icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद: हल्दी में 84.8% स्टार्च पाए जाने पर FSSAI के तहत कार्रवाई शुरू

Ahmedabad, Gujarat:નોધ: સ્થળ પર દરોડાના વોટ્સએપ વિડિઓ કાલે સેન્ડ કર્યા છે અમદાવાદ ૦૮/૦૫/૨૦૨૬ ના રોજ મધ્ય ઝોનના દરિયાપુર વોર્ડ વિસ્તારમાં આવેલ માધુપુરા વિસ્તારમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન હાજર ઇસમનું નામ સુદામોમલ તનુંમલ, "અવિનાશ મસાલા ગોડાઉન”, સરનામું ૧૪/૯, રામપુરા, અરવિન્દ ભુવન સામે, જુના માધુપુરા, અમદાવાદ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંબંધિત વેપારીઓ પાસે માન્ય FSSAI લાઇસન્સ ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું. સ્થળ પરથી અંદાજે ૨૫૦૦ કિલો હળદર (અંદાજિત કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-) તથા અંદાજે ૧૪૦૦ કિલો ટુકડા કાજુ (અંદાજિત કિંમત રૂ. ૪,૯૦,૦૦૦/-) મળી આવેલ હતા. આમ કુલ અંદાજિત રૂ. ૯,૯૦,૦૦૦/- નો જથ્થો મળી આવેલ હતો. હળદર તથા કાજુનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬ મુજબ તેના નમૂનાઓ લેવામાં આવેલી અને અ.મ્યુ.કો ની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવેલી હતા. તેમજ સમગ્ર જથ્થો સીઝ થયેલ છે. આજરોજ તા. ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ પ્રાપ્ત થયેલ લેબોરેટરી રિપોર્ટ મુજબ Turmeric ના નમૂનામાં સ્ટાર্চનું પ્રમાણ 84.8% જેટલું અસામાન્ય રીતે વધુ નોંધાયું છે. સામાન્ય રીતે સુકા હળદરમાં સ્ટાર્ચ/કાર્બോഹાઇડ્રેટનું પ્રમાણ અંદાજે 40% થી 60% સુધી હોય છે. ઉપરાંત નમૂનામાં ઘઉંનો લોટ તથા ચણાનો લોટ (બેસન) નો મિશ્રણપણ હોવાથી હळદરમાં બહારથી સ્ટાર્ચયુક્ત પદાર્થોની ભેળસેળ થયેલી જણાયેલ છે. તેથી નમૂનાને ભેળસેળયુક્ત અથવા નબળી ગુણવત્તાવાળી હળદર તરીકે ગણાવી શકાય. ટુકડા કાજુનાં જે નમુના લેવામાં આવેલ તેનું પરિણામ હાલ પેન્ડિંગ છે. સંપૂર્દ શંકાસ્પદ જથ્થો તા. ૦૮/૦५/૨૦૨૬ ના રોજ જ સીઝ કરવામાં આવેલ છે. આ અંગે FSSAI એક્ટ હેઠળ નિયમોનુસાર કાયદેસરની આગળની કાર્યવાહી હાથરૂપે હાથ ધરવામાં આવેલ છે. બાઈટ: ડો તેજસ શાહ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, amc
0
0
Report

सूरत नगर आयुक्त ने ड्रॉपआउट बच्चों की स्कूल वापसी के लिए अनोखा प्रयास किया

Surat, Gujarat:સુરત બ્રેક મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ કરાયો ચાલુ અભ્યાસે ડ્રોપ આઉટ વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યા મ્યુ.કમિશનર નાગરાજને દીકરીના માતા પિતા સાથે કરી વાતચીત ભટાર ગોકુળનગર વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ માં કરી હતી મુલાકાત ભરવાડ સમાજમાં દીકરીઓને ઓછો અભ્યાસ કરાવે છે જે ઘરેલુ મ્યુ.કમિશનર પહોંચ્યા હતા તે દીકરી 7 અભ્યાસ કરાવી ઘર કામમાં લગાવી દીધી હતી મ્યુ.કમિશનર દ્વારા મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં ફરી અભ્યાસ અર્થે મોકલવા વિનંતી કરી આ ઉપરાંત મ્યુ.કમિશનરે સ્થાનિક વડીલો ને પણ સમજાવી આવ્યા મનપા સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધારવા માટે પ્રયાસ કરાયો
0
0
Report
Advertisement

