383001
હિંમતનગરમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલ દિગંબર જૈન સમાજવાડી ખાતે દીવ દમણ,દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મ દિવસની ઉજવણી નિશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન સદવિચાર પરિવાર અને અમદાવાદની કે.ડી.હોસ્પિટલ ધ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં 700 થી વધુ લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सुरेंद्रनगर में पनीर-बटर फैक्ट्री और डिस्ट्रीब्यूटर पर खाद्य निरीक्षण, जगह-जगह चेकिंग
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જીલ્લા ફૂડ વિભાગની ટીમે એનાલોગ પરની મામલે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું... શહેરના વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ અને પનીર અને બટર બનાવતી ફેક્ટરીમાં ચેકીંગ... તમામ જગ્યાએથી પનીર અને બટરના સેپل લેવાઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા.... પનીર બનાવતી ફેક્ટરી અને ડિસ્ટ્રીબ્યુટર છે ત્યાં ચેકિંગ બાઈટ -પિયુષ સાવલિયા, ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ એન્ડ ડ્રગ્સ સુરેન્દ્રનગર0
0
Report
राजकोट अंडरब्रिज में बारिश से पानी भराव, Waterproofing पर सवाल
Rajkot, Gujarat:આંકર : રાજકોટમાં ફરી એકવાર પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. રેલનગર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની ઘટના સામે આવ્યા બાદ મનપાની કાર્યકાહી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કારણ કે, થોડા સમય પહેલાં જ આ અંડરબ્રિજમાં પાણી ન ભરાય તે માટે અંદાજે 60 લાખ રૂપિયાના ખર્ચે વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવી હતી. જોળકે, વરસાદ પડતાં જ અંડરબ્રિજમાં પાણી ભરાતા ખર્ચાયેલી રકમ અને કામગીરીની અસરકારકતા સામે પ્રશ્નો ઊઠ્યા છે. સમગ્ર મામલે મેયર ડૉ. નેહલ શુક્લે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ મુદ્દો હજુ તેમના ધ્યાનમાં આવ્યો નથી. મીડિયા દ્વારા જાણ થતા જ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે ચોમાસા પહેલાં કરાઈેલી મુલાકાત દરમિયાન ત્યાં પાણી ભરાયેલું નહોતું અને હવે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. પોપટપરા ગરનાળાના મુદ્દે પણ અધિકારીઓને કાર્યવાહી માટે સૂચના આપી હોવાનું મેયરે જણાવ્યું છે.0
0
Report
राजकोट पुलिस में डब्बा ट्रेडिंग मामले से हड़कंप; ASI संजयसिंह राठोड़ सस्पेंड, फरार
Rajkot, Gujarat:એંકર : રાજકોટ પોલીસ માટે શરમજનક કહી શકાય એવો ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ હવે વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. પોલીસની વર્દી પહેરી કાયદાનું પાલન કરાવનાર ASIનું જ નામ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના મોટા રેનાટમાં સામે આવતા સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયે ASI સંજયસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી[d] દીધા છે. બીજી તરફ, ધરપકડનો ભય સતાવતા સંજયસિંહ રાઠોડ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમને ઝડપી પાડવા જેતપુર પોલીસ દ્વારા સતત અલગ-અલગ સ્થળોએ શોધખોળ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે სુરેંદરનગર જિલ્લાના રતનપર ગામમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું, જેનું