388001
બાકરોલ સ્કવેરમાં વિજમીટરોમાં આગ લાગી
Anand, Gujarat:બાકરોલ પાસે બાકરોલ વિદ્યાનગર રોડ પર આવેલા બાકરોલ સ્કવેર કોમ્પલેક્ષનાં વીજ મિટરોમાં આજે સાંજનાં સુમારે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઈ કારણોસર આગ ફાટી નિકળતા અફડા તફડી મચી જવા પામી હતી,ધટનાની જાણ થતા આણંદ અને વલ્લભવિદ્યાનગર ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગઈ હતી અને આગ કાબુમાં લીધી હતી આગનાં કારણે કોમ્પલેક્ષમાં આવેલી વિવિધ દુકાનોનાં સો જેટલા વિજમીટર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Morbi के जतपुर गांव में किसान आंदोलन: 100 ट्रैक्टरों का समर्थक जोर
Morbi, Gujarat:મોરબી મોરબીના જેતપર ગામની ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આમરણ ચોવીসি વિસ્તારના 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ આપ્યું સમર્થન જેતપર ગામે ચાલતા આંદોલનને ઠેર ઠેર થી મળી રહ્યું છે સમર્થન ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર બાબતે ચાલે છે ખેડૂત આંદોલન0
0
Report
सूरत के नासीर नगर डिमोलिशन मामले में आज सुनवाई, 29 जून को अगली सुनवाई तय
Ahmedabad, Gujarat:आज गुजरात हाईकोर्ट में सुरत नासીરनगर डिमोलिशन मामले की सुनवाई शुरू हुई। जस्टिस निखिल केरियल की अदालत में सुनवाई चली। कोर्ट में जमा एविडेविट आज अदालत में प्रस्तुत किया गया। कोर्ट में वकीलों द्वारा दलील و रजूआत की गई। केस में पुलिस बैंडोज़स्टेना के लिए था। डिमोलेशन और अधिकारियों की कार्यवाही व डिमोलिशन की मंजूरी के बारे में मांग की गई। कोर्ट ने कमिश्नर की कार्यप्रणाली पर नाराज़गी जताई। 10 दिनों तक कमिश्नर द्वारा क्या नहीं किया गया इसका उल्लेख किया गया। कोर्ट ने कहा कि ओटोमोशनल लेने की जरूरत थी। राज्य सरकार ने अदालत में भरोसा दिया। पूरे मामले की जांच जारी रहने की पुष्टि की गई। जो अधिकारी हजार थे, वे किसके बहाने से उपस्थित थे, यह अदालत ने प्रश्न किया। पूरे मामले में पुलिस को लिखित जानकारी दी गई थी। राज्य सरकार कानून-व्यवस्था बनाए रखने के लिए पुलिस की मदद ली गई थी। एडवोकेट जनरल कमल त्रिवेदी कमिश्नर की तरफ से अदालत में उपस्थित रहे। जो हुआ वह ऐसी चीज नहीं होनी चाहिए थी। कमल त्रिवेदी ने कहा। SMC द्वारा सिर्फ रिमार्केशन के लिए दौरा किया गया था। रिमार्केशन हुआ तभी इतनी सारी पुलिस क्यों? Pi ने उच्च अधिकारी को बुलाया। जो दिख रहा है, वह अलग है। एडवोकेट General कोर्ट में SMC, सरकार और TORRENT की ओर से वकील मौजूद रहे, जिनके बीच दलीलें हुईं। सेंट्रल ज़ोन के शैलेश भाई के कॉल में कामकाज के बारे में जानकारी दी गई। शपथपत्र प्रस्तुत न करने पर 2 जुलाई को सुनवाई आगे बढ़ाने की मांग। आगे जब तक अगला आदेश नहीं आता, पीड़ितों की व्यवस्था करने की सलाह। उससे पहले पूर्व सुनवाई की जानकारी... सुरत पुलिस कमिश्नर ने शिकायत क्यों नहीं ली? DCP राजदीप सिंह नकुम आधिकारिक तौर पर मौजूद रहने पर कोर्ट में आना होगा। सुरत नसीरनगर डिमोलिशन मामला गुजरात हाईकोर्ट में 26 आवेदन दाखिल, जिसमें राज्य, SMC, सुरत पुलिस कमिश्नर, SOG के DCP राजदीपसिंह नकुम, पुलिस और SMC के कर्माचारी आदि पक्षकार बनाए गए। कोर्ट ने कुछ निर्देश पक्षकारों को दिए और सोमवार को आगे सुनवाई रखी है। अरजदारों के वकील ने कोर्ट समक्ष तर्क दिया कि सिक्योरٹی नोटिस, अवसर आदि के बिना सुरत के नासिरनगर में SMC ने 150 से अधिक मकान 30 मई को तोड़ दिये। हाईकोर्ट ने पूछा कि डिमोलिशन SMC ने किया है, यह कैसे कहा जा सकता है? जवाब में कहा गया कि मौके पर SMC के अधिकारी और 20-25 पुलिस अधिकारी व कर्मचारी मौजूद थे। 