देवभूमि द्वारका में खेत विवाद के चलते हत्या, पांच गिरफ्तार

Kanpur, Uttar Pradesh:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દૂધીયા ગામે થયેલી હત્યાની ચકચારજનક ઘટના અંગે પોલીસની સતત તપાસમાં ગુનાની રંગત ખુલાસા થતા ગુનાનો નમુનાની સબૂત મળી રહ્યો છે. ખેતીના શેડા અને રોડના જૂના વિવાદે હત્યાની ના રૂપ ધારણ કરી દેવાના કારણે દેવાણંદભાઈ લાખાભાઈ વરુની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટના પ્રસંગે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, ખેતી તરફ જવાના રસ્તા મુદ્દે પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. Oxે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. આropીઓએ દેવાણંદભાઈ પર કુહાડી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેઓ સ્થળે જ મોતને પામ્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સ્થાનિક બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી કુલ પાંચ આરોપીઓને પકડ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં જેસાભાઈ કેશુભાઈ વરુ, રામદેભાઈ કેશુભાઈ વરુ, નરેશભાઈ જેસાભાઈ વરુ, નાથીબેન જેસાભાઈ વરુ અને જ્ઞાનાબેન રામદેભાઈ વરુનો સમાવેશ થાય છે. ત્રણ પુરુષ અને બે મહિલાદારોપીઓનો સમાવેશ થાય છે. પીએઆઇ. આર.એન. હાથલીયા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. હાલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.
0
0
Report