સંચાલન સસ્પેન્ડ થયેલા ASIના ઘરેથી થતું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર ગેરકાયદેસર ધંધામાં અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા વ્યક express કરી રહી છે. અગાઉ આ જ કેસમાં સંજયસિંહના પિતા સહીત છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હવે ફરાર ASIની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વચ્ચે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.0
0
Report
Advertisement
राजकोट के महापौर ने कहा भ्रष्टाचार के आरोपों की निष्पक्ष जांच समिति करेगी
Rajkot, Gujarat:એંકર: રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન બિલ મામલે ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે આખરે મેયર ડૉ. નેહલ શુક્લે પોતાની પ્રતિક્રિયા આપી છે. કરોડોના ખર્ચ અને બિલમાં ગેરરીતિના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યાં મેયરે દાવો આવ્યો છે કે સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી ચૂકી છે અને તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. કોર્પોરેશન કોઈપણ પ્રકારનું ભીનોં સન્કેલશે નહીં અને જે પણ હકીકતો હશે તે તપાસ બાદ સામે આવશે. મેયરે જણાવ્યું કે પહેલાં બે અધ્યક્ષ બદલીGary થયા હોવાથી હવે ત્રીજા અધ્યક્ષની નિમણૂક બાદ તપાસ સમિતિ તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેનો সিদ্ধান্ত પણ સમિતિ જ કરશે. જોકે, છેલ્લાં 38 દિવસથી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ પર મેયરે જવાબ આપવાનું ટાળ્યું હતું. હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ અને કોર્પોરેશનની આગામી કાર્યવાહી પર ટકે છે.0
0
Report
सुरेंद्रनगर में मेटा ट्रेडर-5 से जुआ धंधा: 5 गिरफ्तार, 44 नाम सामने
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને જુગારધામનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ, અન્ય 44 ના નામ ખુલ્યા.... સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિવરા પર போலீસે મોટી lau આંખ કરી છે. રાજકોટ റેન્જ ડીઅઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના બી-ડિવિઝન પોલીસ મથકે એક મોટી રેડ કરી હતી. પોલીસે મેટા ટ્રેડર-5 નામની એપ્લિકેશનના માધ્યમથી ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન જુગારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીરમાં પકડાયેલા 5 આરોપીઓ અને હિસાબના ચોપડામાંથી અન્ય 44 લોકોના નામ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા આ હાઈટેક જુગારધામ પર એસપી અને એલસિબીની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ લોકો એપ્લિકેશન દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા 86,600 ની રોકડ રકમ, 2 મોબાઈલ ફોન, 1 લેપટોપ તેમજ હિસાબના ચોપડાં અને ચબરખીઓ જપ્ત કરી છે. આ કેસમાં 5 મુખ્ય આરોપીઓની ધરપકડ થઇ છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ, શૈલેષભાઈ રમણિકભાઈ શાહ, અક્ષયભાઈ કિરણભાઈ દફ્તરી, યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને રમેશભાઈ ભરતભાઈ શાહનો સમાવેશ થાય છે. આ સાથે 44 જેટલા અન્ય આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જિનના વિરોધી કાર્યવાહીની તૈયારી પોલીસ કરી રહી છે. "રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગરના બી-ડિવિઝનમાં જુગારનો ગુનો દાખલ થયો છે. મેટા ટ્રેડર-5 એપ્લિકેશનના માધ્યમથી ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો ચાલતો હતો. 