383001
શોર્ટ સર્કિટથી કારમાં લાગી આગ
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે phc સેન્ટર પાસે ઘર આગળ પાર્ક કરેલ કાર માં રીપેરીંગ કરતા સમયે શોર્ટ સર્કિટ થતા કારમાં અચાનક આગ લાગી હતી જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી.તો આગ લાગવાને લઈને ધડાકા ના અવાજ થતા ભય વ્યાપ્યો હતો.આગમાં લપેટાયેલી કાર ભસ્મીભૂત થઈ હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नवसारी के लुनसीकुई क्षेत्र में टुटा पेड़, बिजली आपूर्ति प्रभावित
Navsari, Gujarat:નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં તોતીંગ ઝાડ પડ્યું લુન્સીકુઈના શરબતિયા તળાવ નજીક તોતીંગ ઝાડ પડ્યું ઝાડ પડતા નીચે મુકેલ ચારથી પાંચ લારીઓને થયું નુકસાન ઝાડ પડવાથી નજીક આવેલી સોસાયટીઓમાં વીજ પુરવઠો પણ ખોરવાયો ઘટનાની જાણ મહાનગર પાલિકાની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી ઝાડને કાપી અને મુખ્ય માર્ગ ઉપરથી દૂર કરવાની તજવીજ શરૂ થઈ0
0
Report
अशोक गहलोत ने कहा राम मंदिर चोरी की SIT से न्यायसंगत जांच की मांग
Ahmedabad, Gujarat:આ લેજો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન રામ તમામ લોકોને છે, તેઓ સતત એમ કહેતા કે અમે રામ વિરોધી છીએ રામના નામે રાજનીતિ કરીને ભાજપ સત્તા પર આવ્યું ભાજપની ચાલ અને ચહેરો બંને હવે ખુલ્લા પડ્યા છે રામ મંદિર ચોરી અંગે RSS કે બજરંગદળના તરત નિવેદન આવવા જો્યુતા હતા દાન એકત્રિત કરવાની શરૂઆત થઈ ત્યારથી ચોરી ચાલી રહી હતી ચંપત્રીય રામ મંદિરના પથ્થર ખોટી રીતે લઈ જવા માંગતા હતા ટ્રસ્ટીઓની જવાબદારી હોય છે કે મંદિરમાં બધું જરૂરી રીતે ચાલે 2 કરોડની જમીનને 18 કરોડમાં ખરીદવામાં આવી હતી RSS અને BJP પણ હવે સ્વીકાર કરે છે કે ચોરી ہوئی છે 132 કરોડનો ખર્ચ તો માત્ર ફંક્શનમાં જ કરવામાં આવેલો લોકોની આસ્થા સાથે વિશ્વાસઘાત સમાન ચોરીની ઘટના SIT માં UP સરકારના અધિકારી ઓ જ તપાસ કરી રહ્યા છે આ SIT માં તટસ્થ તપાસ નહીં થઈ શકે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં sit બનવી જોઈએ સુપ્રીમ કોર્ટની નિગરાની માં sit તપાસ કરે. પૂરું ટ્રસ્ટ રદ થવું જોઈએ પુનઃ ગઠન ટ્રસ્ટમાં ધર્માંચાર્ય કે શંકરાચાર્ય હોવા જોઈએ ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે પણ ઉઠાવ્યા સવાલ હાલની સ્થિતિ અંગે આપણે વિચારવું પડશે ડેમોક્રેશીમાં ભંગ થાય તે ન ચાલે અમારી માંગ પુરી થવી જોઈએ અમે ખોટું કરીએ તો અમારો વિરોધ કરો હિસાબ વગર મંદિર બની ગયું અને હવે ચોરી થઈ કહેવા વાળા એજ અને કરીને પણ એજ. આ બધું શું થઈ રહ્યું છે Sit હાલ बनी છે એ કોઈ કામની નથી. ગેહલોત ચંપત રાય અને મિશ્રા જી મળતા અશોક ગેહલોત cm હતા ત્યારે પથરને લઈને ચંપત રાય કે મિશ્રાજી જે હોય જે અંદર સંડોવાયેલ હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. ગેહલોત Pmo એ મંજૂરી આપ્યા બાદ સમગ્ર મામલે fir થઈ આ તે કેવું0
0
Report
