383001
ગાંભોઈમાં બજાર વિસ્તારની માંડવડી ચોકમાં બાઈકને લગાવી આગ
Himatnagar, Gujarat:હિંમતનગરના ગાંભોઈ માં બજાર ચોક વિસ્તારમાં માંડવડી પાસે આજે એક યુવકે પોતાની બાઇકને આગ લગાવી હતી જેને લઈને અફરા તફરીનો મહોલ સર્જાયો હતો જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ ફાયરની બોટલ સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ફાયર બોટલ વડે બાઇકની આગ બુજાવી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अमरैली में भारी बारिश, मेघराज लौटे; अमरैली, बगसर और सावरकुंडला में बारिश, लोगों को राहत
Amreli, Gujarat:અમરેલી બ્રેકીંગ....... અષાડી બીજ ને લઈને અમરેલી જિલ્લામાં મેઘરાજાનું ફરી આગમન..... સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું..... અમરેલી,બગસારા અને સાવરકુંડલામાં વરસાદ..... ભારે બફારાથી લોકોને મળી રાહત......0
0
Report
भावनगर में भगवान जगन्नाथ की 41वीं रथयात्रा आज सुबह शुरू, सुरक्षा कड़े इंतजाम
Bhavnagar, Gujarat:ભાવनगरમા આજે ભગવાન जगन्नाथજીની 41 મી રથયાત્રાની નગરચર્યા. એન્કર: ભગનગરમાં દેશમાં ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભગવાન जगન્નાથજીની ૪૧ મી રથયાત્રાનો આજે સવારે ૮.૩૦ કલાકે પ્રારંભ થયો હતો. સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવના હસ્તે "છેદાપોરા" અને "પહિન્દ" વિધિ બાદ રથયાત્રા ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, રથયાત્રા ના પ્રારંભે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી जीतુભાઈ વાઘાણી, મોરારીબાપુ, મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહીતના અનેક મહાનુભાવો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ૩ કિમી લાંબી આ રથયાત્રા શહેરના ૧૭.૫ કિમીના રૂટ પર ચુસ્ત પોલીસે બંદોબસ્ત વચ્ચે ફરશે અને રાત્રે ૧૦ કલાકે નિજ મંદિર પરત ફરશે. વિઓ ૧: શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિર Assets... (વિજય નોંધ: વીડિયો/આલાકન માટે નિરીક્ષણ કરાયું હતું) ૮.૩૦ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જે પૂર્વે સવારે ૬ વાગ્યે પૂજન વિધિ તેમજ ભગવાન શ્રીજગન્નાથજી અને મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની આંખો પરથી પટ્ટી હટાવી, છાંટણી અને પૂજા અર્ચના બાદ શાસ્ત્રોક્ત વિધિથી રથ પર સ્થાપના કરી અને સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોના વરદ હસ્તે સોનાના સ Panorama થી "છેડાપોરા" વિધિ અને "પહિન્દ" વિધી કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે સમયે "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" ના નાદ સાથે વાતાવરણ ગુંجي ઉઠ્યું હતું, રથયાત્રા પ્રસ્થાન સમયે નિમુબેન બાંભાણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મોરારીબાપુ, મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદ સહિતના મહાનુભવો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા. દર વર્ષની માફક જગન્નાથજીના રથને પરંપરાગત રીતે ભોય સમાજના યુવકો દ્વારા દોરડાથી ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. Suabharnar ગુજરાતના ૫૬ થી ૫૦૦૦ જેટલા સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. જેમાં વિવિધ ફોર્સોનું સમાવેશ થાય છે, જયારે શહેરમાં સીસીટીવી કેમરા અને ડ્રોન કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. વોક થ્રુ: નવનીત દલવાડી, ભાવનગર.0
0
Report
अषाढी बीज के पावन अवसर पर देश भर में जगन्नाथ रथयात्रा निकली
Porbandar, Gujarat:અષાઢી બીજના પાવન દિવસે દેશના અનેક સ્થળો પર શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળી છે. અષાષી બીજ તથા જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પણ આ પ્રસંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.0