5 આરોપી પકડાયા છે અને 44ના નામ બહાર આવ્યા છે. જેમના પણ નામ બહાર આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." હાલ પોલીસ આ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આ મેટા ટ્રેડર-5 એપ્લિકેશન પર કેવી રીતે જુગાર રમાડવામાં આવતો હતો, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી અને આ નેટવર્કમાં અન્ય મોટા માથાઓ કોણ હતા. આગામી દિવસોમાં વધુ ધરપકડની શક્યતા છે.0
0
Report
जगन्नाथ temple में 149वीं रથयात्रा पर पुलिस सम्मान; 150वीं के PM आमंत्रण की चर्चा
Ahmedabad, Gujarat:અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે પોલીસ કર્મચારીઓનું કરાયું સન્માન 149 મી રથયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા કરાયું સન્માન જગન્નાથ મંદિર ખાતે pi. Acp. Dcp. Jcp અને cp સાથે મેયર પણ રહ્યા હાજર દર વર્ષની જેમ રથયાત્રા બાદ પોલીસની કામગીરીને બિરદાવવા કરાય છે સન્માન કાર્યક્રમ 149મી રથયાત્રામાં અધિકારીઓ સાથે 30 હજાર જેટલા Polizei કર્મચારી બંદોબસ્તમાં હતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ પોલીસ કામગીરીના કર્યા વખાણ આ સાથે ટ્રસ્ટીએ આગામી વર્ષે 150મી રથયાત્રા ની ભવ્ય ઉજવણી ની કરી વાત આ સાથે જ 150 મી રથયાત્રામાં પ્રધાનમંત્રીને આમંત્રણ અપાશે અને pm હાજરી આપશે તેવી આશા પણ ટ્રસ્ટીએ વ્યક્ત કરી0
0
Report
Advertisement
जेल में नशामुक्ति जागरूकता से जीवन बदलेगा; 2047 तक देश नशामुक्त का संकल्प
Rajkot, Gujarat:નશો... જે માત્ર એક વ્યક્તિની આદત નથી, પરંતુ અનેક પરિવારોના સુખ-શાંતિને છીનવી લેતું સૌથી મોટું સામાજિક દૂષણ છે. વ્યસનના કારણે અનેક યુવાનો ગુનાખોરીના માર્ગે ધકેલાય છે. પરિવારાઓ વિખેરાઈ જાય છે અને સમાજમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આ જ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર વર્ષ 2047 સુધી દેશને સંપૂર્ણ નશામુક્ત બનાવવાના લક્ષ્ય સાથે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. 2 ઓગસ્ટથી શરૂ થયેલ આ અભિયાનમાં વિવિધ સરકારી विभागો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને યુવા સંગઠનો જોડાઈ રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે રાજકોટ મધ્યસ્થ જેલમાં ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલયના MY BHARAT તથા સુફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી ભવ્ય નશામુક્તિ કેદી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો હેતુ માત્ર વ્યસનના દૂષણ અંગે જાણકારી આપવાનો નહોતો, પરંતુ જેલમાં રહેલા બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને તેમને નવી દિશા તરફ પ્રેરિત કરવાનો હતો. કારણ કે જેલ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ જીવનમાં સુધાર અને નવી શરૂઆત કરવાની તક પણ છે. આ જ વિચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં 1,500થી વધુ બંદીવાન ભાઈઓને નશાના કારણે થતી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક હાનિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી. નશો કેવી રીતે વ્યક્તિનું સ્વાસ્થ્ય, પરિવાર, રોજગાર અને ભવિષ્ય બરબાદ કરે છે તેની અસરકારક રજૂઆત કરવામાં આવી. વિ.