Meghani Nagar में 5 वर्षीय बच्ची से दुराचार; 73 वर्षीय आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:એન્કર અમદાવાદના મેગણીનગરમાં ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષની માસૂમ બાળકી પોતાના ઘર આંગણે પણ સુરક્ષિત ન રહી. પડોશમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધે બાળકીને ઘરમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા..બાળકીની હિંમતથી સમગ્ર મામલો સામે આવ્યો અને મેઘાણીનગર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપી... માટે આ અહેવાલ. વિષો : 01 જે ઉંમર માં પ્રભુ ભજન અને મંદિરના પગથિયા ચઢવા ના હોય એ વૃદ્ધ પોલીસ સ્ટેશનના પગથિયા ચઢ્યા છે. મેઘાણીનગર પોલીસ કਸਟડીમાં барક્ત અહેવાલી નંદલાલ આસવાણીની પોક્સો એક્ટના ગુનામાં મેઘાણીનગર પોલીસે ધરપકડ કરી છે.. ઘટનાની વાત કરીએ તો મેઘાણીનગર વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી પોતાના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમતી હતી. ત્યારે પડોશમાં રહેતા 73 વર્ષીય નંદલાલ આસવાણીએ બાળકીને પોતાના ઘરે બોલાવી અને उसकी સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વૃદ્ધ આરોપીએ અગાઉ પણ અનેક વખત બાળકી સાથે આવી હરકતો કરતો હતો..માસૂમ બાળકી શરૂઆતમાં ડરનાં કારણે કોઈને કંઈ કહી શકી નહોતી. પરંતુ વારંવાર થતી આ હરકતોથી કંટાળીને એને આખી વાત પોતાની માતાને જણાવી હતી. પરિવારને ઘટનાની જાણ થતાં જ તેઓએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા പോലീസ് વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે.. બાઈટ - રીના રાજકોટ, ACP, એફ ડિવિઝન વિઓ : 2 મેઘાણીનગર પોલીસે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરી છે. આરોપી નંદલ પીડિત બાળકીના પડોશમાં રહે છે..આરોપીના સંતાનો પણ તેમની સાથે રહે છે.. વિકૃત માનસિકતા ધરાવતો આરોપી પહેલા વેપારી હતો અને હાલ નિવૃત જીવન જીવે છે... મેઘાણીનગર પોલીસ દ્વારા બાળકીનું કાઉન્સેલિંગ અને જરૂરી તબીબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસે આરોપીએ અન્ય કોઈ બાળક સાથે પણ આવી હરકતો કરી છે કે કેમ તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.. બાઈટ - રીના રાઠવા, ACP, એફ ડિવિઝન વિઓ : 3 પાડોશી હોવાનો વિશ્વાસ રાખનાર પરિવાર માટે આ ઘટના મોટો આઘાત બની છે. કારણ કે બાળકો હવે ઘર આંગણે પણ સુરક્ષિત નથી..હાલ મેઘાણીનગર પોલીસ આરોપી વૃદ્ધની ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ0
0
Report
Advertisement
हंसोट में नवजात बच्चे के मरने की खबर, पुलिस CCTV से गुत्थी सुलझाने में जुटी
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળવાનો મામલો સંપૂર્ણ ઘટનામાં હાંસોટ પીર્વોલ જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો તબીબી તપાસમાં બાળકીને જન્મ બાદ તરત જ ત્યજી દેવાઈ હોવાની વિગતો સામે આવી નવજાત બાળકોને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ જવાબદાર અજાણ્ય/shખ્સ સામે ગુનો દાખલ CCTV ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછના આધારે જવાબદાર સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ નવજાત બાળકીને મોતના મુક પડેલાની શોધખોળ માટે હાંસોટ પોલીસે ચક્રો ગતિમાન કર્યા.0
0
Report
जगन्नाथ रथयात्रा 149वीं: मुस्लिम-हिंदी एकता का संदेश, चांदी व सोने से सजाया रथ
