Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

શોર્ટ સર્કિટથી કારમાં લાગી આગ

Aug 27, 2024 14:20:20
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે phc સેન્ટર પાસે ઘર આગળ પાર્ક કરેલ કાર માં રીપેરીંગ કરતા સમયે શોર્ટ સર્કિટ થતા કારમાં અચાનક આગ લાગી હતી જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી.તો આગ લાગવાને લઈને ધડાકા ના અવાજ થતા ભય વ્યાપ્યો હતો.આગમાં લપેટાયેલી કાર ભસ્મીભૂત થઈ હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Dec 26, 2025 16:46:26
Dwarka, Gujarat:વીઓ 01:- વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસો અને નાતાલના મીની વેકેશનને પગલે જગતપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દેશ-વિદેશથી યાત્રિકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાઈટ :- મહેન્દ્રભાઈ, ઉદયપુરના યાત્રી વીઓ 02 :- મંદિર પરિસરમાં ભીડ એટલી હદે હતી કે છપ્પન સીડીથી લઈને કીર્તિ સ્તંભ સુધી શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. મીની વેકેશનને કારણે রજાનો આનંદ માણવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે યાત્રિકો ઉમટી પડ્યા છે. ખાસ કરીને વહેલી સવારની મંગલા આરતીથી જ ભક્તોની ભીડ વધવા પામી હતી. દર્શન માટે કલાકો સુધી રાહ જોવા છતાં ભક્તોમાં 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે ભારે ઉત્સાહ જોવા મળી હતો. બાઈટ :- પૂજાબેન, ટંકારાના દર્શનાર્થી વીઓ 03 :- ભીડને નિયંત્રણ કરવા માટે મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે. બાઈટ :- ઉમેશ ત્રિવેદી,ઉદયપુરના યાત્રી
0
comment0
Report
KHKHALID HUSSAIN
Dec 26, 2025 16:03:17
Anantnag, :साउथ कश्मीर में CCTV पर संदिग्ध आतंकी गतिविधि दिखने के बाद बड़े पैमाने पर तलाशी अभियान चलाया गया。 CCTV फुटेज में दो संदिग्ध लश्कर-ए-तैयबा (LeT) आतंकवादी अनंतनाग के बाजार की सड़कों पर घूमते दिखे, जिसके बाद इलाके में और उसके आसपास बड़े पैमाने पर तलाशी अभियान शुरू किया गया। यह फुटेज कल साउथ कश्मीर के अनंतनाग के डांगरपोरा बाजार में दो लोगों का था, जिसके बाद सुरक्षा बलों ने संदिग्धों का पता लगाने के लिए बड़े पैमाने पर तलाशी अभियान चलाया। CCTV फुटेज में दिखे आतंकवादी का नाम मोहम्मद लतीफ भट बताया जा रहा है। वह इस साल नवंबर में लश्कर-ए-तैयबा के शैडो संगठन, कश्मीर रिवोल्यूशन आर्मी (KRA) में शामिल हुआ था। भट कुलगाम जिले के ख्रेवन का रहने वाला है। उसे देखे जाने के तुरंत बाद जम्मू और कश्मीर पुलिस, सेना की क्विक रिएक्शन टीमें और CRPF को इलाके में भेजा गया। कल देर शाम तक शहर के डांगरपोरा और काजीबाग इलाकों में गहन तलाशी अभियान चलाया गया। आज द अन्तर और मट्टन सहित कम से कम तीन जगहों पर तलाशी ली गई, लेकिन आतंकवादी अभी भी फरार है। CCTV कैमरों में संदिग्ध गतिविधि की रिपोर्ट मिलने के बाद साउथ कश्मीर के कई इलाकों में बड़े पैमाने पर तलाशी अभियान शुरू किया गया。 पुलिस, सेना और अन्य एजेंसियों सहित सुरक्षा बलों ने आतंकवादियों को पकड़ने और जनता की सुरक्षा सुनिश्चित करने के लिए जांच और इलाके में दबदबा बढ़ा दिया है। खास इनपुट के आधार पर चुनिंदा जगहों पर घर-घर तलाशी ली जा रही है, जबकि किसी भी अप्रिय घटना को रोकने के लिए कुछ इलाकों में एंट्री और एग्जिट पॉइंट्स पर निगरानी रखी जा रही है。 इस बीच, साउथ कश्मीर के जंगली और पहाड़ी इलाकों में भी आतंकवाद विरोधी अभियान चलाए गए。 अधिकारियों ने कहा कि ये अभियान रूटीन एरिया सैनिटाइजेशन के साथ-साथ संदिग्ध गतिविधियों के बारे में हालिया इनपुट के बाद एक निवारक सुरक्षा उपाय का हिस्सा हैं।
