icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पटीदार समाज की बेटियाँ सिंगर बनकर लव मैरिज पर विधायक का बयान

Rajkot, Gujarat:રાજકોટ - પાટીદાર સમાજની દીકરીઓ સિંગર બની લવ મેરાજ કરતા હોવાનો મુદ્દો... પાટીદાર દીકરીઓના લવ મેરેજ મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળા નું નિવેદન... પાટીદાર સમાજ સહિત તમામ સમાજને વિનંતી કરું છું કે, પોતાના માતાપિતા અને વાલીઓના માર્ગદર્શન હેઠળ જ લગ્ન કરવા જોઈએ... જે કાંઈ બનાવો બને તે ન બનવા જોઈએ... લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ માતા પિતાને વિશ્વાસમાં લેવા જોઈએ... પાટીદાર દીકરીઓને વિનંતી કરું છું કે, તમારા માતા પિતાએ તમારા પર շատી અપેક્ષા રાખી હોઈ તેની અપેક્ષા મુજબ આગળ વધવું જોઈએ... સિંગર બનવું ન બનવું તે સ્વતંત્ર નિર્ણય છે કળા હોઈ તે બહાર આવે જ છે... તમારી સંસ્કૃતિને ધ્યાનમાં લઈ કાળજી લેવી જોઈએ... કાયદો બનતો હોવાથી પણ સાથે સમાજની જાગૃતિ પણ જોઈએ... સમાજના આગેવાએ આગળ આવી સમાજને જાગૃત કરવો જોઈએ... બાઈટ - રમેશ ટીલાળા, ધારાસભ્ય, રાજકોટ દક્ષિણ બેઠક
0
0
Report

कच्छ के किसानों ने कार्यक्रम में भारी हंगामा, फसलों की समस्याओं पर तीखा प्रदर्शन

Sadhara, Gujarat:ખેડૂતોના સરકારી કાર્યક્રમમાં ખેડૂતો ના પ્રશ્ને આગેવાનો ભાગ્યા મુન્દ્રા તાલુકામાં 2 દિવસ અગાઉનો પીએમ કિસાન ઉત્સવનો વિડિઓ આવ્યો સામે આગેવાનો કાર્યક્રમ અધવચ્ચે છોડી જતા રહ્યા ખેતીમાં થતી મુશ્કેલીના પ્રશ્ને ખેડૂતો માં ગણગણાટ થયો કાર્યક્રમમાં સ્ટેજ પાસે ખેડૂતો એ ઉગ્ર રહ્યોત્વ કરી એક ખેડૂત આગેવાને સ્ટેજ પર ખેડૂતીઓ ની પીડા વર્ણવી સત્ય ના સાંભળી શકતા ભાજપના તાલુકા પ્રમુખ અને અન્ય આગેવાનો એ પોતાના જ કાર્યક્રમ સ્ટેજ પરથી ચાલતી પકડી રાસાયણિક ખાતર, પાણી.Weગેરે જરૂરિયાતનાં પ્રશ્નો સામે આવ્યા
0
0
Report
Advertisement

23 जून से 6 जुलाई: डॉ. श्याम प्रसाद मुखर्जी के बलिदान दिवस पर भाजपा के कार्यक्रम

Karantha, Gujarat:23 જૂન એટલે ડો. શ્યામ પ્રસાદ મુખર્જી ના બલિદાન નો દિવસ ભાજપ દર વર્ષે સામાજિક કર્યો કરતું હોય છે. ૨૦૨૬નું વર્ષ જનસંઘના સ્થાપક, મહાન ચિંતક અને પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી ની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહી છે. કેન્દ્રીય ભાજપાની કાર્યયોજના મુજબ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ના માર્ગદર્શન હેઠળ ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ ૨૩ જૂનથી તેમની જન્મતિથિ ૬ જુલાઈ સુધી ભાજપા સંગઠન દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત ૨૩ જૂન બલિદાન દિવસે રાજ્યના ૫૦ થીજ વધુ બુથોમાં ભાજપાના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે તેમના જીવનચરિત્ર અને રાષ્ટ્રસેવાનો પ્રેરણાદાયક પ્રસંગોનું વાંચન પણ કરવામાં આવશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ జగદીશ્વર ભાઈ વિશ્વકર્મા એ આજે સવારમાં ‘શ્રી કમલમ નર્મદા’, રાજપીપળા ખાતે શ્રદ્ધેય ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ૨૩ જૂનથી ૬ જુલાઈ વચ્ચે સંગઠનની યોજના અનુસાર જિલ્લા-મહાનગર સ્તરે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાશે જેમાં ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન, રાષ્ટ્રહિત માટેની તેમની કામગીરી, “એક દેશ, એક નિશાન, એક વિધાન” પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા તેમજ જીવનસંઘર્ષ જેવા વિષયો પર પ્રદેશ સ્તરેથી નિયુક્ત વક્તા વ્યાખ્યાન આપીશું. આ ઉપરાંત ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ, ત્યાગ, સમર્પણ અને રાષ્ટ્રીય એકતાના વિચારોને આજની પેઢી સુધી પહોંચાડવાના હેતુ સાથે ભાજપા યુવા મોરચા અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય શૈક્ષણિક કેન્દ્રો પર ‘વિદ્યાર્થી સંમેલન’ યોજાશે.
0
0
Report
Advertisement
Advertisement

