383001
ગાંભોઈમાં બજાર વિસ્તારની માંડવડી ચોકમાં બાઈકને લગાવી આગ
Himatnagar, Gujarat:હિંમતનગરના ગાંભોઈ માં બજાર ચોક વિસ્તારમાં માંડવડી પાસે આજે એક યુવકે પોતાની બાઇકને આગ લગાવી હતી જેને લઈને અફરા તફરીનો મહોલ સર્જાયો હતો જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ ફાયરની બોટલ સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ફાયર બોટલ વડે બાઇકની આગ બુજાવી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नवसारी में राज्यपाल और CM की दो दिनी यात्रा; ट्रेन से पहुँचेंगे
Navsari, Gujarat:નવસારી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બે દિવસીય નવસારીની મુલાકાતે આવશે 18 અને 19 જૂનના રોજ ખેરગામના આછવણી અને વાંસદાના પાણીખડક ગામની રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંને લેશે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્રmodીાના આહ્વાનને ધ્યાને રાખી, રાજ્યપાલ અને CM ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન મારફતે નવસારી આવશે બંને મહાનુભાવો પાણીખડક ગામે રાત્રિ સભા કર્યા બાદ પ્રાથમિક શાળામાં કરશે રાત્રિ રોકાણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે જોડાશે CM ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમને લઈને નવસારી મહાનગર પાલિકા દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક દબાણ દૂર કરવાની કવાયત શરૂ થઈ0
0
Report
गोमतीघाट के 3 सबसे खतरनाक घाटों पर नाव रोक, पुलिस-फायर टीम तैनात
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકાના ગોમતીઘાટ પર એક વૃદ્ધના પાણીમાં તણાઈ જવાની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સાફાળું જાગ્યું છે. યાત્રિકોના સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોમતીઘાટ પર આવેલા કુલ 16 ઘાટ પૈકી સૌથી વધુ જોખમી ગણાતા 3 ઘાટ પર ભક્તો અને પ્રવાસીઓના નાહવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ જોખમી વિસ્તારોમાં યાત્રિકો ભૂલથી પણ ન ઉતરે તે માટે તંત્ર દ્વારા દોરડા બાંધીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ગોમતીઘાટ પર પોલીસ અને ફાયર વિભાગની ટીમને પણ સતત તથાેનાત રાખવામાં આવી છે.0
0
Report
बारूच के अंकलेश्वर वार्ड-4 के सब्जी बाजार में डिमोलिशन, महिलाएं नगरपालिका से भिड़ीं
Bharuch, Gujarat:ભરૂચના અંકલેશ્વરની પાલિકા વોર્ડ નંબર 4માં શાકભાજી માર્કેટમાં ડિમોલેશન હાથ ધરાયેલું. મહિલાઓ અને પાલિકા વચ્ચે બોલાચાલી વધી પાલિકા પ્રમુખની સીધી વાત માંગી રહ્યા છો ત્યાં જગ્યા નહીં મળશે - પ્રમુખ - જીગ્નેશ અંદાડિયા મહિલાઓએ મુખ્ય માર્ગ પર બેસી જઈ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હાય એ નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા મુખ્ય માર્ગ પર બેસી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો. બીજી તરફ પાલિકાએ કામગીરી યથાવત રાખી. 1 To 1 - શાકભાજી વિક્રેતા0
0
Report
Advertisement
मिठापुर निवासी युवक ट्रेन की चपेट में आकर मौत; डाडुभा सुमाणी की पहचान
Dwarka, Gujarat:VO 01 :- દ્વારકાના મોજપ ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મીઠાપુરના રહેવાસી એક યુવકનું ટ્રેન નીચે આવી જવાથી મોત નીપજ્યું છે.મૃતક યુવકની ઓળખ ડાડુભા સુમાણી તરીકે કરવામાં આવી છે. મોજપ ગામ નજીકથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. VO 02 :- અકસ્માતની જાણ արդյունքում મીઠાપુર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તૈયારી કરી હતી. હાલ મીઠાપુર પોલીસ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે તપાસ ચાલી રહી છે.0