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Dec 26, 2025 14:31:42
Dahod, Gujarat:एंकर - दाहोद के खंगेला अंतरराज्यीय चेकपोस्ट पर वाहन चेकिंग के दौरान ट्रक चालक ने कतवारा पुलिस मथक के PI ऊपर पथ्थरमाओ किया था। MP से दाहोद आ रहे आशिर ट्रक चालक ने अंतरराज्यीय चेक पोस्ट पर वाहन चेकिंग के दौरान पुलिस को देखकर भाग गया था। इसके बाद PI ने चालक का पीछा करते हुए उसे खेतर में भागते हुए पकड़ा। इस दौरान PI पर उसके पीछे भागते समय अंधारे में ट्रक चालक ने PI पर पथ्थराव किया, जिससे उसकी आँख के भागे में गंभीर चोट आईं। लेकिन पुलिस ने ट्रक चालक को पकड़ लिया और घायल पुलिस अधिकारी को तुरंत निजी दवाखाने में भर्ती कराया गया, जहाँ थोड़ी देर की उपचार के बाद उसे बेहतर उपचार हेतु अहमदाबाद के चिकित्सालय रेफर किया गया। घटना के बाद डि–आवेंसी, LCb, SOG की टीम मौके पर पहुँच कर पकड़े गए ट्रक चालक से गहन पूछताछ की और उसके खिलाफ ऑन ड्यूटी पुलिस अधिकारी पर हमला करने के मामले में विविध धाराओं के तहत मामला दर्ज किया गया।
0
comment0
Report
GPGaurav Patel
Dec 26, 2025 14:02:22
0
comment0
Report
GPGaurav Patel
Dec 26, 2025 13:52:41
Ahmedabad, Gujarat:અમદાવાદ મહાનગરપાલિકા ની સ્ટાફ સીલેક્શન સમિતિની મીલિ બેઠક એડિશૈનલ સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાનું રાજીનામુ કરાયુ મંજૂર તેઓ રોડ બ્રીજ વિભાગની ઇંચાર્જ સીટી ઈજનેર તરીકે પણ ફરજ બજાવતા હતા સ્ટાફ સીલેક્શન સમિતિમાં વ_HALડવિટી અને આરોગ્ય વિભાગમાં નિમણુકનો નિર્ણય ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત ચાર ગાયનેકોલોજીસ્ટની હંગામી મુદત એક વર્ષ માટે લોંબાવાઈ વાહિવટી કેડરમાં ત્રણ પૈકી બેજગ્યા વધતી ભરવામાં આવી જેમાં અખિલેશ બ્રહ્મભટ્ટ તથા મિતેશ શાહની ની મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ વિભાગના એચઓડી તરીકે નિમણુક કરવામાં ડેપ્યુટી એચઓડી તરીકે આસીસ્ટન્ટ મેનેજર ધર્મેશ અમિન ને પ્રમોશન અપાયુ એચઓડી કักษાની ખાલી પડેલ બે જગ્યા પર ચિરાગ પંચાલ અને જ્લાવીન હાલાણીની નિમણુક ડેપ્યુટી એચઓડીની ખાલી જગ્યા પર પીયૂષ ઠાકર, પરેશ પાંડવ અને નિલેશ ડોરીયાની નિમણુક હેલ્થ વિભાગમાં ડૉ મહેશ દેસાઇની નિમણુક એક વર્ષ માટે લંબાવાઇ લેબર ઓફીસરની ખાલી પડનાર જગ્યા પર ચંદ્રકાન્ત ચૌધરીની નિમણુક અપાઇ
0
comment0
Report
GPGaurav Patel
Dec 26, 2025 13:37:43
Ahmedabad, Gujarat:સુભાષ બ્રિજ બાબતે અમદાવાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ કમિશનરની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આમદાબાંદ મેયર પ્રતિભા જૈનનું નિવેદન સુભાષ બ્રિજ 52 વર્ષથી સમસ્યા વગર કાર્યરત રહ્યો હતો સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ થશે ૨૫૦ કરોડના ખર્ચે હાલના બ્રિજની બાજુમાં બંને બાજુ નવો બ્રિજ બનશે મ્યુનિ કમિશનર બચ્ચનિધિ પાણીનું નિવેદન રિસ્ટોરેશન સાથે