ઓ૧ કાર્યક્રમ દરમિયાન તમામ બંદીવાનોએ નશાથી હંમેશા દૂર રહેવાનો, વ્યસનમુક્શ્ત જીવન જીવવાનો અને જેલમાંથી બહાર ગયા બાદ સમાજમાં પણ નશામુક્તિનો સંદેશ ફેલાવવાનો શપથ લીધો. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું કે સારું બદલાવ કાયદાના ડરથી નહીં, પરંતુ પોતાની અંદરથી આવતી જાગૃતિ અને સંકલ્પથી આવે છે. જો ব্যক্তি વ્યસન છોડવાનો દૃઢ નિશ્ચય કરે તો તેનું જીવન ફરીથી નવી દિશા મેળવી શકે છે. વિ.ઓ૨ આ પ્રસંગે જેલ અધિક્ષક, પૂર્વ કુલપતિ, કાયદાના નિષ્ણાંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સુફી ઇસ્લામિક બોર્ડના પ્રતિનિધિઓ તેમજ સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડૉ. જ્યોતીન્દ્રનાથ બાપુ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તમામ વક્તાઓએ બંદીવાનોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા, વ્યસનથી દૂર રહેવા અને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે નવી ઓળખ ઉભી કરવાની પ્રેરણા આપી. વિ.ઓ ૩ રાજકોટ મધ્યસ્થ જેલમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક ઔપચારિક સેમિનાર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ જેલમાંથી સમાજ સુધી નશામુક્તિનો મજબૂત સંદેશ પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બન્યો છે. દેશને નશામુક્ત બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પમાં હવે જેલના બંદીવાનુંપણ સહભાગી બન્યા છે અને વ્યસનમુક્ત ભારતના નિર્માણ માટે પોતાનો ફાળો આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બાઇટ :- ડો જ્યોતીન્દ્ર નાથ બાપુ, સનાતન સંત સમિતિના અધ્યક્ષ બાઇટ :-વીરેન્દ્રસિંહ ગોહિલ, જેલ અધિક્ષક બાઇટ :- અનવર હુસેન શેખ,, સુફી ઇસ્લામિક એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ0
0
Report
अजमलभाई चौधरी के अपहरण मामले पर चौरसी समाज नेताओं की न्याय की मांग
Patan, Gujarat:અજમલભાઈ ચૌધધરીનું અપહરણ કરી માર મારવાનો મામલે ચૌધરી સમાજના આગેવાનુંની પ્રતિક્રિયા આવી સામે. સમાજના આગેવાનો ભેમા ભાઈ ચૌધરી અને સાગર ભાઈ ચૌધરીની પ્રતિકિયા ચૌધરી સમાજે દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ની ધરપકડ કરવા માટે માંગ કરી હતી. પોલીસ દ્વારા આજે બળદેવનાથની ધરપકડ કરી ડીસા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા અને પૂછપરછ હાથ ધરી હતી જે ધાર્મિક સ્થળ પર આ ઘટના બની તે ખૂબ જ દુઃખની બાબત છે અને આ મામલે સમાજને યોગ્ય ન્યાય મળે તે જોવા માંગે છે.0
0
Report
अजमल भाई चौधरी के अपहरण मामले में महंत बलदेवनाथ की गिरफ्तारी: न्याय की मांग पूरी
Patan, Gujarat:અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરી દેવ દરબાર મઠમાં માર માર્યાનો મામલો ચૌધરી સમાજ દેવ દરબાર મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરવા માટે માંગ કરી હતી બળદેવનાથની ધરપકડ બાબતે ultimo 20 દિવસથી ચૌધરી સમાજ ન્યાય માટે મેદાનમાં ઉતરી ઠેર ઠેર સંમેલનો કર્યા હતા મારી સાથે દૂર વ્યવહાર કરનાર મુખ્ય સૂત્રધાર બળદેવનાથનું નામ ફરિયાદમાં દાખલ થયું છે આરોપી તરીકે બળદેવનાથનું નામ ફરિયાદમાં દાખલ કરવા 18 એ આલમની માંગ હતી તેમ અજમલ ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આજે પોલીસે DEV દરબાર મठના મહંત બળદેવનાથની અટકાયત કરી ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ દાખલ કર્યું પોલીસે બળદેવનાથ મહંતને ડીસા રૂરલ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી છે ભોગ બનનાર અજમલભાઈ ચૌધરી ને ન્યાય મળે તે માટે સમાજે માંગ કરી હતી તે માંગો આજે પૂરી થઈ છે અમારી લડાઈ આદર્શ ન્યાય માટેની હતી જે માંગો પૂરી થતાં આવે તેવી આગામી સમયમાં યોજાનાર રેલી રોકાશે તો સમાજ ના આગેવાન સાગર ચૌધરીએ jelેાંવ્યું હતું..0
