icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

शिरवान गाँव में मतदान बहिष्कार की धमकी, 6 किमी दूरी से रोष

Junagad, Gujarat:શિરવાણ ગામનો ચૂંટણી બહિષ્કાર: રાષ્ટ્રપતિએ જેમને સન્માન્યું તે શિરવાણના સીદી સમાજની ઉપેક્ષા ; 300 મતદારો માટે બૂથ 6 કિમી દૂર ખસેડાતા ગ્રામજનોમાં રોષ, તંત્ર દોડતું થયું. જૂનાગઢ જિલ્લામાંના ગીર જંગલની મધ્યમાં આવેલું શિરવાણ ગામ અત્યારે વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. દાયકાઓથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલા સીદી સમાજના આ લોકોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઊંચારી છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ગામમાં રહેલું પોલિંગ બૂથ આ વખતે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર 6 કિલોમીટર दूर અમૃતવેલ ગામે ખસેડી દેવાયું છે. આ નિર્ણયને કારણે 300 જેટલા મતદારોના લોકશાહીના અધિકાર પર જોખમ ઊભું થયું છે. શિરવાણ ગામના લોકો માટે આ સ્થિતિ આઘાતજનક છે કારણ કે થોડા સમય પહેલા જ ભારતના રાષ્ટ્રપતિ સાસણની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સીદી સમાજના લોકોને નિમંત્રણ આપી બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમના પરંપરાગત ધમાલ નૃત્યની પ્રશંસા કરી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી હતી. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે દેશના સર્વોચ્ચ પદાધિકારીઓને મળી શકતા હોય અને તેમની સમસ્યાઓ સાંભલી શકતા હોય, તો સ્થાનિક વહીવટી તંત્ર કોના કારણે તેમના ગામમાં એક મતદાન મથક જાળવી શકતું નથી. લોકશાહીના આ પર્વમાં તંત્રના બેવડા ધોરણો પણ ચર્ચાનો વિષય બન્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, ગીરમાં જંગલમાં માત્ર એક મત ધરાવતા બાણેજ અને માત્ર આઠ મત ધરાવતા અન્ય વિસ્તારો માટે નિયમિત મતદાન મથકની વ્યવસ્થા રાખવામાં આવે છે. ત્યારે શિરવાણ જેવા 700 થી વધુની વસતી અને 300 મતદારો ધરાવતા ગામની અવગણના કરવામાં આવી છે. જંગલનો પથરાળ રસ્તો, હિંસક પશુઓનો ભય અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃદ્ધો, સઘર્ભા મહિલાઓ અને દિવ્યાંગો માટે 6 કિલોમીટર દૂર અમૃતવેલ જવું વ્યાવહિક રીતે અશક્ય છે. ગામના યુવાનો અને આગેવાનો જણાવે છે કે ગામમાં પોતાની પ્રાથમિક શાળા હોવા છતાં અને ત્યાં મતદાન મથક માટે પૂરતી સુવિધા હોવા છતાં તંત્રએ પૂર્વનિયોજનાએ આ ફેરફાર કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પહેલાં વિધાનસભાની ચૂંટણી સમયે તેમને તાલાલા તાલુકાના રસૂલપુરા ગામે જવું પડતું હતું. જે તેમના માટે અનૈતિક હતું. હવે સ્થાનિક ચૂંટણીમાં પણ આવી હેરાનગતિ થતાં સીધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો ગામમાં બૂથ નહીં મળે તો કોઈ પણ વ્યક્તિ મતદાન કરવા નહીં જાય. આ મામલે વિવાદ વધતા જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવાસિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે શિરવાણ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં હોવાથી અને સ્થાનિક ચૂંટણીમાં બીજા જિલ્લાનું ગામ ઉપયોગમાં લેવું શક્ય ન હોવાથી અમૃતવેલ નેસ ખાતે બૂથ ફાળવવામાં આવ્યું હતું. જોકે, ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને લઈને તંત્રએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. જાણવા મળ્યું છે કે ગામમાં સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ છે. તેથી રાજ્ય ચૂંટણી પંચને શિરવાણ ગામમાં જ નવું મતદાન મથક ઊભું કરી દેવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. તંત્રએ ખાતરી આપી છે કે આગામી ચૂંટણીમાં ગ્રામજનો પોતાના જ ગામમાં નિઃસંગત રીતે મતદાન કરી શકશે.
0
0
Report