राजकोट-झेतपुर छह लेन परियोजना में देरी, जून 2027 तक पूरा होने का अनुमान

Jetpur, Gujarat:એન્કર :- રાજકોટ-જેતપુર સિક્સ લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણ કે રાજકોટ પાસે કોરાટ ચોક ખાતે એલિવેટેડ ઓવરપાસ મંજૂર કરવામાં આવ્યો છે. જેથી જાન્યુઆરી-2027 સુધીમાં 28 ઓવરપાસ बनी રાજકોટ જેતપુર સિક્સ લેન રોડ ખુલ્લો મુકવાનો હતો તે હવે જૂન-2027 ખુલ્લો મુકવામાં આવશે તેવી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ એલિવેટેડ ઓવરપાસને કારણે આ પ્રોજેક્ટનો ખર્ચ પણ 1200 કરોડથી વધીને 1500 કરોડે પહોંચી જશે, વિઓ:- જેતપુરથી રાજકોટ જતા વાહન ચાલકોને તરતમ 즞ે નેશનલ હાઇવેઆ આ સિક્સ લોન રોડ બે વર્ષમાં બની જશે અને જેતપુરથી રાજકોટ માત્ર એક કલાકમાં પહોંચી Javશે તેવું સપનું બતાવ્યું હતું. પરંતુ બે વર્ષના ચાર વર્ષ થયાં છતાં રોડનું કામ સંપૂર્ણ નથી થયું અને હવે બીજા દોઢ વર્ષ એટલે કે કુલ સાડા પાંચ વર્ષ Road નું કામ પૂર્ણ થતા થશે તેવુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાહેર તો કરવામાં આવ્યું પરંતુ સરકારી કામમાં ક્યારેય જાહેર થયેલ તારીખે કામગીરી પૂર્ણ થતી નથી, જેતપુરથી રાજકોટ વચ્ચેના 72 કિમીમાં કુલ 28 જેટલા નાના મોટા બ્રીજ બનાવવાના હતા જેમાંથી 14 જેટલા બ્રીજ બની ગયા જેના પર વાહનવ્યવહાર ચાલુ થઈ ગયો છે જ્યારે બાકીના જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. જ્યારે કોરાટ ચોક પાસેના ઓવરપાસ જૂન 2027 માં પૂર્ણ થવાની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરી હોવાની માહિતી સામે આવી છે. જેતપુરથી રાજકોટનું અંતર કાપતા ફોર ટ્રેક રોડ વખતે દોઢ કલાક થતી તે અત્યારે સિક્સ લેનના રોડના કામ ચાલુ હોવાના કારણે ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. ઉપરાંત ઠેરઠેર તૂટેલ રોડ, વારેઘડીએ ટ્રાફિકજામ અને ધૂળની ડમરી ઉડાડતા રોડ હોવા છતાં રાજકોટ જેતપુર વચ્ચેના અંતરમાં બે ટોલ પ્લાઝાનો ટોલ તો ચૂકવવાનો જ વાહન લઈને નીકળીએ એટલે પેલા કરતા વધુ ડીઝલ વાહનમાં વપરાય છે ઉપરથી જ્યાં ત્યાં પહોચતા વાર વધુ લાગે અને આવું τελευτα ત્રણ વર્ષથી વાહન ચાલકો સહન કરે છે તેથી વાહન ચાલકોનો સમય અને પૈસા બંને બરબાદ થાય છે. આ દરમ્યાન કોરેટ ચોક પાસે એલિવેટેડ ઓવરપાસના કામને કારણે 10 મેથી 31 મે સુધી ગોંડલથી રાજકોટ આવતા વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. વાહનચાલકોને ગોંડલ ખોડીયાર હોટલથી વાવડી GIDC, પુનિતનગર અને કાંગસિયાળી રોડ થઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. વિઓ:- રાજકોટ જેતપુર વચ્ચે પસાર થતા વાહન ચાલકો ધીમી ગતિએ ચાલતી કામગીરી થી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, સાથે જ ટ્રાફિક ની સમસ્યા, અને અકસ્માત નો ભય રહે છે, તeemજ સમય નો વ્યય થતો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હોવાથી ઝડપી કામગીરી કરવાની વાહન ચાલકો માગ કરી રહ્યા છે, બાઈટ:- પિયુષ સંઘાણી - વાહન ચાલક વિઓ:- નેશનલ હાઇવે ની કામગીરી ગોવળ ગતિએ ચાલતી હોવાથી અને બે ટોલ ટેક્ષ ભરવા છતાં વાહન ચાલકોને જેવી સુધીવા મળવી જોઈએ તેવી મળતી પણ નથી, સાથે ક થોડા થોડા અંતરે ડ્રિવર્ઝન આપ્યા છે, ઉપરાંત ટ્રાફિક થવાથી ઇંધન નો વ્યય થાય છે, સમયસર સ્થળે પહોંચ પણ નથી શકતા જેથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ વાહન ચાલકોની છે, બાઈટ:- વિમલ ગોધાણી - વાહન ચાલક વિઓ:- રાજકોટ જેતપુર નેશનલ હાઇવે નું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી હાલ તો વાહન ચાલકો મુસાફરો પરેશાન છે, ત્યારે આ કામ ક્યારે પૂર્ણ થશે તે સમય જ બતાવશે, ..... વોક થ્રુ નરેશ ભાલીયા
0
0
Report

