Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વેસ્ટ ઝોન બેડમિન્ટન ચેમ્પિયન શિપ ટૂર્નામેન્ટનો પ્રારંભ

Sept 04, 2024 04:46:00
Anand, Gujarat
આણંદ શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર આણંદ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશનનાં આયોજિત વેસ્ટ ઝોન ઈન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપ 2024ની ચાર દિવસીય ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ક્લેક્ટર પ્રવિણ ચૌધરીએ દીપ પ્રગટાવી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. ક્લેક્ટરએ કહ્યુ હતુ કે વેસ્ટ ઝોનની રાષ્ટ્રીય કક્ષાની આ ટુર્નામેન્ટ આગામી દિવસોમાં ખેલાડીઓ માટે ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ લાવવા માટે પથ દર્શક બનશે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Mar 29, 2026 09:03:45
Ahmedabad, Gujarat:માણીનગર રેલવે સ્ટેશન પાસે amts બસ સ્ટોપ પર ઈડલી ઢોસા ની લારી પર અસામાજિક તત્વનો হামલો 27 તારીખે બનેલી ઘટનાના cctv ફૂટેજ આવ્યા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી શખ્સોની શોધખોળ હાથ ધરી લારી પર નાસ્તો કર્યા બાદ 80 રૂપિયા આપવા માટે ધાકધમકી અપાઈ અસામાજિક તત્વોએ લારી ચાલકને માર માર્યો ત્યારબાદ બીજા માણસોને બોલાવી રીક્ષા તેના પર રીક્ષા ચડાવવાનો પ્રયત્ન કર્યો રિક્ષામાં તેને બેસાડી ત્રણ કિલોમીટર દૂર લઈ જઈને પણ માર્યો તીક્ષણ હથિયારો વડે લારી સંચાલક પર કરવામાં આવ્યો હુમલો જાનથી મારી નાખવાની ધમકી આપી બે મોબાઈલ અને પૈસાની લૂંટ કરી હોવાના હતા આક્ષેપ લારી ધારક અભયસિંહ પરમાર અને તેની લારી પર હાજર અભયસિંહના મિત્ર દ્રષ્ટાંત મોદીને થઈ ઈજા સમગ્ર ઘટનાના સીસીટીવી થયા સોશિયલ મીડિયામાં વાયરલ મણિનગર પોલીસએ કેસની વધુ તપાસ હાથ ધરી
758
comment0
Report
DRDarshal Raval
Mar 29, 2026 09:03:35
Ahmedabad, Gujarat:અમદાવાદ અસારવામાં નાળિયેરના ભાવને લઈને વિવાદ હિંસક બન્યો. એક જૂથના બે પક્ષો વચ્ચે પથ્થર મારોતા ત્રણને ઇજા, ચાર સામે ગુનો નોંધાયો. બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થર મારોતા એક વિદ્યાર્થીની અને એક નાબાલિક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી. અસારવા હોળી ચાર દિવસની ઉજવણીમાં હવન સમયે સ્થિતિ સારી હોવાનો દાવો હતો, પરંતુ હવનમાં નાળિયેર ચડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. બાદમાં નારિયેળ વેચાય માટે બે લારી ધારકો ભાવ ઉતાર-ચડાવ કરીને વેચટૂરી ઉદ્ધવાયો. સમા બાજાર સ્વભાવના સીમાબેન અને તેમની માતા પુષ્પા બેન શાકભાજીનું લારી ચલાવે છે, જેડા જયારે તેમના સગા હર્ષિતાબેન પટણી નાળિયેર વેચવાનો કામ કરે છે. તેમણે આ મામલે બોલાચાલી શરૂ કરી હતી તો કેટલાક қәદમાં હિંસામાં બદલાઈ ગઈ. ચિચુ સાથે તેના ભાણેજ આશિષ નરેશભાઈ પટણી તથા સગા સભ્યો અને હર્ષિલે મળીને મહિલાઓ શેર ગાલો બોલી હુમલો કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો. პასუხისმგક્તાઓએ ધારદાર વસ્તુ અને પથ્થરો વડે હુમલો કર્યો અને લારીને નુકસાન પહોંચાડ્યું. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શાહિબાગ પોલીસ દ્વારા ચારેય આરોપીઓ સામે મારામારી, ઇજા પહોંચાડવા અને મિલ્કતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો. પોલીસે ચિચુ ગોદીવાલા, આશિષ ભગતવાલા, ચિચુના કાકા ના પુત્ર અને હર્ષિલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી. સમગ્ર ઘટનામાં સ્થાનિકો 5 વર્ષથી નારિયેલાની લારીના માથાકૂટ ચાલતા હોવાથી લારી બંધ કરાવવા માંગ કરી રહ્યા હતા. આ સાથે ચોકી બંધ હોવાના આક્ષેપ કરાયા અને ચોકી ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી. এলাকার CCTV ફિટ કરવાની માંગ પણ ઘરકર્તા દ્વારા રજૂ થઇ.