1 जून को अरजदारों ने SMC कमिश्नर के समक्ष प्रस्तुत किया कि डिमोलिशन का कोई आदेश नहीं था। कुछ पुराने घर आदि परिवारों के विरुद्ध ध्वस्त किए जाने की सूचना। कोर्ट ने पूछा—30 मई को डिमोलिशन हुआ तो आवेदन में इतना विलंब क्यों? अरजदारों ने कहा कि SMC कमिश्नर ने कहा डिमोलिशन का आदेश नहीं है, पुलिस ने उनकी शिकायत नहीं ली। 21 जून को SMC कमिश्नर ने पुलिस के समक्ष स्वीकार किया कि डिमोलिशन के समय वहां कॉरपोरेशन के कर्मी उपस्थित थे। कोर्ट ने पूछा कि अगर डिमोलिशन SMC ने नहीं किया तो उनके कर्मी क्या कर रहे थे? कौन कौन अधिकारी डिमोलिशन स्थल पर उपस्थित थे? अरजदार ने पुलिस कर्मियों के नाम पद क्यों नहीं बताए? अरजदार ने बताया कि लिमिटेड DCP राजदीपसिंह नकुम उपस्थित थे। अदालत ने कहा कि SOG के DCP अनऑफिशियल हों तो अगली बार पेश हों, अगर ऑफिशियल हों तो संभव है कि उपस्थित रहने की जरूरत नहीं। एक मकान कानूनी प्रक्रिया का पालन किए बिना नहीं टूट सकता, राज्य भी इस बारे में जिम्मेदारी से न भागे। यह एक संवेदनशील मामला है। TORRENT पावर को यह बताना है कि कब तक बिजली कनेक्शन काटे गए थे। इतने दिनों में संबंधित अधिकारियों ने क्या कार्रवाई की? सुरत महानगरपालिका या उनके अधिकारी अगर कानून का पालन नहीं करते तो उनकी जिम्मेदारी है। अदालत के अनुसार नगर पालिका के मकान जिन्हें ध्वस्त किया गया, उन्हें रहने के लिए घर देने होंगे। कोर्ट का योजना तैयार है। सुप्रीम कोर्ट के आदेश के अनुसार उनके पास ताकत है। अदालत को ऑथॉरिटी से ठोस जवाब चाहिए। 29 जून सोमवार को सुबह सबसे पहले इस आवेदन पर सुनवाई होगी, जहाँ TORRENT पावर के वकील भी उपस्थित होंगे।0
0
Report
मोरबी के जेतपर गाँव में किसानों के आंदोलन का 12वां दिन; सरपंचों ने एकजुट समर्थन
Morbi, Gujarat:મોરબી મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને આજે 12મો દિવસ મોરબી જિલ્લયા સરપંચ એસોસિએશનને આંદોલનને આપ્યું સમર્થન મોરબી જિલ્લયાની મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસી છાવણીએ પહોંચીાં અદેપરના સરપંચ જનકસિંહ ઝાલાએ મંચ પરથી સરપંચ પદેથી રાજીનામું મુકવાની કરી જાહેરઆત હું ખેડૂત પુત્ર છું, ખેડૂતને હિત માટે રાજીનામું આપું છું: જનકસિંહ ઝાલા તમામ સરપંચો મુખ્યમંત્રીને સંયુક્ત રાજીનાંમુ મોકਲવાનો નિર્ણય ખેડૂતોના સમર્થનમાં ન આવનાર કલાકારો પર જનકસિંહ ઝાલાનો PrHar કલાકાર હકાભા ગઢવી અને રાજભા ગઢવીનો ખેડૂત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યું આંદોલનમાં કોઈ રાજકીય નેતાને પ્રવેશ નહીં: સરપંચોએ સ્પષ્ટતા કરી હરહંમેશ ખેડૂત આંદોલન અને ખેડૂતોની સાથે ઊભા રહેશે તેવી સરપંચોની ખાત્રી0
0
Report
Advertisement
सूरत में मानसून से पहले DEO की कड़क गाइडलाइन, स्कूल सुरक्षा बढ़ी
Surat, Gujarat:સુરત 브ેકિંગ ચોમાસા પૂર્વે સુરતની શાળાઓ માટે DEO ની કડક ગાઈડલાઈન શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે શાળા પરિસરમાં જોખમી વૃક્ષો કે ડાળીઓ દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરવું ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત રીતે ઘરે ન પહોંચે ત્યાં સુધી ہر શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત સફાઈ અને ડ્રેનેજ લાઈનની ચકાસણી કરવી સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી હશેતો, આચાર્ય કે સંચાલક સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે0
