Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

બાકરોલ સ્કવેરમાં વિજમીટરોમાં આગ લાગી

Aug 21, 2024 07:46:30
Anand, Gujarat
બાકરોલ પાસે બાકરોલ વિદ્યાનગર રોડ પર આવેલા બાકરોલ સ્કવેર કોમ્પલેક્ષનાં વીજ મિટરોમાં આજે સાંજનાં સુમારે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઈ કારણોસર આગ ફાટી નિકળતા અફડા તફડી મચી જવા પામી હતી,ધટનાની જાણ થતા આણંદ અને વલ્લભવિદ્યાનગર ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગઈ હતી અને આગ કાબુમાં લીધી હતી આગનાં કારણે કોમ્પલેક્ષમાં આવેલી વિવિધ દુકાનોનાં સો જેટલા વિજમીટર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 18, 2025 10:48:11
Surat, Gujarat:એન્કર સુરત ના અલગ અલગ વિસ્તારોમાં ફરી નોટોના બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતારી લઈ છેતરપિંડી કરનાર ગેંગના મુખ્ય આરોપીની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ચોક બજાર પોલીસે આ ગેંગના એક મહિલા અને બે પુરુષની ધરપકડ કરી હતી વિઓ.1 સુરત ચોક બજાર પોલીસે થોડા દિવસ પહેલા જ નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના ઘરેના ઉતારનારી ગેંગ ના ત્રણ સદસ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે . આ ગેગ ફૂટપાથ પર રહી ગ્રાહકોને નિશાન બનાવતા હતા તેઓ સોનાના ઘરેના પહેરેલ મહિલાઓને નિશાન બનાવી તેમને નોટોની ગડ્ડી બતાવી તેમના દાગીના ઉતારી લઈ ત્યાંથી ભાગી જતા હતા. મહિલાને નિશાન બનાવી એક ચેન અને વિટી લઈ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી. ચોક બજાર પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાંથી ને પોતાનું નામ મનોજ બાવરી જણાવ્યું હતું. મનોજ અને ગેંગના સદસ્યો શાક માર્કેટ, ખરીદીના માર્કેટ તેમજ સોસાયટીમાં રહેતી ,એકલી જતી આવતી મહિલાઓને ટાર્ગેટ કરતા હતા ત્યારબાદ મહિલાઓ સાથે વાતચીત કરી પૈસાની એક સાચી નોટ ઉપર રાખી તેની નીચે આ કાગળની ગડ્ડી રાખી તે ગડ્ડી એકલી જતી આવતી મહિલાને બતાવી વિશ્વાસમાં લઈ પૈસા કોઈ લઈ જશે જેથી પૈસા ની ગડ્ડી તમે રાખો તેમ કહી પૈસાની ગડ્ડી મહિલાને આપી મહિલાને તમારા ઘરેના પણ ઉતારી નાખો તેમ કહી તે ઘરેના ઉતારાવી છેતરપિંડી થી મેળવતા હતા. ગુનો આચર્યા બાદ આ ગેગ અમદાવાદ ,અરવલ્લી જિલ્લામાં નાસી જતા હતા. આરોપી વિરુદ્ધ ભિલોડા ,તલોદ અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય ચુક્યો છે બાઈટ..રાઘવ જૈન..ડીસીપી
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 18, 2025 10:07:44
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED_VISHALBHAI BYTE_1 AND P2C VISUAL એંકર જિલ્લા પંચાયત કચેરીને જિલ્લા પંચાયત ચોકથી જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે સ્થાનાંતર કરવામાં આવ્યું હતું આ સ્થાનાંતરમાં ૭૫ લાખ જેટલી મોટી રકમો ખર્ચ દર્શાવામાં આવ્યો હતો .