Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

બાકરોલ સ્કવેરમાં વિજમીટરોમાં આગ લાગી

Aug 21, 2024 07:46:30
Anand, Gujarat
બાકરોલ પાસે બાકરોલ વિદ્યાનગર રોડ પર આવેલા બાકરોલ સ્કવેર કોમ્પલેક્ષનાં વીજ મિટરોમાં આજે સાંજનાં સુમારે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઈ કારણોસર આગ ફાટી નિકળતા અફડા તફડી મચી જવા પામી હતી,ધટનાની જાણ થતા આણંદ અને વલ્લભવિદ્યાનગર ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગઈ હતી અને આગ કાબુમાં લીધી હતી આગનાં કારણે કોમ્પલેક્ષમાં આવેલી વિવિધ દુકાનોનાં સો જેટલા વિજમીટર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Mar 17, 2026 05:47:49
1027
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 04:02:33
Surat, Gujarat:સુરત :- આકરી ગરમીને લીધે DEO દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા. સુરત શહેરની તમામ શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર, વિદ્યાર્થીઓને લૂ થી બચાવવા મેદાનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ. એક્સ્ટ્રા કરીકલમ એક્ટિવિટી શાળાઓ મેદાનો નહીં પરંતુ ક્લાસરૂમમાં જ રાખવા આદેશ, પંખા સહિતની વ્યવસ્થા ક્લાસરૂમમાં શાળા યોગ્ય રીતે રાખવા આપી સૂચના. તમામ શાળાઓ વિદ્યાર્થીઓને હીટવેવના પાઠ ભણાવવા. યોગ્ય સમજણ આપવા DEO એ આપી સૂચના. શાળાના યુનિફોર્મ માં પણ છૂટછાટ આપવા આપી સૂચના. જે શાળાનો યુનિફોર્મ બ્લેઝર સાથેનો હોય.તેમાં જરૂર જણાય તો શાળાએ બ્લેઝર થી વિદ્યાર્થીઓને મુક્તિ આપવાipi આપી સૂચના
1079
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 04:02:15
Surat, Gujarat:સુરત :- ગેરકાયદેસર રીતે ગેસ બોટલ રીફીલીંગ કરતા ઇસમો ઝડપાયા શ્રવણલાલ બશ્તીમલ કલાલ (ઉ.વ. 32) ઇશ્વર શંકરલાલ કલાલ (ઉ.વ. 36) ની ધરપકડ સુરત સચીન પોલીસની કાર્યવાહી કરી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ બોટલ રીફીલીંગ કરી વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી આરોપીઓ ઘરેલુ વપરાશની લાલ રંગની ગેસ બોટલમાંથી ગેસ કાઢી વેંચતા એલ્યુમિનિયમની પાઇપ અને વાલ્વ કનેક્શન દ્વારા નાની બોટલોમાં ગેસ રીફીલીંગ કરતા આ ગેસ વેચાણ કરતા હોવાની માહિતી મળતા સચીન પોલીસની કાર્યવાહી બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડી 2 ઇસમોને પકડી પાડ્યા હતા. તેઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ગેસ બોટલમાંથી ગેસ કાઢી નાની બોટલોમાં ભરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનાં નોંધવામાં આવ્યા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરમાં રહી હતી.