Ahmedabad, Gujarat:અમદાવાદ 16 જુલાઈએ શહેરમાં ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા છે. જે રથયાત્રામાં શાંતિ અને એકતા જળવાય તેવો પોલીસ અને વિવિધ সমাজનો પ્રયાસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ એકતા રથ આપી શાંતિ અને એકતા નો સંદેશ આપશે. જે રથ આ વખતે કંઈક અલગવા હશે. ત્યારે જોઈએ એ વખત કેવો હશે એકતા રથ... જય રણછોડ માખણ ચોર ના નાદ ગુંજવાને હવે બસ ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જે રથયાત્રા શહેર સાથે રાજ્ય માટે એકતાનો પ્રતીક બની છે. કેમ કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ અને હિન્દી ભેદभाव ભુલી એકસાથે મળી રથયાત્રા મનાવે છે. આવો જ પ્રયાસ રૌફ બંગાળી છેલ્લા ઘણા વર્ષથી કરી રહ્યા છે. જેઓ મુસ્લિમ સમાજ સાથે મળી દર વર્ષે જગન્નાથ મંદિરના મહંત ને એકતા ના પ્રતીક સમાન ચાંદી નો રથ આપે છે. જેઓએ આ વર્ષે માત્ર ચાંદી નહિ પણ સોનુ પણ રથમાં ઉમેર્યું છે. દર વર્ષે કૈંક નવું કરવાની ઈચ્છા રાખતા રૌફ બંગાળીએ આ વર્ષે 300 ગ્રામ ઉપર ચાંદી સાથે રથ તૈયાર કર્યો. જેમાં આખો રથ ચાંદીનો હતો અને રથમાં બેસવાની જગ્યા પર ચાંદી ઉપર 5 ગ્રામ સોનાની વરખ ચઢાવી છે. જે સોનુ અને ચાંદી રથને આકર્ષિત બનાવે છે. રૌફ બંગાળી સાથે 24 કલાકે વાત કરી તેમાં તેમણે રથ ની ખાસિયત સાથે તેઓએ રથ આપવાની શરૂઆત કેવી રીતે કરી તેની પણ વાત કરી હતી. રૌફ બંગાળીએ જણાવ્યું કે ગુજરાતમાં થયેલ રમખાણો બાદ એકતાનો સંદેશ જાય અને શાંતિ જળવાય માટે ઠારથી રથયાત્રા પર ચાંદીનો રથ આપી એકતાનો સંદેશ આપવાની શરૂઆત કરી. જે પ્રયાસ હજુ પણ યથાવત છે. જેમાં રમખાણ બાદ પ્રથમ વખત આપેલ રથનું વધુ વજન અને મોટી સાઈઝ નો રથ હતો. કેમ કે ત્યારે ટોલા ચાંદી નો ભાવ 80 રૂપિયા અને કિલોનો ભાવ 8 હજાર હતો. આજે જ્યારે ટોલા નો ભાવ અંદાજે 2400 અને કિલો નો ભાવ 2 લાખ 24 હજાર આશપાસ છે. ત્યારે વધુ ભાવને લઈને ઓછા વજન પણ ભગવાન સાથેની આસ્થાને ધ્યાને રાખી 300 ગ્રામ ઉપર ચાંદી અને 5 ગ્રામ ઉપર સોનાની વરખ સાથે નો રથ બનાવ્યો. જે રથમાં ઝારી જેવી ડિઝાઇન બનાવી તૈયાર કરવામાં 15 દિવસનો સમય લાગ્યો. જ્યાં બારીકાઈથી ડિઝાઇન આપી રથ તૈયાર કરાયાની વાત રૌફ બંગાળીએ કરી. જે રથ સોમારે મહંત ને અપાશે. આ સાથે રૌફ બંગાળીએ હાલના યુવાઓને કોમી રમખાણ કે કરફ્યુ શુ તે ખ્યાલ નહિ હોય તેવા લોક પ્રયત્ન રહ્યા ની પણ કરી વાત કરી હતી. 149 મી રથયાત્રા પર વિવિધ એકતા સંદેશના પ્રયાસ જોવા મળ્યા. જેમાં એકતા સમિતિની પોલીસ અને સમાજ સાથે ની બેઠક હોય. કે પોલીસ દ્વારા બાઇક અને સાઈકલ લાગે તો ફૂટ પેટ્રોલિંગ હોય કે પછી એકતા રથ હોય. આ સારાં કાર્યક્રમો વચ્ચે દર વર્ષે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય છે. એટલા માટે આવતા વર્ષે 150મી રથયાત્રા પર એકતા રથને લઈને કૈંક મોટું કરવાની પણ તૈયારી રૌફ બંગાળીએ દર્શાવી છે. જે લોકો વચ્ચે એક મોટું આકર્ષણ જમાવશે. જોવાનું એ રહે છે કે આગળ آنے vષે રથમાં શું નવું જોવા મળશે...0
0
Report
महेसाणा जिले में चांदीपुरा वायरस फैलने के सूचना, 3 बच्चे अस्पताल में भर्ती
Mehsana, Gujarat:મહેસાણા જિલ્લા માં ચાંદીપુરા વાયરસ નો પગપેસારો વિસનગર તાલુકામાં ચાંદીપુરા કેસ નોંધાયો વડનગર સિવિલ માં મહેસાણા જિલ્લા નો 1 અને સાબરકાંઠા ના 2 કેશ સફળ વચ્ચે 1 પોઝેટીવ ચાંદીપુરા ધરાવતો બાળક સરવાર હેઠળ 1 પોઝેટીવ કેસ વડનગર સારવાર હેઠળ છે સાબરકાંઠાના 2 બાળકો ને પણ શંકાસ્પદ હતો ચાંદીપુરા 9 વર્ષ ગોપાલ નામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો 3 વર્ષની બાળકી શિવાનીનો રિપોર્ટ હજી બાકી ચાંદીપુરા વાયરસ ને લઇ આરોગ્ય વિભાગ દોડતું થયું સંક્રમિત બાળક ના રહેણાંક સ્થળ અને ગામ માં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી0
0
Report
Advertisement
