icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भावनगर के सरकारी मेडिकल कॉलेज में 13 छात्रों के खिलाफ रैगिंग मामला; सजा सुनाई गई

Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. સ્ટोरी: એવીબી. સરકારી મેડિકલ કોલેજ ભાવનગરમાં 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ નો મામલો. તું તારીખ 18 જૂન ના એન્ટી રેગિંગ કમિટીની સાંજે 5:00 થી 19 જુન વહેલી સવારે બે સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ઓર્થેોપેડિક વિભાગના ફર્સ્ટ યર, સેકન્ડ યર અનેથર્ડ યર ના નિવેદન લેવાયા હતા. સાથે એપ્રોપ્રિયત ફેકલ્ટી તેમજ સપોર્ટ સ્ટાફ ને બોલાવી તેઓના નિવેદન અને દસ્તાવેજી પુરાવા લેવામાં આવ્યા હતા. વિવિધ દસ્તાવેજી પુરાવાઓ અને લેખિત નિવેદનના અંતે એન્ટી રેગિંગ કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં દોષિત વિદ્યાર્થીઓને તેઓની સજાના સમય દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાળ અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. તમામ સજા પામેલ વિદ્યાર્થીઓએ સાંજ સુધીમાં તેઓ નો રૂમ ખાલી કરી કમિટીને જાણ કરવાની રહેશે. જેમાં ડોક્ટર વિરેન્દ્ર સિંહ જાડેજા ને તારીખ 19 જૂનથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડોક્ટર પ્રવીણ વર્મા, ડોક્ટર અમન વર્મા અને ડોક્ટર વિશાલ ડાભી ને 19 જૂનથી એક વર્ષ માટે suspend કરવામાં આવ્યા છે. જયારે ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડોક્ટર જયંત દેવાણી ને 19 જૂનથી છ મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ કરવાની ભલામણడంతో. સજા ના સમય દરમ્યાન તેઓ કોઇપણ જાતની એકેડેમી કે ક્લિનિકલ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.
0
0
Report

राजकोट के जैन दरसार में चोरी: ऑफिस बॉय समेत 3 गिरफ्तार, 43.29 लाख बरामद

Rajkot, Gujarat:રાજકોટ, પેલેસ રોડ ઉપર જૈન દેરાસરમાં ચોરીનો મામલો રાજકોટ એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો 22-5 ના રોજ જૈન દેરાસરના સ્ટ્રોંગ રૂમમાં કબાટના ખાનામાંથી ચાંદીના ચોરસા,સિક્કા,મળી કુલ રૂપિયા 35.29 લાખની કિંમતની 13.840 કિલો ચાંદીની ચોરી થઈ હતી, અને રૂપિયા 8 લાખની રોકડ રકમની ચોરી થઇ હતી, કુલ મળી રૂપિયા 43.29 લાખની ચોરી કરવામાં આવી હતી, ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જૈન દેરાસરનો જ ઓફિસ બોય નીકળ્યો, એ ડિવિઝન પોલીસે ઓફિસબોય સહિત ત્રિપુટીની કરી ધરપકડ, આરોપીઓ તનુ આમેટા, આદિત્ય ઉર્ફે આદિ ભિમરાવ રૂમ અને સંદીપસિંહ રાઠોડની ધરપકડ, પોલીસે તનુને રાજસ્થાનથી આદિત્યને ઉત્તરાખંડથી અને સંદીપસિંહને રાજકોટથી પકડી પાડ્યા, કુલ રૂપિયા 33.88 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.. બાઈટ - બી. જે. ચૌધરી, ACP, રાજકોટ પશ્ચિમ ઝોન
0
0
Report
Advertisement