0
Report
Advertisement
अंबाजी मंदिर में मानसरोवर जल पूजा, बारिश के लिए किसानों की प्रार्थना
Ambaji, Gujarat:આજે અષાઢી બીજ ને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેનેliess આજે અંબાજી મંદિર ટ્રસ્ટતથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર જળ ની પુજાવિધિ કરવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં પાણી ની પુજન વીધી માં માંડવો અને શ્રીફળ ચુંદડી નો વિશેષ મહત્વ રાખી પાણી માં પધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાથી વરૂણદેવ રીજે છે. ને ખેડુતો અને પશુ પક્ષીઓ સહીત અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધી માં પ્રાર્થના કરવામાં આવે છે તેમજ પુજા વીધી બાદ સુખડી અને ઘઉ ચણા ના ઠોઠા નો પ્રસાદ વહેચવામા આવે છે.0
0
Report
मोरबी में मछ्चू माता की रथयात्रा: भारी भीड़ और सुरक्षा प्रबंध
Morbi, Gujarat:મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસે દર વર્ષે અષાઢી બીજે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે તેવી જ રીતે આજે રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડો રાસની રમઝિતી સહિતનાએ જઈમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી. મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન rbari અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં મોરબી જીલ્લાના જુદાજાગિયા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ઠેરઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના માર્ગો ઉપર રથયાત્રા સાથેળ માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો એવામાં મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સંબંધ થયો હતો દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે આજે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભાવ સમૂહ અને રાસ ગરબાની રમઝટ સાથે મંદિર થી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી ત્યાર બાદ હજારો લોકોને મચ્છુ માતાજીનો મહાપરસાદ લીધો હતો. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.0
0
Report
जगन्नाथ रथयात्रा: पाचकुवा में भक्तों का भारी उमड़ता हुजूम
Vadodara, Gujarat:भगवान जगन्नाथजीની રથયાત્રા,પાચકુવા ખાતે ભક્તોનું ઘોડાપુર0
0
Report
Advertisement
राजकोट में ट्रक की टक्कर से एक परिवार बिखरा, माँ की मौत पुत्र घायल
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતે એક પરિવારને કાયમ માટે વિખેરી નાખ્યો છે. ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીક ટુ-વ્હીલરને ટ્રકે જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર માતા-પુત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા શહેનાઝબેન દલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે પુત્ર સમીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સમીર પોતાની.matને નોકરીના સ્થળે મૂકવા માટે જઈ રહ્યો હતો. પરંતુ તેઓ કાર્યસ્થળે પહોંચે તે પહેલાં જ 트ાфિક પોલીસ સ્ટેશન નજીક આ કાળમુખો અકસ્માત સર્જાયો અને ઘર પળવારમાં શોકમાં ફેરવાઈ ગયું. સૌથી કરુણ વાત એ છે કે સમીર અગાઉ જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યો હતો અને હવે આ અકસ્માતમાં માતાનું પણ મોત થતાં તે સંપૂર્ણપણે માતા-પિતાના સ્નેહથી વંચિત બની ગયો છે. એક જ ક્ષણમાં સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીઆઓ ૨ રાજકોટ શહેરમાં અવારનવાર ડમ્પર અને ટ્રક ચાલકની અડફેટે અનેક લોકો જીવ ગુમાવે છે. ცოტა સમય પહેલા જ ભારે વાહનો માટે દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે છતાં દિવસ દરમિયાન રાજકોટ શહેરની