उमरगाम में साइबर ठगों ने 1.11 करोड़ की धोखाधड़ी, 4 आरोपी गिरफ्तार

Vapi, Gujarat:વલસાડ સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ઉમરગામના એક 69 વર્ષીય વરિષ્ઠ નાગરિકને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી, ડિજિટલ અરેસ્ટ કરી ₹1.11 કરોડથી વધુની રકમ પડાવનાર ટોળકીના 4 સાગરીતોને प्रहरीले ઝડપી પાડ્યા છે. ઉમરગામમાં રહેતા આલોક કુમાર માથેવિ એ ફરીયાદ આપી હતી કે તેમને કોઈ અજાણ્યા ઇસમે TRAI, CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સંપર્ક કર્યો અને તેમના પર આરોપ લગાવાયો કે નરેş ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે. આવી વાત કરી તેમણે વીડિયો કોલ દ્વારા તેમને ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા હતા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર બતાવીને કુલ ₹1,11,11,111/- ની છેતરપિંડી આચરી હતી. ફોરિયમમાં ત્રણથી ચાર આરોપીઓને પાસે થી રૂપિયા હોલ્ડ કરાવી અને તેને પરત આપવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ કેસમાં વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરી તપાસ કરી હતી. આ મામલે સુરતના કતારગામ વિસ્તારમાંથી મુકેશ અનંતભાઈ પોળેકર, જય જમનભાઈ રાંક, રોહીતકુમાર નીતેષભાઇ મુન્જાણી અને નિર્મળ નિતીનભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. આરબીઆઈ વારંવાર લોકોને જાગૃત કરે છે, પરંતુ સાઈબર ઠગો અનેક વખત ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી લોકોны ડરાવી ધમકાવી અને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવતાં હોય છે. આ કેસમાં senior સિટીઝન શિકાર બન્યા હતા, જેણે પોલીસના રોકાણ પછી પૈસા પાછા મળવાની આશા રાખી છે. લોકોએ આવી સાઈબર धोκεςોથી સાવધાન રહેવું અને સલામતી જાળવવી અપીલ કરાઇ હતી.
0
0
Report
Advertisement

ShahiBaag doctor’s unlimited pizza case: hair found in first pizza sparks uproar

Ahmedabad, Gujarat:बाहरीनुं જમવા જતા લોકો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો વિલિયમ જ્હોનસ પિઝામાં ડોક્ટરને કડવો અનુભવ થયો અનલિમિટેડ પીઝા ખાવા ગયેલા ડોક્ટરના માર્ગેરીટા પિઝામાં વાળ નિકળ્યો ડોક્ટરે આ મામલે AMC માં ફરિયાદ કરી શાહીબાગમાં વિલિયમ જ્હોન્સ પિઝામાં અનલિમિટેડ પીઝા ખાવા ગયેલા ડોક્ટરના પહેલા પિઝામાંથી જ મોટો વાળ નિકળ્યો ડોક્ટારે રેસ્ટોરન્ટમાં રજુઆત કરીને AMC માં લેખિતમાં ફરિયાદ કરી શાહીબાગમાં રહેલા ધ્રુવ પટેલ નામના ડોક્ટર તેમના મિત્ર સાથે શાહીબાગમાં આવેલા વિલિયમ જ્હોણસ પિઝામાં અનલિમિટેડ પીઝા ખાવા ગયા હતા. ધ્રુવભાઈએ તેમના મિત્ર સાથે પિઝા અગાઉ સલાડ ખાધું હતું જે બાદ પિઝા ઓર્ડર કર્યા હતા. પિઝા ઓફર કર્યા બાદ પ્રથમ मार्गેરીટા પિઝા આવ્યો હતો જે પિઝા ખાવા જતા પહેલા જ મોટો વાળ જોવાયા ધ્રુવભાઈએ આ અંગે રેસ્ટોરન્ટના કર્મચારી અને મેનેજરને ફરિયાદ કરી હતી. ધ્રુવભાઈએ કહ્યું હતું કે મને વાળ દેખાતા મને કર્મચારીઓને ફરિયાદ કરી તો તેમને પીઝા બદલી આપવાનું કહ્યું હતું. રેસ્ટોરેટના કર્મચારીઓ મેનેજર સાથે વાત કરાવવાનું કહેતા હતા, бирок મેનેજરે પણ યોગ્ય જવાબ આપ્યો નહોતા. વિલિયમ જ્હોન્સ પીઝાના શાહીબાગના ફ્રેંચાઈઝી ઓનરે ભૂલથી વાળ આવી ગયો હશે બીજી વખત વાળ નહીં આવે તેવું જણાવ્યું હતો
0
0
Report