નવો બે લેનનો રોડ બંને બાજુ બનાવવામાં આવશે હાલના ફોર લેન રોડને 8 લેને રોડ શહેરીજનોને મળશે હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાનું આયોજન EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન બ્રિજને થયેલ નુકસાન અંગે IIT રૂડકી અને SVNIT ના રિપોર્ટમાં હાલના સુપરસ્ટ્રક્ચરની દૂર કરવા જણાવાયું હાલના બ્રિજનું રીસ્ટ્રક્ચર કામ 9 મહિના માં પૂર્ણ કરાશે પાણી અને વિનાંવાહના વાહનોથી અવરજવર ના કારણે બ્રિજ નબળો થયાની શક્યતા ત્યારબાદના બે વર્ષમાં બંને બાજુ બે લેન રોડ બ્રિજનું કામ પૂર્ણ કરાશે સોમવારથી જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે રીસ્ટોરેશનની 9 મહિનાની કામ પૂર્ણ થતા જ લોકો માટે ખુલ્લો મુકાશે 52 વર્ષ જૂના બ્રિજના લાંબા સ્પાનને નાના કરવામાં આવશે હાલના બ્રિજના હયાત પિલર જાળવી રાખી 7 નવા પિલર બનાવાશે નવા પિલ્લર તૈયાર થઈ ગયા પછી ઉપર સ્પાનનું કામ શરૂ કરાશે 250 કરોડમાં રિસ્ટોરેશન અને નવા બ્રિજ બંનેનું કામ પૂર્ણ કરાશે નવો સુભાષBrien_bridge અમદાવાદનો આઇકોનિક બ્રિજ બની રહેશે બાઇટ પ્રતિભા જૈન મેયર બાઇટ બંછાનિધી પાની મુનિસિપલ કમિશનર
0
comment0
Report
GPGaurav Patel
Dec 26, 2025 13:37:34
0
comment0
Report
GPGaurav Patel
Dec 26, 2025 13:36:53
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર પોલીસ કમીશનર ભદ્ર પ્લાઝાની મુલાકાતે ભદ્ર વિસ્તારની ટ્રાફીકની સમસ્યાનુ করবে જાત નિરિક્ષણ હાઇકોર્ટના આદેશ બાદ_MAN شهرની મનપાએ પાથરણા વાળાને ભદ્રથી કર્યા છે દુર પાથરણા વાળાને દુર કર્યા બાદ ભદ્ર વિસ્તાર ટ્રાફીકની સમસ્યા નહિવત શહેરમાં અનેક સ્થળે ઓવરબ્રીજના કામ ચાલુ હોવાથી ટ્રાફીકની ગંભીર સમસ્યા પોલીસ કમીશનરે ભદ્ર પ્લાઝા વિસ્તારનું નિરીક્ષક કર્યુ ભદ્ર વિસ્તારમાં સ્થાયી દુકાન ધારકો સાથે વાર્તાલાપ કર્યો नगरદેવી ભદ્રકಾಳಿ માતાના કર્યા દર્શન પોલીસ કમીશનરનુ નિવેદન ૩ મહિના પહેલા અહીંયા વિઝિટ કરવામાં આવી હતી ટ્રાફિક ની ખૂબ ગંભીર પરિસ્થિતી હતી પathરા વાળા હતા એમને દૂર કરવામાં આવ્યા છે. થાનિ લોકલ લોકો સાથે વાતચીત કરી છે. સુભાષબ્રિજ બંધ થવાના કારણે ટ્રાફિક ની સમસ્યા વધી છે. ૨૫૦ જેટલા ટ્રાફિક જવાનો ફાળવવામાં આવ્યા Trb જવાનો નિમણૂક થઈ ગઈ છે. જે સર્કલ છે એમણે પણ ચેન્જ કરી રહ્યા છીએ. ઓવરબ્રિજ કે જ્યાં ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે એનાથી તકલીફ તો છે પરંતુ ભવિષ્યમાં સારું થશે બાઇટ જીએસ મલિક પોલીસ કમિશનર અમદાવાદ
0
comment0
Report
DRDarshal Raval
Dec 26, 2025 13:36:40
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વધુ એક વાર Amc ની bેદરકારી આવી સામે તાજેતરમાં બનાવેલ RCC રોડ તોડી amc એ કરી કામગીરી નરોડામાં આવેલ વ્યાસવાડી રોડ પરનો બનાવ મુરલીધર સોસાયટી સામે RCC રોડ તોડી પાણી લીਕેજ કરવામાં આવ્યું બંધ અગાઉ એજ સ્થળ પર અનેક વાર આવી જ કામગીરી થઈ હોવાના લોક આક્ષેપ એક જગ્યા પર સતત થતી કામગીરી ને લઈને સ્થાનિકો નારાજ સતત થતી કામગીરીથી અયોગ્ય કામગીરીના સ્થાનિકોના આક્ષેપ રસિક રોડ તોડી કામ કરવામાં આવતા ટ્રાફિક ની સર્જાઈ સમસ્યા RCC રોડ બનતા પહેલા આ બાબતે ધ્યાન અપાયું હોત તો આ કામ કરવું ન પડ્યું હોત તેવું સ્થાનિકોનું નિવેદન RCC રોડનું કામ કરનાર એજન્સી સામે પગલાં ભરાય તેવી સ્થાનિકોની માંગ તો RCC