Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ખેડબ્રહ્મા નાના અંબાજીમાં પાચ દિવસમાં 4.70 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

Sept 16, 2024 10:46:12
Himatnagar, Gujarat
ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ભાદરવી પુનમ મેળામાં 12 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધીના પાચ દિવસ દરમિયાન ખેડબ્રહ્મામાં 4,70,000 ભક્તોએ દર્શન કર્યા છે.જયારે મંદિરના શિખર પર ભક્તોએ અને સંઘોએ માનતા 4450 ધજાઓ અર્પણ આકરી છે.જેમાં 25 થી વધુ 52 ગજની ધજાઓ છે.તો સંઘોના નાના મોટા માતાજીના 140 રથ આવ્યા છે.અને 1,60,000 પ્રસાદીના પેકેટ વિતરણ થયા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 03, 2025 16:37:09
Sundar Nagar, Himachal Pradesh:комોસમી વરસાદ – ખેડૂતોની ચિંતા અને સહાયની demands સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં છેલ્લે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, જોરાવનગર, રતનપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે. આ અચાનક વરસેલા વરસાદના પગલે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. કારણ કે ખેડૂતો દ્વારા હાલમાં જ મગ, કપાસ, મગફળી તથા વિવિધ શાકભાજી જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. વરસાદના ઝાપટાથી પાકમાં પીળાશ, કુજવાત તથા ભેજ વધવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે. ખેડૂતો જણાવે છે કે પહેલેથી જ ખેતીમાં ખાતર-દવાઓના વધતા ખર્ચ તેમજ ઈનપુટ કોસ્ટને કારણે તેઓ આર્થિક રીતે નબળા પડી ગયા છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદે તેમને વધુ એક ઘા આપ્યો છે. પાકને થયેલ નુકસાનીના કારણે ઘણા ખેડૂત ચિંતિત છે કે આવતા દિવસોમાં પાકનું ઉત્પાદન ઘટશે અને બજારમાં યોગ્ય ભાવ પણ મળવાની શંકા છે. સ્થાનિક ખેડૂત આગેવાનો જણાવે છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કર્યા વગર દરેક પીડિત ખેડૂતોને પાક વીમા અને વળતર રૂપે યોગ્ય સહાય આપવામાં આવે. વરસાદના કારણે જમીનમાં પાણી ભરાયા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાવેતર ફરી તોડી પાડવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફતનો ડંખનાં સૌથી પહેલાં ખેડૂતોને જ સહન કરવો પડે છે. સરકાર દ્વારા સાથે ન મળે તો તેઓ એકદમ કંગાલ બની જશે. આ કારણે તેઓ માંગ કરી રહ્યા છે કે તુરંત સર્વે શરૂ કરીને વાસ્તવિક નુકસાણનું મૂલ્યાંકન કરવામાં આવે અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે. ખેડૂતોને રાહત મળે અને પાકની સંભાળ માટે જરૂરી સહાય મળે તો જ આગામી દિવસોમાં ખેતીનુ ચક્ર સરળ રીતે ફરી આગળ વધી શકશે તેવી ખેડૂતોની વ્યથા છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 03, 2025 16:36:44
Rajkot, Gujarat:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે... તહેવારો અને ત્યારબાદ માવઠાના લીધે રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં OPD વિભાગમાં દર્દીઓની કતારો જોવા મળી હતી..દવા લેવા માટે પણ દર્દીઓ લાઈનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા...શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ દવા લેવા માટે પહોંચ્યા હતા.. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં શરદી ઉધરસના 804 કેસ નોંધાયા હતા, સામાન્ય તાવના 730 કેસ નોંધાયા હતા. ઝાડા ઊલટીના 167 કેસ નોંધાયા હતા.. કમળાના 4 કેસ નોંધાયા હતા.. ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા હતા. જયારે ટાઈફોઈડનો 1 કેસ નોંધાયો હતો.. આ ઉપરાંત રાજકોટની ખાનગી अस्पतालમાં પણ શરડી તાવ ઉદરસ અને ઝાડા ઉલટીના કેસ મોટા પ્રમાણમાં નોંધાયા હતા..