सूरत: वार्ड-1 प्रत्याशी कल्पेश बारोट पर सोने के गहनों का दर्शन, बाउंसरों के साथ प्रचार

Surat, Gujarat:સુરત બ્રેક સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈ આપના ઉમેદવાર લોકોનું આકર્ષણ નું કેન્દ્ર બન્યા આપના વોર્ડ નંબર 1 ના ઉમેદવાર કલ્પેશ બારોટ બન્યા આકર્ષણ નું કેન્દ્ર આપ ના ઉમેદવાર ને લોકો ગોલ્ડન મેન તરીકે ઓળખે છે કલ્પેશ બારોટ બે બાઉન્સર સાથે રાખી પ્રચાર કરી રહ્યા છે કલ્પેશ બારોટે 65 તોલા સોનુ પહેરી પ્રચાર કરી રહ્યા છે કલ્પેશ બારોટે 90 લાખ નું સોનુ એફિડેવિટ માં બતાવ્યું છે રાજ્યમાં પોતાની સુરક્ષા જાતે કરવી પડશે તેવા મેસેજ સાથે બાઉન્સર લઈ ફરી રહ્યા છે વોન ટુ વન..કાલ્પેશ बારોટ..આપ ઉમેદવાર
0
0
Report
Advertisement

Mehsana Mahapalika Chunav: Naye Seiton Ke Saath Satta Paane Ki Jootan Tez

Mehsana, Gujarat:મહેસાણા નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે બંને પક્ષો મહેસાણા મહાનગરપાલિકા માં સત્તા હાંસલ કરવા એડી ચોંટી નો જોર લગાવી રહ્યા છે મહેસાણા મહાનગરપાલિકા ની ચૂંટણી ને લઈ મહેસાણા ના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે બેંઠા પક્ષો ના ઉમેદવારો હાલમાં જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે મહેસાણા નગરપાલિકા હતી ત્યારે 11 વોર્ડ હતા મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ગામો મહાનગરપાલિકામાં ભળ્યા બાદ 13 વોર્ડ ની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં 5 બેઠકો પર ભાજપ ના ઉમેદવાર બિનહરીફ થતા હોવી 47 બેઠકો માટે ચૂંટણી યોજાશે મહેસાણા મહાનગરપાલિકા ના 13 વોર્ડ ની રચના અને સિમાનમાં ફેરફાર થતા હાલ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ના ઉમેદવારો માટે ચૂંટણી જીતવા મોટા પડકારો જોવા મળી રહ્યા છે મુખ્યત્વે મહેસાણા મહાનગરમાં પાણી અને ગટર ની સમસ્યા જોવાની પડી રહી છે ત્યાં નવા વિસ્તારોને મહાનગરપાલિકા માં ભળ્યા છે Tp DP સ્કીમમાં પડતા રોડના વિરોધમાં ઘણા ગામો એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એ ગામો જો મતદાન નહીં કરે તો તેની મોટું નુકસાન ભાજપ ને થઈ શકે છે હવે જનતાનો મિજાજ શું છે તે તો ચૂંટણીના પરિણામે જ જણાશે
0
0
Report