ऊंझा में जीरे की कीमतों में तेज गिरावट, किसानों-व्यापारियों को बड़ा नुकसान

Mehsana, Gujarat:એન્કર ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે. ઊંઝા માર્કેટ Yાર્ડમાં હાલ પ્રતિદિન ૧૭ થી ૧૮ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે. પરંતુ તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં ૨૦ કિલો દીઠ ૧૫૦ થી ૨૦૦રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ ૪૦૦૦ થી ૪૧૦૦ ના ભાવે વેચાતું જીરું અત્યારે ૩૮૦૦ થી ૩૯૦૦ ના સ્તરે પહોંચી ગયું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવો છે અને સ્થાનિક ગરાણી પણ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતોએ તથા વેપારીઓને ૨૦ કિલોએ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૧૭ હજાર બોરીની આવક સામે માત્ર ૭-૮ હજાર બોરીનો જ વેપાર થઈ રહ્યો છે. જ્યારે માલ જથ્થો વેચવામાં પડ્યો છે. આમાં જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ જોવા મળી રહી છે. જેની સીધી અસર વેપારીઓ અને ખેડૂતોના આર્થિક સરવૈયા પર પડી રહી છે.
0
0
Report
Advertisement

पीएम मोदी के आह्वान से घरेलू पर्यटन बढ़ा, सूरत में विदेशी यात्राओं में गिरावट

Surat, Gujarat:Anchor વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને વિદેશ પ્રવાસ ટાળીને દેશના પ્રવાસન સ્થળોના મુલાકાત લેવાની અપીલ કરી હતી, જેની વ્યાપક અસર હવે સુરતમાં જોવા મળી રહી છે. સુરતના પ્રવાસીઓએ હવે વિદેશને બદલે દેશના જ સુંદર ડેસ્ટિનેશન પસંદ કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને હીરા અને ટેક્સટાઈલ સિટીના લોકોમાં વિદેશ પ્રવાસનો ક્રેઝ ઘટ્યો છે. જેના કારણે આગામી સમયમાં મોટી સંખ્યામાં વિદેશી ટુર કેન્સલ થાય જેવી પૂરેપૂરી સંભાવના છે. આને દેશનું વિદેશી હૂંડિયામણ પણ બચશે. VIO (Voice Over) પીએમ મોદીના નિવેદન બાદ સુરતની ટ્રાવેલ એજન્સીઓમાં છેલ્લા બે દિવસથી વિદેશ પ્રવાસની ઇન્કવાયરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આશરે ૧૦ ટકા જેટલા લોકોએ અત્યારથી જ વિદેશ પ્રવાસના પ્લાન પડતા મૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, 많은 ગર્લ્સ વિદેશ ટુર પણ કેન્સલ કરવામાં આવી છે. હવે લોકો સ્વિટ્ઝર્લન્ડ કે પેરિસ જવાને બદલે દાર્જિલિંગ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશ જેવા ડોમેસ્ટિક લોકેશન પસંદ કરી રહ્યા છે. ટ્રાવેલ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી વેકેશન સીઝનમાં ૩૦ ટકા જેટલી વિદેશી ટુર કેન્સલ થઈ શકે છે. પીએમના એક નિવેદને લોકોની માનસિકતા બદલી નાખી છે. જેનો સીધો ફાયદો ભારતના ટુરિઝમ સેક્ટરને જશે. બાઈટ (BITE - પ્રતિક્રિયા) TT (Walk-through): ચેતન, સુરત.
0
0
Report