0
Report
Advertisement
देव दरबार मामले में गिरफ्तारी: चौंकाने वाले मोड़ और समाज की मांग
Patan, Gujarat:અજમલભાઈ ચૌધરીને દેવ દરબાર કરી માર્યાનો મુદ્દો ચૌધરી સમાજ દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ની ધરપકડ કરવા માટે માંગ કરી હતી બળદેવનાથની ધરપકડ બાબતે છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજ ન્યાય માટે મેદાનમાં ઉતર્યો હતો અને ઠેર ઠેર સંમેલનો પણ કર્યા હતા પોલીસ દ્વારા આજે બળદેનાથની ધરપકડ કરી ડીસા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હોવાની વાત સમાજ ના આગેવાનો ને મળવા પામી છે સમાજના યુવાનોને કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર શાંતિ રાખવા સામાજિક આગેવાન ભેમાભાઈ ચૌધરીએ આપિલ કરી હતી બાઈટ. ભેમા ભાઈ ચૌਧરી. સામાજિક આગેવાન..0
0
Report
अहमदाबाद के बाबनगर में नाबालिग के साथ बलात्कार-वीडियो से ब्लैकमेलिंग: आरोपी कस्टडी में मौत
Ahmedabad, Gujarat:અમદાવાદના બાપુનગરમાં એક પોતાની દિકરીની ઉમરની યુવતી સાથે બળજબરીપૂર્વક કુકર્મ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો, જે બાદ શરૂ થયું બ્લેકમેલિંગનું ગંદુ કૃત્ય, અને અંતે આરોપી ક્રૂરતાની તમામ હદો વટાવી નાખતા તેની સામે ગુનો નોંધાઈ અને પોલીસ કસ્ટડીમાં આવતા જ ગણતરીના કલાકોમાં તેનું મોત થયું. વિઓ : 01 બાપુનગર પોલીસ સ્ટેશનમાં આવેલા ડી સ્ટાફની ઓફિસમાં 6 ઓગસ્ટે מોડી રાત્રે બાપુનગર પોલીસની કસ્ટડીમાં અહેમદ અન્સારીનામના 48 વર્ષીય યુવકનું મોત થયું, દુષ્કર્મ અને પોક્સોન ગુનામાં પોલીસ તેને પકડ્યો હતો, અને જ્યારે પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે અચાનક આરોપીને ખેંચ આવી અને 108 મારફતે પોલીસ તેને સિવિલ હોસ્પિટલ લઈને ગઈ, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. બાઈટ: આર.ડી ઓઝા, ACP, એચ ડિવિઝન, અમદાવાદ વિઓ : 02 આરોપી જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં નજીકમાં ભોગ બનનાર 20 વર્ષીય યુવતી રહેતી હતી, યુવતીના પરિવારજનો આરોપીના પરિચિત હતા અને તે યુવતી નાની હતી ત્યારથી તેને રમાડવા લઈને જતો હતો, પરંતુ આજથી 7 વર્ષ પહેલા આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો અને બિભત્સ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો, સગીરાએ ઇનકાર કરતા બળજબરી પૂર્વક વીડિયો ચાલુ કરી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું અને તે સમયનો વીડિયો પણ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો. બાઈટ: આર.ડી ઓઝા, ACP, એચ ડિવિઝન, અમદાવાદ વિઓ : 03 આરોપીએ સગીરાને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી પોતાના ઘરે બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સગીરા તેના તાબે ન થઈ, બે વર્ષ પહેલા આરોપીએ ભોગ બનનારને બોલાવી ધમકાવી તેમના ન્યૂડ ફોટો મોકલવાનું કહ્યું અને જો તે નહીં મોકલે તો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, બાદમાં આરોપીએ ભોગ બનેના ભાઈ અને અન્ય લોકોને વીડિયો બતાવતા પરિવારને જાણ થઈ અને આરોપી સામે બાપુનગરમાં ફરિયાદ નોંધાતા તેને પકડવામાં આવ્યો અને તે મોતને ભેટી ગયો.0