चांदीपुरा वायरस: एक और बच्चे की मौत, मौतों की संख्या पांच पहुँची
Idar, Gujarat:છાયેલેષ ચૌહાણ Sabarkantha Slug-Chandiapura Approval-Idea Feed-FTP Script-2C Anchor-Chandipurा વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત થવા પામ્યું છે. આ સુધીમાં પાંચ બાળકોનો ચાંદીપુરા વાયરસએ ભોગ લીધો છે, હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક બાળક સારવાર લઈ રહ્યું છે જેની તબિયત નાજુક છે. સબરકાંઠા જિલ્લામાં તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો બાળકોમાં જોવા મળે છે. તેમાંના સાત બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત 26 તારીખથી નોંધાયા હતા, તેવામાં પાંચ દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે એક દર્દी સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયો હતો અને હાલ એક બાળક સામેની સારવાર ચાલી રહી છે, જે વેન્ટિલેશન પર છે.તબીબોવીસે માર્ગદર્શન આપી ધરપકડ માટે નાજુક સ્થિતિમાં સાવચેત રહેવા વાલીઓને કહેવાયું હતું અને વિસ્તારની સફાઈ તથા રાત્રીના સમયે માછર્સ દાનીનો ઉપયોગ કરવાની આકરી આગાહી કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા સિવિલ, ખાનગી બાળરોગ નિષ્ણાંત તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયોકૉન્ફરન્સ કરીને સમીક્ષા કરવામાં આવી હતી. બાઈટ-ડૉ.વિપુલ જાની, RMO, હિંમતનગર સિવિલ હોસ્પિટલ. બાઈટ-ડૉ.આનંદ પટેલ, બાળ નિષ્ણાત, હિંમતનગર સિવિલ hospital.0
0
Report
खेडा जिले में चांदीपुरम वायरस का पहला मामला, बालक की हालत गंभीर, भर्ती गांधी नगर
Kheda, Gujarat:ખેડા બ્રેકિંગ... સાબરકાંઠા અને મહિસાગર જિલ્લાં બાદ ખેડા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી... ખેડા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું... કપડવંજ તાલુકાના સાલોડ ગામની સીમ વિસ્તારમાં રહેતા એક વર્ષના બાળકે ચાંદીપુરમના લક્ષણો જોવા મળ્યા... બાળકની પ્રાથમિક સારવાર કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી... લક્ષણો ગંભીર જણાતા બાળાને વધુ સારવાર માટે ગાંધીનગર ખુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું... હાલ gandhignar સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે... ઘટનાની જાણ થતા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવ્યું... આરોગ્ય વિભાગ દ્વારા સાલોડ ગામમાં વહેલી સવારથી સર્વેની કામગીરી હાથ ધરીશે...0
0
Report
महुवा में मादा तेंदुए को वन विभाग ने पिंजरे में कैद किया
Bhavnagar, Gujarat:भावनगर जिले के महुवा तालुका के बांभणिया गांव में बच्चे की मौत के बाद वन विभाग ने मादा तेंदुए को पिंजरे में कैद किया. 07 जुलाई को तेंदुए के हमले में 10 वर्ष के बच्चे की मौत होने के मामले में संदेहास्पद मादा तेंदुए को पिंजर में पकड़ा गया. वन विभाग ने घटना स्थल से लगभग 1.5 किलोमीटर दूर रामपारा सीम क्षेत्र से संदेहास्पद मादा तेंदुए को पिंजर में पकड़ने में सफलता पाई. घटना की गंभीरता को देखते हुए वनविभाग की अलग-अलग टीमों ने तेंदुए को पकड़ने की कवायद शुरू की. मुख्य वन संरक्षक और उप वन संरक्षक के मार्गदर्शन में महुवा रेंज, राजुला रेंज, सासण Rapid Action Team, ट्रेकर टीम समेत टीमों ने संयुक्त ऑपरेशन किया. 10 से अधिक ट्रैप लगाए गए, ड्रोन, थर्मल कैमरा और ट्रैप कैमरे की मदद से सतत खोज ऑपरेशन चलाया गया. वन विभाग ने आसपास के क्षेत्रों में लोगों से संपर्क बढ़ाकर तेंदुए की आवाजाही पर निगरानी रखी. वनविभाग के लगातार प्रयासों के चलते रामपारा सीम क्षेत्र से हमला करने वाले संदेहास्पद मादा तेंदुए को पकड़ लिया गया.0
