Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

શોર્ટ સર્કિટથી કારમાં લાગી આગ

Aug 27, 2024 14:20:20
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે phc સેન્ટર પાસે ઘર આગળ પાર્ક કરેલ કાર માં રીપેરીંગ કરતા સમયે શોર્ટ સર્કિટ થતા કારમાં અચાનક આગ લાગી હતી જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી.તો આગ લાગવાને લઈને ધડાકા ના અવાજ થતા ભય વ્યાપ્યો હતો.આગમાં લપેટાયેલી કાર ભસ્મીભૂત થઈ હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PAParakh Agarawal
Oct 20, 2025 15:45:55
Ambaji, Gujarat:સનાતન ધર્મ સૌથી મોટું તહેવાર ગણાતો આજે દિવાળી છે અને દિવાળી ભારે ધૂમધામને રોશની ભર્યો તહેવાર મનાય છે ત્યારે આજે દિવાળીને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર પણ લાઇટિંગની રોશની થી ઝગમગી ઉઠ્યું છે અને અંબાજી મંદિર ઉપર કરવામાં આવેલી રોશની શ્રદ્ધાળુઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે એટલુંજ નહિ અંબાજી મંદિર સહીત અંબાજીના બજારોમાં પણ વિવિધ બિલ્ડીંગો અને દુકાનોમાં પણ લાઇટિંગની આંખો આંજી જાય તેવી રોશની કરવામાં આવી છે આજે દિવાળી એ રોશની નો પર્વ હોવાથી ધાર્મિક સ્થળો અને વિવિધ બજારો રોશનીથી જળહળી ઉઠ્યા છે માત્ર બજાર,કે મંદિર જ નહિ રહેણાંકોમાં પણ ગૃહણીઓ દ્વારા દીવડા પ્રગટાવી ઘર આગળ રોશની કરવામાં આવી છે ને જાણે પ્રભુ શ્રીરામને પોતાને ત્યાં આગમન માટેનું આહવાન કરતા હોય તેવી રોશની આજે આ દિવાળી પર્વ ને લઇ યાત્રાધામ અંબાજીમાં જોવા મળી રહી છે મહત્વની બાબત તો એ છે કે આજે દિવાળિ પર્વ ને લઇ ગૃહણીઓ 21 દીવા પ્રગટાવતી હોય છે અને આ દીવા પ્રગટાવવાની શરૂઆત ધનતેરસે 5 કાળીચૌદસે 11 અને દિવાળીના દિવસે 21 દીવડા પ્રગટાવવાની એક પ્રથા વર્ષો થી ચાલી આવી રહી છે. જ્યારે મંદિરો માં પણ પૂજારીઓ રંગોળી સાથે દિવડા પ્રગટાવી દિવાળી પર્વ ની ઉજવણી કરે છે
0
comment0
Report
NDNavneet Dalwadi
Oct 20, 2025 15:01:40
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૨૦/૧૦/૨૦૨૫. આયોુત: આવા બદલીને હું લેખે લખી રહ્યો છું; (ગુંણમોંત્ર) સંખ્યાબધ્ટનના નક્કી કરે છે. કૃષિ રાહત પેકેજમાં 384 કરોડની વધારાની સહાય જાહેર કરાઇ છે. સ્થિતિ મુજબ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 563 કરોડની સહાય આપી હતી અને હાલની 384 કરોડ મળી કુલ 947 કરોડનો કૃષિ રાહત પેકેજ જાહેર કરાયો છે. ભાવનગર આવેલા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી/calculated^લેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફ્રન્સ દ્વારા વધુ રાહત પેકેજની વિગતો આપી હતી. વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં પાણી ભરાવાના કાયમી પ્રશ્નના ઉકેલ માટે સરકાર દ્વારા 2500 કરોડની જોગવાઈ કરવામાં આવશે. તેથી ભવિષ્યમાં વાવ, થરાદ અને પાટણના ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાવાની કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેવા ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટર દીઠ 20000 સુધીની સહાય જાહેર કરવામાં આવી છે. આ સાથે ખેડૂતો માટે કુલ 3447 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Oct 20, 2025 14:45:18
Morbi, Gujarat:મોરબીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો શપથ ગ્રહણ બાદ heute પ્રથમ વખત મોરબીના આંગણે પધાર્યા હતા ત્યારે ભાજપ પરિવાર તથા જુદા જુદા સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા તેમનું ઢોલ નગાર અને આતિશબાજી સાથે સ્વાગત sannalu કરવામાં આવ્યું હતું. છેલ્લા ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ થયો એવા તેમાં મોરબી માળિયા વોર્ડમાં સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિધાનસ્તરના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજ્યના મંત્રિ તરીકે શપથ લીધા બાદ તેઓ આજે પહેલીવાર મોરબીના આંગણે પધાર્યા હતા. મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા તેમની ઢોલ નગાર અને આતિશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસથી લઈને મહારાણા પ્રતિપ સર્કલ, મયુર