Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

બાકરોલ સ્કવેરમાં વિજમીટરોમાં આગ લાગી

Aug 21, 2024 07:46:30
Anand, Gujarat
બાકરોલ પાસે બાકરોલ વિદ્યાનગર રોડ પર આવેલા બાકરોલ સ્કવેર કોમ્પલેક્ષનાં વીજ મિટરોમાં આજે સાંજનાં સુમારે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઈ કારણોસર આગ ફાટી નિકળતા અફડા તફડી મચી જવા પામી હતી,ધટનાની જાણ થતા આણંદ અને વલ્લભવિદ્યાનગર ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગઈ હતી અને આગ કાબુમાં લીધી હતી આગનાં કારણે કોમ્પલેક્ષમાં આવેલી વિવિધ દુકાનોનાં સો જેટલા વિજમીટર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Feb 26, 2026 08:21:34
Botad, Gujarat:ભાવનગર ಜಿಲ್ಲೆಯ વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે તા.22 થી 28 ફેબ્રુઆરી સુધી મુરલીધર દાદાના નિજ મંદિરના પ્રવેશ મહોત્સવનો પ્રારંભ થયો છે જેથી આજે રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આ ધાર્મિક અવસરમાં સહભાગી થવા ઉપસ્થિત રહ્યા હતા. આ અવલક્ષમાં મુખ્યમંત્રી સુંદર આયોજનને બિરદાવતો રહ્યો હતો અને વ્યસન મુક્તિ સહિતના વિવિધ આયોજનને અનુસરે આ પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું. વલ્લભીપુર તાલુકાના પચ્ચેગામ ખાતે મુરલીધર દાદાના નિજ મંદિરમાં પ્રવેશ મહોત્સવ તારીખ 22 થી 28 ફેબ્રુઆરી સુધી યોજાય રહ્યો છે. જેમાં મોટી યજ્ઞશાળામાં 551 યજ્ઞ કુંડ સાથે આ યજ્ઞ પણ યોજાઈ રહી છે અને કથਾਕાર રમેશભાઈ ઓઝાના મુખે લોકો ભાગવત કથાનું રસપાન કરી રહ્યા હતા. પચ્છેગામ ખાતે શ્રી મુરલીધરજી મંદિર લગભગ 9 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે અરજુનને આપેલ આ મૂર્તિ છે; યુદ્ધ બાદ જ્યારે શ્રી કૃષ્ણ દ્વારિકાજાતોના માર્ગે જઈ રહ્યા હતા ત્યારે તેઓ અર્જુને કહ્યું કે હું તમારા વિના એક ક્ષણ પણ નહિ રહી શકું, આ મૂર્તિ પૂજન કરવાથી દિવ્ય સ્વરૂપ દર્શન થાય છે. મુરલીધર દાદાની આ મૂર્તિ સેજકીજી મહારાજાને મળેલ ત્યાર બાદ સેજકીજી મહારાજમાં ઉતરાધિકારી રામદાસજી મહારાજ પાસે મૂર્તિ હતી. રામદાસજી મહારાજ કાશીની જാത്രા કરવા નીકળ્યા ત્યારે મહમદ ખિલજી દ્વારા મેવાડના રાજા ઉપર આक्रमણ થયું અને રામદાસજી મહારાજ દ્વારા યુદ્ધમાં તેમના ક્ષત્રિય ધર્મ અપનાવતા વિરોની પરીક્ષા આપી હતી અને મુરલીધર દાદા ની મૂર્તિ રણમાં દટાઈ ગઈ હતી. રામદાસજી મહારાજના પુત્ર વિસોજી મહારાજને મુરલીધર દાદા સપનામાં આવ્યા અને મેવાડમાં ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાં મૂર્તિ મળી આવી અને આઇ.1622માં વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિ સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ પ્છેગામમાં વસાવવામાં આવ્યું. આ દુર્લભ પુરાણિક પ્રસંગના દિવ્ય મહોત્સવમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ દરમ્યાન લાઈવ સંપ્રસારો અને રાત્રીના કલાકારો દ્વારા સંતવાણી અને ડાયરા ની રમઝટ નૃત્યમાં રજૂ કરવામાં આવી રહી હતી.