गोताम में डंपर चालकों के विरोध में स्थानीय लोग सड़क पर उतर आए

Ahmedabad, Gujarat:ગોતામાં રહેશો ડમ્પરચાલકોનો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતર્યા રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંધકામ સાઈટ્સ ચાલતા વિરોધ સતત ઊડતી ડમરીઓાથી સ્થાનિકોમાં આક્રોષ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત છતાં પરિણામ નહી - રહીશો જનતાની સમસ્યા ઉકેલો પછી મત માંગો તેવા બેનર સાથે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો વડીલો અને બાળકોને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની લોકોની રજૂઆત નજીકમાં અરાઇઝ ફ્લોરસ, સ્વર્ણિમ બંગ્લોઝ, સ્વર્ણિમ સ્કાય, સફલ વિવાન બંગલોમાં રહેતા રહીશોએ કર્યો વિરોધ બે દિવસ પહેલા જ ડમ્પરના કારણે અકસ્માત થતા બે લોકોના મોત થયાં છતાં પ્રશાસન નિંદ્રાધીન સ્પીડ બ્રેકર મુકવા લોકોની રજૂઆત છતાં કોઈ કામગીરી નહી - રહીશો
0
0
Report
Advertisement

गुजरात उपभोक्ता आयोग ने बिल्डर के खिलाफ वारंट जारी कर धनराशि लौटाने का आदेश दिया

Ahmedabad, Gujarat:ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમનો અમલ નહી કરનાર સામે કરેલો હુકમ “ઈન્ડિયા ગ્રીન રીયલ્ટી લી.” ના ડિરેક્ટર વિનોદ એમ. ઠાકર વિરૂદ્ધ બિન જામીન લાયક વોરંટ ઈશ્યુ કરવા હુકમ બોપલ પોલીસને વોરંટ બજાવવા હુકમ કરાયો ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખની સ્ટેટ કમિશનમાં દલીલો બાદ હુકમ કરાયો સીનીયર સીટીઝન વયોવૃદ્ધ મહિલા ભાવનાબેન મધુસુદન ખંડેરીયાએ બાયબેક કરાર મુજબ પ્લોટની સ્કીમમાં રોકાણ કરેલ. બિલ્ડરને બાયબેક એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરીને ફરિયાદી મહિલાને રૂ. 27,30,000/- પરત ચુકવવાની કાયદેસરની જવાબદારી સ્વીકારી હોવા છતાં અમલ નહી કર્યો. સ્ટેટ કમિશને વર્ષ – 2022 માં ફરિયાદના કામે 9% ના વ્યાજ અને ખર્ચા સાથે રકમ ચુકવી આપવા બિલ્ડરને હુકમ કરેલ પરંતુ હુકમનો અમલ ન થતા સ્ટેટ કમિશનમાં એક્ઝીક્યુશન પીટીશਨ (દરખાસ્ત અરજી) દાખલ કરી વસુલાતનો દાવો કરેલ. સ્ટેટ કમિશને બિલ્ડર વિરુદ્ધ અગાઉ રૂ. 5,00,000/- ના જામીનલાયક વોરંટો અનેકવાર ઈશ્યુ કરેલ જોતા બોપલ પોલીસ વોરંટ બજાવી શકતી નથી. ત્યાર બાદ સ્ટેટ કમિશને બિલ્ડર હાજર નહિં થતા બિન જામીન લાયક વોરંટ કાઢી 29 એપ્રિલ ના રોજ સ્ટેટ કમિશન સમક્ષ 11 કલાકે હાજર કરવા અને વોરંટ બજવણી થયાનો રીપોર્ટ સક્ષમ પોલીસ અધિકારીએ કમિશન સમક્ષ રૂબરૂ હાજર રહીને રજુ કરવાનો રહેશે તેવો હુકમ કર્યો છે.
0
0
Report