રોડ બનાવ્યો પણ સ્ટ્રીટ લાઈટના થાંભલા શરૂ ન કરતાlocals નારાજ તો વચ્ચે ના ડિવાઈડર પાસે પડેલા અસ્ત વ્યસ્ત બ્લોક અડચણરૂપ બનતા હોવાના પણ આક્ષેપ અધિકારીના નિરીક્ષણમાં કામ થયું હોત તો આવી સમસ્યા ન સર્જાઈ હોત તેવું સ્થાનિકોનું નિવેદન પાણી લીકેજ બંધ કરી પુરાણ કરાયું પણ ત્યાં RCC રોડ બનશે કે ડામર તેને લઈને સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ તો સ્થાનિક કોંગ્રેસ આગેવાનો પણ amc ની કામગીરીને લઈને રોષ ઠાલવ્યો
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 26, 2025 13:35:54
Morbi, Gujarat:એન્કર મહારાણા પ્રતાપના ચેતક ઘોડા સહિત અનેક કાઠીયાવાડી ઘોડાઓ આજની તારીખે પણ લોકો યાદ કરે છો ત્યારે વાંકાનેરના આંગણે 17 મો અશ્વકામા રમતોત્સવ યોજાયો છે જેમાં ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત તેમજ રાજસ્થાનથી કાઠીયાવાડી, મારવાડી અને કચ્છી સિંધી ઘોડાઓને લઈને અશ્વપાલકો આવેલા છે. તેથી જાણીએ તેની વિશેષતાઓ... રાજયમાં અશ્વના વિવિધ નસલો અને કાઠીયાવાડી ઘોડાની વિશેષતા વિશે માહિતી આપવામાં આવી છે. દિલ્હાઈકે અવાનું કાર્યો અને બ્રિડિંગ ફાર્માવવામાં ગુજરાત સરકારના સહકાર સાથે આગળની યોજનાઓનું આગલા સમયમાં ઉદ્દેશ્ય જણાવાયું છે. અશ્વપાલકોને પ્રોત્સાહન તથા દિવ્ય અશ્વના સંવર્ધન માટેની વાતો પણ નોંધાઈ છે.
0
comment0
Report
ARAlkesh Rao
Dec 26, 2025 13:25:11
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-2612 ZK BNK HATYA AAROPI PKG સ્લગ-હત્યા આરોપી ਪਾਲનપુરના અમદાવાદ હાઈવે પર 20 ડિસેમ્બરેના ખાનગી હોટેલ પાસે પાર્લર પર ઊભેલા બે યુવકો ઉપર 20 થી 25 જેટલા લોકોએ ધોકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીનું મૃત્યુ નિપજતાં અને એક યુવક ગંભીરરીતે ઘાયલ થતા પાલનપુર પશ્ચિમ 경찰 મથકે આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા અને અન્ય 24 લોકોને સામે ફરિયાદ નોંધાઇ હતી હતી જેને लेकर પોલીસે મુખ્ય આરોપી સહિત 6 શખ્સોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 20 ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી અને જે હત્યામાં સામેલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે સંપૂર્ણ ઘટનાની તપાસમાં ૧૦/૦ હિતારણિકા મુદ્દા બહાર આવ્યા હતા.overeallu 20 ડિસેમ્બરના રાત્રે मृतક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આ બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે પર ઊભા હતા જ્યાં પાછળથી 20 થી 25 લોકોના ટોળાએ આ હુમલો કર્યો હતો જેતમાં ભરત ચૌધરીનું મૃત્યુ નિપજ્યું હતું. બચાવમાં લાશ સ્વીકારી હતી અને આ મામલે પોલીસ વધુ તપાસમાં સંડોવાયેલા આરોપીઓની સંખ્યામાં વધારો હોવાનું નિર્દેશ કર્યો હતો. આ કેસમાં પૈસાની લેતી દેતીના મુદ્દો સામે આવ્યો હતો અને આ કેસની તપાસ માટે અહિં આઠ-દસ ટીમો બનાવી હતી. ૨૦૦૦ જેટલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી ભાર્ગવ માળીને રાજસ્થાનમાંથી ઝડપી લેવાનો મહત્ન કર્યો હતો અને અન્ય આરોપી રિક્કી લોયલ રોકસ્ટ બ્રો,.ભરતજી ભૂરાજી રાજપુત, ભૌતિકકુમાર પરમાર , ગણપતભાઈ ચૌહાણ અને અનિલ બાવરીની અટકાયત કરવામાં આવી હતી. ગુનાની તપાસ ચાલુ રહી છે અને અધિકારીઓ અન્ય આરોપી પકડવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. (એક યુવકની હત્યા કરાઈ હતી જેમાં પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી છે.) અલકેશ રાવ-બનાસकાંઠા મો-9687249834