જેને લઈને વિરોધપક્ષ ના નેતા મનસુખ સાકરીયા દ્વારા કોંભાડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વિઓ 1 વિરોધપક્ષ નેતા મનસુખભાઈ સાકરીયા દ્વારા કોંભાડ થયું હોવાના આક્ષેપ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા બેન રંગાણી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પી જી કિયાડા દ્વારા ઉડાવ જવાબો આપવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોડી ગ્રાન્ડ આપવામાં આવે છે જેના કારણે અમારે બજાર કિંમત કરતા ઊંચો ભાવ આપવો પડે છે અત્યારે સુધીમાં ૧૭ લાખ જેટલી રકમના બિલો પાસ કરવામાં આવ્યા છે જ્યારે હવે આ કોંભાડ આક્ષેપ થયા છે તો તપાસ કમિટી બનવામાં આવશે અને તપાસ કરવામાં આવશે વિઓ ૨ જિલ્લા પંચાયત બિલ્ડિંગની કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના આક્ષેપો બાદ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી કચેરી ટ્રાન્સફરના મામલે કુલ રૂ. 17 લાખ ચૂકવવામાં આવ્યા છે. વધુ બિલ હજુ તેમની પાસે આવેલ નથી. આ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ડીડીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ વિઓ ૩ ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સમગ્ર જવાબદારી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે. બીજી તરફ, ડીડીઓનું કહેવું છે કે, કચેરી ટ્રાન્સફરનો ખર્ચ રૂ. 75 લાખ સુધી પહોંચી ગયો હોવાના આક્ષેપો થયા છે. પણ તેની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી. આરએન્ડબી પાસેથી જે બિલ મળ્યા છે. તે મુજબ અત્યાર સુધીમાં ફક્ત રૂ. 17 લાખ જ ચૂકવવામાં આવ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે જવાબદારીની રસાકસી ચાલી રહી છે. ત્યારે આ બંને મામલે સાચી હકીકત ક્યારે બહાર આવશે, તે જોવું રહ્યું. બાઈટ: ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે P2C
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 10:03:31
Surat, Gujarat:1809ZK_SRT_PANDESARA_AROPI એકર શહેરમાં ગુનાખોરીના વધતા પ્રમાણ વચ્ચે નજીવી બાબતમાં વધુ બે હત્યા સામે આવતાં સનસની મચી ગઈ છે. પાંડેસરામાં જન્મદિવસની ઉજવણી માટે પૈસાની માંગણી કરવા મુદ્દે, તો અમરોલીમાં ગાળ બોલવાનું ના કહેવાની સામાન્ય બાબતમાં હત્યા સુધી મામલો પહોંચી ગયો હતો. પોલીસે બંને ગુનાઓમાં હત્યારાઓને ઝડપી લીધા છે. પાંડેસરામાં પકડાયેલ હત્યારો ચંદન રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળેલ છે. વિઓ.1 પાંડેસરા રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં માતા, ભાઈ-બહેનો સહિતના પરિવારમાં રહેતો ભગતસિંહ નરેન્દ્ર સિંગ જીઆઇડીસીમાં વિર્યાન કંપનીમાં જેટ મશીન ઓપરેટર છે. મંગળવારે રાતે મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંગના જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. જન્મદિવસ હોવાથી તેણે મિત્રો સાથે અલથાણની હોટલમાં જવાનું નક્કી કર્યુ હતું. તેઓ પાંડેસરાના તિરુપતિ પ્લાઝામાં પાનના ગલ્લે ઊભા હતા અને અનિલ રાજભરે બિટ્ટુ પાસે જન્મદિવસની પાર્ટીના ખર્ચ માટે શેરિંગના ધોરણે પચાસ રૂપિયાની માંગણી કરી હતી. આ વાતે બિટ્રુએ ગાળાગાળી કરતાં ભગતસિંહે વાયપરનો સળિયો ચંદનના માથા પર મારી દીધો હતો. બિહુએ વળતા હુમલામાં ભગતસિંહની પીઠ પર ચાકુના થા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઝપાઝપીમાં અનિલને પણ ચાકુના થા લાગતાં તેને ગંભીર ઈજા થઈ છે. બનાવ અંગે મૃતક ભગતસિંગના ભાઈ નાગેન્દ્ર સિંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે મુળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધિયા અને ચંદન કરુણાશંકર દુબેની ધરપકડ કરી છે. હત્યારા ચંદન દુબે વિરુધ્ધ લુંટ, મારામારી જેવા ચાર ગુનામાં સંડોવણી બહાર આવી છે.