अखात्रीज पर अहमदाबाद के स्वामीनारायण मंदिर में 21 दिन तक चंदन से भगवान को ठंडक

Ahmedabad, Gujarat:એન્કર- આજે છે અખાત્રીજ જેને આપણે અક્ષય તૃતીયા પણ કહેવાય છે... ત્યારે આ પાવન પર્વે અમદાવાદના મણિનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર કુમકુમમાં ભગવાનને ચંદનના વાઘા પહેરાવવામાં આવ્યાં છે... ગરમીનો પારો અત્યારે આસમાને જઇ રહ્યો છે.. ત્યારે લોકો ગરમીથી ત્રસ્ત થઇ થયાં છે. ત્યારે ભગવાનને ઠંડક થાય એ માટે ભગવાનને ઠંડક પહોંચે તે માટે અખાત્રીજના દિવસથી શરુ કરીને 21 દિવસ સુઘી ભગવાનની મુર્તી પર ચંદનનો લેપ કરીને તેમને ઠંડક પહોંચે તે માટે ભક્તો propios હાથથી ચંદન ગોળતા હોય છે... અને ભક્તો પોતાનો ભાવ પ્રભુ પ્રત્ય દર્શાવતા હોય છે...જો કે આજનાં અખાત્રીજનાં દિવસે ભગવાનના ચંદનના લેપના દર્શનનો પણ લાહ્વો ભાવિક ભક્તો લીધો.. અને આજનાં દિવસે ભગવાનનો આવા સુંદર શણગાર જોઇને ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવે છે.
0
0
Report
Advertisement

खेड़ा में 9 आरोपी, नाबालिग के साथ सामूहिक दुष्कर्म: 8 गिरफ्तार, एक फरार

Kheda, Gujarat:खेड़ा: 9 युवकों ने नाबालिग को प्रेमजाल में फंसाकर 3 साल तक किया सामूहिक दुष्कर्ममामला: खेड़ा में 17 वर्षीय नाबालिग लड़की को एक युवक ने प्रेमजाल में फंसाया, जिसके बाद उसके अन्य दोस्तों ने मिलकर पिछले तीन वर्षों से नाबालिग के साथ बारी-बारी से दुष्कर्म किया। इस चौंकाने वाले खुलासे से इलाके में हड़कंप मच गया है। मुख्य आरोपी: मुख्य आरोपी परवेज अनवर खान उर्फ मुनव्वर खान पठान ने करीब दो साल पहले इस नाबालिग लड़की को मीठी-मीठी बातों में फुसलाकर अपने प्रेमजाल में फंसाया था。 साजिश: पूर्व नियोजित साजिश के तहत, परवेज और 8 अन्य व्यक्तियों ने मिलकर लड़की का शारीरिक शोषण करना शुरू कर दिया。 ब्लैकमेलिंग: इन दरिंदों ने हद पार करते हुए नाबालिग की आपत्तिजनक तस्वीरें और वीडियो बना लिए थे। सोशल मीडिया पर वायरल करने और जान से मारने की धमकी देकर लड़की को डराया जाता था。 अवधि: वर्ष 2023 के रमजान महीने से लेकर 2025 की अवधि के दौरान, ये लोग नाबालिग को ब्लैकमेल कर उसकी मर्जी के खिलाफ बार-बारी से शारीरिक संबंध बनाकर सामूहिक दुष्कर्म करते रहे。 खुलासा: जब नाबालिग पर हो रहे इस अमानवीय अत्याचार की जानकारी उसके परिवार को हुई, तो उनके पैरों तले जमीन खिसक गई। परिवार ने हिम्मत दिखाते हुए तुरंत स्थानीय हिंदू संगठनों से संपर्क किया。 पुलिस कार्रवाई: संगठनों के पदाधिकारियों और परिवार ने मिलकर खेड़ा पुलिस से न्याय की गुहार लगाई। खेड़ा टाउन पुलिस ने त्वरित कार्रवाई करते हुए सभी 9 आरोपियों के खिलाफ भारतीय न्याय संहिता (BNS) और पोक्सो (POCSO) एक्ट की विभिन्न धाराओं के तहत मामला दर्ज किया है。 गिरफ्तारी: पुलिस ने इस मामले में अब तक 8 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि एक आरोपी अभी भी फरार है。 सीन रिकंस्ट्रक्शन: पुलिस सभी गिरफ्तार आरोपियों को लेकर अपराध स्थल पर 'सीन रिकंस्ट्रक्शन' के लिए पहुंची। इस दौरान आरोपियों को देखने के लिए पूरा गांव उमड़ पड़ा। स्थानीय लोग इन अपराधियों को सख्त से सख्त सजा देने की मांग कर रहे हैं。 FIR में दर्ज 9 आरोपियों के नाम: परवेज अनवर खान उर्फ मुनव्वर खान पठान (मुख्य आरोपी) माहिर पठान फैजान पठान तौफीक पठान साहिल पठान (अभी पकड़ से बाहर) अयान पठान मोइन पठान मारूफ पठान सलमान आरिफ खान पठान बाइट: विजय पटेल (एसपी, खेड़ा)
0
0
Report

