કરીશું અને આગામી ચૂંટણીમાં વિજયી બનાવીશું."
1002
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 29, 2026 11:05:01
Surat, Gujarat:સુરત જિલ્લામાં વધુ એક નવનિર્મિત પાણીની ટાંકી ભ્રષ્ટાચાર મામલે ગ્રામજનો આકરાં પાણીએ જોવા મળી રહ્યા, બે દિવસ અધિકારીઓની તપાસ મા લોલમલોપ મામલે ગ્રામજનોએ અધિકારીઓનો ઉઘડો લીધો. ગ્રામજનનો રોષ જોઈ ગાંધીનગર તેમજ સુરત તપાસ અર્થે આવેલ ટીમ સેમ્પલો લીધા વિના પરત ફરવું પડ્યું, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થાય તો ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી. સુરત જિલ્લામાં સરકારી કામોમાં ગુણવત્તાના અભાવ અને ભ્રષ્ટાચારના કિસ્સા ઓ અટકવાનું નામ લઈ રહ્યું નથી. અહેવાલ મુજબ અરેઠના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના છતાં તપાસ ચાલી રહી હતી, ત્યાં ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ૧૫માં નાણાપંચની યોજના અંતર્ગત અંદાજે ₹૨૫,૪૩,૯૯૭ ના ખર્ચે, ૧ લાખ લિટનની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી બની હતી. આ ટાંકીનું હજી લોકાર્પણ પણ થયું નથી, તેના સેફટી વોલ અને સીડીના પ્લાસ્ટરમાં ગાબડાં પડવા લાગ્યા છે. ટાંકીની પ્રોટેક્શન વોલ હાથ લગાવતા જ નીચે પડી રહી છે. જેના કારણે ગામજનમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. આજે ફરી સ્થળ પર આવેલા અધિકારીઓને સ્થાનિકોનો રોષ ભોગ બનવો પડ્યો હતો. ભ્રષ્ટાચારની આ ટાંકી તોડીને નવી મજબૂત ટાંકી બનાવવાની અને વલસાડની ગઢવી પ્રોજેક્ટ નામની એજન્સીને બ્લેક લિસ્ત કરવામાં આવીરોવાનો માંગ ઉઠી છે. મહત્ત્વનું છે રાત્રી દરમિયાન જે અધિકારી બે દિવસ પહેલાં તપાસ અર્થે આવ્યા હતા એજ વાસમોના અધિકારીઓ હવે ફરી આવે તેવી ચર્ચા પ્રકાશમાં આવી હતી. ગાંધીનગરથી સ્પેશિયલ એજન્સી દ્વારા ટાંકીની ગુણવત્તાની તપાસ કરવામાં આવશે. ટેન્ડરના નિયમો મુજબ કડક કાર્યવાહી અને અત્યાર સુધી કોન્ટ્રેક્ટરને ચુકવાણું થતા ન હોવાથી વાસમોનાં ડેપ્યુટી ઇજનેર દ્વારા માહિતી આપવામાં આવી કે ટાંકીની ગુણવત્તા અને કન્સ્ટ્રક્શનમાંQuestionable ગુણવત્તા ઉલ્લેખ તરીકે ચર્ચા થઇ રહી છે. સ્થાનિકોનો આક્રોશ જો યોગ્ય રીતે હલ ન થાય તો આગામી ચૂંટણીઓમાં વિરોધને કારણે મતપેટીનું ભંડાર અટવાશે તેવી ચીમકી ઊભી થઈ છે. ૧૫માં નાણાપંચની યોજના અંતર્ગત બનેલી આ ટાંકીની કામગીરી અને કન્સ્ટ્રક્શન લોઅર ક્વોલિટીની ચર્ચા ચાલી રહી છે. mamta બહેન વસાવા (ડેપ્યુટી ઇજનેર વસાવો) અને દીપ્તિ વસાવા (જીવાસમો ડેપ્યુટી ઈજનેર) દ્વારા તપાસનું નિર્દેશ આપવામાં આવ્યો છે.