AMC के फैसले से नवरंगपुरा में फुटपाथ रोड़ डिज़ाइन पर बहस तेज

Ahmedabad, Gujarat:અમદાવાદ નવારંગપુરા રોડ સાંકડો કરી બનાવવામાં આવી રહી છે ફૂટપાથ નવરંગપુરા બસ સ્ટેન્ડ થી મીઠાખળી જતો રોડ થશે સાંકડો અગાઉ ગિરીશ કોલ્ડ્રીંક પાસે નવી ફૂટપાથ થી રોડ બન્યો હતો સાંકડો જે કામ અટકાવી દેવાયું હતું પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રોકાવ્યું હતું કામ રસ્તો સાંકડો ફૂટપાથ મોટી આવી તો કેવી ડિઝાઇન? તેવા ઉભા થયા હતા પ્રશ્ન શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે AMC નો આવો નિર્ણય કેટલો યોગ્ય ? ચોમાસામાં નવરંગપુરા મીઠાખડી રોડની પરિસ્થિતિ શું થશે તે પ્રશ્ન અહેવાલ બાદ તરત મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્થળ ની લીધી મુલાકાત અધિકારીઓને બોલાવી રોડ તેમજ ફૂટપાથ નું કર્યું નિરીક્ષણ ડિઝાઇન ને લઈને વહીવટી અધિકારી અને સતાપક્ષ વચ્ચે થઈ ચર્ચા આગામી સમયમાં આ મામલે લેવાઈ શકે છે નિર્ણય વિઝ્યુલ અને બાઇટ
0
0
Report

राज्यपाल आचार्य देवव्रत ने नवसारी में प्राकृतिक खेती के समर्थन का संदेश

Navsari, Gujarat:નવસારી જીલ્લાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય nuweસારીની મુલાકાતે આવ્યા હતા. ખેરગામ તાલુકાના પીપલખેડ ગામની પ્રાથમિક શાળામાં રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગાભ્યાસ કર્યા હતા. ત્યારબાદ આછવણી ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મહેશભાઈ પટેલના ખેતરે ગયા, એમણે નેટ પદ્ધતિથી મહેશભાઈ પ્રાકૃતિક રીતે પાલ્મ ઓઇલની ખેતી કરી રહ્યા હોવાનું નિરીક્ષણ કર્યું. આકાળમાં રાજ્યપાલે ગાયને દોહીને દૂધ કાઢ્યું હતું અને પશુઓ માટે દાતરડું લઈને ઘાસચારો કાપ્યો હતો. નિરીક્ષણ બાદ રાજ્યપાલ આછવણી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા બતાવ્યો, વધુમાં વધુ ખેડૂતોએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવી એના પર આકરી આપીલ આપી હતી. રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય, જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બને એ પ્રેક્ટિકલ સમજ પણ આપી હતી.
0
0
Report
Advertisement

हिंडन में: पोलियो टीकाकरण के बावजूद महिला में अचानक होने वाला हड़कवा, मौत— राजस्थान के सिरोही का चौंकाने वाला मामला

Palanpur, Gujarat:સ્લગ-હડકવા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાની 45 વર્ષીય મહિલાને નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયું હોવાનું નિદાન કર્યું જોકે મહિલાનું આખરે મૃત્યુ નીપજ્યું પરંતુ આ કિસ્સાએ ડોકટર્સ સહિત સૌને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાની ડાડમીબેન નામની મહિલાને દોઈત મહિના પહેલાં નોળિયો કરડતાં તેઓ સારવાર માટે સિરોહીની સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડવકારિ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મહિલા બીજો ડોઝ લેવા જતા સ્થાનિક ડોકટરે કહ્યું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી. તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી. જે બાદ મહિલામાં અચાનક હડકવાના લક્ષણોએ દેખાતા આ અजीબ કેસને લઈને ડોકટરો ચોંકી ઉઠ્યા હતા અને મહિલાને હડકવા છેલ્લા સ્ટેજ ઉપર હોવા છતાં સારવાર શરૂ થઈ હતી. પહેલેથી સારવાર દરમિયાન થાય છે છતાં મહિલાનું અંતિમે અવસાન નીપજ્યું હતું. આ કેસને લઈને ડોકટરો سمیت લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું છે. બાઈટ-ડો,સુનિલ જોષી-સિવિલ સુપરિટેન્ડન પાલનપુર ( નોળિયો કરડવાથી હડકવા થાય તે અજુગતું છે મહિલાને હડકવા થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
0
Report
Advertisement

