Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ગાંભોઈમાં બજાર વિસ્તારની માંડવડી ચોકમાં બાઈકને લગાવી આગ

Aug 26, 2024 17:31:50
Himatnagar, Gujarat
હિંમતનગરના ગાંભોઈ માં બજાર ચોક વિસ્તારમાં માંડવડી પાસે આજે એક યુવકે પોતાની બાઇકને આગ લગાવી હતી જેને લઈને અફરા તફરીનો મહોલ સર્જાયો હતો જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ ફાયરની બોટલ સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ફાયર બોટલ વડે બાઇકની આગ બુજાવી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Dec 29, 2025 06:51:58
Ahmedabad, Gujarat:ગોમતીપુર સબ ઝોનલ ઓફીસ ખાતે સ્થાનિકોનો ઉગ્ર દેખાવો ગટર. પાણી અને રસ્તા સમસ્યા મામલે દેખાવો ગોમતીપુર વોર્ડમાં વિવિધ ચાલીની સમસ્યાનો નિવેડો ન જતાlocalsના વિરોધ નોંધાવ્યો અનેક રજુઆત છતાં નિવેડો ન આવતા હોવાના સ્થાનિકોના આક્ષેપ ખાડાવાળીcoli ચાલિ, મુસાસુલેમાન ની ચાલિ , વોરા ની ચાલિ સહિત 10 થી વધુ ચાલીમાં સમસ્યા હોવાના આક્ષેપ ગોમતીપુર ગામમા ગંદા પાણી ની , ડ્રેનેજ (ગટર) ભરાવાની, ખરાબ રાહતોા અને જાહેર શૌચાલય ની ગંભીર સમસ્યાના આક્ષેપ ગંદકી અને ગટર પાણી લાઈન મિશ્ર થતા રોગચાળો ફાટી નિકડયાના આક્ષેપ જો સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આગામી દિવસમાં ભૂખ હડતાળ કરવા પણlocalsોએ ઉચ્ચારી ચીમકી સમસ્યાના કારણે બે વર્ષ પહેલાં એક યુવકનું બીમારીમાં મોત નિપજયા મૃતક ની માતાના આક્ષેપ
0
comment0
Report
GDGaurav Dave
Dec 29, 2025 06:51:30
Rajkot, Gujarat:રાજકોટના મવડી રોડ ઉપર આવેલા અર્જુન ઝ્વેલર્સના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે 1 કરોડ 99 લાખ રૂપિયાની ઠગાઈ કરવા બદલ ગુનો નોંધાયો છે. અર્જુન ઝ્વેલર્સના સોના વેપારીઓ મનીષ પટેલ દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના તત્કાળ હેડ કેશિયર હિતેશ પરમાર વિરૂદ્ધ કલમ 316(4), 336(2), 338, 340(2) સહિતની કલમના ગુના નોંધાવવામાં આવ્યા છે. પોલીસે આરોપી હિતેશ પરમારની શોધખોળ હાથ ધરી છે. માલિક મનીષ પટેલ તથા જે ગ્રાહકોના નિવેદન લેવામાં આવ્યા છે તે તમામના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતાં. હિતેશ પરમાર દ્વારા ઓક્ટોબર 2024 થી મે 2025 દરમ્યાન માત્ર આઠા મહિનામાં 1.99 કરોડ રૂપિયાની એકાઉંટીંગ થઈ હોવાનું સામે આવ્યું છે. માલિકે પોલીસને નંબર આપી જણાવ્યું કે હિતેશ પરમાર વર્ષ 2022 થી કેશિયર તરીકે નોકરી करते હતા અને છેલ્લા ત્રણ વર્ષમાં શોરૂમમાં કેશીયર હેડ તરીકેની જવાબદારી સંભાળતા રહ્યા. 5 ઓગસ્ટ 2025ના રોજ તેમની ગેરવર્તણુંકે તેમને નોકરીથી છૂટો કર્યો ગયો. ત્યારબાદ એકોત્તે ગ્રાહક 쇼રૂમમાં આવ્યા અને 2024 થી 2025 વચ્ચેના જુદા જુદા રોકાણ માટે હિતેશ પરમાર પાસે નાણા જમા કરાવે છે. તેમજ વાઉચર અને બિલ બનાવવામાં આવતા દેખાયા હતા, જેને જ્વેલર્સ સિસ્ટમમાં ચેક કરાયું. CCTV નો ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. હિતೇಶ್ પરમાર દ્વારા ગ્રાહકોને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્કિમો સગીર કરી રૂ. 1.74 કરોડની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે, તેમજ ખોટા વાઉચર અને બીલો બનાવી 265 ગ્રામના સોjections ઉચાપત કરવાની કાર્યવાહી થઈ છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 28, 2025 17:45:17