जामनगर में FIFA फुटबॉल विश्व कप का उफान, खिलाड़ी बता रहे फेवरेट टीमें

Jamnagar, Gujarat:ફીيفا ફૂટબોલ વર્લ્ડ કપ ધીમે ધીમે રોમাঞ্চક સ્ટેજ પર પહોંચી રહ્યો છે. આગામી 29 જૂનના રોજ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવાનો હોય ત્યારે આ પ્રથમ રાઉન્ડ દરમિયાન અનેક અપસેટ સર્જાયા અને અનેક નવી ટીમોએ પણ પોતાનું જોરદાર પર્ફોર્મન્સ બતાવી આગામી 32 ટીમના રાઉન્ડમાં પહોંચવાની છે. ત્યારે ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનો ક્રેઝ જામનગરમાં પણ જોવા મળી રહ્યો છે. જામનગરમાં ફૂટબોલના ખેલાડીઓએ ફીફા ફૂટબોલ વર્લ્ડકપની રમાઈ રહેલી મેચો અને આગામી રમવાની મેચો તેમજ ફર્સ્ટ રાઉન્ડ દરમિયાન કઈ-કઈ ટીમો એ કેવો પ્રદર્શન કર્યું છે અને કયા ખેલાડીઓ હોટ ફેવરિટ છે તે અંગેની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. ચોપાલ: ફીફા ફૂટબોલ અંગે જામનગરના ફૂટબોલ ખેલાડીઓ સાથે વાતચીત
0
0
Report
Advertisement

अहमदाबाद में पंडित दिन दयाल उपाध्याय प्रशिक्षण अभियान 2026 शुरू, उद्घाटन सत्र आयोजित

Ahmedabad, Gujarat:આજે અમદાવાદ મહાનગરનું પંડિત દિન દયાળ उपાધ્યाय પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ ની થઈ શરૂઆતે પીરાણા કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે અભ્યાસવર્ગનો શુભારંભ થયો. ૨૨ જુનથી ૧૪ જુલાઈ સુધી વોર્ડ સહprasિક્ષણ વર્ગો યોજાશે. પશ્ચિમ ઝોન ઇંચાર્જ કે. સી. પટેલ અને પ્રદેશ પ્રશિક્ષણ અભિયાન ઇંચાર્જ રાજેશભાઈ પટેલ(ધર્મજ) દ્વારા આજે વટવા વિધાનસભાના વોર્ડ સહ પ્રશિક્ષણ વર્ગના ઉદ્દઘાટન સત્રમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.. આજે ahmadabad mahānagar dwārā pīrāṇā kheṭe 22 juniothi 14 julai sudhi chalnāરં પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬નું પશ્ચિમ ઝોન ઇન્ચાર્જ ક. સી. પટેલ દ્વારા વટવા વિધાનસભાના વોર્ડ પ્રશિક્ષણ વર્ગના ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા અને હરિનભાઈ પાઠક, રાજેશભાઈ પટેલ(ધર્મજ) રાજુભાઈ માસ્ટર અને ગૌતમભાઈ કથિરિયા ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે. મહાનગરના યોજાનાર પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ થી લઇ વોર્ડ સ્તરના કાર્યકર્તાઓ આ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેશે. જેમાં વૈચારિક અધિષ્ઠાન, ભાજપા ઇતિહાસ અને વિકાસ, કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ, આપણી કાર્યપદ્ધતિ તથા કાર્યકર્તા સંભાળ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ, ક્રિયાન્યવયન, સામાજિક મીડિયા, AI, નમો એપ, સરલ એપ, બુથ પ્રબંધન (ટીફીન બેઠક, આગામી કાર્યક્રમ, બુથ સ્તરીય સ્થાયી કાર્યક્રમો, મન કી બાત) જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જ્યાં પીરાણા ખાતે 4 જુલાઈ સુધી ત્યાર બાદ અડાલજ, પ્રાંતિજ અને કલોક ખાતે 14 જુલાઈ સુધી 4 અલગ અલગ સ્થળે વોર્ડ સહ પ્રશિક્ષણ ચાલશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top