અંદર યમરાજ બની ભારે વાહનો ફરી રહ્યા છે, જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે. બે દિવસ પૂર્વે જ રાજકોટની માધાપર ચોકડી નજીક ડમ્પર ચાલકની અડફેટે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. એ પહેલા પણ એવો બધો બનાવો રાજકોટ શહેરમાં બની ચૂક્યો છે પણ ક્યાંક પ્રતિબંધ હોવા છતાં આવા બનાવો ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે... આકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોત મળ્યો ભવિષ્યમાં તપાસ માટે પોસ્ટમાર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકક્ષમતા કઈ રીતે સર્જાયો, કયા વાહને ટક્કર મારી અને જવાબદાર સામે શું પગલાં થશે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ રાજકોટ વાસીઓ અને પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે આવા અકસ્માતો રોકવા કોઈ કાયમી નિરાકરણ આવે. બાઈટ: શાહરૂખભાઈ(મૃતક પરિવારજન) બાઈટ: એજાઝભાઈ જુણેજા(મૃતક પરિવારજન)0
0
Report
उदय मन्दिर रथयात्रा में ड्रोन सुरक्षा: अहमदाबाद क्राइम ब्रांच ने एंटी-ड्रॉन सिस्टम तैनात
Ahmedabad, Gujarat:ભગવાન જગન્નાથ ની 149 મી રથયાત્રા માં આ સમયે ઓપરેશન સિન્દૂર માં ઉપયોગ થયેલ એન્ટી ડ્રોન સિસ્ટમ નો ઉપયોગ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગ્રાઉન્ડ માં એન્ટી ડ્રોન સિસ્ટમ ઊભી કરવા માં આવી છે. આ એન્ટી ડ્રોન સિ스템 ની ખાસિયત ની વાત કરવા માં આવે તો સરહદી વિસ્તાર માં ઉપયોગ કરવા માં આવે છે અને ઓપરેશન સિન્દૂર માં પણ સરહદ પર આ એન્ટી ડ્રોન સિસ્ટમ નો ઉપયોગ થયો હતો. આ એન્ટી ડ્રોન સિસ્ટમ ની કિંમત અંદાજે અઢી કરોડ છે. હાલ પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ નો ઉપયોગ કરવા માં આવ્યો છે. આવનારા ભવિષ્ય માં વસાહા માટે પણ વિચાર કરવા માં આવશે. આ સિસ્ટમ માત્ર સરહદ જ નહીં પણ વડા પ્રધાન ના દરેક કાર્યક્રમ સ્થળ પર પણ ઉપયોગ કરવા માં આવે છે.0
0
Report
राजकोट में डंपर के कारण एक और युवक की मौत, परिवार न्याय की मांग के साथ कड़ी कार्रवाई चाहते हैं
Rajkot, Gujarat:રાજકોટમાં ડમ્પરના ટ્રાસે વધુ એક યુવાનનો ભોગ લેવાતા લોકોને લાગી રહેલો ભારે રોષ આગળ આવી રહ્યો છે. মৃতકના પરિવારજનોએ તંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે ડમ્પર ચાલકોની bેદરકારીથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. છતાં જવાબદારો સામે કડક કાર્યવાહી થતી નથી. અકસ્માત સ્થળે રસ્તાઓ બીસ્માર હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું પરિવારનું કહેવું છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સાથે જ દરેક ప్రమాద બાદ ડમ્પર ચાલકો ફરાર થઈ જતા હોવા અને પોલીસની નક્કર કાર્યવાહી ના અભાવે આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી હોય છે. હવે આ સમગ્ર મામલે પોલીસ અને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.0
0
Report
Advertisement
राजकोट के जसदण में डमी एडमिशन विवाद, 31 स्कूलों में 697 छात्र प्रभावित, जांच जारी
Rajkot, Gujarat:રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા કોચિંગ ક્લાસમાં કથિત ડમી એડમિશનના વિવાદે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. નવોદય અને સૈનિક સ્કૂલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાં ભણાવી શાળાઓમાં માત્ર કાગળ પર હાજરી દર્શાવવાનો આક્ષેપ થયા બાદ હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં ગયું છે. જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ કોચિંગ ક્લાસને શૈક્ષણિક માન્યતા આપવામાં આવતી નથી અને સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ દરમિયાન 31 અલગ-અલગ શાળાઓમાં કુલ 697 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓની વિગતો પ્રાદેશિક નિયામક કચેરીને મોકલી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પણ 47 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ખરેખર નિયમિત રીતે શાળામાં હાજર રહેતા હતા કે માત્ર ડમી એડમિશનના આધારે નોંધાયેલા હતા તે અંગે પુરાવાના આધારે ચકાસણી કરવામાં જશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો તપાસના અંતે ડમી પ્રવેશ થયાનું સામે આવશે તો સંબંધિત શાળા, સંચાલકો અને જવાબદારો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે હવે સૌની નજર પોલીસ અને શિક્ષણ વિભાગની તપાસ પર છે.0
0
Report
राजकोट में अवैध हथियार नेटवर्क के खिलाफ क्राइम ब्रांच की कार्रवाई, छह गिरफ्तार
Rajkot, Gujarat:એંકર : રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી વધુ તેજ બની છે. ગઈકાલે પાંચ આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસનો વ્યાપ વધારતાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે બે દિવસમાં કુલ 18 ગેરકાયદે દેશી બનાવટના હથિયારો અને કાર્ટ્રિજ સાથે 6 શખ્સોને કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે. PCB દ્વારા અગાઉ ઝડપાયેલા મધ્યપ્રદેશના સકીલ સાદિક મન્સૂરી સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં મહત્વની માહિતી સામે આવી હતી છે. તપાસ દરમિયાન ખુલીયું કે, સંદીપ પરમાર નામના શખ્સે આરોપી પ્રદીપ તરપડા પાસેથી બે અલગ-અલગ પ્રસંગે ગેરકાયદે હ Hathિયારો ખરીદ્યા હતા. આ માહિતીના આધારે PCBએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંદીપ પરમારની ધરપકડ કરી હતી. તેની પાસેથી વધુ બે ગેરકાયદે દેશી બનાવટના હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે PCBએ અગાઉ મધ્યપ્રદેશથી રાજકોટ સુધી ગેરકાયદે હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કરી 16 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કાર્ટ્રિજ સાથે પાંચાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે છઠ્ઠા આરોપીની ધરપકડ બાદ તપાસનો વ્યાપ વધુ વધ્યો છે. પોલીસે હાલ આરોપીઓના મોબાઇલ, સંપર્કો અને હથિયારોની ખરીદી-વેચાણની સમગ્ર ચેમાં તપાસ કરી રહી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.0
0
Report
अंबळाल पटेल की भविष्यवाणी पर वकील का समर्थन, अदालत के निर्णय पर बहस तेज
Rajkot, Gujarat:એંકર હવામાનની આગાહીને લઈને છેલ્લાં કૈંક દિવસોથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા વરતારાકાર અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથા વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાયો છે. અંબાલાલ પટેલની આગાહીઓને લઈને ચાલી રહેલી ટીકા વચ્ચે હવે તેમના સમર્થનમાં રાજકોટના જાણીતા વકીલ જીજ્ઞેશ લાખાણી ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અંબાલાલ પટેલની અનેક આગાહીઓ સમયાંતરે સાચી સાબિત થઈ છે અને માત્ર મતભેદના આધારે તેમને જેલમાં મોકલવાની વાત કરવી યોગ્ય નથી. જેલમાં જવું કે નહીં તેનો નિર્ણય માત્ર અને માત્ર ન્યાયતંત્ર જ કરી શકે છે. વધુમાં તેમણે જાહેરાત કરી કે ગુજરાતના કોઈપણ ખૂણે અંબાલાલ પટેલ સામે કોઈ કેસ દાખલ થશે તો તેઓ માત્ર એક રૂપિયાના ટોકન દરે તેમની તરફથી કાનૂની લડત લડવા تیار છે. સાથે જ Santo હવામાન વિભાગની આગાહીઓ પણ ઘણી વખત ખોટી પડતી હોવાનો ઉલ્લેખ કરીને અંબાલાલ પટેલનો બચાવ કર્યો હતો. આ નિવેદન બાદ સમગ્ર મામલે ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. બાઈટ:- જીજ્ઞેશ લાખણી ( એડવોકેટ, રાજકોટ)0
0
Report
Advertisement
राजकोट क्राइम ब्रांच ने घरफोड़ चोरी के आरोपियों को गिरफ्तार किया, 11.47 लाख का माल बरामद