817
comment0
Report
NDNavneet Dalwadi
Mar 29, 2026 09:03:23
Bhavnagar, Gujarat:ભારતમાં ભાવનગર-નવી મુંબઈ વચ્ચે હવાઈ સેવા આજે શરુ થઇ છે. કેન્દ્રિય ઉડ્ડયન મંત્રિ કે.રામમોહન નાયડુ અને કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુબાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટને ઝંડી ફરકાવી રવાના કરવામાં આવી હતી. પ્રથમ ફલાઇટમાં ભાવનગરના 30 જેટલા દિવ્યાંગ બાળકોને મુંબઈની મુસાફરી કરાવવામાં આવી હતી. અહીંથી પેસેંજરોનું ટ્રાવેલ સેન્ટર ચલાવવા તથા મુસાફરીની કનેક્ટિવિટી સુધારવા માટે સરકાર દ્વારા દિલ્હી અને અન્ય શહેરોની ફ્લાઇટ શરૂ કરવાની યોજના આગળ વધારવામાં આવે છે. ભાવનગરના વેપારીઓ અને લોકોના કામે સવારે મુંબઈ જઇ સાંજે ભાવનગર પરત આવવા માટે રાહ દેખાઈ રહી છે.Indigo એરલાઈન્સ દ્વારા રોજ સવારે 8:35 અને સાંજે 8:50 મતબેયાં ફ્લાઇટો નવી મુંબઈ જવું શરૂ કરાશે. આ નવી હવાઈ સવિધા શહેરના ઉદ્યોગ, વ્યવસાય અને પ્રવાસન ક્ષેત્રે મોટો લાભ લાવશે.
792
comment0
Report
URUday Ranjan
Mar 29, 2026 06:31:58
Ahmedabad, Gujarat:અમદાવાદ અસારવામાં નાળિયેરના ભાવને લઈને વિવાદ હિંસક બન્યો बે पक्षો વચ્ચે પથ્થર मારો થતા ત્રણને ઇજા, ચાર સામે ગુનો નોંધાયો આસારવા નાળિયેરના ભાવને લઈને વેપારીઓ વચ્ચે થયેલો વિવાદ હિંસક બન્યો બે પક્ષો વચ્ચે સામસામે પથ્થર મારો થતા એક વિદ્યાર્થીની અને એક નાબાલિક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી આસારવા જોગણી માતાના મંદિર પાસે મોટી સંખ્યામાં ભક્તો ભેગા આવ્યા સીમાબેન અને તેમના માતા પુષ્પાબેન શાકભાજીનું લારી ચલાવે છે જ્યારે તેમના સગા હર્ષિતાબેન પટણી નજીક નાળિયેર વેચવાનું કામ કરે છે ઘଟનાના દિવસે હર્ષિતાબેન અને પડોશી વેપારી ચિચુ મંગાભાઈ પટણી વચ્ચે નાળિયેરના ભાવને લઈને બોલાચાલી થઈ હતી બોલાચાલી થોડા સમયમાં જ હિંસામાં ફેરવાઈ ગઈ ચિચુ સાથે તેના ભાણેજ આશિષ નરેશભાઈ પટણી તથા સગા પ્રથ્મ અને હર્ષિલે મળીને મહિલાઓ સાથે ગાળો બોલી હુમલો કર્યો હોવાનો આક્ષેપ વિરોધ કરતા આરોપીઓએારમાંદાર વસ્તુ અને પથ્થરો વડે હુમલો કર્યો હુમલા બાદ આરોપીઓએ પીડિતોની લાડી ને પણ નુકસાન પહોંચાડ્યું ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા શાહીબાગ પોલીસએ ચારેય આરોપીઓ સામે મારામારી, ઈજા પહોંચાડવા અને મિલ્કતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો પોલીસે ચીચુ ગોદીવાલા, આશિષ ભગતવાળા, ચીચુના કાકા ના પુત્ર અને હર્ષિલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો શાહિબાગ પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી
1036
comment0
Report
Mar 29, 2026 02:43:34