0
Report
भावनगर महापालिका को बम धमकी, सुरक्षा बलों ने कार्यालय खाली कराया
Bhavnagar, Gujarat:भावनगर भावनगर महानगरपालिकाે धमकीભર્યો મેઈલ મળતા તાત્કાલિક ખાલી કરાયું. બોમ્બની ધમકીને લઈને પોલીસ તંત્ર પણ તાત્કાલિક મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યું. ધમકીભર્યો મેઈલ મળતા મહાનગરપાલિકા કચેરીમાં અચાનક મચી દોડધામ. પાસોસ દ્વારા મનપા કચેરી ખાલી કરાવી બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. મહાનગરપાલિકા ની બહાર ફાયર, બોમ્બ સ્કોડ, પોલીસ, 108 સહિતનો કાફલો તૈનાત થયો. હાલ પોલીસ તંત્ર ના અલગ અલગ વિભાગો દ્વારા તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને મહાનગરપાલિકા થી દૂર કરવામાં આવ્યા.0
0
Report
दिल्ली के होटल में आग जैसी घटना से AMC ने अहमदाबाद के होटल सुरक्षा नियम कड़े करने का कदम उठाया
Ahmedabad, Gujarat:દિલ્હીમાં હોટेलમાં બનેલી હોનારત અમદાવાદમાં ન બને તેવા amcના પ્રયત્ન દિલ્હીની ઘટના બાદ amc એ હોટેલમાં તપાસ કરી 7 ઝોનમાં 60 ઉપર એકમને આપી નોટિસ નોટિસ પ્રક્રિયા બાદ ગતરોજ શહેરમાં પ્રથમ 6 હોટેલ સીલ કરવામાં આવી ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોનમાં કરી કાર્યવાહી ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ અને થલતેજમાં મળી 6 હોટેલ સીલ કરાઈ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 25 જેટલી નોટીસ અપાઈ જેમાં નોટિસ આપી ત્યાં કામ ન કરનાર હોટેલ સામે કરાઈ કર્યાવહી બોડકદેવમાં 3 અને થલતેજમાં 3 મળી કુલ 6 હોટેલ સીલ કરાઈ ફાયર સેફટીના સાધનો નljી આવતા હોટેલ સીલ કરાઇ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ હોવાથી પણ કાર્યવાહી કરાઈ સલગ. હોટેલ સીલ સીલ કરાયેલ સંસ્થાઓની યાદી 1. હೋಟેલ રુદ્રા, ન્યુ યોર્ક ટાવર, એસ.જી. હાઇવે, થલતેજ વોર્ડ 2. હોટેલ 4 ફૂડ, થલતેજ વોર્ડ 3. હોટેલ કેપટાઉન, થલતેજ વોર્ડ 4. અપોલો હોટેલ, બોડકદેવ વોર્ડ 5. હોટેલ લેક ઇન, ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર 6. હોટેલ ગ્રાન્ટ ઇન, બોડકદેવ વોર્ડ ફાયર સેફ્ટી ઓડિટ દરમિયાન તપાસવાના મુખ્ય મુદ્દાઓ A. કિચન ફાયર સેફ્ટી 1. Kitchen Hood Fire Suppression System કાર્યરત છે કે નહીં. 2. Grease Filter અને Duct Cleaning નુ રેકોર્ડ ઉપલબ્ધ છે કે નહીં. 3. LPG Leak Detection System સ્થાપિત છે કે નહીં. 4. Emergency Gas Shut-off Valve उपलब्ध છે કે નહીં. 5. LPG Manifold Room નિયમ મુજબ બનાવેલ છે કે નહીં. 6. Portable Fire Extinguisher યોગ્ય જગ્યાએ છે કે નહીં. 7. Kitchen Exhaust Duct Fire Rated છે કે નહીં. 8. Flame Failure Device કાર્યરત છે કે નહીં. 9. PNG/LPG Pipeline ટેસ્ટિંગ થયેલ છે કે નહીં. 10. Kitchen Staff ને Fire Drill Training આપવામાં આવી છે કે નહીં. B. બિલ્ડિંગ લાઇફ સેફ્ટી 11. Emergency Exit Doors અનલૉક અને અવરોધમુક્ત છે કે નહીં. 12. Fire Escape Staircase ઉપયોગ માટે તૈયાર છે કે નહીં. 13. Exit Signage પ્રકાશિત અને દેખાય તેવું છે કે નહીં. 14. Refuge Area ઉપલબ્ધ છે કે નહીં. 15. Fire Rated Doors સ્થાપિત છે કે નહીં. 16. Smoke Stop Doors કાર્યરત છે કે નહીં. 17. Occupancy Load મંજૂર ક્ષમતા મુજબ છે કે નહીં. 18. Corridor માં અવરોધો નથી ને? 19. Assembly Area નિર્ધારિત છે કે નહીં. 