0
Report
Ahmedabad: Before the 149th Rath Yatra, a water procession and Jagannath consecration with Sabarmati waters
Ahmedabad, Gujarat:એન્કર ઇન્ટ્રો: અમદાવાદની ઐતિહ 역사 149મી રથयાત્રા પૂર્વે આજે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરમાં પરંપરાગત જળયાત્રા યોજાઈ હતી. 108 કળશ સાથે નીકળેલી આ જળયાત્રા સાબરમતીના ભુદરના આરે પહોંચી હતી, જ્યાંથી પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું. આ જળથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભક્તોને વર્ષમાં માત્ર એક જ વખત મળતા ગજવેશના દર્શન હતા. વીઓ-1: 149મી રથયાત્રા પૂર્વે યોજેલી જળયાત્રાએ સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવ્યું હતું. સવારે જમાલપુરના જગન્નાથ મંદિરમાંથી 108 પીતળના કળશ સાથે ભવ્ય જળયાત્રા નીકળી હતી. ઢોલ-નગારાં, ભજન-કીર્તન અને સુશોભિત ગજરાજોની વચ્ચે હજારો ભક્તો માથે કળશ ધારણ કરીને સાબરમતીના ભુદરના તટ સુધી પહોંચ્યા હતા. વીઓ-2: ભુદરના તટે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 108 કળશમાં સાબરમતીનું પવિત્ર જળ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા મંદિર પરત ફરી હતી, જ્યાં ષોડશોપચાર વિધિ અનુસાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળાભિષેક બાદ ભગવાનને વર્ષમાં માત્ર એક જ દિવસ ધારણ કરાવવામાં આવતો દુર્લભ ગજવેશ પહેરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વીઓ-3: જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. એક હજારથી વધુ સાધુ-સંતોએ ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી હતી. સાંજે સરસપુરમાં ભગવાનની શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ પરંપરા મુજબ ભગવાન 15 દિવસ માટે મોસાળમાં બિરાજમાન થયા હતા. હવે અષાઢી બીજના પાવન દિવસે ભગવાનની ઐતીહાસિક 149મી રથયાત્રા નીકળશે. ગજવેશ wkt0
0
Report
रणूंझा मंदिर महंत के आत्मघाती कदम: कैंसर से परेशान होकर लिखा सुसाइड नोट
Jetpur, Gujarat:રાજપકોટ, જેતપુર-બગસરા રોડ પર આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુના આપઘાતના મામલો, બોરડી સમઢીયાળા અને ખારચિયા વચ્ચે આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો, મહંતના આપઘાત બાદ સુસાઈડ નોટ મળી આવી, સુસાઈડ નોટમાં મહંત છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું અને અસહ્ય પીડાના કારણે આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ, મહંતે સુસાઈડ નોટમાં આશ્રમના સેવકો, ગ્રામજનો અને સંત સમાજનો સહકાર બદલ આભાર વ્યક્ત કરી સૌની માફી પણ માંગી, પગલું પોતાની સ્વેચ্ছાએ ભર્યું હોવાનું અને પરિવાર અંગે કોઈ તપાસ ન કરવાની અપીલ પણ કરી, 47 વર્ષથી પરિવારને છોડી દીધા હોવાનો ઉલ્લેખ, બોરડી સમઢીયાળા સરપંચ ને મંદિરના નવા મહંત તરીકે વડલ હનુમાન ના સેવા કરતા રામદાસ બાપુને મહંત બંને તેવો સુસાઈડ નોટમાં ઉલ્લેખ,0
0
Report
Advertisement
तापी जिले में बारिश से गर्मी की राहत, किसानों में खुशी