Anand, Gujarat:આણંદ જિલ્લાના પેટલાદ શહેર નજીક આવેલી વર્ષોથી બંધ પડેલી સુગર ફેક્ટરીને ફરી શરૂ કરવાની માંગ હવે તેજ બની રહી છે. આ મુદ્દે સાંસદ મિતેષ પટેલએ લોકસભામાં અવાજ ઉઠાવી કેન્દ્ર સહકાર મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. પેટલાદ પાસે ચરોતર સહકારી ખાંડ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને શેરડી પકવવા પ્રોત્સાહન આપવામાં આવતું અને યોગ્ય ભાવ મળે તે માટે સહકારી મોડલ અપનાવવામાં આવ્યું હતું. આ સંસ્થામાં સ્થાનિક ખેડૂતો દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ કારણોસર આ ફેક્ટરી બંધ હાલતમાં છે. હવે આ બંધ ફેક્ટરીને ફરી શરૂ કરવા માટે સાંસદ મિતેષ પટેલ દ્વારા લોકસભામાં વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલી આ સુગર મિલને ફરી કાર્યરત કરવામાં આવે તો વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકોને સીધો લાભ મળશે. સાથે જ તેમણે સૂચન કર્યું છે કે ફેક્ટરીનું સંચાલન જાણીતી સહકારી સંસ્થા Amul ને સોંપવામાં આવે, જેથી વધુ કાર્યક્ષમ રીતે સંચાલન શક્ય બને. પેટલાદ અને આસપાસના વિસ્તારોમાં શેરડી પકવતા ખેડૂતો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ બની શકે છે. હાલ ખેડૂતોને પોતાના પાક માટે યોગ્ય બજાર મળવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જો સુગર મિલ ફરી શરૂ થાય તો તેમને નજીકમાં જ સ્થિર બજાર મળશે અને આવકમાં વધારો થશે. ઉપરાંત, ફેક્ટરી શરૂ થવાથી સ્થાનિક બેરોજગાર યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઊભા થશે. આથી સમગ્ર વિસ્તારની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું છે. યોગ્ય પગલાં લેવામાં આવે તો પેટલાદની આ સુગર ફેક્ટરી ફરી એકવાર ધમધમતી બની શકે છે. સાંસદ મિતેષ પટેલએ લોકસભામાં રજુઆત કરતા કહ્યું હતું કે ચરોતર સહકારી ખાંડ ઉદ્યોગના પુનરુદ્ધારના અત્યંત મહત્વપૂર્ણ વિષય પર હું સદનનું ધ્યાન દોરવા માંગુ છું. આ સહકારી શુગર મિલ વર્ષો પહેલા સ્થાપિત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આસપાસના વિસ્તારના ખેડૂતોની શેરડીની ઉપજ ખરીદીને તેમને યોગ્ય અને પોષણક્ષમ ભાવ અપાવવાનો હતો. પરંતુ, કમનસીબે આ એકમ અત્યારે સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. આ વિષયમાં અમૂલ ડેરીના ચેરમેન અને તેમના નિર્દેશકો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે. સર્વસંમત સૂચન એ છે કે આ બંધ એકમને અમૂલ સંસ્થા દ્વારા ખરીદી લેવામાં આવે. અમૂલ તેના વિવિધ ઉત્પાદનો, ચોકલેટથી લઈને અન્ય પ્રોસેસ્ડ ખાદ્ય સામગ્રીમાં મોટા પાયે ખાંડનો ઉપયોગ કરે છે, તેથી નવી મશીનરી અને આધુનિક ટેકનોલોજી સાથે અમૂલ આ એકમને ફરીથી શરૂ કરે.જેથી કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે કે સહકારિતાની ભાવનાથી ઉભી થયેલી આ ઉપેક્ષિત સંસ્થાને પુનઃજીવિત કરવા માટે તેને અમૂલના મેનેજમેન્ટને સોંપવાની દિશામાં જરૂરી પગલાં લેવામાં આવે.