0
comment0
Report
MDMustak Dal
Sept 18, 2025 10:03:22
Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ નવરાત્રિને લઈને જામનગર પોલીસ એલર્ટ જિલ્લા પોલીસ વડા, DYSP સહિતના પોલીસ અધિકારીઓએ નવરાત્રીના આયોજકો સાથે બેઠક અને સ્થળ મુલાકાત લીધી આયોજકોને ગરબીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગરબીને સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને પુરતી સિક્યુરીટી રાખવાની સુચનાઓ અપાઈ નવરાત્રીમાં પોલીસની SHE ટિમ પણ રહેશે કાર્યરત યુનિફોર્મ અને ઓફ ડ્રેસમાં SHE ટિમ બજાવશે ફરજ ગરબા રમવા જતી યુવતીઓ અને મહિલાઓને જરૂરી સુચનાઓનું પાલન કરવા અપીલ નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા જિલ્લાભરમાં પેટ્રોલિંગમાં કરાશે વધારો નવરાત્રીની ઇચ્છાભેર અને શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી થાય તે માટે જામનગર જિલ્લા પોલીસ સતર્ક બની
0
comment0
Report
MDMustak Dal
Sept 18, 2025 10:02:47
Jamnagar, Gujarat:જામનગર...મુસ્તાક દલ જામનગર સહિત અલગ-અલગ જીલ્લાઓમાંથી મોટર સાયકલ ચોરી કરતી ટોળકી પોલીસ સંકજામાં બે શખ્સોને જામજોધપુર પોલીસે દબોચ્યા વિજય ઉર્ફે ડીગ્રી સાડમીયા અને રામકુ ઉર્ફે રામકો વાઘેલા નામના શખ્સોની ધરપકડ મોરબી, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જીલ્લાઓમાં ચોરીને આપતા અંજામ બંને આરોપીઓએ બાઇક ચોરી, લૂંટ-ધાડ, અપહરણ તેમજ પ્રોહીબીશનના ગુન્હાઓ આચરેલ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે બંને આરોપીઓ પાસેથી અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કરેલ વણશોધાયેલ કુલ 4 ગુન્હાઓ પોલીસે શોધી કાઢ્યા ઝાડી ઝાખરાઓ તથા પાણીના વોકળામાંથી મોટર સાયકલ પોલીસે રીકવર કરી કુલ રૂ.1.15 લાખનો મુદામાલ જપ્ત કરાયો ટોળકીના અન્ય બે શખ્સોને નામ ખુલ્યા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી *આરોપીઓનો MO* મજુરી કામ અર્થે જે તે ગામડાઓમા બળદ ગાડા તથા બકરા લઇ દંગા પડાવ નાખી રોકાઈને આજુબાજુના ગામોમાં રેકી કરી મોટર સાયકલ ચોરી જંગલ વિસ્તાર તથા ઝાડી ઝાખરાઓ તથા પાણીના વોકળામાં સંતાડી રાખી દસ થી પંદર દિવસ પછી જે તે જગ્યાઓએથી ચોરી કરી મુદામાલ કાઢી વહેંચી નાખતા હતા આરોપીઓ
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 18, 2025 09:16:31
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C AAPROVED_VISHALBHAI BYTE_1_AND_WT_VISUAL એંકર રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડિંગના સ્થાનાંતરને લઈ જિલ્લા પંચાયત દ્વારા મસ મોટો ખર્ચો દર્શાવામાં આવ્યો પરંતુ જિલ્લા પંચાયતનું હાલત એવી ને એવી.. જિલ્લા પંચાયતનું સ્થાનાંતર જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું ત્યાં ફાયર સેફ્ટીનો મોટો અભાવ જોવા મળ્યો ... જિલ્લા પંચાયતના ફાયરના સેફટીના સાધનો એક્સપાયર થઈ ચૂક્યા છે જ્યારે એ વાતને લઈ અધિકારીઓ નિંદ્રામાં વિઓ 1 જો જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં આગ લાગે તો આ એક્સપાયર થયેલ સાધનો એક પણ રીતે એવા નથી લાગી રહ્યા કે આગ બુઝાવી શકે રાજકોટ શહેરમાં