0
Report
Advertisement
सूरत अडाजन में तपि नदी किनारे 11 वर्षीय बच्चे की डूबकर मौत — पिता परिजनों में शोक
Surat, Gujarat:અપરૂવલ:વિશાલભાઈ PACAKGE એંકર:સુરતના અડાજણ વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં તાપી નદીના કિનારે રમતા રમતા એક ૧૧ વર્ષનો માસૂમ બાળક નદીમાં ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની મદદથી બાળકની લાશને બહાર કાઢવામાં આવી છે અને હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વીઓ:1 અડાજણ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રામસિંગના ૧૧ વર્ષના દીકરે શેરૂ સાઉદ પરમ દિવસે ઘર નજીક રમતા રમતા તાપી નદીના કિનારે પહોંચી ગયો હતો. રમતી વખતે અચાનક પગ લપસવાને કારણે કે અન્ય કોઈ કારણોસર તે તાપી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વીઓ 1 બાળક મોડે સુધી ઘરે ન પરત ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેની खोजખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પિતા રામસિંગને જાણ થઈ હતી કે તેમનો પુત્ર તાપી નદીમાં ડૂબી ગયો છે. આ અંગે તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે भारी જહેમત બાદ નદીમાંથી બાળકના મૃતદેહને શોધી કાઢ્યો હતો. બાઈટ:રામસિંગ (મૃતક બાળકના પિતા) વીઓ:2બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાળ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક શેરૂના પિતા રામસિંગ સિક્યુરિટીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. જેમાં એક આશાસ્પદ દીકરો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું मોજું ફરી વળ્યું છે.હાલ આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની иқәરહી શરૂ કરી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE0
0
Report
अमरैली में गिरोह का आतंक: युवक पर हमला, CCTV में रिकॉर्ड
Amreli, Gujarat:અમરેલી બ્રેકીંગ. અમરેલી જીલ્લામાં રખડતા આખલા ઓનો આન્કા વધ્યો... શહેરી વિસ્તારની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં આખલાઓનો આતંક સામે આવી રહ્યો છે.... સાવરકુંડલાના વિરડી ગામમાં આખલાએ યુવકને લીધો હડફેટે.... નાળ ગામના મેહુલ ખંઢેલા નામના યુવક ને હડફેટે લેતા પહોંચી હતી ઈજા..... સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.... યુવક પર આખલા એ હુમલો કરવા ના CCTV પણ સામે આવ્યા.....0
0
Report
अमरैली के Amberdi बाजार में दो समूहों के संघर्ष से इलाके में दहशत फैल गई
Amreli, Gujarat:અમરેલી બ્રેકીંગ. સાવરકુંડલાના આંબરડી ગામની મુખ્ય બજારમાં સમગ્ર યુદ્ધથી અફરા તફરીરી. આંબરડી ગામની મુખ્ય બજારમાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા. આખલાઓના યુદ્ધ દરમિયાન ધારાસભ્ય મહેશ કસવાળા ની કાર બજારમાં પહોંચી. જેના કારણે આક્રમકતા જોઈ ધારાસભ્ય ની કાર પછુ હટી ગઈ. આખલાઓને छुટા પાડવા માટે જેસીબી મશીન ઉપયોગ માં લેવાયું. આંબરડી ગામમાં આખલાઓના આતંકથી લોકોમાં ફફડાટ. ત્રણેક દિવસ પહેલા નો આખલાઓની લડાઈનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ.0