1053
comment0
Report
TDTEJAS DAVE
Mar 28, 2026 14:15:50
Mehsana, Gujarat:એન્કર- રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર ને કોઇ વ્યક્તિ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડશે અને તેનો જીવ બચાવશે તેવા વ્યક્તિને પ્રોત્સાહન રૂપે રાજ્ય સરકાર દ્વારા 25,000 નું પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવશે આ યોજના અમલમાં મુકતા અનેક લોકોના જીવ ત્વરિત સારવાર મળતા બચી જશે સરકારની આ યોજના થી લોકો એવા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પહોંચાડવા માટે પ્રોત્સાહન મળશે પહેલાંની વાત કરીએ તો આ યોજના અમલમાં આવ્યા પહેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારને કોઈપણ વ્યક્તિ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવા તો માગતો હોય પરંતુ ક્યાંક તેને પોલીસ સ્ટેશનના ધક્કા અથવા કોઈપણ હેરાન ગતિમાં થી પસાર થવું પડશે તેનો ડર રહેતો જેથી તે ઈજાગ્રસ્તને સારવાર અર્થે પહોંચાડી શકતા ન હતા. પરંતુ જ્યારે રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે ત્યારે લોકોમાંથી આ ડર પણ દૂર થશે અને અકસ્માતમાં ઇજા પામનાર લોકોને તાત્કાલિક સારવાર પણ મળી રહેશે અને તેમના જીવ પણ બચશે તેથી સરકારની આ યોજનાને હાલમાં લોકો આવકારી રહ્યા છે અને આ યોજના લોકો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે તેમ કહીયે તો નવાઈ નહીં
1094
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 28, 2026 12:32:04
Modasa, Gujarat:એન્કર - અરવલ્લી જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જિલ્લા LCB ટીમે એક આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડીને બે મહિના અગાઉ મોડાસા અંજનીવિલા સોસાયટીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગેંગ ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. મુંબઈ- નહેરુ સિધ્ધાર્થના કોર્ટના રિપોર્ટ મુજબ, પકડાયેલ આરોપી લાલુ ઇન્દ્રસિંગ મંડલોઈ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી છે અને આ આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધಾರ છે. પોલીસે આરોપી પાસેથી ₹2.45 લાખની સોનાની રણી, ₹25 હજારની ચાંદીની રણી અને મોબાઈલ સહિત કુલ ₹2,90,700 નો મુકદામ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય 5 આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમને પકડવા போலீસે ચક્રો ગતિમાન કર્યા છે. આ આંતરરાજ્ય ગેંગ ખાસ કરીને હાઈવેની આજુબાજુ આવેલી સોસાયટીઓને પોતાનું નિશાન বানવતી હતી. તેઓ રાત્રિના અઢી થી ત્રણ WIB દસ્યાળે ઘરમાં પ્રવેશી, લોકો બંધક બનાવી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતા હતા. લૂંટાયેલા દાગીના પકડાઈ ન જાય તે હેતુથી આ શખ્સો સોના-ચાંદીને ઓગાડી તેની રણી બનાવી દેતા હતા જેથી કરીને બજારમાં તેને સરળતાથી વેચી શકાય અને પકડાય નહીં. ઉલ્લેખનીય છે કે પકડાયેલ મુખ્ય આરોપી લાલુ વિરુદ્ધ ગુજરાત અને મધ્યપ્રદેશમાં ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા કુલ ૨૮ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા એલસીબી એ એક આરોપીની ધરપકડ કર્યા બાદ રૂરલ પોલીસના વિસ્તારમાં બનેલા બનાવ આનુંસંધાને આરોપીને રૂરલ પોલીસને સોંપ્યો હતો; રૂરલ પોલીસ અને એલસીબી ની સંયુક્ત ટીમે બનાવ સ્થળે સુરક્ષિત બંદોબસ્ત સાથે લઇ જઈ લૂંટના ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરી ઘટનાક્રમનું વિશ્લેષણ કરી કાર્યવાહી હાથ ધરી. પ્રયાસોની માહિતી localsએ અરવલ્લી પોલીસને પ્રોત્સાહિત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
1071
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 28, 2026 12:16:46
1067
comment0
Report
JSJayanti solanki
Mar 28, 2026 11:32:57
Vadodara, Gujarat:વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર મદદ મળી રહે તે માટે ‘રાહવીර યોજના’ અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારની આ મહત્વપૂર્ણ યોજનાનો મુખ્ય હેતુ ‘ગોલ્ડન અવર’માં મદદથી જીવ બચાવવાનો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ‘રાહવીર યોજના’ને લઇને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ અકસિબ્દગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડે છે તો તેને સરકાર દ્વારા રૂપિયા 25 હજાર સુધીનું ઇનામ આપવામાં આવે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ‘ગોલ્ડન અવર’ દરમાને તાત્કાલિક સારવાર મળી રહે અને વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય તેવો છે. પોલીસ દ્વારા નાગરિકોને માનવતા દાખવી આગળ આવી ‘રાહવીર’ બનવા અપીલ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ગંભીર ઈજા, મેજર ઓપરેશન અથવા ત્રણ દિવસ સુધી સારવાર ચાલે તેવા કેસોમાં ઇનામ માટે પાત્રતા આપવામાં આવી છે. સાથે જ મગજ અને કરોડરજ્જુની ગંભીર ઈજાઓમાં પણ સહાયનો લાભ મળશે. મહત્વની વાત એ છે કે સારવાર દરમિયાન જો દર્દીનું મૃત્યુ થાય તો પણ મદદ કરનાર વ્યક્તિ યોજના હેઠળ પાત્ર રહેશે. હિટ એન્ડ રન કેસોમાં മരണ પામનારના પરિવારને રૂપિયા 2 લાખ સુધીની સહાય તેમજ ગંભીર રીતે ઘાયલ પીડિતોને રૂપિયા 50 હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. કોઈપણ પ્રકારની મદદ માટે 100, 108, 112 અને 1033 જેવા હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અકસ્માતના બનાવોમાં ડર્યા વિના આગળ આવી ઘાયલ વ્યક્તિને મદદ કરે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. સરકાર દ્વારા આ યોજના થકી അപകടમાં ગંભીર ઈજા પહોંચનાર તેમજ મૃત્યુ પામનાર પરિજનને પણ સારી એવી સહાય મળી રહે છે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે ઘણા રાહદારીઓ અકસ્માતમાં બીજા પામનારને મદદ કરતા પહેલા હોસ્પિટલના ધબકા તથા પોલીસના પંચકસના મુદ્દે ખૂબ વિચાર કરતાં હોય છે અને જેને લઈને મદદ કરવી હોય તો પણ મદદ કરતા નથી ત્યારે હવે આ યોજના થકી લોકો આગળ આવશે અને અકસ્માત સામે જોતા જ મદદ કરવા પણ દોડશે. બીજી તરફ અકસ્માતમાં મદદ કરનારને આ પ્રકારે સરકાર તરફથી સહાય મળી રહેતા મદદ કરનારને પણ પ્રોત્સાહન મળશે કે نہیں તે પ્રશ્નો દૂર થશે.