20. Evacuation Plan પ્રદર્શિત છે કે નહીં. C. ફાયર પ્રોટેક્શન સિસ્ટમ 21. Fire Alarm System કાર્યરત છે કે નહીં. 22. Automatic Sprinkler System કાર્યરત છે કે નહીં. 23. Wet Riser / Down Comer System ઉપલબ્ધ છે કે નહીં. 24. Yard Hydrant કાર્યરત છે કે નહીં. 25. Hose Reel Drum ઉપલબ્ધ છે કે નહીં. 26. Terrace Tank માં પૂરતું પાણી છે કે નહીં. 27. Underground Water Tank ક્ષમતા નિયમ મુજબ છે કે નહીં. 28. Fire Pumps Auto Mode પર છે કે નહીં. 29. Diesel Engine Pump કાર્યરત છે કે નહીં. 30. Jockey Pump યોગ્ય દબાણ જાળવે છે કે નહીં. D. ઇલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી 31. Electrical Audit કરવામાં આવેલ છે કે નહીં. 32. Earthing System યોગ્ય છે કે નહીં. 33. Lighting Protection System ઉપલબ્ધ છે કે નહીં. 34. Electrical Panels Fire Protected છે કે નહીં. 35. Overloaded Circuits નથી ને? 36. Loose Wiring નથી ને? 37. DG Set Room માં Fire Protection છે કે નહીં. 38. Battery Room Ventilation યોગ્ય છે કે નહીં. 39. MCC Panels પાસે Fire Extinguishers છે કે નહીં. 40. Thermal Scanning Audit થયેલ છે કે નહીં. સંભવિત કાયદાકીય કાર્યવાહી જો ગંભીર ઉલ્લંઘનો જોવા મળે તો: • સીલિંગ કાર્યવાહી • ફાયર NOC સsspend/રદ • દંડાત્મક કાર્યવાહી • કોર્ટ કેસ • વેપાર લાયસન્સ રદ કરવાની ભલામણ • જોખમી વિસ્તારનો ઉપયોગ પ્રતિબંધિત કરવો • જાહેર સુરક્ષાના હિતમાં ઇમરજન્સી બંધ આદેશ અમદાવાદ અને દિલ્હી માટે 10 અગત્યના ફાયર રિસ્ક મિટિગેશન પગલાં 1. તમામ હોટેલમાં ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ ફરજિયાત કરવી. 2. દરેક કિચનમાં Wet Chemical Suppression System લગાવવી. 3. AI આધારિત Smoke Detection System અપનાવવી. 4. ત્રિમાસિક Fire Safety Audit ફરજિયાત કરવો. 5. માસિક Mock Evacuation Drill કરવી. 6. Fire Control Room 24×7 કાર્યરત રાખવો. 7. Fire Safety Manager ની નિમણૂક કરવી. 8. Kitchen Grease Management Program અમલમાં મૂકવો. 9. Occupancy Monitoring System લાગુ કરવી. 10. તમામ ફાયર સેફ્ટી ખામીઓનું સમયમર્યાદામાં રેક્ટિફિકેશન કરવું.0
0
Report
Advertisement
सूरत में एटीएम कार्ड बदली कर ठगी करने वाला गैंग गिरफ्तार
Surat, Gujarat:સુરત બ્રેક ATM કાર્ડ બદલી છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઈ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ATM કાર્ડ બદલી લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ થયો છે. મોરાગામ વિસ્તારના ATMમાંથી બે અલગ-અલગ બનાવોમાં કુલ ₹83 હજારની છેતરપિંડી આચરાઈ હતી. આરોપીઓ ATMમાં આવતા ગ્રાહકોને વાતોમાં ભોળવી કાર્ડની અદલાબદલી કરતા હતા. પછી મૂળ કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી રોકડ ઉપાડી લેતા હતા. ઇચ્છાપોર પોલીસ અને સર્વેલન્સ ટીમે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી आरोपીઓ સુધી પહોંચીવામા стекુી સફળતા મળી. પોલીસે सચીન વિસ્તા૯થી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી 14 ATM કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. સાથે છેતરપિંડીથી મેળવેલા ₹39 હજાર રોકડા પણ જપ્ત કરાયા છે. ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ ₹62,500નો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓએ સુરતમાં વધુ બનાવોને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. ઇચ્છાપોર પોલીસાર્ઑરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ATM ઉપયોગ કરતી વખતે અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવાની પોલીસને અનુરોધ આ કામગીરી ઇચ્છાપોર પોલીસની સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે.0