Nagod, Gujarat:तापी लांबा विराम बाद बारिश નું વર્ણન આસપાસના વિસ્તારોમાં આગમન. વ્યારાનાં સ્ટેશનરોડ, મિશન નાકા, જનક નાકા વિસ્તારમા ઝરમરિયો વરસાદ. વાલોડ તાલુકામાં પણ વરસાદી માહોલ.. વાલોડ ગામમાં વરસાદ.. વરસાદ ને પગલે ગરમીથી લોકોને રાહત. ખેતી પર નિર્ભર તાપી જિલ્લામાં ખેડૂતોએ પણ વરસાદ વરસતા આનંદ ફેલાયો.0
0
Report
वलसाड में बारिश कम, किसानों की चिंता बढ़ी - सरकार से तात्कालिक कदमों की मांग
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ વરસ્યો છે .ગયા વર્ષે જૂન મહિનામાં વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે વાવણી પણ થઈ ગઈ હતી .અને ખેડૂતો ખુશ હતા. પરંતુ આ વર્ષે હજુ પણ વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નહીં થતા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ચિંતામાં છે.મહṱ્વપૂર્ણ છે કે હવામાન વિભાગ અને સરકારે પણ રાજ્યના 17 જિલ્લાઓમાં અલનીનોની અસર ની શક્યતા દર્શાવી છે પરિણામે ઘાસચારા અને ખેતીને પણ उसकी અસર થઈ શકે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે હવે કેન્દ્રીય સહાકારીતા મંત્રી અમિત શાહે પણ ઓછા વરસાદ અને વરસાદ ખેંચવાના કારણે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને આ મામલા ને ગંભીરતાથી લઈ તેના આગોતરા આયોજન કરવા સૂચન કર્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં ખેડૂતો પણ અત્યારે ચિંતામાં છે. ગયા વર્ષે અત્યારે વલસાડ જિલ્લામાં વાવણી અને વાવેતર થઈ ગયું હતું .જોકે આ વર્ષે હજુ સુધી વાવણી લાયક કે ડાંગરની રોપણી લાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂત ચિંતામાં છે. ત્યારે પશુપાલકો પણ હવે પશુઓ માટે ઘાસચારો ની તંગીથી પરેશાન છે .ત્યારે વહેલી તકે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવામાં આવે તેવું વલસાડ જિલ્લાના ખેડૂતોએ માંગ કરી રહ્યા છે..0
0
Report
दरियापुर में दो समुदायों के बीच संघर्ष, वीडियो वायरल; पुलिस ने जांच शुरू की
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ માં દરિયાપુર માં ગઈ રાત નો બનાવ દરિયાપુર વિસ્તારમાં આવેલ નાના અલી ની પોલ પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ જૂથ અથડામણ માં પથ્થર મારો અને દંડા વડે મારા મારી થઈ જૂથ અથડામણ ના વીડિયો થયા સોશિયલ મીડિયા માં વાયરલ દરિયાપુર પોલીસએ મારા મને શુકામ થઈ હતી તેને લઈ ને તપાસ શરૂ કરી0
0
Report
Advertisement
भरोच में बाइक की लालच से दोस्त की हत्या; ब्लाइंड मर्डर केस उजागर
Bharuch, Gujarat:ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના દઢાલ ગામ પાસે અમરાવતી નદીના 브િજ નીચે મળેલા બિનવારસી મૃતદેહના કેસમાં પોલીસે ચોંકાવનારા ખુલાસો કર્યો છે. માત્ર મોટીર્કસાયકલ મેળવવાના ઇરાદે મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ, મૃતદેહ પરના છૂંદણા અને CCTV ફૂટેજના આધારે પોલીસે 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. ભોળાવ વિસ્તારમાંથી 17 જૂનના રોજ ફરિયાદ ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાધ 21 જૂને અંકલેશ્વરનાં દઢાલ ગામ પાસે અમરાવતી નદીના 브િજ નીચે ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહના હાથના છૂંદણાં અને ઓળખના આધારે માઈસ્તુ માટે પરેશ વસાવા તરીકે ઓળખસાતીયાં. ફોરેન્સિક તપાસમાં આ કુદરતી મોદ નહીં પરંતુ હત્યા હોવાનું સ્પષ્ટ થયું, તેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને પુરાવાઓના આધારે 20 વર્ષીય નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચ્યો અને તેની ધરપકડ કરી આગળ તપાસ ચલાવી છે. આropeાએ કહ્યું કે આરોપીએ માત્ર મોટરસાયકલ મેળવવાના ઇરાદે પરેશ વસાવાની હત્યા કરી હોવાથી પોલીસે મહત્ત્વપૂર્ણ પુરાવાઓ કબજે કર્યા છે. તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપી નિર્મલ રાજુ નિષાદ અગાઉ 2025માં ભરૂચ અને અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા. હાલ પોલીસ અલગ કડીઓમાં આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ કરી રહી છે.0
0
Report
अरवल्ली के शामळाजी मंदिर में पूर्णिमा पर भक्तों की भारी भीड़, चढ़ी आस्था
Modasa, Gujarat:આરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર उमટ્યું છે. હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અ�nuભવી રહ્યા છે. પૂર્ણિમાએ પોતાની આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ શામળાજી અત્યારે જય શામળિયા ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે જેઠ সুદ પૂર્ણિમા છે ત્યારે ભગવાન શામળિયાના ચરણોમાં શિષ ઝુકાવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા છે. આ શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આખા મહિના દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શને નહિ જઈ શકતા ભક્તો પૂર્ણિમાના દિવસે અવશ્ય જતા હોય છે જેને કારણે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આજે પૂર્ણિમાના પાવન અવસરે નિજ મંદિરમાં ભગવાનના ગર્ભ ગૃહને વિશેષ ફૂલોનો શણગાર કરાયો હતો.0
0
Report
अमरैली ब्रेकिंग: डलखाणीया रेंज में सिंहबाल की मौत, इलेक्ट्रिक शॉक से आशंका
Amreli, Gujarat:અમરેલી 브ેકિંગ અમરેલી- ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમા શંકાસ્પદ સિંહબાળનો મોતનો મામલો દલખાણીયા ગામની રેવન્યુ વિસ્તારમાં સિંહબાળનો તરફાત્મક મૃતદેહ મળ્યા બાદ ચોંકાવનારી માહિતી બહાર આવી ઈલેક્ટ્રીક શોકના કારણે સિંહબાળનું મોત હોવાની વનવિભાગને આશંકા દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં વનવિભાગ દ્વારા સ્કેનિંગની કામગીરી હાથ ધરી શકમંદ લોકોની પૂછપરછની પ્રક્રિયા દરમિયાન मृतદેહ અહીંયા ફેકનારાની શોધખોળ હાથ ધરી0
0
Report
Advertisement
मेहसाणा: पूनम के अवसर पर उमिया धाम में भक्तों की भीड़, दर्शन की कतारें लंबी
Mehsana, Gujarat:માનસાણા પૂનમ નિમિત્તે ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપુર પૂનમને લઈ ઉમિયાધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમઠ્યા દુર-દુરથી ભક્તો મા ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી ભક્તોએ મા ઉમિયા કડવા પાટીદારોના કુળદેવી તરીકે પૂજાય છે0
0
Report
अरवल्ली के धनसुरा में खेत से ड्रिप चोरी, CCTV में तीन आरोपी पकड़ाए
Modasa, Gujarat:અરવલ્લી ધનસુરાના ખિલોડિયા ગામમાં તસ્કરોનો આતંક, ચોરો એ ખેડૂતના ફાર્મમાંથી થઈ ચુકી ચોરી. ગાયત્રી ફાર્મમાંથી ₹85 હજારની કિંમતના ડ્રિપના રોલની ચોરી. ચોરીની સમગ્ર ઘટના sissorsસીટીવી કેમેરામાં કેદ. sissorsસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો ચોરી કરતા દેખાયા. ભોગ બનનાર ખેડૂત જયંતીભાઈ પટેલે ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. sissorsસીટીવી ફૂટેજના આધારે ધનસુરા પોલીસ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા.0
0
Report