0
Report
पांडेसरा में बाइक स्टंट: पाँच युवक गिरफ्तार, सुरक्षा के लिए लोगों ने माफ़ी मांगी
Surat, Gujarat: સુરત બ્રેક પાંડેસરા વિસ્તારમાં બાઇક પર સ્ટંટ કરવાનો મામલો પાંડેસરા પોલીસે પાંચ યુવાનની અટકાયત કરી પિયુષ પોઈન્ટ થી પત્રકાર સર્કલ સુધી જીવ જોખમાઇ તે રીતે બાઇક હકારતા હતા પાંડેસરા પોલીસ યુવરાજ પાટીલ અને આકાશ મસકે સહિત પાંચ યુવાનની અટકાયત કરી તમામ લોકોએ હાથ જોડીને માફી માંગી કોઈએ પણ આ રીતે સ્ટંટ ન ਕਰਨ અપીલ કરી0
0
Report
Advertisement
मक्तमपुरा वार्ड में कॉर्पोरेटर के साथ हंगामा, भाजपा नेताओं पर धमकी का आरोप
Ahmedabad, Gujarat:અમદાવદ મક્તમપુરા વોર્ડમાં થઇ કોર્પોરેટર સાથે બબાલ કોંગ્રેસ કોર્પોરેટર હાજી असरાર બેગને સ્થાનિક ભાજપ નેતાઓએ મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સ્થાનિક પ્રશ્નોને લઈને ખોટી રજૂઆતો કરવામાં આવી ભાજપના કાર્યકરો લોકોને ખોટી રીતે ઉશ્કેરતા હોવાનો આક્ષેપ મક્તમપુરા કોર્પોરેટરે વેજલપૂર પોલીસ માં આપી અરજી0
0
Report
AMC वाटर एंड स्यूज कमिटी की बैठक में बरसाती पानी रोकथाम पर चर्चा
Ahmedabad, Gujarat:અમદાવાદ Amc ખાતે આજે વોટર એન્ડ સુએજ કમિટીની મળી બેઠક બેઠકમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવવા સહિત વિવિધ કામોની થઈ ચર્ચા અધિકારીઓ તરફથી ખાતરી અપાઈ કે જરૂરી મુજબ ડિસિલટિંગ અને સફાઈ કામ અને બ્રેક ડાઉનના કામ થયા હવે વરસાદી পানি નહિ ભરાય તેવી અધિકારીઓએ આપી ખાતરી પાણી ભરાવવાના સ્થળે CCTV કેમેરા તેમજ મશીનરીથી ડ્રેનેજમાં સફાઈ કામ કરાશે સાબરમતી નદીના છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણી અંગે ચેરમેનનું નિવેદન વચ્ચે થોડા પેસાજ સમયરે વાડજ સ્મશાન પાસે મહેસાણા સોસાયટી નજીકથી છેડાતા પાણી અંગે નિવેદન હાલ કોઈ ગંદા કે કેમિકલ યુક્ત પાણી નથી છોડવામાં આવતા આ સાથે જ કમિટીમાં વન ઝોન વન એજન્સી અંગે પણ થઈ ચર્ચા એક જ સંસ્થાને પામપિન સ્ટેશનના કામ આપવાની વાત હતી જેમાં ક્યાંય સમસ્યા આવે તો શું કરી શકાય માટે આગામી કમિટીમાં કામ રખાયું એક એજન્સી ને કામ આપવું સાથે જ ભાવ ફેર અંગે વાત ને લઈને કામ આગામી કમિટીમાં રખાયું0
0
Report
नरोड़ा क्रिशा स्पा हत्याकांड: प्रेमी-झगड़े से हत्या, चार गिरफ्तार
Ahmedabad, Gujarat:નરોડા ના ક્રિશા સ્પામાં મેનેજર દશરથ મીણા ની હત્યાના પગલાંની ખરડાની સંપૂર્ણ વિગત પોલીસ પાસેથી મળી આવી છે. ૫ શખ્સોએ મેનેજર પર આચમણો માર્યો અને તેને ચાર માળેથી નીચે ફેંકી નાખી હત્યા નિપજાવી હતી. સીસીટીવી ફૂટેજ વાયરલ થતા નરોડા પોલીસ અને એલસીબી ટીમે ૪ આરોપಿಗಳನ್ನು ઝડપી પાડ્યા છે, હજુ એક આરોપી ફરાર છે. તપાસમાં જાણવા मिला કે હત્યા ગર્લફ્રેન્ડના ઝગડાનો પ્રશ્ન હતો. સોનિ અને ખુશ્બુ નામની બે સ્પા થેરાપિસ્ટ યુવતીઓના જીવલેણ વાધના પાછળની તબક્કાઓ પણ ઉકેલી આંતરિક કડીઓ સામે આવી રહી છે. સોનિના સંબંધમાં અન્ય આરોપી વિશાલ બારોટ અને તેમના મિત્રો વચ્ચે બનતી ઝઘડાપણને કારણે આ કૃત્ય થયું હોવાનું પોલીસ પુરાવામાં આવ્યો છે. આ ગુનામાં મુખ્ય આરોપી વિશાલ બારોટ, રાજકોટ અને ઓઢવમાં અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે. અતુલ બસનલ, ડીસીપી, ઝોન ૪ અમદાવાદ શહેર પોલીસે આ તપાસને ઝડપી પગલાંથી આગળ વધી રહ્યા છે.0
0
Report
Advertisement