0
Report
खम्भालिया-आहीर सिंघण मार्ग के अधूरे काम से ग्रामीणों में आक्रोश, उग्र आंदोलन की चेतावनी
Khambhalia, Gujarat:આહીર સિંહણ સહિત અનેક ગામોને જોડતા આશરે 8 કિલોમીટર લાંબા માર્ગનું કામ છેલ્લા ત્રણ મહિનાથી અધૂરું પડ્યું છે. માર્ગ ખોદીને માત્ર કાંકડા પાથરી દેવામાં આવતા સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર લાંબા સમયથી કામ પર પરત ન ફરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખંભાળિયાથી આહીર સિંહણ સહીત આસપાસના अनेक ગામોને જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણનું કામ 9 કરોડ 28 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે માર્ગ ખોદયા બાદ માત્ર કાંકડિ પાથરીને કામ અધવચરમાં અટકાવી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી માર્ગ પર કોઈ કાર્યવાહી જોવા મળી નથી અને કોન્ટ્રાક્ટર પણ કામ સ્થળે દેખાયો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અધૂરા માર્ગના કારણે રોજિંદી અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કાંકડિયુક્ત અને ઊબડખાબડ માર્ગને કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સર્જાયો છે. માર્ગ પર પાથરાયેલી માટી અને કાંકડારા કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, દર્દીઓ અને રોજગાર માટે આવન-જાવન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અનેક વખત સંબંધિત તંત્ર અને જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી માર્ગની હાલત વધુ ખરાબ બનવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ શરૂ થયા બાદ કાદવ અને ખાડાઓના કારણે અવરજવર વધુ મુશ્કેલ બનશે એવી ભીતિ સેવાઈ રહી છે. રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે કામ ફરી શરૂ કરીને માર્ગ પૂર્ણ કરવામાં આવે. જો આગામી સમયમાં પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના કહેવાણાએ જણાવ્યું હતું કે આ માર્ગનું કામ 25 માર્ચ 2026ના રોજ BD સાર્થીયા કંપનીને વર્ક ઓર્ડર આપીને શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આશરે 40 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલ માર્ગ નિર્માણ માટે જરૂરી ડામરની અછત હોવાને કારણે કામ અટકી ગયું છે. ડામરનો પુરવઠો ઉપલબ્ધ થતાં જ તાત્કાલિક ધોરણે માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવશે અને બાકીનું કામ પૂર્ણ થશે. આ દાવમાં ત્રણ महिनાથી અધૂરો પડેલો માર્ગનું કામ હવે ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યું છે. એક તરફ લોકો ધૂળ, કાંકડા અને ઊબડખાબડ રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. બીજી તરફ તંત્ર ડામરની અછતને કારણે કામ અટક્યું હોવાનું કહ્યુ છે. હવે ડામરનો પુરવઠો ક્યારે ઉપલબ્ધ થશે અને ગ્રામજનોને આ સમસ્યામાંથી ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું છે.0
0
Report
नहर किनारे सुरक्षा के बिना छात्र-युवाओं को जोखिम: 7.5 करोड़ में नहर का पुनर्निर्माण शुरू