1082
comment0
Report
SSSandeep Singh
Mar 17, 2026 02:30:48
Kullu, Himachal Pradesh:एंकर- अटल टनल के आसपास अचानक हुई बर्फबारी के कारण बड़ी संख्या में पर्यटक और वाहन रास्ते में फंस गए थे। हालात को देखते हुए मनाली प्रशासन और पुलिस ने तुरंत रेस्क्यू अभियान शुरू किया। दो दिनों तक चले इस अभियान के दौरान फंसे हुए सैलानियों और वाहन चालकों के लिए बीती रात प्रशासन की ओर से पीने के पानी और खाने की भी व्यवस्था की गई। कई घंटों की मशक्कत के बाद सभी सैलानियों को सुरक्षित निकाल लिया गया। स्थिति को देखते हुए Kullu District Administration ने एहतियात तौर पर आज मनाली से करीब चार किलोमीटर दूर Nehru Kund से लेकर Atal Tunnel तक सभी वाहनों की आवाजाही पर अस्थायी रोक लगाने के निर्देश दिए हैं। ताकि Border Roads Organisation की भारी मशीनें सड़क से बर्फ हटाकर यातायात को फिर से सुचारू कर सकें। फिलहाल राहत की बात यह है कि देर रात से इलाके में बर्फबारी का सिलसिला थम चुका है और सड़क को जल्द खोलने के प्रयास लगातार जारी हैं।
1019
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 16, 2026 18:01:39
Sadhara, Gujarat:લખપતના ધુણાયમાં "લેપર્ડ સફારી" માટે સજ્જ થઈ રહ્યું છે હાલ ધુણાયમાં ૧૩ જેટલા લેપર્ડ ફોરેસ્ટ વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે જેમાં આશરે ૧૮ પુરુષ અને બે ફિમેલ લેપર્ડ રાખવામાં આવ્યા છે. જ્યાં દીપડા રાખવામાં આવ્યા છે ત્યાં ૨૦ ફૂટ ઊંડા કૂવા આકારમા દીપડાને રાખવામાં આવ્યું છે. આ ૨૦ ફૂટ ઊંડા કૂવા આકારના ખાડા માંથી દીપડા કૂદી ના શકે તે માટે તેને રાખવામાં આવ્યા છે. દીપડા સ્વતંત્ર રહી શકે તે માટે ૧૩ પાંજરા બનાવવામાં આવ્યા છે રોજ દીપડે વન વિભાગ દ્વારા બહાર પણ કાઢવામાં આવે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ભવિષ્યમાં લેપર્ડ સફારી માટેજ મંજૂરી આપવા માટે પ્રવાસન વિભાગ સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી છે. મંજૂરી મળી જશે એટલે લખપતમાં પણ પ્રવાસીઓ આવશે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે. બાઈટ :પ્રિયકાંત જય. આશરા (RFO લખપત)
1039
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 16, 2026 17:01:41
Surat, Gujarat:સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil ના જન્મદિવસની ઉજવણી એક દિવસ અગાઉથી જ શરૂ થઈ ગઈ છે. સંસદીય કામગીરીના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સુરતમાં વિવિધ સેવા કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને મંત્રીના નિવાસस्थानે કાર્યકર્તાઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં પહોંચીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.\nસુરતમાં કેન્દ્રીય મંત્રી C. R. Patil ના જન્મદિવસ નિમિત્તે સમર્થકો દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં સેવા કાર્ય, સમાજલક્ષી પ્રવૃત્તિઓ અને જનહિતના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ, સુરતમાં આવેલા તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. બ્લડ ડોનેશન, ચેક વિતરણ કાર્યક્રમ સહિત અનેક વિધ કાર્યક્રમ યોજાયા હતા.
1026
comment0
Report
DMDURGESH MEHTA
Mar 16, 2026 17:01:24