0
comment0
Report
GDGaurav Dave
Feb 26, 2026 08:20:25
Rajkot, Gujarat:એંકર : રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નંદુબાગ વિસ્તારમાં મેયર નયનાબેન પેઢડીयાના પતિ વિનોદભાઈ પેઢડીયા દ્વારા સૂચિતની જમીન ઉપર ગેર કાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકવામાંப்பட்டது. જે સમગ્ર મામલો મીડિયામાં પ્રકાશિત થતા તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાનું તંત્ર કુંભકરણના નિંદ્રામાંથી સફાલું જાગી ઉઠ્યું હતું. તેમજ તાત્કાલિક અસરથી મેયરના પતિને બાંધકામ દૂર કરવા બાબતે જીપીએમસીના 260 (1) નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ નોટિસ પાઠવ્યા બાદ પણ મેયરના પરિવારજનો દ્વારા બાંધકામ યથાવત રાખવામાં આવ્યું હતું. જોકે, મીડિયાએ આ બાબતનો અહેવાલ પ્રસારિત કરતાં તાત્કાળિક અસરથી આસિસ્ટન્સ ટાઉન પ્લાનિંગ ઓફિસર ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ કામ બંધ કરાવાયું છે. બધા અમારા જિલ્લા કલેકટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું હતું. જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નંદુબાગ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સોસાયટી 1997માં બનાવવામાં આવી હતી. જમીન સંદર્ભે 2017 તેમજ 2022માં બિનખેતી કરવાની અરજી પણ આવી હતી. પરંતુ બંને વખતે અરજી તંત્ર દ્વારા ફગાવી દેવામાં આવી હતી. મેયરના પરિવારજનો દ્વારા જે જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તે શ્રી સરકારવાળી જગ્યા છે. પરંતુ તેમાં સોસાયટી બનેલી હોવાથી આ જગ્યા સૂચિતમાં આવે છે. સરકારના નિયમો મુજબ સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ થઈ શકે છે. પરંતુ ન્યુ શિવ શક્તિ સોસાયટીને રેગ્યુલરાઈઝ કરવાની કોઈ પણ અરજી અત્યાર સુધીમાં કલેક્ટર તંત્રને મળી નથી.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 26, 2026 08:20:13
Surat, Gujarat:હારિયાણા પાણીપત ઘટનાની અસર સુરતના હજીરા વિસ્તારમાં જોવા મળી હજીરાની એએમએનએસ કંપની ના એસએમપી થ્રી ના લેબર હડતાલ પર અચાનક ઉતરી ગયા અચાનક જ કોન્ટ્રેક્ટ બેઝ કર્મચારીઓ દ્વારા કામ રોકી દેવામાં આવ્યું.. પ્રોજેક્ટ સાઈડ પર કાર્યરત કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા અને હોબાળો મચાવ્યો હતો.. કર્મચારીઓને સમજાવવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હરિયાણાના પાણીપટ અંદર એક કર્મચારીનું موت નિપજ્યું હતું જેનું વિડીયો હજીરા ખાતે આવેલા પ્લાન્ટમાં વાયરલ થયો વિડીયો વાયરલ થયા બાદ કર્મચારીઓ અચાનક જ હડતાલ પર ઉતરી ગયા હોવાની માહિતી સામે આવી છે મોટી સંખ્યામાં પ્લાન્ટ ની અંદર કર્મચારીઓ હોબાળો કરતા પણ નજરે આવે છે કર્મચારીઓને દ્વારા પણ પગાર વધારાની માંગણી સાથે અલગ અલગ માંગણીઓ કરવામાં આવી છે..
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 26, 2026 08:19:57
Sundar Nagar, Himachal Pradesh:સૈયલા બ્લેક્ટ્રેપ ક્વોરી હડતાળ સમાપ્ત.... સોઈલા તાલુકાના બ્લેક્ટ્રેપ ક્વોરી ઉદ્યોગની ૨૧ દિવસથી ચાલતી હડતાળ સમાપ્ત..... દોઢસોથી વધુ ક્વોરી માલિકોએ યુનિટ બંધ રાખી સરકાર સમક્ષ કરી હતી રજૂઆત..... મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ખનીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક..... ઉદ્યોગના ખાતાકીય પ્રશ્નો અને નવી લીઝ ફાળવણી મુદ્દે રજૂઆતો..... સરકારનો સકારાત્મક અભિગમ, પ્રશ્નો ઉકેલવા મળ્યું આશ્વાસન ગુરુવારથી ક્વોરી ઉદ્યોગ ફરી રાબારતા મુજબ શરૂ થશે..... હજારો કામદારો અને ડમ્પર ઓપરેટરોમાં ખુશીનો માહોલ સાયલા માર્કેટિંગ યાર્ડ ખાતે એસોસિએશનની બેઠક યોજાઈ..... પ્રમુખ rayyabhai rathod સહિત અગ્રણીઓની હાજરી ગેરકાયદે ખનન અને પરિવહન મામલે એસોસિએશનનો કડક સંદેશ...... ન્યૂમ નિયમ મુજબ જ વેપાર કરવાની ઉદ્યોગકારોને સૂચના...... રાજ્યના બાંધકામ ક્ષેત્રને મળશે ફરી ગતિ..