Kheda, Gujarat:{kheda નડિયાદના કોલેજ રોડ પાસેથી પસાર થતી મહી કેનાલ ફરતે સેફટીવાડ ન હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ શકે જેથી સંભાવનાઓ સર્જાઈ કોલેજ રોડ વિસ્તાર હોવાના કારણે આ નહેર પર વિદ્યાર્થીઓ અને યુવકો જોખમ ભરી રીતે સાંજના સમયે બેસતા હોય છે કેનાલના ઢાળ અને કિનારા પર છોકરાઓ ત્યાં બેસીને ગેમ રમતા હોય છે અને મિત્રો સાથે ચર્ચાઓ કરતા હોય છે ત્યારે નહેરુ ના કિનારે સેફટી વાળ ન હોવાના કારણે થોડા દુર્ઘટના સર્જાય તેવી સંભાવના ઊભી થઈ છે હાલ 7.5 કરોડના ખર્ચે નહેરનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે લોકોમાં માંગ ઉઠી છેકે આ બાબતને પણ જરૂરી કામગીરી કરવામાં આવે જોકે સમગ્ર બાબતે મહી સિંચાઈના અધિકારી સૌમિલભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા આશરે 25 દિવસો સુધીમાં કેનાલની કામગીરી પૂર્ણ થઈ જે, જે બાદ વ્યવસ્થિત રીતે નહેરના કિનારીઓને વોર્ડન કરી દેવામાં આવશે, હાલ કામગીરી ચાલુ હોઈ મશીનરી નહેરમાં ઉતરવામાં આવતી હોય દિવાલ ચણી નથી, સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ આ કામ કરી દેવામાં આવશે.0
0
Report
Advertisement
नडियाद महापालिका आयुक्त के नाम से WhatsApp फर्जी अकाउंट: दो अंतरराष्ट्रीय नंबरों से संदेश
Kheda, Gujarat:નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરનું whatsapp પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું કોઈ અજાણ્યા શકશે દ્વારા મહાનગરપાલિકાના કમિશનર કિરણ ઝવેરીનું whatsapp પર ફેક একાઉન્ટ બનાવવામાં આવ્યું વિયેતનામ દેશના નંબર પરથી ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું જેમાં +84917042130 ના નકલી whatsapp એકાઉન્ટ પર થી લોકોને મેસેજ કરવામાં આવે છે એની નંબર પરથી પણ મેસેજ આવી રહ્યા છે જેમાં નેપાળ ના નંબર +9779713163785 પરથી લોકોને મેસેજ કરાયા હોવાનું સામે આવ્યું છે આ બંને નંબર માં કિરણ ઝવેરીનો ફોટો પ્રોફાઈલ માં મૂકવામાં આ આવ્યો છે જેમાં તમે કેમ છો અને હાલ ક્યાં છે તેયા મેસેજ લખવામાં આવી રહ્યા છે જો કે આ એકાઉન્ટ શા કારણે બનાવવામાં આવ્યું છે તે હજી સામે નથી આવી અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તેની જાણ થઈ નથી0
0
Report
राजकोट ग्रामीण पुलिस ने मानसिक स्वास्थ्य के लिए 'प्रेरणा – नए जीवन की' परियोजना शुरू की
Rajkot, Gujarat:રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરીની સાથે હવે સમાજના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સુખાકારીને કેન્દ્રસ્થાને રાખી એક મહત્વપૂર્ણ અને સંવेदનશીલ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજના સમયમાં વધતા મહસsausિત તણાવ, ઘરેલું વિવાદો, પારિવારિક કલહ, આર્થિક સંકટ, વ્યસન, યુવાનોમાં વધતી નિરાશા તેમજ આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં રાખી "પ્રેરણા – નવા જીવનની" નામનો વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મુશ્કેલીઓથી ઘેરાયેલા અને જીવનમાં નિરાશા અનુભવતા લોકોને સમયસર કાઉન્સિલિંગ, માનસિક સહારો અને યોગ્ય માર્ગદર્શન પુરું પાડી તેમને ફરીથી સામાન્ય અને સકારાત્મક જીવન તરફ દોરી જવાનો છે. વિઓ 1 રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના હકારાત્મક અને માનવતાવાદી અભિગમ હેઠળ શરૂ થયેલા આ પ્રોજેક્ટનું લોકાર્પણ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના હસ્તે એસપી કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ પહેલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. મનોવિજ્ઞાનના અનુભવી અભ્યાસો, સંશોધકો અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ લોકોની સમસ્યાઓ સાંભળી તેમનું વૈજ્ઞાનિક અને વ્યવસાયિક ધોરણે કાઉન્સિલિંગ કરશે. ખાસ કરીને આત્મહત્યાના વિચારો સાથે સંઘર્ષ કરી રહેલા લોકો, ઘરેલું ઝઘડાઓથી પરેશાન પરિવારૉ, દાંપત્ય જીવનમાં મતભેદોનો સામનો કરતો દંપતિઓ, અભ્યાસ અને કારકિર્દીના દબાણથી પીડાતા યુવાનો તેમજ વિવિધ માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને આ કેન્દ્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિઓ 2 રાજકોટ જિલ્લાના વીરપુર, જેતપુર, ધોરાજી,ઉપલેતા, ગોંડલ, જસદણ સહિતના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ સેવા ઉપલબ્ધ રહેશે. લોકો પોતાની સમસ્યાઓ નિઃસંકોચ રીતે રજૂ કરી سگهي તે માટે કાઉન્સિલિંગ પ્રક્રિયાને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન ડો. યોગેશ જઈગસણ, ડો. ધારા દોશી સહિતના નિષ્ણાતો પણ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવીશે અને લોકોને જીવનમાં ઊભી થતી વિવિધ સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ શોધવામાં મદદરૂપ બનશે. વિઓ 3 પોલીસ અને શિક્ષણ જગતના આ અનોખા સમન્વય દ્વારા માત્ર કાયદાકીય નહીં પરંતુ માનવીય અભિગમથી પણ સમાજની સમસ્યાઓના નિરાકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાજમાં કોઈ વ્યક્તિ નિરાશા, હતાશા કે એકલતાના કારણે ખોટું પગલું ન ભરે અને તેને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર શરૂ થયેલ "પ્રેરણા – નવા જીવનની" પ્રોજેક્ટ અનેક લોકો માટે જીવનમાં નવી આશા અને નવી દિશા આપનાર સાબિત થશે. આ પ્રસંગે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની માનસિક, પારિવારિક કે સામાજિક સમસ્યા હોય તો સંકોચ રાખ્યા વગર સ્થાનિક પોલીસનો સંપર્ક કરી કાઉન્સિલિંગ સેવાનો લાભ લે અને જીવનને નવી દિશા આપવા માટે આ પહેલ સાથે જોડાય. બરાઈટ:- નિર્લિપ્ત રાય( રેન્જ આઈ.જી રાજકોટ) બરાઈટ:- ડો યોગેશ જોગસણ (BOS ચેરમેન)0
0
Report
मानसून अभी देरी से, गुजरात में 17-23 जून के बीच हल्की बारिश की उम्मीद
Ahmedabad, Gujarat:અમદાવાદ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં નિયમિત ચોમાસા માટે જોવી પડશે હજી રાહ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્રમાં સ્થિર 17 જૂન થી 23 જૂન સુધી જેમાં બે દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સaurોતર કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી 17 જૂન બનાસકાંઠા,સાબરકાંઠા અરવલ્લી ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી 18 જૂન મહીસાગર અરવલ્લી દાહોદમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દિશા થી પવન ફુખાઈ રહ્યા છે અમદાવાદ 40.6 ડિGS્રા તાપમાન નોંધાયું ઉત્તર પાકિસ્તાન માં વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને ટ્રફ પસાર થઈ રહ્યા છે0
0
Report
Advertisement
Botad APMC मार्केटिंग यार्ड के अध्यक्ष-उपाध्यक्ष निर्विरोध चयन, भाजपा ने उम्मीदवार घोषित
Botad, Gujarat:સૌરાષ્ટ્રનું કોટન હબ ગણાતા બોટાદમાંથી આ સમયના મોટા સમાચાર! બોટાદ APMC માર્કેટિંગ યાર્થીની બીજી ટર્મની ચૂંટણીમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વિઓ બોટાદ APMCના ચેરમેન તરીકે ડિ.