જ્યારે trp અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ શહેરના રહેણાંક, આધોગિક આવા તમામ પ્રિમાયસીસમાં ફાયર સેફ્ટીના નિયમો કડક કરવામાં આવ્યા પરંતુ તંત્ર ક્યાંક સરકારી બિલ્ડિંગોમાં તપાસ કરતા ભૂલી જતી હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થવા પામ્યું છે રાજકોટની જિલ્લા પંચાયત કે જે જૂની કોર્ટ ખાતે સ્થાનાંતર કરવામાં આવી ત્યાં રાખેલ ફાયર સેફ્ટીના બાટલાની તારીખ એક્સપાયર થઈ ચૂકી છે જ્યારે એ બાબતે તંત્ર હજુ નિંદ્રામાં છે એક તરફ જિલ્લા પંચાયત 85 લાખ જેટલી રકમનો ખર્ચ દર્શાવી રહી છે જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયત મોટી બેદરકારીઓ દાખવી રહી છે વિઓ 2 જિલ્લા પંચાયતના કર્મચારીઓ રામ ભરોસે કેમ કે અહીંયા ફાયર સેફ્ટી મોટો અભાવ જોવા મળી રહ્યો છે કેટલી ફાયર સેફ્ટીની બોટલ 2023 તો કેટલીક બોટલો ગત મહિને એક્સપાયર થઈ ચૂકી છે સાથે જ જિલ્લા પંચાયત કચેરીમાં એક તરફ પાન માવાની પિચકારી મારવી નહીં આવા બોર્ડ લગાવવામાં આવ્યા છે તો બીજી તરફ જિલ્લા પંચાયત કચેરીમાં દીવાલો ઉપર પાન માવાની પીચકારિ મારેલ ગંદકી જોવા મળી જ્યારે જિલ્લા પંચાયત દ્વારા સ્વછતાના નામે 12 લાખ જેટલી રકમનો બિલ મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે વિઓ 3 ફાયર સેફ્ટીના સાધનોને લઈને જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ ને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે એ બાબતે તપાસ કરવામાં આવશે જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે આવશે બાઈટ : અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ વિઓ ૪ ફાયર વિભાગ દ્વારા થોડા સમય પેહલા ઝુંબેશ ચલાવી ઔધોગિક બિલ્ડિંગો ને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ કરવામાં આવ્યા હતા દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા જિલ્લા પંચાયત ને દંડ ફટકારવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બાઈટ: અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ WT
0
comment0
Report
HBHimanshu Bhatt
Sept 18, 2025 09:05:19
Morbi, Gujarat: Slug 1809ZK_MRB_TEKA_RADD Format PKG Reporter HIMANSHU BHATT Feed 1809ZK_MRB_TEKA_RADD Date 18/9/25 Location MORBI APPROVAL: VISHALBHAI એંકર મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવા માટે થઈને ખેડૂતો દ્વારા ઉજાગરા કરીને અને ધક્કા ખાઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમાંથી ઘણા ખેડૂતોના રજીસ્ટ્રેશન સેટેલાઈટ મેપિંગના કારણે કેન્સલ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના ખેડૂતો કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને આજે ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓના ખેતરમાં મગફળી હોવા છતાં પણ તેમના રજીસ્ટ્રેશન કેમ કેન્સલ થયા છે તેઓ સવાલ કર્યો હતો વિયો સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. જોકે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોને ઉજાગરા કરવા પડ્યા હતા અને વારંવાર ધક્કા ખાવા પડ્યા હતા ત્યાર પછી તેઓની મગફળી ટેકાના ભાવે વેંચવા માટે રજીસ્ટ્રેશન થઈ શક્યા હતા જોકે છેલ્લા દિવસોમાં સેટેલાઈટ મેપિંગ કરીને મોરબી જિલ્લાના ઘણા બધા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું છે જેથી કરીને આજે ટંકારા તાલુકા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું તેમ છતાં પણ તેઓના રજીસ્ટ્રેશન કેમ કેન્સલ કર્યા છે તેવો સવાલ કર્યો હતો અને અને જે ખેડૂતોના રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે તેઓની પાસેથી ફોર્મ માંગવામાં આવે છે તેનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ અગાઉ તેના રજીસ્ટ્રેશન કર્યા ત્યારે તમામ પ્રકારના પુરાવો આપ્યા હતા અને ભૂલ સરકારની છે તો ખેડૂતો કેમ હેરાન થાય એવા આક્રોશ સાથે કોંગ્રેસે ખેડૂતોના હિતમાં તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે અને જો 48 કલાકમાં જે ખેડૂતોની મગફળીનુ રજીસ્ટ્રેશન કેન્સલ થયેલ છે તેમનું વેરિફિકેશન કરીને ઓકે કરવામાં નહીં આવે તો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉતારવામાં આવી છે વધુમાં ખેતીવાડી વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં કુલ મળીને 19234 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે થઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાંથી 4,544 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે જેથી હવે તે લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યા બાદ તેમની મગફળી ટેકાના ભાવે લેવામાં આવશે કે કેમ તે આગામી સમય જ બતાવશે. બાઈટ 1 ભુપતભાઈ ગોધાણી, વિપક્ષના નેતા, મોરબી જિલ્લા પંચાયત બાઈટ 2 કાંતિલાલ પટેલ, ખેડૂત, હરબટીયાળી બાઈટ 3 અશોકભાઈ હડિયલ, વિસ્તરણ અધિકારી, ટંકારા
0
comment0
Report
GPGaurav Patel
Sept 18, 2025 08:40:35
Ahmedabad, Gujarat:નવરાત્રી મહોત્સવ આયોજન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદનું જાહેરનામું ટીકીટ અથવા પાસવાળો પાર્ટી પ્લોટ અને કલબો માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે કાર્યક્રમની મંજુરી મામલતદાર તરફથી આપી શકાશે નહી લાગું પડતા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા આપવામાં આવશે. પો.સ્ટે. વિસ્તારમાં સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધીની જ આપવી. રાત્રી કલાક ૧૨.૦૦ વાગ્યા પછી કોઈપણ સ્થળે રાસગરબા કે કાર્યક્રમમાં માઈક તથા લાઉડસ્પીકર ચાલુ રાખી શકાશે નહી આ સમય બાદ કાર્યક્રમમાં માઈક તથા લાઉડસ્પીકર ચાલુ જણાઈ આવે તો કાર્યક્રમના આયોજક તથા સાઉન્ડ સીસ્ટમવાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થશે લાઉડસ્પીકરની પરવાનગી આપવામાં આવે ત્યારે આ પરવાનગી પત્રની સાથે સુચનાઓનો પત્ર અરજદારને સાથે આપવાનો રહેશે. ગરબા કાર્યક્રમોના આયોજકોએ પ્રાઇવેટ સિક્યુરીટી મારફતે એન્ટી સપોટેજ ચેકીંગ કરાવવું સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવી તેમજ. સીસીટીવી કેમેરા પુરતી સંખ્યામાં પાર્કીંગ અને પ્રોગ્રામના સ્થળે ગોઠવવા ઈલેકટ્રીક ફીટીંગ યોગ્ય હોવાની ફાયર સેફટીની સગવડ આયોજકોએ કરવી તે મતલબનું પ્રમાણપત્ર મામ.