0
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 03, 2025 15:50:17
Sadhara, Gujarat:ખાવડામાં બે યુવાનો સાથે અમાનવીય વર્તનનો બનાવમાં ખાવඩා પોલીસની કડક કાર્યવાહી કરી ખાવડા પોલીસ દ્વારા 5 આરોપીને ગણતરી કલાકોમાં ઝડપી પાડ્યા હતા નુરમામદ સમા, હનીફ સમા, รફીક સમા, ભીલાલ સમા અને જાનમહંમદ સમા સામે કાર્યવાહી કરાઈ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું પૂર્વિકરણ કરવામાં આવ્યું બે યુવાનોને આરોપીઓ તાલીબાની સજા આપતા હોવાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પોલીસે આરોપીની જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું કાયદાને હાથમાં લેતા શખ્સો માટે દાખલારૂપ કાર્યવાહી કરાઈ લુખ્ખા તત્વોને પશ્ચિમ કચ્છ ખાવડા પોલીસનો સ્પષ્ટ સંદેશ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાઈટ કુલદીપદાન ગઢવી - SOG પીઆઇ - પશ્ચિમ કચ્છ
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Nov 03, 2025 15:49:50
Nagod, Gujarat:તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે પાક નુકશાન ની નિરીક્ષણ માટે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી અને પ્રભારી મંત્રી વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે પાક નુકશાની ના નિરીક્ષણ માટે પહોંચી ગયા હતા. અંધારા માં પહોંચીેલા મંત્રીઓ દ્વારા ટોર્ચ ના સહારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે ડાંગર સહીતના પાકો માં વ્યાપક નુકશાન થયું હતું. વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે ડાંગર પાકમાં થયેલ નુક્શાની અંગે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ રાજ્યના મંત્રી રમેશ કટારા અને પ્રભારી મંત્રી નરેશ પટેલ સાંજ ના આડે પાક નુકશાની નું નિરીક્ષણ કરવા આવ્યા હતા. ટોર્ચ ના સહારે અંધારામાં ડાંગર પાક ના નુકશાની અંગે નિરીક્ષણ થયું હતું. અધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. બાદમાં મંત્રીઓ દ્વારા ખેડૂતો સાથે સંવાદ સાંાધ્યો હતો. સ્થાનિક ખેડૂત દ્વારા એકબાજુ મોંઘવારી નો ભાર અને બીજું બાજુ કમોસમી વરસાદનો ભાર વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં mંત્રીએ કહ્યું કે અમે એના માટે જ આવ્યા છીએ.
0
comment0
Report
LJLakhani Jaydeep
Nov 03, 2025 15:16:35
Dwarka, Gujarat:દ્વારકામાં એક ચોંકાવનારો અપહરણનો બનાવ સામે આવ્યો છે. જ્યાં યુવતીનું અપહરણ કરનાર યુવકને બદલો લેવાના ઇરાદે જ બીજા જૂથે-apહરણ કરી લીધો હતો. આ કેસ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ, 2023 ની કલમો હેઠળ નોંધાયો છે. ભોગબનનાર સુકલાલ ગુલસિંગભાઈ નાયકે આરોપી ડુંગરસિંગ જામસિંગ પાઓરાને બહેન જૂમાબાઈનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી દ્વારકા લાવ્યા હતા. આ વાતનો બદલો લેવા ડુંગરસિંગે તેના મિત્રો સંજય અલાવા અને હરషી પારીયા સાથે મળીને યોજના બનાવી. ત્રણેય આરોપીએ સુકલાલને દ્વારકા નજીક ઓળખી કાઢ્યો અને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી તેને અપહરણ કરી લીધુ હતું. બતાવતાની પોલીસ અવગણના: દ્વારકા પો.સ્ટેશનના ડી-સ્ટાફે બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં જોડાયેલા આરોપી ડુંગરસિંગનો સગો ભાઈ જીતેન્દ્ર જામસિંગ પાવરા હજી ફરાર હોવાનું જાહેર થયું છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 15:16:01