Surat, Gujarat:એંકર:સુરત:ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનનું માળખું મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલને સંગઠનમાં ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વિઓ:1 ઝંકના પટેલની નિમણૂકના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપના કાર્યકરો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા.કાર્યકરોએ ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.ઢોલ-નગરાના તાલે ઝૂમીને નિમણૂકને વધાવી લીધી હતી.એકબીજાના મોઢા મીઠા કરાવીને જીત અને નવી જવાબદારીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. VKT: પ્રશાંત ઢીવરે, બાઈટ: ઝંભના પટેલ (ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ) વિયો:2 આ તકે ઝંખના પટેલે પક્ષના નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, "ભાજપ સંગઠન એ વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. જ્યાં દરેક કાર્યકરની મહેનતની કदर થાય છે. પક્ષે મને જે મોટી જવાબદારી સોંપી છે. તેને હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે: "મારું લક્ષ્ય ભાજપને વધુ મજબૂત બનાવવાનું અને વધુમાં વધુ લોકોને પક્ષ સાથે જોડવાનું રહેશે. હું સમાજના તમામ વર્ગોને સાથે રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદિ અને अमित શાહના પથદર્શક માર્ગ પર આગળ વધીને સંગઠનલક્ષી કાર્યો કરીશ." વિયો:3 ઝંખના પટેલ ભાજપ પ્રદેશ उपप्रમુખ બનતા જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ઝઘડા પટેલ સંગઠન વધુ મજબૂત બનાવવાની સાથે સંગઠનમાં નવા લોકો જોડાવા પર વધુ ધ્યાન આપે છે. પ્રશાંત ઢીવરે -સુરત PACAKGE
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 28, 2025 16:21:02
Surat, Gujarat:સુરતના ઓલપાડ તાલુકાના લવાછા ગામે આજે ઘોડાઓની હણહણાટી અને ધૂળની ડમરીઓ વચ્ચે ભવ્ય અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિયેશન દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે પણ દેશભરમાંથી ૬૦ જેટલા અશ્વ માલિકોએ ભાગ લીધો હતો. અલગ-અલગ ત્રણ કેટેગરીમાં યોજાયેલી આ દોડમાં વિજેતાઓને બાઈક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. ત્રણ પૈકી ની બેમાં રાજસ્થાનના ઘોડા અવ્વલ રહ્યાં. આ ઘોડા દોડમાં મુખ્યત્વે ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી: નાની રવાલ, મધ્યમ રવાલ અને મોટી રવાલ. સ્પર્ધામાં ઇનામને ગૌણ ગણવામાં આવે છે કારણ કે ઇનામના પડકાર ઘણી મોટી રકમમાં હતો. હાલમાં ઓલપાડનું નામ દેશભરમાં રોશન કરનાર સૌથી વધુ રેસમાં વિજેતા બનેલLatch નો ઘોડો સિરાજ ખાન પઠાણ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો હતો. બેઠકોમાં ઉત્તમ ઓલાડના અશ્વોએ મેદાનમાં પોતાની કૌશલ બતાવી. બાઈટ - નિખિલ પટેલ (અશ્વ પ્રેમી - સુરત) આ સ્પર્ધાના મુખ્ય હેતુ મનોરંજનની સાથે અશ્વ પાલન અને અશ્વ દોડને પ્રોત્સાહન આપવાનો હતો. આ day's તહેવારની સવારમાં મોટા રૂપમાં સાંજે સફળતા દર્શાવવામાં આવી. ઇનામે બાઈક, ટ્રોફી અને રોકડ રકમ આપી પ્રોત્સાહન અપાયું. લવાછાના આ અર્શ દોડ હવે દક્ષિણ ગુજરાતમાં અ٩દ્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બાઈટ - અશોક પટેલ (સારપંચ- લવાછા ગામ) મહત્ત્વનું છે કે ઓલપાડનું નામ દેશભરમાં રોશન કરનાર શકબ નામના ઘોડાને સહકારિ થયું હતું અને તેના માલિકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવ્યો હતો.