શ્રી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ગરબાના સ્થળે પાર્કીંગ વ્યવસ્થા વોલન્ટીયર્સ સિક્યુરીટી ગાર્ડ મારફતે આયોજકોએ કરવી પાર્કીંગ રોડ ઉપર થવું જોઈએ નહી, નહીં તો આપેલ પરવાનો રદ થવા પાત્ર રહેશે. ગરબાના કાર્યક્રમની જગ્યાઓએ એન્ટ્રન્સ અને એકઝીટ નો ગેટ અલગ અલગ રાખવા ગરબાના સ્થળે ઈલેક્ટ્રીક સીસ્ટમ માટે મેઈન્ટેન્સ સ્ટાફ હાજર રાખવો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરેલ નિયમોના ધોરણે ગ્રામ્ય વિસ્તારમાં પણ જરૂરીયાત મુજબ જરૂરી અગ્નિશામક સાધનો રાખવા, MCB/ MILLB અવશ્ય લગાવવી. ગરબાઓમાં કાર્યક્રમ માટે મોટા સ્ટેજ ઉભા કરવામાં આવે છે તેની મજબુતાઈ અંગે PWD એન્જી.નું પ્રમાણપત્ર મેળવવું વિજળીનો પ્રવાહ બંધ થઈ જાય તો મુશ્કેલી ઉભી ન થાય તે માટે સ્ટેન્ડ બાય જનરેટર રાખવું અને અગત્યની વસ્તુઓ પ્રકાશિત રહી શકે તેવી વૈકલ્પિક લાઈટની વ્યવસ્થા ગોઠવવી. બાઇટ બી આર સાગર અધિક કલેક્ટર અમદાવાદ જિલ્લા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 08:40:16
Surat, Gujarat:છેલ્લા 56 વર્ષથી યોજાતી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે નહીં તેને લઈ સવાલસંજીવ કુમાર સ્પર્ધાના નિયમો અધિકારીઓ સતત બદલી રહ્યા છેનવ જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો છેમનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટય સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકશે નહીંkલાકારોએ કહ્યું કે 56 વર્ષથી આવો કોઈ પણ નિયમ ન હતો તો આ વર્ષા નિયમ લાવવાનું કારણ શુંકોઈ કલાકાર બીમાર પડે અથવા તો તેને કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તે નાટકમાં ન આવી શકે તો સંસ્થાએ નાટક અથવા સ્ક્રીપટ બદલવી પડે.અધિકારીઓ પહેલી વખત એવો નિયમ લાવ્યા કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં. આ ઉપરાંત નાટક ના નિયમોની અધિકારીઓને જ ખબર નથી.રંગમંચના કલાકાર ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખે છે તો તેના માટે મનઘડત નિયમો શા માટે.પાલિકા દ્વારા 56 વર્ષથી આ નાટય સ્પર્ધા યોજાય છે અને આ વર્ષે 51મીના નાટય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બાઈટ..કલાકાર
0
comment0
Report
NBNARESH BHALIYA
Sept 18, 2025 08:21:11
Jetpur, Gujarat:SULG:- ZK RJT CANAL GABDA PADYA.... FORMANT:- PKG..... APPROVED:- IDEA PASS..... FEED:- FTP JETPUR..... એન્કર:-રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકામાં સાત જેટલી કેનાલના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો છે, નબળી ગુણવત્તાવાળા મટિરિયલ્સના વપરાશને કારણે,તેમજ નિયમ મુજબ બાંધકામ નહિ થતાં કેનાલમાં સિંચાઈનું પાણી નથી મળ્યું ત્યાં જ કેનાલ તૂટી જવા ઉપરાંત તિરાડો પડી ગઈ હોવાનું સામે આવ્યું છે,....... વિઓ: જસદણ-વીંછિયામાં રાણીંગપર, આધીયા, રેવાણિયા, પાનેલિયા, હાથસણી, દેવધરી, આલણસાગરના સહિત ગામોમાં કેનાલના કામો થયાં જેમાં 23 થી 24 કરોડના ખર્ચે કેનાલના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાની વાત જિલ્લા પંચાયત સદસ્ય કરી