Rajkot, Gujarat:રાજકોટ શહેર ક્રાઇમ.Branchે બે ઘરફોડ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપ્યા છે. પોલીસ તપાસ દરમ્યાન ખુલાસો થયો છે કે, આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે અમદાવાદથી લક્ઝરી કાર ભાડે લાવતા, દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોની રેકી કરતા અને ત્યારબાદ રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપે હતાં. હાલ ક્રાઈમ બ્રાન્ચે દુબઈમાં રહેતા ટ્રાન્સપોર્ટરના મકાન તેમજ પાનના વેપારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 11.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશնի વિસ્તારે થયેલી બે ઘરફોડ ચોરીના ગુનાનું ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શિક્ષિત આરોપીઓના નામ ઋત્વિક ભરત ઉર્ફે શક્તિ દુધૈયા (ઉ.વ. 26) અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ. 33) છે. આરોપીઓ પાસેથી રૂપિયા 56,634ની રોકડ, ચાંદીની નોટ, એલઈડી ટીવી, ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી સ્કોર્પિયો કાર, ચાંદીના સિક્કા, 16 સોનાની લગડી, સોનાની બુટી સહિત કુલ રૂપિયા 11,47,234ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીોએ રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં રહેલ 트/transporterના માલિકના મકાનમાં 09.06.2026ના સાંજના સમયગાળામાં થયેલી चोरीની ઘટનાઓની પણ ભૂમિકા સમિતિ છે. બીજી બનાવમાં રૈયા ચોકડી પાસે રહેલ Modhi School પછેલના રાવલનગરમાં રહેતા અનિલભાઈ ઈશ્વરભાઈ પટેલના મકાનની તાળું તોડી ચોરી કરવામાં આવી હતી; આમાં રોકડ રૂ.4,000, અંદાજે બે ગ્રામની સોનાની બુટી, ચાંદીના દાગીના, અને અન્ય કિંમતી વસ્તુઓ મળી કુલ રૂ.62 હજાર જેટલો મુદ્દામાલ અજાણ્યા ચોરો લઈ गये હતા. બાઈટ: જગદીશ બાંગરવા (રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ DCP)0
0
Report
आणंद के उमरेठ में बाछरी केनाल में 20 फुट गड्ढा, पानी खेतों-रास्तों पर फैल गया
Anand, Gujarat:આણંદ બ્રેકنگ ઉમરેઠના બેચરી પાસે કેનાલમાં 20 ફૂટ લાંબુ ગાબડું પડ્યું કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હમીદપૂરાની અંકોડિયા સીમ વિસ્તાર જળબંબાકાર પશુપાલકોએ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા 25 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા સાંસદ મિતેશ પટેલએ ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી કેનાલમાં ઉપરથી પાણી બંધ કરાયું આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા0
0
Report
हवामान पूर्वानुमान को लेकर अंबालाल काका बनाम विज्ञान जاثा, समर्थक पीपळीया ने किया दृढ़ बचाव
Rajkot, Gujarat:એંકર હવામાન આગાહીને લઈને અંબાલાલ કાકા અને વિજ્ઞાન જાથા વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે. એક તરફ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ કાકા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. તો બીજી તરફ હવે રાજકોટના પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયા ખુલ્લેઆમ અંબાલાલ કાકાના સમર્થનમાં મેદાને આવ્યા છે. પુરુષોત્તમ પીપળીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અંબાલાલ કાકા કોઈપણ પ્રકારનું વળતર લીધા વગર વર્ષોથી હવામાન અંગે પોતાની આગાહી કરી રહ્યા છે અને તેમની આગાહીને અફવા કરી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે અંબાલાલ કાકા સામે કોઈ કાયદાકીય ગુનો બનતો નથી અને જો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ વ્યક્તિગત રીતે તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડશે. સાથે જ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા કરવામાં આવેલી કેસી કાયદાકીય કારવાઈની વાતને તેમણે ઉતાવળિયું અને અયોગ્ય પગલું ગણાવ્યું છે બાઈટ:- પરષોત્તમ પીપળીયા ( પાટીદાર અગ્રેણી)0
0
Report
Advertisement