Surat, Gujarat:એન્કર: સુરતના વેસુ ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતા મેનેજરે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ દ્વારા ઈવેન્ટમાં કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ લગ્ન નહીં કરીને તેણીની સાથે દગો કરતાં ફરિયાદના આધારે વેસુ પોલીસે ગુનો નોંધીને બળાત્કારી મેનેજરની ધરપકડ કરી છે. વીઓ:1 સુરત શહેરના મગદલ્લા ખાતે આવેલી સુમનધારા એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય વિશાલ રમેશભાઈ વસાવા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સોશિયેલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ દ્વારા મેનેજર વિશાલનો સંપર્ક ઈવેન્ટ મેનેજમેન્ટમાં કામ કરતી ૨૬ વર્ષીય યુવતી સાથે સંબંધ થયો હતો. બંને વચ્ચે મોબાઇલ ફોન નંબરની આપ લે થયા પછી બંને વાતચીત કરતા અને મળતા હતા. આ સંબંધ પછી પ્રેમમાંپણાયું હતું. વિશાલે પ્રેમિકાને લગ્ન કરવાની લાલચ આપી જુદી જુદી હોટલોમાં ملاقات કરી હતી. યુવતીના જન્મ દિવસે મિત્રો સાથે વિશાલે સરપ્રાઈઝ પાર્ટી પણ આપી હતી. સ્ટાર ગોલ્ડ હોટલમાં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હતા. WKT: પ્રસજાંત ઢીવે (આરોપી બતાવવામાં આવ્યો) વીઓ:2 યુવતીએ લગ્ન કરવાનું કહેવાયા બાદ વિશાલે પરિવારની સંમતિ લેવા સમય માંગ્યો હતો. પરંતુ અંતે વિશાલે લગ્ન કરવાની મનાઈ કરી પ્રેમિકાનું શોષણ કરીને સંબંધ તોડી નાખ્યા હતા. તેણે યુવતીને મારી નાંખવાના ધમકી આપી હતી, ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસે વિશાલની ધરપકડ કરી હતી. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 14:49:25
Surat, Gujarat:એંકર:સુરત: ફી રેગ્યુલેશન કમિટી (FRC) એ સુરત જિલ્લામાંાની તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ વન ટાઈમ એડમિશન ફી કે FRC દ્વારા નક્કી કરેલી ફી ઉપરાંત કોઈ વધારાની ટ્યુશન ફી વસૂલી શકશે નહીં. FRCના નિયમોનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વીઓ:1 સુરત જિલ્લા શિક્ષણાધિકಾರಿયોે શનિવારે એક પરિપત્ર જાહેર કરીને જિલ્લામાંાની તમામ ખાનગી શાળાઓને આ બાબતની જાણ કરી છે અને નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે. આ સૂચનાઓ ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલા વચગાળાના ચુકાદાના આધારે આપવામાં આવી છે. Suprem કોર્ટે વન ટાઈમ એડમિશન ફી અને વધારાની ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સામે "લાલ આંખ" કરી હતી.ચ્છાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયું છે કે FRC અેક્ટની કલમ ૧૦(૪) અનુસાર, ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય શાળાઓ અન્ય કોઈપણ પ્રકારની વધારાની ફી, જેમ કે ਵਨ ટાઈਮ એડમિશન ફી અથવા વધારાની ટ્યુશન ફી, લઈ શકશે નહીં. 1-21-: પ્રશાંત ઢೀವરે, ભਗੀરથસિંહ પરમાર (સુરત જિલ્લા શિક્ષણ અધિકારી) સાથે વીઓ:2 સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, ફી નિયમન સમિતિએ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે સૂચના આપી હતી. DEO ને તેમના વિસ્તારની શાળાઓને આ બાબતની જાણ કરવા અને નિયમોનું કડક પાલન થાય તેની દેખરેખ રાખવા જણાવાયું હતું. વીઓ:3 સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ શાળા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરશે અને વન ટાઈમ એડમિશન ફી કે અન્ય કોઈ વધારાની ફી ઉઘરાવશે, તો ऐसी શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું વાલીઓને બિનજરૂરી આર્થિક બોજમાંથી રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 14:18:17
Surat, Gujarat:આઈસીસી વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ભવ્ય વિજય મેળવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. સુરતના જાણીતા જ્વેલર્સ દીપક ચોકસી અને તેમના પત્ની શીતલ ચોકસીએ આ પહેલ કરીને મહિલા ટીમ પ્રત્યેની ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું છે. તેમણેના परिवारના સભ્યોોએ બેસીને નિર્ણય કર્યો હતો કે જો meie ટીમ ફાઇનલ જીતશે તો આ ખુશી વ્યક્ત કરવા માટે શું આપી શકો. ચોત્તરી દીપક ચોકસી પોતાના અનુભવ અંગે કહ્યું કે આ દેશ માટે સન્માનની વાત છે. 15 દિવસના ટૂંકા ગાળામાં જ આ બેટ અને સ્ટમ્પનો કલાત્મક સેટ તૈયાર કરાયો છે. આ સિલ્વર પ્લેટેડ બેટ અને સ્ટમ્પનો સેટ મહિલા ક્રિકેટ ટીમે મેળવેલા ઐતિહાસિક વિજયને સલામ કરતો એક મૂલ્યવાન સંભારણું છે. સુરતના આ દંપતીનો આ પ્રયત્ન દેશની દીકરીઓ પ્રત્યે તેમની આદર અને પ્રેમની લાગણી દર્શાવે છે.