वॉर्ड 11 अदाजन-गोराठ में धार्मिक स्थल से प्रचार, BJP पर आचार संहिता उल्लंघन के आरोप

Surat, Gujarat:સુરત મ્યુનિસિપલ ચૂંટણીમાં ગરમાવો વોર્ડ 11 અડાજણ-ગોરાટમાં આચારસંહિતા ભંગના આક્ષેપ ચૂંટણીને લઈને શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા વોર્ડ નંબર 11 અડાજણ-ગોરાટમાં રાજકીય માહોલ ગરમાયો ભાજપ ઉમેદવારો પર ગંભીર આક્ષેપ આમ આદમી پارٹیના ઉમેદવાર Donika Patelએ भाजपाના ઉમેદવારો પર ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવાનો આક્ષેપ કર્યો આક્ષેપ મુજબ ભાજપના પેનલ ઉમેદવારો: Harsh Mehta Parimal Chasiya Alpa Mehta Vaishali Shah એમણે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરીને પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયા માં વાયરલ વીડિયો બન્યા વિવાદનું કેન્દ્ર ખાસ કરીને Harsh Mehta દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા વીડિયોોમાં ઉમેદવારો ધાર્મિક સ્થળે પક્ષનો ખેસ પહેરી પ્રચાર કરતા દેખાતા હોવાના આક્ષેપ વિરોધ ઉઠતા જ આ વીડિયો માત્ર એક કલાકમાં ડિલીટ કરી દેવામાં આવ્યા AAPનો કડક વિરોધ આપના ડોનીકા પટેલ lએ જણાવ્યું કે ધાર્મિક સ્થળે પ્રચાર કરવો સીધો આચારસંહિતાનો ભંગ છે ભાજપના ઉમેદવારો સત્તાના નશામાં નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા એવા લાગે છે તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનરને સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. કડક કાર્યવાહી કરવાની માંગ AAP દ્વારા માંગ કરવામાં આવી ચારેય ઉમેદવારોને જાહેર નોટિસ આપવામાં આવે તાત્કાલિક અને કડક કાર્યવાહી થાય ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સખત અમલ થાય નિયમ શું કહે છે? Election Commission of Indiaની આચારસંહિતાના મુજબ કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર ધાર્મિક સ્થળોનો प्रचार માટે ઉપયોગ કરી શકતા નથી. મામલો રાજકીય રીતે ગરમાયો છે અને હવે ચૂંટણી તંત્ર તરફથી શું કાર્યવાહી થાય છે તે પર સૌની નજર છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top