Gandhinagar, Gujarat:વિમલ ચુડાસમા કોગ્રેસ ધારાસભ્ય વિધાનસભામાં ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા જવાબોને અધૂરા અને અસંતોષકારક ગણાવ્યા છે.સરકારે દાવો કર્યો કે રાજ્યમાં ક્યાંય FIR નોંધવાની ના પાડવામાં આવતી નથી, પરંતુ આ દાવાને ખોટો અને પાયાવિહોણો ગણાયો છે. અમરેલી ಜಿಲ್ಲાના એક યુવકનું દોઢ વર્ષ પહેલા પોલીસ કસ્ટડીમાં માર મારવાને કારણે મૃત્યુ થયું હતું, જેમાં શરૂઆતમાં FIR નોંધવા માટે प्रहरीले આંક્ષેપ કર્યું હતો. ધારાસભ્યએ જણાવ્યું કે જ્યારે તેમણે પોતે એસ.પી. (SP) ને રૂબરૂ મળીને રજૂઆત કરી, ત્યારે જ આ મામલે ગુનો નોંધવામાં આવ્યું હતો. સૌથી ગંભીર મુદ્દો એ કે જે PSI ગઢવી સામે પગલાં લેવા જોઈએ જેના બદલેpromosion આપીને PI બનાવી દેવામાં આવ્યા છે. લોકો દ્વારા કરવામાં આવતી કુરિયર, પોસ્ટ કે રૂબરૂ અરજીઓમાંથી ખરેખર કેટલાં અરજીઓ FIR માં રૂપાંતરિત થાય છે, તે અંગે તેમણે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. ગૃહ વિભાગ હકીકતો છુપાવી રહ્યો છે અને જનતાને ગોળ-ગોળ जवाबો આપીને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ડ્રગ્સ અને નશાના કારોબાર मुद्दે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સરકારે પોતે સ્વીકાર્યું છે કે રાજ્યમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું નેટવર્ક સક્રિય છે. છેલ્લા ૨ વર્ષમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ૧૬ કિલો અફીણ અને અંદાજે ૩૧૪૬ કિલો જેટલા અન્ય નશીલા પદાર્થો/ડ્રગ્સ પકડાયા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ગૃહમંત્રીના મતવિસ્તાર અને અન્ય મહત્વના વિસ્તારોમાંથી પણ મોટી માત્રામાં નશીલા પદાર્થો મળી આવ્યા છે. 'ગાંધીના ગુજરાત' માં ડ્રગ્સની સરળ ઉપલબ્ધતાને કારણે યુવા પેઢી નશાના માર્ગે ધકેલાઈ રહી છે, જે રાજ્યના ભવિષ્ય માટે ખતરો છે.આટલી મોટી માત્રામાં નશો પકડાય છે, છતાં ડ્રગ્સ ઘુસાડનારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને સ્થાનિક પોલીસની મિલીभगત રોકવામાં તંત્ર અહીં ઊણવાય છે. જે પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ વેચાય કે પકડાય, ત્યાંના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં (Punitive Action) લેવાની તાતી જરૂર છે. ગુજરાતના વિશાળ દરિયાકિનારા અને અન્ય રાજ્યોની સરહદો પરથી ડ્રગ્સનું આટલું મોટું ટ્રાફિકિંગ રોકવા માટે अत्यાધુનિક ટેક્નોલોજી અને ચુસ્ત બંદોબસ્ત અનિવાર્ય છે. માત્ર કાયદાથી નહીં, પણ શૈક્ષણિક અને સામાજિક સ્તરે જાગૃતિ અભિયાન ચલાવીને યુવાનોને આ ઝેરી ચક્રમાંથી બચાવવા જોઈએ. ચૈતર વસાવા ધારાસભ્ય આમ આદમી પાર્ટી વિધાનસભામાં આદિજાતિ વિકાસ વિભાગના બજેટ અને D-SAG (ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત)ની વર્ષ ૨૦૨૪-૨૫ માં ₹૧૯,૫૭૩.૬ લાખની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી ₹૧૮,૨૯૭.૬ લાખ વપરાયા અને ₹૧,૨૭૬ લાખ વણવપરાયેલા રહ્યા. વર્ષ ૨૦૨૫-૨૬માં ₹૧ exposures ૭,૦૦૯ લાખની ફાળવણી સામે માત્ર ₹૭,૭૦૩.૪૩ લાખ વપરાયા અને ₹૯,૩૦૫.૫૭ લાખ (મોટો હિસ્સો) વણવપરાયેલા પડ્યા છે. * સમગ્ર આદિજાતિ વિભાગના બજેટમાં પણ મોટી રકમ વણવપરાયેલી રહેતી હોય છે.* D-SAG એજન્સીની ભૂમિકા સામે સવાલો મેં આજે સવાલ ઉઠાવ્યો હતો જ્યારે ૨૪ જિલ્લામાં ટ્રાયબલ સપ્લાનની કચેરીઓ અને પ્રાયોજના વહીવટદાર જેવું સક્ષમ સરકાર માળખું ઉપલબ્ધ છે, ત્યારે આ એજન્સીને સીધું ફંડ આપવાની જરૂરિયાત સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ એજન્સી ટેન્ડર પ્રક્રિયા કે નિયમો વગર બારોબાર કોન્ટ્રાક્ટરોને કામ આપી રહી છે. આદિવાસી વિસ્તારોના વિકાસના કામોમાં ગ્રામ પંચાયત, તાલુકા કે જિલ્લા પંચાયતને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. શિક્ષણ, કુપોષણ અને સિકલ સેલ જેવી પાયાની જરૂરિયાતોને બદલે ગાંધીનગરથી એજન્સીઓ દ્વારા નક્કી કરાયેલા કામો થોપવામાં આવે છે D-SAG એજન્સીને બંધ કરવી આ એજન્સીની કોઈ જરૂર નથી અને તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. આદિવાસીઓના વિકાસ માટે ગ્રામસભાના ઠરાવ મુજબ જ કામો મંજૂર થવા જોઈએ. જે કામો ટેન્ડરPROCિસિયા વગર બારોબાર એજન્સીઓ ને સોંપવામાં આવ્યા છે, તેની તપાસ માટે SIT ની રચના કરવાની માંગ અમે આજે ગૃહમાં કરી છે. ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી ધારાસભ્ય આજે સરકારને કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્રણમાંથી બે પ્રશ્નો ના મંજૂર થયા હતા, જ્યારે એક પ્રશ્ન મંજૂર થતા સરકાર તરફથી તેનો જવાબ મળ્યો હતો. હાલમાં ગુજરાત હાઇકોર્ટે મુખ્ય (પ્રિન્સિપલ) બેન્ચ માત્ર અમદાવાદમાં જ આવેલી છે.ગુજરાત કચ્છથી વાપી અને વાવ-સુઈગામથી ઝાલોદ સુધી વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. દૂરના વિસ્તારો (જેમ કે વાપી, ભચાઉ, દેવભૂમિ દ્વારકા) થી અમદાવાદ આવવા-જવામાં વકીલો, પક્ષકારો, પોલીસ અને સરકારી અધિકારીઓને રહેવા, જમવા અને ભાડાનો હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. મહારાષ્ટ્ર (મુમ્બાઇ, નાગપુર, પુણે), પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં હાઈકોર્ટની એકથી વધારે બેન્ચ કાર્યરત છે. સરકાર પાસે માંગણી કરી છે કે ગુજરાત હાઇકોર્ટની વધારાની બેન્ચ રાજકોટ અને સુરતમાં શરૂ કરવામાં આવે. જેમાં • રાજકોટ બેન્ચ: સૌરಾಷ್ಟ્ર વિસ્તારના કેસોની સુનાવણી માટે. • સુરત બેંચ: દક્ષિણ ગુજરાત (વાપી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા) ના કેસોની સુનાવણી માટે. આનાથી મુખ્ય બેન્ચ પરનું ભારણ घटશે અને群众ો ઘરઆંગણે સસ્તો અને ઝડપી ન્યાય મળી શકશે. sixteen march 2026 na રોજ વિધાનસભા સત્ર દરમિયાન રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના સૌથી મોટા કોળી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન સંત શ્રી વેલનાથ બાપુના ધૂણાનો વિકાસ. જૂનાગઢ જિલ્લાનું પલાસવા ગામ, જે વેલનાથ બાપુનું જન્મસ્થાન અને ઐતિહાસિક ધૂણો છે. ભાજપ સરકાર દ્વારા અત્યાર સુધી આ પવિત્ર સ્થળ નો કોઈ વિકાસ કરાયો નથી. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યાત્રાળુઓ માટે ડેશબાર્ડ, રહેવા-જમવાની સગવડ, પાર્કિંગ, CCTV કેમેરા કે શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન પૂછવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો પ્રશ્ન ના-મંજૂર થતાં ગૃહમાં કોઈ ચર્ચા થઈ શકી નથી. કોળી સમાજની આટલી મોટી વસ્તી હોવા છતાં તેમના આસ્થા કેન્દ્રની અવગણના દુર્ભાગ્યપૂર્ણ છે, તેને GOVERNMENT દ્વારા પ્રતિભાવો આપવો જોઈએ. જો પલાસવા ગામનો વિકાસ થાય, તો દેશ-વિદેશના યાત્રાળુઓ વેલનાથ બાપુના યોગદાન વિશે જાણી શકે ગુજરાત હાઈકોર્ટ 2012માં ફિક્સ પગાર પ્રથા ંશેોષણ ગણાવી સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંત મુજબ પૂરો પગાર આપવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશને માનવાને બદલે ગુજરાત સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જે કેસ છેલ્લા 15 વર્ષથી (2012 થી 2026) ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ લડવા માટે ಸರ್ಕಾರે દેશના નામી વકીલો (જેમ કે હરીશ સાલ્વે, મુકુલ રોહતગી, તુષાર મહેતા) રોક્યા છે, જેમને એક મુદત દીઠ ₹2 લાખ થી ₹5 લાખ સુધીની ફી ચૂકવવામાં આવે છે. વકીલોને માત્ર કોર્ટના પેપર્સ વાંચવા માટે કલાકના ₹10,000, ડ્રાફ્ટિંગ માટે ₹30,000 થી ₹50,000 અને મેન્શનિંગ કરવા માટે ₹10,000 જેવી રકમો ચુકવવામાં આવી રહી છે. જેમણે અમેરિકા-રાષ્ટ્રીય વકીલો જેવી ફી કરોડોમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકાર પોતાને કર્મચારીઓને પૂરું પગાર ન આપીને વકીલોની ફી પર миллиардો ખર્ચી રહી છે. વકીલોને એક દિવસની હાજરીના ₹2 લાખ ચૂકવવામાં આવે છે. હાજરી અંગે ખાસ નામો લેવાયા છે. આણાથી સરકાર આપણા પ bote નીતિ સામે વધારે અર્થવ્યવહાર જોઈ રહી છે.