8200 से अधिक बच्चों को साइकिल वितरण; अनेक शहरों में शिक्षा यात्रा तेज
Sadhara, Gujarat:8200થી વધુ બાળકોના પોતાની سائالિકલ પર સવારી કરવાના સ્વપ્ન થયાં સાકાર* *8200થી વધુ બાળકોના શિક્ષણના માર્ગને મળી નવી ગતિ* *રાષ્ટ્રીય સંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને શ્રી રિકાબેન શાહ (USA)ના સહયોગે અનેક ક્ષેત્રોમાં બાઈસિકલ અર્પણતા ઉત્સવ યોજાયો* *"જાણીતાની મદદ તો આ જગતમાં બધા કરે છે, પરંતુ શ્રી મનુભાઈ અને શ્રી રિકાબેન શાહ અજાણ્યા હજારો બાળકોના જીવનમાં પ્રસન્નતા પ્રસારાવવાનો પરમાર્થ કરી રહ્યા છે."* *"સાયિકલ આપણને સંદેશ આપી રહી છે કે, જાણી પડ્યા કેમ ન જઈએ, પરંતુ હેન્ડલ અને પેડલ છોડ્યા વિના જીવનમાં આગળ વધતાં રાખવું."* — નમ્રમુનિ આકાશમાંથી અગન વરસતો તડકો હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, છતાં પછાત વિસ્તારના અંતરિયાળ ગામડાંઓમાંથી 5 કે 7 કિલોમીટર સુધી પગપાળા ચાલીને શાળાએ પહોંચતા બાળકોની શિક્ષણયાત્રાને સરળ બનાવવા રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા કરતા સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને શ્રી રિકાબેન શાહ (USA)ના સહયોગે શ્રી મનુભાઈ શાહના 82મા જન્મદિન નિમિત્તે 8200થી વધુ બાળકોને બાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. ચેન્નઈ, કોલકાતા, અમરાવતી, મુંબઈ, પરમધામ, રાજકોટ, અમદાવાદ, भावना, કચ્છ અને બેંગ્લોર સહિતના અનેક ક્ષેત્રોમાં યોજાયેલા આ બાયસિકલ અર્પણતા ઉત્સવે હજારો બાળકોના જીવનમાં નવી ગતિ અને નવા ઉ્મંગોનો સંચાર કર્યો હતો. આ અવસરે પરમ ગુરુદેવે પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, આ બાઈસિકલ આપણને જીવનનો એક સુંદર સંદેશ આપે છે. જીવનમાં ક્યારેક પડી જઈએ કે હારિ જઈએ તો પણ સંઘર્ષ અને પુરુષાર્થરુપી હેન્ડલ તથા પેડલ છોડ્યા વિના સતત આગળ વધતાં રહેવું જોઈએ. આ અવસરે અમેરિકાથી લાઈવના માધ્યમે ઉપસ્થિત રહીને શ્રી મનुભાઈએ બાઈસિકલને સૌથી એફિશિયન્ટ વાહન તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે, બાઈક અર્પણતા દ્વારા হাজারો બાળકોનો સમય બચશે, તેઓ સરળતાથી શાળાએ પહોંચી શકશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ભુજ ખાતે ‘અર્જમ યુવા સેવા ગ્રુપ’ દ્વારા ‘પેડલ ટુ પ્રોગ્રેસ’ અંતર્ગત જુદી-જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૩૨૦ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજની આર.ડી. Versani સ્કૂલ ખાતે રવિવારે સવારે ૭:૦૦ કલાકે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભુજ નગરપાલિકાના મેયર શ્રી શ્રી શીતલભાઈ શાહ તેમજ સ્ટેટ આઇ.બી. (IB) ના એસ.પી. (SP) અધિકારી શ્રી અંશુલ જૈનના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સાયકલો અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવોથી સાયકલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમગ્ર બાઈસિકલ અર્પણતા ઉત્સવને સફળ બનાવવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપ ભુજ તથા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ સેવાભાવથી સુંદર આયોજન અને વ્યવસ્થાની જવાબદારી નિભાઈ હતી. ગુરુદેવના આશીર્વચન સાથે પોતાના નવી બાઈસિકલ પર સવાર થઈ પોતાના ગામ તરફ નીકળેલા હજારો બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ સહયોગ, સંવેદના અને মানবતાનો પાવન સંદેશ પ્રસરાવી ગયો હતો.0
0
Report
Advertisement