1081
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 29, 2026 11:03:36
Rajkot, Gujarat:રાજકોટમાંથી આ ક્ષણે એક મોટો અને चर्चાસ्पદ ખનિજ કૌભાંડ સામે આવ્યું છે. જેનાથી રાજકીય તેમજ પ્રશાસનિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહિત કુલ 9 લોકો સામે ખનિજ ચોરીની ગંભીર ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે. პრાથમિક માહિતી મુજબ ગોંડલ તાલુકાના ભૂણાવા ગામમાં આવેલી ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે મોટા પાયે ખનિજ ઉપાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશરે 1.59 કરોડ રૂપિયાનું ખનિજ ચોરી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે સરકારને સીધો આર્થિક નુકસાન પહોંચાડે છે. આ મામલે ખાણખનીજ વિભાગે ગંભીરતા દાખવી ગોંડલ તાલુકા પોલીસ મથકે સત્તಾವાર ફરિયાદ નોંધાવી છે અને હવે પોલીસ દ્વારા સમગ્ર ક kuuૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન હજુ વધુ નામો બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મામલાની સૌથી મહત્વની બાબત એ છે કે સહદેવસિંહ જાડેજા તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષી નેતા સામે નાણાં માંગવાના ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા, ત્યારે હવે પોતે જ ખનિજ ચોરીના કેસમાં સપડાતા રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચાઓને વેગ મળ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે. અને શું આ સમગ્ર મામલે વધુ મોટા માથા સામે આવશે? આ કેસમાં પોલીસ અને ખાણખનીજ વિભાગની આગળની કાર્યવાહી પર સૌની નજર ટकी રહી છે.
1081
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 29, 2026 11:03:12
Rajkot, Gujarat:રાજકોટમાં આજે ગુજકેટની મહત્વપૂર્ણ પરીક્ષાને લઇ મોટો પાયે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં પ્રવেশ મેળવવા માટે ખૂબ જ Entscheid માનવામાં આવે છે. શહેરમાં કુલ 46 પરીક્ષા કેન્દ્રો પર 9306 જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેના કારણે શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર બંને સજ્જ બન્યા છે. સવારમાં 9:30 વાગ્યાની સુધીમાં તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જયારે परीक्षा 10:00 વાગ્યાથી શરૂ થઈ સાંજે 5:00 વાગ્યા સુધી ચાલવાની હતી. આજે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પેપર્સ લેવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ બપોર પછી બાયોલોજી અને મેથ્સના પેપર્સ યોજાનાર છે. પરીક્ષાની ગંભીરતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો પર કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો બહાર પોલીસનુ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે. આ સાથે વાલીઓમાં ઉત્સાહ અને થોડી ચિંતા જોવા મળી છે. જયારે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાની કારકિર્દીના મહત્વના પડાવ માટે પરીક્ષા આપી રહ્યા હતા.
1067
comment0
Report
BPBurhan pathan
Mar 29, 2026 11:02:03
Anand, Gujarat:borsadની સંજીવની હોસ્પિટલમાં અંદાજિત રીતે સર્જાયેલ બેદરકારીના કારણે પ્રસુતિ દરમિયાન પરણિતાને આંતરિક ઈજાઓ થયા બાદ નાજુક સ્થિતિમાં સારવાર ચાલુ હોવા છતાં અંતે પરણિતાનું મૃત્યુ થયું હતું. પરણિતાના પિતૃત્વગર્ભનો બાળકોમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બાળકને આયુર્વિદ્ધ ડોકટરની હેઠળ લઈ જવામાં આવ્યો હતો. ઘટના બાદ પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફના ઉદય.EVENT વિશે આરોગ્ય વ્યવસ્થાવાળા તબીબના વિચલિત નિર્ણય