1095
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 16, 2026 17:00:44
Surat, Gujarat:સુરતમાં એક આયોજનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા “સુરક્ષિત ભારત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના પૌત્ર અજિંક્ય ગોડસે તેમજ સનાતન મહાસંગના સ્થાપક ડૉક્ટર ગૌતમ ખટ્ટર સંબોધન કરવા આવવાના હતા. ખબર લાગે છે કે કાર્યક્રમ શરૂઆત કરતાં પહેલા જ અચાનક રદ કરી દેવામાં આવ્યો હતો. આયોજકોનો આક્ષેપ છે કે કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી ન હતી, જયારે કોંગ્રેસે પણ પોતાના પક્ષથી વિરોધ નોંધાવ્યો હોવાનું જણાવ્યું છે. સુરત શહેરના મહેશ્વરી ભવન ખાતે આ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નથુરામ ગોડસેના પૌત્ર અજિંક્ય ગોડસે તથા સનાતન મહાસંગના સ્થાપક ડોક્ટર ગૌતમ ખટ્ટર હાજર રહેવાના હતા. પરંતુ આ મામલો ગરમાઈ ગયો હોવાથી પોલીસ દ્વારા મહેશ્વરી ભવન ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે અને બંને પક્ષો પોતાના આક્ષેપો કરી રહ્યા છે.
1084
comment0
Report
CPCHETAN PATEL
Mar 16, 2026 17:00:20
Surat, Gujarat:ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર સુરતના રેપિયર જેકાર્ડ ઉદ્યોગ પર સચિન્મ GIDC ખાતે રેપિયર જેકાર્ડ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ એસોસિએશનના પ્રમુખ સી.કે. માનિયાની અધ્યક્ષતામાં બેઠકમાં 900થી વધુ વિવર્સ હાજર રહ્યા યાર્ન અને ઝરીના રો-મટીરિયલમાં 30થી 40 ટકા સુધી ભાવ વધારો નોંધાયો ઉત્પાદન ખર્ચ વધી આવતા નવા સોદામાં 30 ટકા ભાવ વધારો કરવાનો નિર્ણય વેપારીઓને નવા ભાવની જાણ કરવા સોશ્યલ મીડિયા અભિયાન શરૂ થશે વિવર્સ પોતાના લેટરપેડ પર ભાવ વધારાની વિગતો લખી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટસ પર શેર করবে સુરતમાં અંદાજે 4,000 વિવર્સ અને 7,000 કંપનીઓ રેપિયર જેકાર્ડ ઉદ્યોગ સાથે જોડાયેલી રો-મટીરિયલ મોંઘું થતા ઉદ્યોગ પર ગંભીર આર્થિક સંકટ ઊભું થયું જૂના પેમેન્ટ માટે 45 દિવસની મહત્તમ સમયમર્યાદા નક્કી કરવામાં આવી 45 દિવસ બાદ પેમેન્ટ ન કરનાર વેપારીઓ પાસેથી 1.5 ટકા વ્યાજ વસૂલાશે 90 દિવસ સુધી પેમેન્ટ ન કરનાર વેપારીઓને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી બ્લેકલિસ્ટ થયેલા વેપારીઓના નામ જાહેર કરવાની એસોસિએશનની તૈયારી માર્કેટમાં માલનો ભરાવો ન થાય તે માટે ઓર્ડર મુજબ જ ઉત્પાદન કરવાની સલાહ વિકર્સે વેપારી મિત્રો પાસે 30 ટકા ભાવ વધારા સાથે સહકાર આપવા અપીલ કરીને
1081
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 16, 2026 15:39:28
Surat, Gujarat:સુરત: એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ગેસના સપ્લાય પર માઠી અસર પડી છે. ત્યારે સુરત શહેરમાં સ્થાનિક સ્તરે પણ ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાheckા. સુરતના અનેક વિસ્તારોમાં સમયસર ગેસ સિલિન્ડર ન મળતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને લોકો હોટેલમાં જમવા મજબૂર બન્યા છે. ગ્રાહકોની સૌથી મોટી ફરિયાદ એ હતી કે તેમના મોબાઇલ પર 'ગેસ સિલિન્ડર ડિલેવરી થઈ ગઈ છે' તેવી મેસેજ આવી રહી હતી, પણ ઘરેથી બાટલો પહોંચ્યો જ નહોતો. પાંચ-પાંચ દિવસથી મેસેજ આવ્યા હોવા છતાં ગેસ ન મળતા લોકોને gruહદ્રોષ Fungો રહ્યો હતો. આ સમસ્યાની ગંભીરતા ત્યારે જોવા મળી જયારે વહેલી સવારે પાંડેસારા સ્થિત 'સોનુ ગેસ એજન્સી'ના ગોડાઉન પર અનેક ગ્રાહકો પહોંચી ગયા હતા અને ત્યાં તાળાં લટકે જોવા મળ્યા હતાં. ગેસ ગોડાઉન મેનેજરે કહ્યું કે ગેસ લાવતી ગાડીનું ટાયર પંચર થઈ ગયું હતું, જેના કારણે વિલંબ થયો. વેબસાઇટ પર આવેલી ટેક્નિકલ સમસ્યાના કારણે ગ્રાહકોને સમયસર બાટલા પહોંચાઈ રહી નથી. ગાડી આવીને તમામ ગ્રાહકોને પ્રાથમિકતાના ધોરણે ગેસના બાટલાનું વિતરણ કરવામાં આવશે. ગેસ ન હોવાને કારણે સામાન્ય મધ્યવર્ગિય પરિવારોએ બહારથી જમવાનું મંગાવવું પડ્યું, જે આર્થિક રીતે મોંઘું સાબિત થઈ રહ્યું છે.
974
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 16, 2026 15:39:08
Surat, Gujarat:નોંધઃ એન્ટ્રી અપ્રુવલ:વિશાલ ભાઈ વિઝ્યઅલ બાઈટ whatsapp કરેલ છે.Anchor:કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટિલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે સિવિલ હોસ્પિટલ ખાતે એક अत्यંત સંવેદનશીલ અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. Akoosm’ik સંજોગોમાં સ્વજન ગુમાવનાર પરિવારોની પીડાને સમજીને સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સુવિધાઓનો પ્રારંભ કરાયો છે. VIO:1 આજથી સુરત સિવિલ Hospitalના પીएम રૂમ ખાતે આવતા મૃતદેહો માટે નિઃશુલ્ક કફનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જે પરિવારો મૃતદેહને બહારગામ લઈને જવા માંગતા હોય, તેમના માટે જરૂરી કફન, પ્લાસ્ટિક અને અન્ય પેકિંગ સામગ્રી પણ વિનામૂલ્યે પૂરી પાડવામાંાશે. હોસ્પિટલના પીએમ રૂમની બહાર કલાકો સુધી રાહ જોતા અને માનસિક રીતે ભાંગી પડેલા સંબંધીઓ માટે માનવતાના ધોરણે ચા અને પાણીની વ્યવસ્થા પણ આજથી કાર્યરત કરી દેવામાં આવી છે. બાઈટ: પરેશ પટેલ (શહેર ભાજપ પ્રમુખ) VIO:2 માત્ર આટલું જ નહીં, આ સેવાકીય યજ્ઞને વધુ વ્યાપક બનાવતા જાહેરાત કરવામાં આવી છે. આગામી ദിവസોમાં પીીએમ રૂમ પર આવતા मृतકોના પરિજનો માટે કાયમી ધોરણે ભોજનની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે. પ્રસાંત ઢીવરે - સુરત
950
comment0
Report
URUday Ranjan
Mar 16, 2026 15:38:48
Ahmedabad, Gujarat:અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાને જાહેરમાં બેરહેમીથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. પોલીસે આ મામલે ત્વરિત કામગીરી કરી 5 પૈકી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ હુમલા પાછળ બે વર્ષ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને પકડીને માત્ર જેલમાં જ નથી ધકેલ્યા, પણ જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. બેમાંથી વચ્ચેના ગયેલા વિશેની માહિતી સચોટ રીતે તપાસમાં સામે આવી છે. એરપોર્ટ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને ઘટનાના પગલાંમાં વધુ તમામ દાવાઓ આ કાર્યક્રમમાં સામે આવ્યા છે. આ કિસ્સામાં પરેશ रબારી સહિત અન્ય ત્રણ આરોપી ફરારમાં છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી જેથી બાકી ફરાર આરોપીઓ પકડ્યા જઈ શકે. હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં ક્યારે બાકીના ફરાર આરોપીઓ સકંજામાં આવે છે.
1085
comment0
Report
Advertisement
Back to top