0
comment0
Report
GKGovindbhai Karmur
Nov 03, 2025 14:17:33
Khambhalia, Gujarat:ડૉ. પી.વી. કંડોરીયા દ્વારા ખેડૂત દીકરીઓ માટે મોટું રાહત કાર્ય! ખંભાળિયાના જાણીતા અને સેવાભावी ડૉક્ટર પી.વી. કંડોરીયાએ હાલમાં માવઠા ના ભારે વરસાદને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની દીકરીઓ માટે એક अत्यંત પ્રશંસનીય અને માનવتાવાદી નિર્ણય લીધો છે. ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ડૉ. કંડોરીયાએ સંકટના આ સમયે ૧૫ દીકરીઓ માટે તારણહાર બનવાનો નિર્ણય કર્યો છે. ખંભાળિયા સ્થિત ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજમાં ANM (Auxiliary Nurse Midwifery) અભ્યાસક્રમમાં પ્રવેશ લેનારિ કોલ્ ૧૦ ૧ દીકરીઓની પ્રથમ વર્ષની સંપૂર્ણ ફી માફ કરવાનો નિર્ણય ડૉ. કંડોરીયાે જાહેર કર્યો છે. ડૉ. કંડોરીયા આ ૧૫ દીકરીઓની કુલ ફીની રકમ પોતાના ભગવતી ટ્રસ્ટમાંથી સીધી નર્સિંગ સ્કૂલને ચૂકવશે. આર્થિક સંકડામણ વચ્ચે પણ ૧૫ દીકરીઓ તેમના નર્સિંગના અભ્યાસને કોઈ પણ અવરોધ વિના આગળ વધારી શકશે અને તેમને ઉજ્જવળ ભવિષ્યની તક મળશે. ખેડૂતોના સંતાનોને મદદ કરવાનો આ નિર્ણય શિક્ષણ અને સામાજિક સેવા પ્રતિબદ્ધતા દર્શાવે છે. ડૉ. કંડોરીયાએ જણાવ્યું હતું કે, "આપત્તિના આ સમયમાં સમાજના એક ભાગ તરીકે, જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવું એ આપણો નૈતિક ફરજ છે. અને મારી પ્રયાસ માત્ર એટલો જ છે કે કોઈ પણ દીકરી આર્થિક કારણોથી તેમના અભ્યાસથી વંચિત ન રહે."
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 14:16:44
Surat, Gujarat:એન્કર:સુરત મહાનગરપાલિકાની આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે, જિલ્લામાંના તમામ બૂથ લેવલ ઓફિસર ની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. વીઓ:1 તમામ BLOને મતદારયાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત સુરત જિલ્લામાં તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધી એક મહિના માટે ઘરે-ઘરે જઈને મતદાર ગણતરી અને સુધારણાની કામગીરી હાથ ધરાશે. આ સમયગાળા барысында મતદારયાદીમાં જરૂરી ફેરફારો, ઉમેરાઓ અને કમી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 1- 2- 1: પ્રશાંત ઢીવરે, ભગીરથસિંહ પરમાર (સુરત શિક્ષણ જીલ્લા અધિકારી) ​​વીઓ:2 રજાઓ રદ કરવા ઉપરાંત, તમામ BLOને તેમના હેડ ક્વાર્ટર ન છોડવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલ દિવાળીની રજાઓ પર ગયેલા તમામ BLOને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે ફરમાન કરાયું છે. મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારિઓ શરૂ કરી દેવામાં આવી છે અને મતદારયાદીને સંપૂર્ણપણે અપડેટ કરવા પર ભાર મૂકવામાં આવે છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 14:16:13
Surat, Gujarat:સુરત ನಗರના પાંડેસરા વિસ્તારમાં બાટલીબોય પાસે ગોઝારી હિટ એન્ડ રનની घटना ઘટી છે. નોકરીથી ઘરે જતા યુવક આસ યાદવ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે ધાર્મિક નુકસાન પહોચાડીંમ, ઘટનાસ્થળે તેનો કરુણમૃત્યુ થયું હતું. અકસ્માત બાદ વાહન ચાલકે પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો, જેના કારણે પોલીસ ગુનો નોંધીને આરોપી શોધવા માટે તપાસ ચાલુ કરી છે. મૃતક આસ યાદવ પાંડેસરા વિસ્તારમાં નોકરી કરતા હતાં અને ઘરે ગોડાદરામાં ઘર જતા હતા. પાંડેસરા બાટલીબોય அருகે રોડ પર ચાલતા સમયે અજાણ્યા વાહનચાલકે ધડાકે ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં તેઓના સિરેમાં માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ આવી હતી જે કારણે ઘટના સ્થળેazersપપકડ થઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને ફોટોવ્યૂડસી પકડવા માટે સામાન્ય CCTV ફુટેજની મદદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી વાહન અને ચાલકની ઓળખ થઇ શકે.મૃતક આસ યાદવ ઉત્તરપ્રદેશના વતની હતા અને સુરતમાં રહસકારના નોકરી કરવાના હતા. પરિવાર માટે આ દુ:ખદ ઘટનાએ ઘરની સોકને વધુ કસાઈ આપ્યો છે.
0
comment0
Report
DRDarshal Raval
Nov 03, 2025 14:15:14
0
comment0
Report
Advertisement
Back to top