1097
comment0
Report
DRDarshal Raval
Mar 28, 2026 11:32:18
Ahmedabad, Gujarat:અમદાવાદમાં અઢી મહિનાની બાળકી વિશ્વા સિધેશ્વરીનગરમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબી ગઈ બાદ પરિવારના સભ્યોને જાણ થઈ ત્યારે તપાસમાં પતિ-dipak mक्कવાનો ફરિયાદ થી મામલો જાહેર થયો. પતિ દીપક મકવાણાએ પોતાની પત્ની મોનિકા સામે શંકા લગાવી હતી; પોલીસે તપાસમાં મોનિકાની બેદરકારી દર્શાવીને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો અને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. લગ્ન લગભગ 10 વર્ષ ಕಳೆದ હોવા અનેResolverરૂપે 7 વર્ષની મોટી બહેન છે. ઘટના સ્થળ મકાનના ওপরના માળે રહેતા સ્ત્રીઓના દિ ખેંચાણના કારણે બની હોવાનું જણાઈ રહ્યું છે. મૃતબાળકીનો મોત ટાંકીમાં ડૂબી જવાથી થયું હતું. પાત્ર-પત્ની ઘરના દરકારણો વિશે પારર્થ નિવેદન કરી રહ્યા હતા, પરંતુ પોલીસ મુજબ માતાની બેદરકારીને કારણે આ દુખદ ઘટના ઘટી.
1066
comment0
Report
DRDarshal Raval
Mar 28, 2026 11:31:40
Ahmedabad, Gujarat:શુક્રવારે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતી પર જ્વલનશીલ પદાર્થથી એટેક કરવાની ઘટના સામે આવી. જે ઘટનામાં યુવતી સારવાર હેઠળ છે. જે ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરતા મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં ખુલાસો થયો કે હુમલો કરનાર બીજુ કોઈ નહિ પણ તેનો પતિ જ હતો. જેથી પતિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જોઈએ પતિએ તેની પત્ની પર કેમ હુમલો કર્યો. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી મારામારી અને હુમલા ની ઘટનાઓ વધી રહી છે. તેવામાં શુક્રવારે શહેરના સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલેટક્સિ વિસ્તારમાં એક યુવતી પર એસિડ એટેકની ઘટના સામે આવી. જે ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. જ્યાં પોલીસે સ્થાનિકોના નિવેદન લેતા બાઇક પર આવેલા એક શખ્સે એસિડ હુમલો કર્યાનું જણાઈ આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી. અને ત્યાં ગણતરીના કલાકોમાં ક્રાઇમ 브ાન્ચે એસિડ એટેક કરનારની ધરપકડ કરી. અને તે એટેક કરનાર બીજું કોઈ નહિ પણ ભોગ બનનાર નો પતિ હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે આ હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી उઠી હતી... proto. વોય. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી ઓળખ ન થાય માટે હેલ્મેટ પહેરીને બાઇક પર આવી જ્વલનશીલ પદાર્થથી એટેક કર્યો હતો. જે બનાવ સમયે ભોગ બનનારે બૂમાબૂમ કરતા લોકો એકત્ર થયા હતા. घटना સમયે લોકોએ ઠંડા পানি નાખીને યુવતીનો બચાવ કર્યો. અને તાત્કાલિક સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી યુવતીને સારવાર માટે સારવા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. સમગ્ર ઘટનામાં પકડાયેલા હુમલો કરનાર પતિની પૂછપરછ કરવામાં આવી તો સામે આવ્યું કે પરિવારના વિરુદ્ધ જઈ યુવતીએ 3 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા. જે લવ મેરેજમાં યુવતી અવાર નવાર આરોપી પતિને પુરુષત્વ મામલે મેણાટોંા મારવા અને પરિવાર અંગે બોલતા પતિને મનદુઃખ થતા આ કૃત્ય કર્યાનું સામે આવ્યું. જ્યાં 3 વર્ષના લગ્નગાળામાં 6 મહિનાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા વિવાદ માં બને અલગ રહેતા. જ્યાં પતિને પત્નીની તમામ ગતિવિધિ જાણ હોવાથી મોકોViewed બાકી. એસિડ એટેકના આ કિસ્સામાં ગણતરીના કલાકમાં મામલો ઉકેલાઈ ગયો. જો કેટલા પ્રશ્નો અને વિગત આવી શકે છે તેમાં તપાસ ચાલુ છે કે પતિ કેમિકલ કسے લાવ્યો અને ક્યારે હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું અને કોઈ મદદગી હતી કે નહીં. દરેક વિગતોની તપાસCRI. દર્શલ રાવલ.
1068
comment0
Report
Advertisement
Back to top