कच्छ में उंट दूध से बना आइसक्रीम, पहला प्लांट शुरू

Sadhara, Gujarat:ઉંટડીના દૂધમાંથી હવે બને છે આઈસ્ક્રીમ અને મિલ્ક શેક ઊંટડી નું દૂધ છે માનવ શરીર ની ઔષધી કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો કરાયો દાવો ચેરિયાના જંગલો અને મીઠી ઝાડીઓ વ્રુક્ષોના નિકન્દનથી માલધારીઓ ચિંતિત ભારતનું સહકારી સાહસ એવું પ્રથમ વખત કચ્છમાં દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ વીઓ : હવે ઉન્ટડીના દૂધનું નામ સાંભળીને નાકનું ઢીંચકું ચડાવવાની જરૂર નહીં પડે!! કારણ કે કચ્છમાં ભારતનું પ્રથમ ઉંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન શરૂ થયો છે હવે ઉંટડીના દૂધનું આઈસ્ક્રીમ ખાવા મળશે કચ્છ જિલ્લોએ માલધારીઓ નો પ્રદેશ છે જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુ ની પણ વસતી છે . જેટલા પ્રમાણ માં ગાય અને ભેંસ ને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણ માં હવે ઊંટ ને મહત્વ મળતું થયું છે. આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે .ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધ ની ખપત ડેરીમાં પણ હવે થઈ છે. ઊંટ ને ખાવા માટેની પુરતી વ્યવસ્થા નાંતો ભૂખ્યા પેટે કેટલાયે કિમી કાપવા પડે છે এই સંજોગો છે સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિ માં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે . હવે કચ્છ માં લુપ્ત થવા ને આરે પહોંચેલા કચ્છી અને ખારાઈ ઊંટોના સંરક્ષણ અને ઉંટ પાલન વ્યવસાયને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે કચ્છના માલધારી ઓએ ઉંટ ઉછેરક માલધારી સંગઠન પણ બનાવ્યું છે અહીં ૧૨ હજાર થી વધુ ઊંટો છે 32 જેટલી વનઔષધી ખાઈ ને ઉન્ટ નું દૂધ ખુદએક ઔષધિ થઈ જાય છે એવું સંશોધન પણ થયું છે. કહેવાય છે કે ડાયાબીટીસ, કેન્સર જેવા ગંભીર રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે લોકો તેને દવા સ્વરૂપે પણ જુએ છે આબાઈટ : voxpox રાજેન્દ્ર ઠક્કર અશે આશાભાઈ રબારી અને દેવાભાઈ રબારી અન્ય માલધારીઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ જંગલો અને ખેતી ઓછી થવાના પરિણામે અહીં ખૂબ સારો ચારો મળતો ન હોવાની પણ વાત એમણે કરી હતી. તો ઊંટ નાં દૂધ અને ઉત્પાદન અંગે વાત કરતા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલએ જણાવ્યું હતું કે હવે ઊંટના દૂધમાંથી આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ જેવી વેરાઈટીઓ બનાવવામાં આવે છે તો કરોડોના ખર્ચે આ દૂધમાં આવતી સ્મેલને પણ દૂર કરવામાં મશીનરી લગાવી હોવાથી લોકોએ પીવામા ઉંટ નું સ્વાદિષ્ટ દૂધ મળે છે જેથી ઔષધી રૂપે જેવો આ દૂધ લે છે એમનો સ્વાદ સારો લાગતો હોવાથી તેની માંગ પણ વધારે થાય છે. 2024 માં દૂધ 4500 થી 4700 લીટર દૂધ ઉત્પાદન થતું હાલે 5200 લિટર દૂધ ઉત્પાદન થાય છે અને માલધારીઓ ને 10 કરોડ ની રકમ વાર્ષિક ચૂકવી કરાયા છે. ભારતમાં ઊંટડીના દૂધનું પ્રથમ પ્લાન્ટ અહીં કચ્છમાં છે. ડાયાબિટીસ અને નાના બાળકો નાં હાડકા નાં વિકાસ સહિતના રોગોમાં અકસીર છે. સરહદી એવા વિસ્તારમાં મોદિજીએ જે આ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામે અહીં આઈસ્ક્રીમ અને દૂધ સહીતના ઉપખેપો કરવામાં આવી રહ્યા છે. અમુલ જેવા રાષ્ટ્રીય સંગઠનને એને સહયોગ આપતા વિદેશ સુધી જે આ દૂધ પહોંચ્યું છે. બાઈટ : વલ્મજી હુંબલ chairperson सरहદી ડેરી अमित આગે આયુર્વેદાચાર્ય ડૉ . આલાપ અંતાણી એ ઉંટડી દૂધના ઔષધીય ગુણોની વાત પણ કરી હતી અને ઉમેક રોગોમાં એ દૂધ શક્તિવર્ધક હોવાની વાત પણ કરી છે.
0
0
Report