0
Report
Advertisement
बनासकांठा में CM भूपेंद्र पटेल ने मेडिवंथा अस्पताल-हेल्थ कैंपस भूमि पूजन किया
Palanpur, Gujarat:બનાસકોટ્છા.. ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા બનાસકાંઠામાં. vadgamના તેનીવાડા ગામે મેડિવન્તા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ કોલેજ તથા હેલ્થ કેર કેમ્પસનું કરશે CM ભૂમિ પૂજન ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, અનિકેત ઠાકર ,માવજી દેસાઈ ,સાંસદ મયંક નાયક સહીત ધારાસભ્યો આગેવાનો હાજર.. MOTી સંખ્યામાં લોકો પહોંચ્યા સભાસ્થળે. ભૂમિ પૂજન બાદ મુખ્યમંત્રી પાલનપુર ચડોતર કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ધારાસભ્યો અને આગેવાનો સાથે કરશે બેઠક .0
0
Report
सूरत में भारी बारिश ने गाड़ियों को पानी में डुबो दिया, गैरेज लाइनें लगीं
Surat, Gujarat:સુરત શહેરમાં તાજેતરમાં પડેલો અત્યભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન સ્તરીસ થયા હતા. અચાનક પૂરના પાણીના કારણે અનેક વિસ્તારોમાં વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા અને વાહનચાલકોએ પોતાની બાઇક કે કારને સલામત સ્થળે ખસેડવાનો પ્રયત્ન કર્યો પણ ઘણી વખતે સમય મળ્યો ન હતો. અંદાજે 3,000થી વધુ બાઇક અને કાર પૂરના પાણીમાં ડૂબી જતી રહી હતી, જેના કારણે ગેરેજો અને ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર્સ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પૂરો ઓસર્યા બાદ વાહનચાલકો પોતાની ગાડીઓ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ મોટાભાગના વાહનો સ્ટાર્ટ જ થતા ન હતા. પરિણામે શહેરના ગેરેજોમાં કામ ચાલી રહ્યું હતું અને કેટલીક ગાડીઓમાં રિપેરિંગનો ખર્ચ લાખો થઇ રહ્યો છે. હાઇબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર જેવા વાહનોમાં પાણી જવાથી ટેક્નોલૉજિ વાળા ભાગો નુકસાન થયું હતું. વરાછાના સવાણી વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં ગેરેજ ચલાવતા સંચાલકે જણાવ્યું કે પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હોવાથી ભારે નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વારંવારના ખર્ચથી કંટાલી થયેલા વાહનચાલકો હવે સામાન્ય ગાડી રિપેર કરાવી કે ભંગારમાં મૂકવાની વિચારણા કરી રહ્યા છે. રસ્તા પર આવેલા વાહનો પાણીમાંથી બહાર કાઢા લેતી વખતે ડામી રહ્યા હતા.0
0
Report
सूरत ब्रेकिंग: बघमपुरा तुलसी फलीया में आवारा कुत्तों ने बकरी पर हमला कर खा लिया
Surat, Gujarat:સુરત બ્રેકિંગ... બેગમપુરા તુલસી ફળીયામાં રખડતા કુત્રાઓનો આતંક; બકરીને ફાડી ખાધી, સ્થાનિકોમાં ભયનો માહોલ. બેગમપુરા તુલસી ફળીયામાં રખડતા કુltrાઓએ બકરી પર જીવલેણ હુમલો કરી ફાડી ખાધી હોવાનો બનાવ. ઘટનાથીlocalsમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ. સ્થાનિકોનો આક્ષેપ કે વારંવાર રજૂઆતો છતાં પાલિકાનું તંત્ર અસરકારક કાર્યવાહીમાં નિષ્ફળ રહ્યું. રખડતા કુત્યાર્ટોના વધતા ત્રાસ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી. સ્થાનિકોમાં સવાલ: "આજે બકરી પર હુમલો થયો, શું હવે કોઈ બાળક પર હુમલો થાય તેની રાહ જોઈ રહી છે? કે પછી તંત્ર હવે જાગશે?". વિસ્તારમાં તાત્કાલિક ડોગ કંટ્રોલ કામગીરી હાથ ધરી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ.0
0
Report
Advertisement