0
comment0
Report
SSSapna Sharma
Feb 26, 2026 08:18:55
Ahmedabad, Gujarat:આજે યોજાશે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આ Ahmedabadના કુલ 20 ઝોનમાં 1 લાખ 73 હજાર 868 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 138 કેન્દ્રોની 611 બિલ્ડીંગમાં CCTV, સ્ટાફની તૈનાતી, આરોગ્ય વિભાગની હાજરી, ફર્સ્ટ એઇડ કીટની વ્યવસ્થા રાખવામાં આવી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડિજિટલ ગેજેટ લઈને પ્રવેશ કરીને શકશે નહી ગુગલ મેપિંગ લોકેશન, સેન્ટરના સરનામા, હેલ્પલાઈન નંબર જેવી માહિતી જાહેર કરવામાં આવી દરેક સેન્ટર, સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે સાબરમતી જેલમાં 30 વિદ્યાર્થીઓ SSC અને 15 વિદ્યાર્થીઓ HSC ની પરીક્ષા આપવામાં આવશે કોઈ પણ પ્રકારનો મેઈલ આવે કે ધમકી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે શાળામાં કોઈ અનનૉન વ્યક્તિ પ્રવેશ ન લે તે પ્રકારની સૂચના આપ‌વામાં આવી છે
0
comment0
Report
PTPremal Trivedi
Feb 26, 2026 06:46:32
Patan, Gujarat:પાટણની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી ભોજનની હાલાકી ભોગવી રહ્યા विद्यार्थીએ મેદાનમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્ષેપ હતો કે મેસના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબનું ભોજન આપવામાં આવતું નથી. ક્યારેક ભોજન કાચું પડતું હોવાનું પ્રગટ થયું હતું, અથડામણે ભોજનમાં જીવાત આવવાની શક્યતા પણ ઉલ્લેખાઈ હતી. रात્રી દરમ્યાન લોકોએ ભોજનમાં આપવામાં આવેલા લાડુ વિશે ગંભીર પ્રશ્ન ઉપંટાવ્યો હતો. ગુણવત્તા વગરના અને કાચા ખોરાકના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ સાવ ચેતાવણીના રૂપમાં સામે આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં અનસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામકે તાત્કાલિક હોસ્ટેલ ખાતે દોડીને તપાસના આદેશ આપ્યા હતા. નાયબ નિયામકે ભોજન વિભાગના કોન્ટ્રેક્ટર સાથે ચર્ચા કરી જોખમ રક્ષણના પગલાંનુ આદેશ આપ્યો હતો. ક્ષણભંગે કાર્યક્રમ શાંત પડ્યો પરંતુ સ્ટાફે બનેલા પ્રશ્નો અંગે નિરીક્ષણ ચાલુ રાખ્યું.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 26, 2026 05:30:32
Surat, Gujarat:સુરતના ધો.૧૦ અને ૧૨ના ૧.૬૫ લાખ વિદ્યાર્થીની બોર્ડ પરીષ્ઠાનો આજથી પ્રારંભ સ્ક્વોડની ૭૦ ટીમો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર નજર રાખશે પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે PATA એપથી ટ્રેકિંગ કરવામાં આવશે ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી શરૂ થશે, જે ૧૮ માર્ચ સુધી ચાલશે સુરતમાં બોર્ડની परीક્ષાના છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે નોંધાયા છે ધોરણ ૧૦માં સુરતમાં ૯૨,૨૮૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૬,૭૬૦ અને ૧૨ સાયન્સમાં ૧૫૮૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે પ્રશ્નપત્રના બંડલના તબક્કાવાર ફોટોગ્રાફ એપ્લિકેશનમાં અપલોડ કરી સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે વોક થ્રુ..ચેતન
0
comment0
Report
GDGaurav Dave
Feb 26, 2026 05:30:15