सिहादा गाँव में पानी के गंभीर संकट के बीच स्थायी पानी की मांग

Vadodara, Gujarat:છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. આશરે 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકો બે બેડા પાણી માટે દિવસભર રઝળપાટ કરવી પડી રહી છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે. સરકારની “નળ સે જળ” યોજના હેઠળ નળ તો લાગવાયા છે. પરંતુ તેમાં પાણી નહીં આવતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામલોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે સિહાદા ગામ આજે પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. ગામમાં આશરે 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી નથી મળતું. કલાકો સુધી હેન્ડ પંપ હલાવાય છે ત્યારે માત્ર થોડા પાણીને જ નસીબ લાગે છે, જે પણ ખુબ ગંદુ આવે છે. કલ્યાણકાળમાં મહિલાઓ અને બાળકોને એક હેન્ડપંપ પરથી બીજા હેન્ડપંપ સુધી પાણી માટે ભટકેવું પડે છે.રોમાણા સમય દરમ્યાન બહાર ઊનાળા દરમિયાન મહિલાઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સરકારની પાણીદાર યોજના પણ કાંઇ અસરકારક રૂપે લાગે છે. એક તરફ ગામલોકો પોતાનાં પરિવાર માટે પીવાનું पानी મેળવવા કસરત કરી રહ્યા છે ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તેનું પ્રશ્ન પણ મોટો બની ગયો છે. yearsોથી પાણીની સમસ્યા યથાવત છે પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકો હવે સરકાર પાસે તાત્કાલિક અને નક્કર પાણીની યોજના અમલમાં મુકવાની માંગ કરી રહ્યા છે, જેથી ગામને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળી શકે. સૌથી વધુ પાણીની તકલીફ લગ્ન પ્રસંગો હોવાથી થાય છે. ગામના લગ્ન પ્રસંગોમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી સમારંભો બંધ રહેતા હોય છે; મહેમાનો માટે નક્કી પાણીની વ્યવસ્થા ટેનક્રોના વાહનો દ્વારા હજમ કરવાવા લાગે છે. આ સ્થિતિ હવે વારાજા દ્વારા સમર્થન કરી રહ્યું છે, ચે હા.
0
0
Report
Advertisement

सूरत के डिंडोलि में भवन गिरने से वर्षीय महिला की मौत, ठेकेदार पर अभियोग

Surat, Gujarat:સુરત :- ડીંડોલી વિસ્તારની ઘટના નવનિર્મિત બિલ્ડીંગ ના દસમા માળેથી નીચે ફટકાતા మహిళાનું મોત ૨૦ વર્ષીય મહિલા રક્ષા ડામોરનું મોત પ્રયોશા પ્રોજેક્ટ ની બિલ્ડીંગ પરથી. પટકાતા મહિલાનું ઘટનસ્થળે ંમૃત્યુ બિલ્ડીંગ બાંધકામ દરમિયાન કોન્ક્રિટ તૂટી પડતા મહિલા નીચે ફટકાઈ મહિલાના પરિવારજનો એ ન્યાયની માંગ કરી પ્રયોશા પ્રોજેક્ટ ના માલિકની બેદરકારી નો આરોપ મોત ને લઇ કાર્યવાહી કરવા પોલીસને અરજ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવા માંગ પ્રોજેક્ટ માં કોઈપણ જાતની નેટ લગાવાઈ નહોતી સેફટીના સાધનો ના હોવાનો આરોપ પુરુષ નું સ્ટાઇલ લગાવવાનું કામ મહિલા. પાસે કરાવતા હોવાનો આરોપ ડિંડોલી પોલીસGre Accident નોંધ કરી તપાસ આરંભી
0
0
Report
Advertisement