એમ. પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાના નામની સત્તાવી જાહેરાત કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બંને આગેવાનોના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જાહેરાત થયા સાથે જ બોર્ડના તમામ સભ્યો એ આ નામોને સહર્ષ ટેકો આપ્યો હતો, જેના કારણે બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ જીત બાદ ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમણે નવનિયુક્ત ચેરમેન-ડેપ્યુટી ચેરમેનને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બાઈટ-વનરાજસિંહ ડાભી-જિલ્લા ભાજપ મહામંત્રી બાઈટ-ચેરમેન ડી.એમ. પટેલ "બોટાદ APMC માર્કેટિંગ યાર્ડમાં આ અમારી પાંચમી ટેર્મ છે અને પાંચમી વખત હું પ્રમુખ તરીકે નિયુક્ત થાઉં છું. બોટાદ વિસ્તાર અને તાલુકાના જે ખેડૂતો તથા મંડળીઓ છે, તેમને માર્કેટિંગ યાર્ડ તરફથી વખતોવખત જે લાભો મળતા આવ્યા છે તે અમે આપ્યા છે. આ વખતે પણ ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડમાંથી પૂરતી સહાય મળશે. પછી ભલે તે ડ્રિપ ઇરીગેશન હોય, ખેડૂતની તારની ફેન્સિંગ હોય કે અન્ય કોઈ બાબત... ખેડૂતોને વધારેમાં વધારે લાભ મળે તેવો આપણા વાઇસ ચેરમેનનો અને અમારા આખા બોર્ડનો નિષ્ઠ પ્રયત્ન રહેશે."0
0
Report
गुजरात में मॉनसून देरी से किसान चिंतित, बारिश न मिले तो फसलें खतरे में
Jetpur, Gujarat:ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યું છે. પરંતુ હજી સુધી મેઘરાજાએ મહેર ન કરતા ખેડૂતોમાં ચિંતાનું માયાજાળ ફરી વળ્યું છે; જૂન મહિનો પોણો વીતી ગયો હોવા છતાં વાવણી લાયક વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકોની વાવણી માટે ખેડૂતોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકી છે. પરંતુ વરસાદ ખેંચાતા હવે ખેડૂતો આર્થિક અને માનસિક ચિંતામાં મુકાયા છે. કેટલાક ખેડૂતોએ આશાના આધારે ઓરવાણનું વાવેતર કરી દીધું છે. જેમણે હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે તો થોડા ખેડૂતો આ સમયગાળામાં વાવેતર કરી ચૂક્યા છે. હાલ સમગ્ર પંથકના ખેડૂતની નજર આકાશ તરફ મંડાયેલી છે. આવો જુઓ અમારા વિશેષ અહેવાલ.0
0
Report
गोंडल में भाजपा समर्थित किसान सम्मेलन: MSP और प्राकृतिक खेती पर बयानबाजी
Rajkot, Gujarat:રાજકોટ - ગોંડલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત ખેડૂત સંમેલન... ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત... ખેડૂતોના આંદોલન મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન... ગોંડલમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન... ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા પ્રયાસો... કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.... હું ભરોસાની સાથે નિરાકરણ લાવવું આ અમારી જવાબદારી છે... ખેડૂતોને હૈયા ધારણા આપું છું... ગોંડલ - જગદીશ વિશ્વકર્માનાં નિવેદન... મિત્રો ધરતી પુત્રને વંદન છે... દેશના ખેડૂતોને મળવાનું अवसर મળ્યું છે... પ્રાકૃતિક ખેતી સંમેલનમાં મળવાનો મોકો મળ્યો છે... પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રાકૃતિક ખેતી વિશે વાર્તાઓ શરૂ કરી... એક તરફ રાજ્યમાં અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા નથી, તો બીજી તરફ મોટી વાતો કરવામાં આવી... દૂધમાં ભેળસેળ અટકાવવાના બદલે અમૂલ વિકાસ વિશે વાતો કરી... જાણે આ અમૂલ વિકાસ થયું હોય તે રીતે અમૂલની વિકાસગાથા વર્ણવી... ગોંડલ યાર્ડના વિકાસ વિશે પ્રદેશ પ્રમુખે વાતો કરી... જાણે ગોંડल યાર્ડનો વિકાસ હવે જુવો તેવી વિકાસગાથા જણાવી... સીમલાના સફરજન વિશે પ્રદેશ પ્રમુખ ગોંડલમાં ખેડૂતોને વાતો કરી... આંદોલન ઢાંકવા MSP વિશે વાતો કરી... જગદીશ વિશ્વકર્મા સંબોધન દરમિયાન ખેડૂતોએ ચાલતી પકડી...0
0
Report
Advertisement