હતી,જ્યાં કરેલું બાંધકામ તૂટી પડયું હતું, એક જગ્યાએ બાંધકામ તૂટી ગયું તો બીજા છેડે બાંધકામ શરૂ કરી દીધું હોવાના આક્ષેપ પણ થયાં હતાં ,બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓની આંખ ઊઘડી અને આળસ મરડીને તેને માત્ર એજન્સીને નોટિ આપી,પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા માલ-સામાનના વપરાશને કારણે કેનાલ તૂટી ગઈ છે,તંત્રએ માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લીધો છે, વિઓ:- જસદણ પંથકમાં બનતી કેનાલ ની ફરિયાદ જિલ્લા પંચાયતના સદસ્યને મળતાં તેમના દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા માં પણ આ પ્રશ્ન ઉઠાવી તપાસ ની માંગ કરતા જસદણ કાર્યપાલક ઈજનેર દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનો જવાબ મળ્યો,જેથી તેનો સીધો મતલબ એવો થાય છે એ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે,સાથે જ જ્યાં કેનાલમાં રૂબરૂ ચેક કરતા ગાબડાં પડેલ જોવા મળ્યા,તેમજ આખી કેનાલમાં તિરાડો પડી ચુકી હતી,જેથી આ કામ હલકી કક્ષાનું અને નબળી ગુણવત્તા હોવાના આક્ષેપ કર્યા હતા,સાથે આ કેનાલ તોડી ફરીવાર કરવી જોઈએ,તેમજ જૂની કેનાલની અન્ય જગ્યાએ કેનાલ કોન્ટ્રકટર દ્વારા બનાવી હોવાના આક્ષેપ કર્યા હતા, જેથી આની ઉચકક્ષાએ તપાસ થાય તેવી માંગ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યએ કરી હતી, બાઈટ:- મનસુખ સાકરીયા - જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ,-સફેદ શર્ટ - એક મિનિટ 55 વળી,...... વિઓ:- કેનાલમાં પડેલ તિરાડ અને ગાબડાં બાબતે આસપાસના ખેડૂતો સાથે વાત કરતા રોષ ઠાલવ્યો હતો,કેનાલમાં હજુ સિંચાઈ નું પાણી મળ્યું નથી ત્યાં ગાબડાં પડ્યા લાગ્યા છે,જો કેનાલમાં સિંચાઇનું પાણી છોડવામાં આવે તો ખેડૂતો ના ખેતરમાં પાણી ફરી વળવાથી પાકને પણ નુકશાન થશે,તેથી કેનાલમાં પાણી છોડતા પહેલા રીપેરીંગ કરવામાં આવે અથવા ફરી બનાવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, બાઈટ:- વિપુલ ભાઈ - ખેડૂત - રાણીગપર - બ્લેક શર્ટ વાળા..... બાઈટ:- રામ ભાઈ - ખેડૂત - રાણીગપર - સફેદ શર્ટ ચશ્માં વાળા..... વિઓ:- જસદણ પંથકમાં કેનાલના કામ મંજૂર કરવામાં આવ્યા હતા,કામમાં ગુણવત્તા બાબતે રજુઆત આવતા આ બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગે માત્ર નોટિસ જ આપી છે,ફરીથી કામ શરૂ કરવામાં આવશે તેવો દાવો અધિકારી કરી રહ્યા છે,ઉપરાંત કેનલનું કામ કરતી અલગ અલગ એજન્સી ને એક પણ રૂપિયો ચુકવવામાં નથી આવ્યો,જ્યાં પણ કેનાલ તૂટી છે અથવા તિરાડો પડી છે જ્યાં નબળું કામ થયું છે તેમાં વરસાદના કારણે સિમેન્ટ ઓછો હોવાથી ખરાબ કામ થયું છે ત્યાં નવું કામ કરવા માટે એજન્સીને સૂચના આપી હોવાનો દાવો કરી રહ્યા છે, બાઈટ:- નિતેશ - શ્રી વાસ્તવ - કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ, વિઓ:-સરકાર ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે કેનલો બનાવે છે પરંતુ ખેડૂતોને પાણી આપવાનું શરૂ થાય ત્યારે સમયસર પાણી ન મળે એટલે ખેડૂતોને મોટી આફત આવે તો નવાઈ નહિ, વૉક થ્રુ નરેશ ભાલીયા
2
comment0
Report
Advertisement
Back to top