Rajkot, Gujarat:વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની ગણાતી ગણાતી બોર્ડની પરીક્ષાનો આજથી શરૂ થઇ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના સૌથી વધુ પરીક્ષણાર્થી નોંધાયા છે ..ધોરણ 10 ના 46654 વિદ્યાર્થીઓ આપવા નોંધાયા છે.. ધોરણ 10 ની પરીક્ષા કુલ 182 કેન્દ્ર પર યોજાશે.. કાલે પ્રથમ દિવસ હોવાથી ધોરણ 10 માં પ્રવેશ સવારે 9:15 વાગ્યાથી આપવામાં આવશે. જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 25657 विद्यार्थીઓ પરીક્ષા આપવા માટે નોંધાયો છે.. ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ માટેની પરીક્ષા કુલ 101 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે... 12 સાયન્સનું 7,934 પરીક્ષાાર્થીઓ નોંધાયા છે.. 12 સાયન્સની કુલ 39 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે..પરીક્ષા દરમિયાન ગેરરીતી અટકાવવા માટે અલગ અલગ સ્ક્વોડ દ્વારા પરીક્ષા દરમિયાન ચેકિંગ પણ હાથ વધારવામાં આવશે.. આ પરીક્ષા દરમિયાન શિક્ષણ બોર્ડ પણ સજ્જ થઈ ગયું છે.. તો તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો પણ બંદોબસ્ત છે.. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું.. વાલીઓએ પણ કહ્યું કે આ પરીક્ષા તેમના સંતાન સાથે તેમન માટે પણ ખૂબ મહત્વની છે... અલગ અલગ તબક્કામાં આયોજન કરીને પોતાના બાળક માટે તૈયારીઆ કરી હતી
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 26, 2026 04:05:12
Gujarat:કહેવાય છે કે વૃંદાવન માં જે પરંપરાગત હોળી નો ઉત્સવ હોલી ના 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર માં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળી નો તહેવાર ભારતભર માં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવન માં લટ્ઠ હોળી ઉજવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળા ના વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ધામ ધૂમ થી ઉજવામાં આવે છે. જોવા માટે હોળી પર ખાસ અહેવાલ. રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે અને તેનું કારણ એટલું છે કે એક ધાર્મિક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી જેમાં ચોથી સખી આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ અને તેની બહેઓ-ભાઈઓ હોળીના 40 દિવસો પહેલાં રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન રહી રંગ-ગુલાલની હોળી મનાવી. આ માન્યતા પ્રમાણે હોળી 40 દિવસ નો ઉત્સવ છે જે વસંત પંચમીના દિવસથી શરૂ થઈ 40 દિવસ સુધી વિવિધ રીતે ઉજવાય છે અને 41મો દિવસ દોલોત્સવ તરીકે ઉજવાય છે. આમ તો હોળી એ રંગોનો ઉત્સવ છે પરંતુ નર્મદાના રાજપીપળા વિસ્તારમાં વૈષ્ણવ સમાજની મહિલાઓ તરત જ રસિયા હોળીની ઉજવણી શરૂ કરી દેવી છે. મહિલાો દિવસે દિવસે આختلف સ્થળે શ્રીજી ભગવાનની પૂજા કરે છે, ગુલાલ- केसુડાના રંગોથી હોળીની ઉજવણી કરે છે અને નાચ-ગામ કરીને મસતીમાં ઝૂમે છે. વૈષ્ણવ સમાજની અસલી પરંપરા પ્રમાણે brahmaદે વિકસિત રસિયાગવાય છે જે વ્રજમાં ગવાય અને રમાય છે; આ ઉદ્યમ गांव-ગांवમાં ચાલી રહેલી વૈષ્ણવ સંપ્રદાયની હોળી છે. આ પ્રસંગ માટે બોલી રાજપીપળાની વલ્લભ, વિન્ત્લ અને યમુના એમંઢળના બહેનાઓ દ્વારા વર્ષભર નૃત્ય અને ગાયન થાય છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 25, 2026 14:03:03