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 28, 2025 14:03:27
Dwarka, Gujarat:વીઓ 01:- દ્વારકામાં નાતાલ અને વર્ષના અંતિમ દિવસોના મીની વેકેશનને માણવા માટે યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું કીડિયારું ઉભરાયું છે. દ્વારકાની તમામ હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓમાં આગામી ૧૦ જાન્યુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે. જેને કારણે વગર બુકિંગે આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી સવારથી જ જગત મંદિરના દ્વારે ભક્તોની કિલોમીટરો લગતી લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્યાં જય દ્વારકાધીશના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. વીઓ 02 :- માત્ર ધાર્મિક સ્થળો જ નહીં, પરંતુ પ્રવાસન ક્ષેત્રે જાણીતા શિવરાજપૂર બીચ પર પણ પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. દરિયાકિનારે મોજ માણવા માટે ઉમટી પડેલી મેદનીને કારણે સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો પણ સતર્ક બન્યો છે. વાહનોના ભારે ધસારાને પગલે المدينةના પ્રવેશદ્વારો અને પાર્કિંગ પ્લોટમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વેકેશનના આ માહોલમાં દ્વારકા અત્યારે મિની કુંભમેળા જેવું ભાસી રહ્યું છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 28, 2025 12:48:36
Dwarka, Gujarat:वीओ 01: द्वारका में क्रिसमस और साल के अंतिम दिनों के मिनी वेकेशन का आनंद लेने के लिए तीर्थयात्रियों और पर्यटकों की भारी भीड़ उमड़ी है। द्वारका के सभी होटल, गेस्ट हाउस और धर्मशालाओं में आगामी 10 जनवरी तक की बुकिंग फुल हो चुकी है। इस वजह से बिना बुकिंग के आने वाले पर्यटकों को भारी परेशानी का सामना करना पड़ रहा है। सुबह से ही जगत मंदिर के द्वार पर भक्तों की किलोमीटर लंबी लाइनें देखी जा रही हैं, जहाँ जय द्वारकाधीश के जयकारों से पूरा वातावरण भक्तिमय हो गया है। वीओ 02: न केवल धार्मिक स्थल, बल्कि पर्यटन के लिए प्रसिद्ध शिवराजपुर बीच पर भी पर्यटकों का भारी जमावड़ा देखा जा रहा है। समुद्र तट पर उमड़ी इस भीड़ को देखते हुए स्थानीय प्रशासन और पुलिस बल भी सतर्क हो गया है। वाहनों की भारी आवाजाही के कारण शहर के प्रवेश द्वारों और पार्किंग लॉट में ट्रैफिक जाम के दृश्य देखने को मिल रहे हैं। छुट्टियों के इस माहौल में द्वारका फिलहाल किसी मिनी कुंभ मेले जैसा प्रतीत हो रहा है। वीओ 03: क्रिसमस की छुट्टियों के चलते देवभूमि द्वारका के विश्व प्रसिद्ध ब्लू फ्लैग शिवराजपुर बीच पर सैलानियों का तांता लगा हुआ है। समुद्र तट की सफेद रेत और नीला पानी पर्यटकों के लिए आकर्षण का केंद्र बना हुआ है। स्थिति यह है कि अब लोग गोवा जाने के बजाय गुजरात के इस शांत और सुरक्षित बीच को ज्यादा पसंद कर रहे हैं। वीओ 04: परिवार के साथ आए पर्यटक यहाँ स्कूबा डाइविंग और पैरासेलिंग जैसी 워टर स्पोर्ट्स गतिविधियों का भरपूर आनंद ले रहे हैं। मीडिया से बातचीत में पर्यटकों ने बताया कि गुजरात में शराबबंदी होने के कारण यहाँ का माहौल पारिवारिक और मर्यादित रहता है, जिससे महिलाएं और बच्चे बिना किसी संकोच के देर रात तक समुद्र तट पर मस्ती कर सकते हैं। वीओ 05: भारी भीड़ को देखते हुए स्थानीय प्रशासन द्वारा भी सुरक्षा और सुविधाओं के पुख्ता इंतजाम किए गए हैं। छुट्टियों का मजा लेने आए पर्यटकों की चहल-पहल से शिवराजपुर बीच फिलहाल मिनी गोवा जैसा अनुभव दे रहा है。
0
comment0
Report
URUday Ranjan
Dec 28, 2025 11:03:46