देवभूमि द्वारका हत्या केस: पांच आरोपी गिरफ्तार, चौंकाने वाली पुलिस सफलता

Kalyanpur, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લાના દૂધીયા ગામ હત્યા કેસમાં પોલિસને મોટી સફળતા. ગણતરીની કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ખેતરના શેડા અને રસ્તાના વિવાદે હત્યાનું રૂપ લિધ્યું હતું. દેવાણંદભાઈ લાખાભાઈ વરુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કુહાડી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો થયો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ. કલ્યાણપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી. પોલીસે ટેકનિકલ અને સર્વેલન્સના આધારે આરોપીઓને ટ્રેસ કર્યા. ઝડપાયેલા આરોપियोंમાં ત્રણ પુરુષ અને બે મહિલાનો સમાવેશ હતો. આરોપીયો નામો: 1. જેસાભાઈ કેશુભાઈ વરુ 2. રામદેબાઈ કેશુભાઈ વરુ 3. નરેશભાઈ જેસાભાઈ વરુ 4. નાથીબેન જેસાભાઈ વરુ 5. જ્ઞાનાબેન રામદેબાઈ વરુ. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
0
0
Report

उधना के परिवार में विवाद: पैसे नहीं मिलने पर बेटे ने पिता पर चाकू से हमला किया

Surat, Gujarat:સુરતના ઉધના વિસ્તારમાં કુટુંબિક હિંસાની એક ચોંકાવનારી ઘટના બની છે. નવા કપડાં ખરીદવા માટે પિતાએ પૈસા ન આપતા ઉશ્કેરાયેલા પુત્ર ધીરજએ પોતાના પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા છે. આશોકભાઈ અશોક સમ્રાટનગરમાં રહેતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાઈસાની માંગણીને કારણે ઘરમાં વિવાદ થયો હતો. પૈસા ન મળતા ઉશ્કેરાયેલા ધીરજએ પિતાના શરીર પર ચાર પગો ઝીંકી દીધા હતા. પિતાજી તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, હાલ તેમની સ્થિતિ નાજુક હોવાથી ઓપરેશન ચાલુ હતું. ઘટનાની જાણ થતાં હરકતમાં પોલીસ આવી હતી અને આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
0
0
Report

अंबाजी में दिनदहाड़े लूट: चार आरोपी लाठी-चेन से चांदी लूटकर फरार

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં ધોળા દિવસે લૂંટ: રિક્ષામાં આવેલા ચાર શખ્સોએ હુમલો કરી ચાંદીની હાસંડી લૂંટી અંબાજીના ગબ્બર રોડ પર રબારી વાસ પાસે બાઇક સવાર યુવકો પર લાકડી અને લોખંડની ચેઇન વડે હિંસક હુમલો. આબુરોડથી ગુડા જઈ રહેલ ગોવાભાઇ પરમારને આંતરી 16 તોલા ચાંદીની હાસંડી ની લૂંટ ચલાવાઈ. RTO ચેકપોસ્ટ પાસે લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતા આરોપીઓએ રિક્ષામાં પીછો કરી રબારી વાસના નાકે ઝડપી પાડ્યા આરોપી ને અંબાજી પોલીસ માં સુપ્રત કરવામાં આવ્યા અંબાજી પોલીસ લૂંટ નો ગુન્હો નોંધીવધુ તપાસ હાથ ધरी આરોપી કિરણ ડુંગાઇચાએ લાકડીથી અને જિગ્નેશ ચૌહાણે લોખંડની ચેઇનથી ફરિયાદીને માથા તેમજ પીઠના ભાગે માર માર્યો. અન્ય બે આરોપીઓ શંકર રાઠોડ અને માવા રાઠોડે ફરિયાદીને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી લૂંટમાં સહાય આપી. રીંછડીધાર ગામના ચારેય શખ્સો લૂંટ ચલાવી રિક્ષા (GJ-08-Y-4180) લઈને ઘટના સ્​​થળેથી ફરાર થઈ ગયા હતા અંબાજી પોલીસ ચારેય આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top