પુલ, વીસીફાટ્ક, પરાબજાર, ગાંધી ચોક, સનાળા રોડ થઈને બાપા સીતારામ ચોકમાં તેમની સ્વાગત sન્માનની રેલી પૂર્ણ કરવામાં આવી હતી. ખાનગી એસોસિએશન સહિત જુદા જુદા એસો., દરેક જ્ઞાતિ સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કાંતિભાઈ અમૃતિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા તથા જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વર્મોરા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીની RJ રાજપૂત, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના અનેક આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
4
comment0
Report
BPBHUPESH PRATAP
Oct 20, 2025 14:21:02
Greater Noida, Uttar Pradesh:ग्रेटर नोएडा के जारचा थाना क्षेत्र के एक गांव में पानी के विवाद को लेकर एक ही परिवार के दो लोगों के बीच विवाद हो गया और यह विवाद इतना बढ़ गया कि दोनों पक्षों के बीच जमकर लाठी डंडे चले और उसके बाद एक पक्ष ने दूसरे पर फायरिंग कर दी ।इस फायरिंग में दो लोगों की मौत हो गई, वहीं एक व्यक्ति घायल हो गया ।\nदरसअल जारचा थाना क्षेत्र के सेथली गाँव मे प्रिंस और दीपांशु पक्ष में नाली को लेकर दो दिन पहले विवाद हो गया ।लेकिन आज सुबह प्रिंस पक्ष के लोगो के साथ कुछ बाहर के लोग आए और हथियारों से उन्होंने दीपांशु पक्ष पर फायरिंग शुरू कर दी।इस फायरिंग में अजय (55) व दीपनशू (22) की गोली लगने से मौत हो गई है तो वही एक युवक गोली लगने से घायल हो गया ।\nइस घटना के बाद आरोपी लोग मौके से फरार हो गए ।गुस्साए लोगों ने इकट्ठा होकर रोड पर जाम लगा दिया और उन्होंने आरोपियों के खिलाफ कड़ी कार्रवाई की मांग की। इसके बाद पुलिस ने जैसे तैसे उन लोगों को समझा बुझाकर जाम को खुलवाया और पीड़ित पक्ष से तहरीर प्राप्त कर मुकदमा दर्ज कर आरोपियों की तलाश शुरू कर दी है।\जारचा पुलिस की तरफ से जानकारी देते हुए बताया गयी की नाली को लेकर के विवाद हुआ था। इस विवाद में एक पक्ष के द्वारा दूसरे पक्ष पर फायरिंग की गई, जिसमें दो लोगों की मौत हो गई है और एक घायल हो गया जो अस्पताल में भर्ती है, जल्द ही सभी आरोपियों को गिरफ्तार कर लिया जाएगा।
3
comment0
Report
RMRakesh Malhi
Oct 20, 2025 14:20:42
Una, Himachal Pradesh:तेंदुआ और ग्रामीणों द्वारा तेंदुए को पकड़ने को लेकर हुआ संघर्ष कुश लोग हुए घायल, वन विभाग की टीम ने रेस्क्यू कर तेंदुए को पकड़ा ऊना के हरोली विधानसभा के पालकबाह करमपुर गांव में एक तेंदुआ घर में घुस गया शोर मचाने पर यह खेतों की और भाग वहां पर ग्रामीण और तेंदुओं के बीच संघर्ष हुआ इस दौरान तेंदुए द्वारा कुछ लोगों को घायल भी किया गया है फिलहाल घायल लोगों का अस्पताल में इलाज जारी है फॉरेस्ट विभाग की जानकारी के मुताबिक सुबह लगभग 11 बजे करमपुर के पास एक नर तेंदुआ देखा गया। स्थानीय लोगों के साथ संघर्ष में छह लोग घायल हो गए। एक को छोड़कर सभी को मामूली चोटें आईं, जिन्हें बाद में ऊना अस्पताल भेज दिया गया तेंदुआ एक घर के शेड में छिपा हुआ था। वन विभाग के वन अधिकारी ऊना के नेतृत्व में वन टीम मौके पर पहुँची। डॉ. अमित ने तेंदुए को बेहोश कर दिया और आगे के इलाज के लिए एमएससी बाउल भेज दिया।
0
comment0
Report
AKArpan Kaydawala
Oct 20, 2025 13:31:12
Ahmedabad, Gujarat:અમદાવાદ દિવાળાના પર્વે કુમકુમ મંદિર મણિનગર ખાતે દિવાળીના દિવસે 6x3 ફૂટના વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું. અહીં સમગ્ર વિશ્વમાંથી આર્થિક मंदી અને આंतકવાદથી સૌને મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી. શ્રી स्वામिनારાયણ ભગવાનના સાનિધ્યમાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું અને_sવિશેષ તૈયાર કરાયેલા 6X3 ફૂટના વિશાળ ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. કુમકુમ મંદિરમાં τελευταľલ ૪૦ વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. સહુ કોઈને ધંધામાં વેપોમાં સફળતા મળે. આર્થિક અને શારીરિક રીતે સૌ સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક मंदી દૂર થાય તેવી પ્રાર્થના કરાઈ.