Dwarka, Gujarat:એંકર દેવભૂમિ દ્વારકાના જગતમંદિર ખાતે આગામી ફૂલડોર ઉત્સવ પૂર્વે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હાઈવે પર નડતરરૂપ બનતા કાચા-પાકા દબાણો પર 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકની સુવિધાને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે પરથી તમામ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.Jagat mandir ખાતે આગામી ફૂલડोर ઉત્સવને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ઉમટી પડવાની શક્યતાને જોતા, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તentor ''એક્શન મોડ''માં આવ્યું છે.નેશનલ હાઈવે પર નડતરરૂપ બનતા તમામ કાચા-પાકા દબાણો પર આજે ''દાદાનું બુલડોઝર'' ફરી વળ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસના ચુstest કાફલા સાથે હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવમાં માર્ગો પરની તમામ અડચણો દૂર કરવામાં આવી છે. ખાસ કરીને પદયાત્રીઓ અને વાહનોની અવરજવર સુગમ બને તે હેતુથી હાઈવેને દબાણમુક્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અમોલ આવતે (પ્રાંત અધિકારી, દ્વારકા) તંત્રની આ કડક કાર્યવાહીથી માર્ગો હવે ખુલ્લા બન્યા છે. જેનાથી ઉત્સવ દરમિયાન ભક્તોને હાલાકીનો સામનો નહીં કરવો પડે. હાલમાં પણ વહીવટી સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોએ સર્વે કરી દબાણ હટાવવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે. স্টોરી :- જયદીપ લાખાણી, દ્વારકા
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 25, 2026 13:18:59
Rajkot, Gujarat:એંકર : રાજકોટ ગ્રામ્ય પોલીસના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ફ્રોડના એક ಬಹચર્ચિત રેકેટનો પર્દાફાશ કરાયો છે. કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરતો પોલીસ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે એપીએમસી સાથે સંકળાયેલા બેંક આાઉન્ટ્સનો ઉપયોગ કરીને મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં તેલંગણાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ આદિલુદ્દીન મહમદ અને રાજકોટના બે શખ્સોનો સમાવેશ થાય છે. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસપી, રાજકોટ ગ્રામ્ય) વિઓ _ 02 : ટેકનિકલ સર્વેલન્સના આધારે તેલંગણાથી ઝડપાયેલા આદિલુદ્દીનની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તે પોતાની નીચેની ચેનલના લોકોના એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા કરાવી, રોકડ ઉપાડી આંગડિયા મારફતે ઉપર મોકલતો હતો. તેણે ‘અલ આદીન’, ‘અલ મુનીર’ જેવી ડમી પેઢીઓ બનાવી હતી. પોલીસના મતે આ એકાઉન્ટ્સમાં માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ જી എസ് ટી ચોરી અને ઇલીગલ ગેમિંગના નાણાં પણ ઠાલવવામાં આવતા હતા. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસપી, રાજકોટ ગ્રામ્ય) વિઓ _ 03 : આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી મિહિર રંગાણીની ‘લોરીલ એગ્રી એક્સપોર્ટ’ પેઢીના એકાઉન્ટમાં ₹87 કરોડની શંકાસ્પદ લેવડદેવડ મળી આવી છે, જે એપીએમસી સાથે લિંકડ હતું. જ્યારે ત્રીજો આરોપી હિરેન લીંબાસીયા આ આખા નેટવર્કમાં ‘મિડિયેટર’ એટલે કે મધ્યસ્થાતી તરીકે કામ કરતો હતો. તે મિહिर અને મનીષના બેંક એકાઉન્ટ્સના વ્યવહારો સંભાળતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસਪੀ, રાજકોટ ગ્રામ્ય) 바이ટ 04 : રાજકોટ ગ્રામ્ય સાઈબર ક્રાઇમ સેલ હવે આ કેસમાં સાઈબર ફ્રોડની સાથે-સાથે જી એસ ટી ફ્રોડના એંગલથી પણ ઊંડી તપાસ કરી ਰਹી છે. પોલીસને આશંકા છે કે આગામી દિવસોમાં આંતરરાજ્ય કૌભાંડના તાર વધુ ઊંડા નીકળશે અને અન્ય મોટા માથાઓની પણ ધરપકડ થઈ શકે છે. અહેવાલ: સાહિલ સપ્પા, રાજકોટ
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 25, 2026 12:51:34
0
comment0
Report
Advertisement
Back to top