Ahmedabad, Gujarat:અમદાવાદ ફરી એકવાર અમદાવાદ શહેર નજર ચૂકવીને લાખોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ આનંદનગર વિસ્તારમાં આવેલ જ્વેલરીના શો રૂમમાં થઈ ચોરી ગ્રાહક બનીને આવેલ ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી કરી ચોરી ટોળકી સાથે આવેલ 12 વર્ષના બાળકે કરી સોનાના દાગીનાની ચોરી અંદાજિત રૂ.3.13 લાખ રૂપિયાના દાગીનાની કરવામાં આવી ચોરી ચોરીની સમગ્ર ઘટનાં CCTV કેમેરામાં થઈ કેદ પોલીસે CCTV કેમેરાના આધારે કરી તપાસ શરૂ આ મામલે ભાવેશકુમાર માળીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે બજાવે છે ફરજ ગ્રાહકોના સ્વાંગમાં આવેલી એક ટોળકલીએ તેમની નજર ચૂકવી લાખોની કિંમતની સોનાની કાંટીઓ ભરેલી થેલીની ચોરી કરી હતી. ગ્રાહકો ગયા બાદ જયારે ભાવેશકુમારે દાગીનાના સ્ટોકની ગણતરી કરી, ત્યારે તેમને એક થેલી ઓછી હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલ 48 નંગ સોનાની કાંટીઓ ગાયબ હતી આ કાંટીઓની કુલ કિંમત રૂ.3,13,040 થાય છે પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 28, 2025 11:03:35
Surat, Gujarat:સુરત જિલ્લાના કામરેજના ખ hulવડ ખાતે આજે દિનબંધુ હોસ્પિટલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત رهيا. હોસ્પિટલની વિવિધ તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરતા સી.આર. પાટીલએ જણાવ્યું કે સેવાકીય હોસ્પિટલમાં કાર્ય કરવું એ ગૌરવની બાબત છે અને સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. સી.આર.પાટીલ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી આરોગ્ય યોજનાઓના કારણે આજે દેશભરમાં સારી અને સમયસર તબીબી સારવાર ઉપલબ્ધ બની છે. ખાસ કરીને અંતરિયાળ ગામોમાં હવે સારવાર મળતી થઈ છે. જેથી દર્દીઓને શહેરો તરફ દોડવું ન પડે અને સમયસર સારવાર મળતા માનવ જીવન આયુષ્યમાં વધારો થયો છે. સી.આર. પાટીલએ દાન વિષે પણ મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે દાન એવું હોવું જોઈએ કે ડાબા હાથથી કરેલું દાન જમણા હાથને પણ ખબર ન પડે. વધુમાં તેમણે ખાતરી આપતાં જણાવ્યું કે જ્યાં પણ સાર્વજનિક હિતના કામ અટકશે, ત્યાં હું ખુદ ઊભો રહીશ એમાં મને ગર્વ થશે. આ લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો, હોસ્પિટલ ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report
AKAshok Kumar
Dec 28, 2025 11:03:20
0
comment0
Report
NBNARESH BHALIYA
Dec 28, 2025 10:31:29
Jetpur, Gujarat:सरदार वल्लभभाई पटेल की 150वीं जन्म जयंती की उज्ववनी के भाग के रूप में राजकोट के विधायक रमेशभाई टीलाला की अगुवाई में राजकोट से खोडलधाम तक की पدयात्रा का आयोजन किया गया था। इसका मुख्य उद्देश्य स्वदेशी अपनाव और सरदार पटेल के जीवन के विचार आज के युवाओं तक पहुँचाने के लिए थी। पदीयात्रा का उद्देश्य सरदार साहेब की प्रतिमा के साथ रथ को आकर्षण का केंद्र बनाना था; रथ में स्वदेशी अपनाव की थीम—पवनचक्की, solar energy, Jainaryk dawayen, food processing, गौ आधारित खेती आदि मॉडल् शामिल थे और यह रथ सभी पदीयात्रिकों के लिए सेल्फी ज़ोन बना। राजकोट से खोडलधाम तक की 70 किलोमीटर की यात्रा मार्ग में जगह जगह स्वागत पुष्प वर्षा, फूलमालाओं के साथ किया गया। दो दिन बाद आज पदीयात्रा खोडलधाम पहुँच गई और वहां मानव महेरामण उमड़ पड़ी। खोडलधाम ट्रस्ट के चेयरमैन नारेशभाई पटेल ने पदीयात्रा का स्वागत किया। स्वागत के बाद पदीयात्रा के आयोजक रमेशभाई टीलाला और खोडलधाम से जुड़े केंद्रीय मंत्री मनसुखभाई मानडविया, सांसद पुषोतम भाय रूपाला और मंत्री कौशिक वैक्रीया, पूर्व मंत्री राघवीजीभाई पटेल तथा पदयात्रिकों द्वारा खोडल के दर्शनों के बाद मंदिर शिखर पर ध्वजारोहण किया गया। मंदिर के परिसर में एक पदीयात्रा समापन समारोह रखा गया जिसमें उपस्थित राजनीतिक आगेंव, समाज श्रेष्ठियों तथा पदीयात्रिकों का सम्मान किया गया और विभिन्न नेताओं द्वारा सरदार पटेल के जीवन के विभिन्न प्रसंगों का वर्णन किया गया तथा स्वदेशी अपनाव और व्यसन्न मुक्तिके शपथ दिलवाए गए।
0
comment0
Report
Advertisement
Back to top