અંગે માંગણી કરી હતી. ડીવિઇએસપી સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળે આવી તપાસ અને તપાસના અહેવાલની રાહત વાતો કરી હતી. જતા રહેલ મૃતદેહના પોષ્ટમાર્ટમાં પરિવારજનોએ હોસ્પિટલના staffના આરોપે હોરા કર્યો હતો. આ પ્રસંગે સમાજના નેતાઓ લોકોને મદદરૂપ થતાં નિવેદન આપ્યું હતું કે સૂત્રો મુજબ પોલીસે પોષ્ટમાર્ટમના રિપોર્ટ આધારે વિધાનસ્‍થ દોષિત પાત્રોની કાર્યવાહી થશે. પરિવારજનોએ જણાવ્યું હતું કે આ ઘટનાથી ત્રણ વર્ષાની દીકરી માતાનું છત્ર ગુમાવી بیٹھી છે; બાળકની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
1032
comment0
Report
GPGaurav Patel
Mar 29, 2026 10:16:22
Ahmedabad, Gujarat:હેમાંગ રાવલ પ્રવક્તા કોંગ્રેસ અમદાવાદ- ધોરણ 10-12 ગુજરાત બોર્ડની માર્કશીટમાં સુધારો કરવા માંગ ગુજરાત બોર્ડની માર્કશીટ જૂની અને અસુરક્ષિત હોવાનાાદો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સરકારની નીતિ સામે વાંધા ઉઠાવ્યા ગુજરાતમાં છેલ્લા 21 વર્ષથી જૂની પદ્ધતિની જ માર્કશીટ અન્ય રાજ્યોમાં બ્લોકચેન અને QR કોડ સાથેની માર્કશીટ અપાય છે માર્કશીટમાં ફોટો અને જન્મ તારીખનો અભાવ નડે છે ડિજિટલ સિગ્નેચર અને DigiLocker ની સુવિધા નથી અત્યારની વ્યવસ્થામાં ફેક માર્કશીટ અને ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો ખતરો રહેલો છે વિદેશ અભ્યાસમાં વેરિફિકેશન માટે ભારે વિલંબ થાય છે ડિજિટલ ગુજરાતના દાવાઓ માત્ર પોકળ સાબિત થયા CBSE અને મહારાષ્ટ્ર બોર્ડ ટેક્નોલોજીમાં ઘણા આગળ કર્ણાટક બોર્ડે ડેટા સુરક્ષા માટે બ્લોકચેન અપનાવી છે માતાનું નામ અને સુરક્ષા ફીચર્સ ઉમેરવા માંગણી અન્ય રાજ્યમાં સીધા જ ડીજી લોકરમાં માર્કશીટ અપલોડ થઈ શકે એવી વ્યવસ્થા આ વર્ષની માર્કશીટમાં તાત્કાળિક સુધારા કરવા કોંગ્રેસની માંગ
1065
comment0
Report
PAParakh Agarawal
Mar 29, 2026 10:01:32
Ambaji, Gujarat:ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા ગુજરાત પ્રદેશના રેશન ડીલરો ના અભિવાદન અને સ્નેહ મહા સંમેલન ગુજરાત રાજ્ય ના અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના કેબિનેટ મંત્રી રમણ ભાઈ સોલંકી તેમજ ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ ના પ્રદેશ પ્રમુખ પ્રહલાદ ભાઈ મોદી ના અધ્યક્ષ થાને શક્તિ પીઠ અંબાજી ખાતે રાજ્ય કક્ષા નું અભિવાદન અને સ્નેહ મહાસંમેલન યોજવામાં આવેલ હતું જેને કેબિનેટ મંત્રી રમણ ભાઈ સોલંકી દીપ પ્રગટાવી ખુલુ મૂક્યું હતું રાજ્ય કક્ષા ના આ સંમેલન માં 1700 ઉપરાત રેશન ડીલરો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન દરમિયાન રેશન ડીલરો ના પ્રશ્નો ની પણ છણાવટ કરવાનો પ્રયાસ થયો હતો જે દરમિયાન ગુજરાત પ્રદેશ ના રેશન ડીલર અધ્યક્ષ પ્રહલાદ ભાઈ મોદી એ રેશન ડીલરો ને અપાતા કમિશન મામલે અગ્રવરતમ પ્રતિસાદ આપ્યો હતો સાથે રેશન ડીલર ની સાથે તેના басқа એક પારિવારિક ને પણ હકો આપવા માંગણી કરવામાં આવી હતી પ્રહલાદ મોદી એ જણાવ્યું હતું કે રેશન ડીલરો ને 20 જેટલા પ્રશ્નો માંથી 11 પ્રશ્નો નો નિકાલ આવ્યો છે જ્યારે અન્ય પ્રશ્નો મામલે સરકાર સાથે વાટો ઘાટો ચાલુ છે.... હાલ તબ્બકે રાંધણ ગેસ મામલે જે વિટંબણા ચાલી રહી છે ત્યારે રેશન ડીલર પેલા ની જેમ કેરોસીન નું ફરી વિતરણ કરવા માંગ કરી છે ને ગરીબો ના ઘર માં ચુલા સળગતા રહે તે માટે ઓછા માં ઓછું માસિક 10 લિટર કેરોસીન આપવા માંગ કરી છે આજ ના આ મહા સંમેલન માં મોટી સંખ્યામાં રેશન ડીલરો ઉપસ્થિત રહી સરકાર હાળી તબ્બકે જે કમિશન નો વધારો કર્યો તેનાથી સંતોષના માની કમિશનમાં વધારો કરવા માંગ કરેથા
1037
comment0
Report
Advertisement
Back to top