2
comment0
Report
SBShilu Bhagvanji
Oct 20, 2025 12:17:17
Porbandar, Gujarat:પોરબંદર શહેરના નરસંગ ટેkari રેલ્વે ફાટકનો રસ્તો એકાએક બંધકરી દેવાતા સ્થાનિકો દ્રારા આ મામલે ભારે વિરોધ જોવા મળ્યો હતો.ફાટક બંધ કરાતા લોકોએ રેલવે તેમજ જીલ્લા વહીવટીતંત્રને આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે આજે દિવાળોના દિવસે પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.આગે તેમણે જણાવ્યું હતું કે પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રેલવે ફાટક સ્થળની આજે મુલાકાત લીધી છે,રેલવે વિભાગ દ્વારા સ્થાનિક સ્તરે કોઈ ચર્ચા કર્યા વગર ફાટક બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આ મામલે રેલવે વિભાગ સાથે ચર્ચા કરીને આ ફાટક ખોલવાની મંજૂરી અપાવી છે અને રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરવામાં આવે ત્યારે તેને ખોલવાનો અધિકાર કોઈ સ્થાનિક તંત્રી પાસે રહેશે નહોતો, એટલે નિણરુણ કરવામાં વિલંબ થયો છે.હવે આ ફાટક ખોલવા માટે જે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર કામગીરી કરવાની રહેશે, તેને પૂર્ણ કરીને ફાટક ખોલી દેવાશે તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.
2
comment0
Report
GDGaurav Dave
Oct 20, 2025 11:49:07
Rajkot, Gujarat:એન્કર - આજે દિવાળીનો મહાપર્વ છે ત્યારે ઠેર ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પુજનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસ એ ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે ચોપડા પુજન માટેનો ఉత్తમ દિવસ માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં alcuni ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યૂટરની પણ પુજા કરવામાં આવી હતી. આ સાથે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય આરતી કરવામાં આવશે અને બુધવારેના રોજ 1500થી વધુ શાકાહારી વાનગીનો અન્નકૂટ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. સંતો દ્વારા વૈદિક મંત્રોચ্চાર સાથે આજના આ ચોપડા પૂજનમાં 2000 જેટલા વેપારીઓ એકસાથે sભાગૃહમાં ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું. જેમાં આજની આ પુજા માટે ઘરો, ગોઠીમડું, કપૂરનું પાન, પુષ્પ, ફળ અને પંચામૃતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ચોપડા પુજન સાથે આજે લક્ષ્મીનું પુજન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2080ના અંતિમ દિવસે ચોપડા પૂજન કરી આગલા વર્ષ 2081 તન, મન, ધનથી સુખ સમૃદ્ધમય થાય અને ધંધા રોજગારોમાં પ્રગતિ થાય સાથે જ શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત બને તે માટે અંતમાં આરતી સાથે પ્રાર્થના-પૂજા કરવામાં આવી હતી.કાશતો સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં અર્થ એટલે આર્થિક વૃદ્ધિ માનવામાં આવે છે. ત્યારે આજે દિવાળીના પર્વ દરમિયાન હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ધર્મની સાથે સાથે અર્થરૂપી આર્થિક વૃદ્ધિ થાય તે માટે પોતાના ધંધા-રોજગારનાં ચોપડાનું પૂજન, માતા લક્ષ્મી અને મા શારદાનું પૂજન કરતા હોય છે. રાજકોટમાં આજે સભાગૃહમાં 2000 જેટલા વેપારીઓ સાથે મળી વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું છે. ટેક્નોલોજીના યુગમાં હાથેથી લખાયેલ ચોપડા સાથે સાથે લેપટોપ અને ટેબ્લેટ જેવા ગેજેટની પણ પૂજા કરવામાં આવી છે. 2000 જેટલા હરિભક્તોએ પોતાના ચોપડા, લેપટોપ અને ટેબ્લેટનું પૂજન કર્યું હતું. ચોપડા પૂજનનો હેતુ એ છે કે, હવે હું નિરાશ થયા વિના વધારે મહેનત કરીશ અને વધુમાં વધુ પામીશ. વિક્રમ સંવત 2081 પૂર્ણ થઈ રહ્યું છે અને નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આવનારા વર્ષમાં મંદીનું વાતાવરણ દૂર થાય અને દરેકના ધંધા-રોજગાર ખૂબ સારા ચાલે તો ગુજરાતની સાથે ભારત સમૃદ્ધ બને અને દેશનો જીડીપી વધવાની સાથે ભારત સર્વ પ્રકારે મહાસત્તા બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ માટે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય સમૂહ આરતિનું અને બુધવારે તારીખ 23.10.2025થી બે દિવસ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું आयोजन પણ કરવામાં આવ્યું છે
3
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top