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 26, 2025 13:18:49
Surat, Gujarat:સુરત -પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈ વિવાદ યુવાન પાટીદાર અગ્રણી અલ્પેશ કથરીયાએ પ્રતિક્રિયા આપી ખ્યાતનામ સિંગર જે કામ કર્યું છે તે ખૂબ જ આઘાતજનક કાર્ય છે તમે સમાજે ચિંતા કરવાનો વિષય છે 17 ડિસેમ્બરે પિતાએ કાપોદ્રામાં ગુમ થવાની ફરિયાદ આપી છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી દસ દિવસથી પીતા અને સમાજ દીકરી માટે ચિંતા વ્યક્ત કરે છે સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરી જવાબ અપાય છે પરંતુ માતા પિતા સાથે વાત કરી શકતા નથી દીકરી એ પિતાની આપેલી સ્વતંત્રતા અને ગેરલાભ ઉઠાવ્યો છે આ પ્રકારની ઘટનાઓથી તમામ એવી દીકરીઓને સ્વતંત્રતા આપતા ખચકાશે પાટીદાર દીકરીએ જે પગલું ભર્યું છે તેના કારણે સમાજની આજે દસ દિવસથી પરિવાર દીકરી માટે ચિંતા છે
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 26, 2025 13:08:09
Morbi, Gujarat:એન્કર વાંકાનેરમાં આજથી ત્રિદિવસીય કામा અશ્વ રમતોત્સવ અને પ્રદર્શનનો પ્રારંભ થઇયો છે અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનમાંથી 250 જેટલા ઘોડા આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેરમાં આવ્યા છે અને આજે પ્રથમ દિવસે અશ્વ શણગારની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સાળંગપુરની શુભલક્ષ્મી નામની ઘોડી પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી વીઓ 17 માં અશ્વ કામા પ્રદર્શન અને રમતોનો આજથી વાંકાનેરમાં પ્રારંભ થયો છે અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી રિવાબા જાડેજા તેમજ રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ જાલાની હાજરીમાં આ અશ્વ કામા રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા રાજસ્થાનથી અશ્વપાલકો પોતે અશ્વને લઈને આવ્યા છે અને 300 જેટલી એન્ટ્રી અશ્વ પાલકો તરફથી આવી હતી જેમાંથી 250 જેટલા અશ્વો 3 દિવસના જુદાજુદા કાર્યક્રમ દરમિયાન વાંકાનેરમાં હણહણાટી કરવાના છે ત્યારે આજે પ્રથમ દિવસે અશ્વ શણગાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનના અશ્વપાલકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને પોતાના અશ્વોને ટ્રેડિશનલ શણગાર સાથે અશ્વ પાલકો ત્યાં મેદાન ઉપર પહોંચ્યા હતા અને નિર્ણયકો દ્વારા માર્કિંગ કરીને શણગાર સ્પર્ધામાં સાળંગપુરથી આવેલ વિશ્વજીતસિંહ ખાચર ની શુભલક્ષ્મી નામની ઘોડીને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે જેને 15000 રૂપિયા નું રોકડ ઈનામ તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં વર્ષ દરમિયાન એક કામા રમતોત્સવનું આયોજન થતું હોય છેguei սակայն હવે વર્ષમાં ત્રણ વખત અશ્વ કામા શો નો આયોજન થવાનું તેમણે જાહેરાત કરી હતી આ સાથે કાઠીયાવાડી નેશનલના ઘોડાનું વધુ એક બ્રિડિંગ ફાર્મ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી બાઈટ 1 जीतુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી, ગુજરાત બાઈટ 2 વિશ્વજીતભાઈ ખાચર, વિજેતા અશ્વપાલક, સાળંગપુર
0
comment0
Report
Advertisement
Back to top