ग Gujarat में बारिश नहीं होने से किसान चिंतित, 12 घंटे बिजली की मांग

Surat, Gujarat:ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા ગુજરાત રાજ્યમાં વરસાદ ન આવવાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત ખેડોઝ દ્વારા વાવવામાં આવેલા પાકને ઉગાડવા અને બચાવવા માટે હવે પાણીની સખત જરૂરિયાત છે. હાલમાં વીજળી ૮ કલાક આપવામાં આવે છે હાલની સરકારી યોજના મુજબ, ખેડુતેને દિવસમાં માત્ર ૮ કલાક માટે જ વીજળી પૂરી પાડવામાં આવે છે. ભૂગર્ભ જળ ઉંડા જતા વીજળીની વધુ જરૂરિયાત વરસાદના અભાવે જમીનમાં પાણીનું સ્તર નીચે ગયું છે, જેના કારણે ભૂગર્ભ જળ બહાર કાઢવા માટે મોટર પંપ ચલાવવા વધુ વીજળીની જરૂર પડે છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડ વીજળી ૮ કલાકથી વધારી ૧૨ કલાક વીજળી આપવા મુખ્યમંત્રીને રજૂઆત ખેડૂત નેતા જયેશ દેલાડેન આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને એક અરજી કરી છે. જેમમાં તેમણે માંગણી કરી છે કે ખેડૂતોને આપવામાં આવતી ૮ કલાકની વીજળી વધારીને ૧૨ કલાક કરવામાં આવે જેથી તેઓ તેમના પાકને બચાવી શકે.
0
0
Report
Advertisement

आमख़ास: अहमदाबाद की 149वीं रथयात्रा 2026 में 18 गजराज GPS ट्रैकिंग समेत सुरक्षा उपाय

Ahmedabad, Gujarat:Ahmedabad की ऐतिहासिक 149वीं रथयात्रा 2026 में सुरक्षा और व्यवस्था के लिए टेक्नोलॉजी का खास इस्तेमाल किया जाएगा. पिछले साल कुछ गजराज बेकाबु बन्यां की घटना के बाद, इस साल 18 गजराज पर GPS ट्रैकर, 360 डिग्री कैमरा और साउंड मॉनिटिंग सिस्टम लगाए जाएंगे. गजराज की हर हलचल पर पुलिस कंट्रोल रूम से सीधी नजर रखी जाएगी. इनमें GPS ट्रैकिंग से लाइव लोकेशन और मूवमेंट पर नजर होगी. विशेष तौर पर ам्बाड़ी पर GPS ट्रैकिंग, 360 डिग्री कैमरा और साउंड डेसिबल मशीन लगेगी ताकि आवाज़ अधिक होने पर त्वरित कदम उठाए जा सकें. ruta के पूरे मार्ग पर 51 ड्रोन, CCTV कैमरे और AI आधारित एनालिटिक्स सिस्टम से भी सुरक्षा होगी. इस साल रथयात्रा की सुरक्षा के लिए हाई-टेक व्यवस्था की गई है.
0
0
Report

अहमदाबाद की 149वीं रथयात्रा 2026 में GPS ट्रैकिंग, 360° कैमरे और ड्रोन से सुरक्षा लैस

Ahmedabad, Gujarat:અમદાવાદની ઐતિહાસિક 149 મી રથયાત્રા 2026માં સુરક્ષા અને વ્યવસ્થા માટે આ વખતે ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. ગત વર્ષે કેટલાક ગજરાજ બેકાબુ બન્યાની ઘટના બાદ, આ વર્ષે 18 ગજરાજ પર GPS 트ેકર, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. ગજરાજની દરેક હિલચાલ પર પોલીસ કંટ્રોલ રૂમથી સીધી નજર રાખવામાં આવશે. ગૃથવ્ય થવાથી સુરક્ષા અને નિયંત્રણ માટે આ ગટર યાત્રા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. આ વર્ષે રથયાત્રામાં સામેલ થનારા 18 ગજરાજની અંબાડી પર GPS 트ેકિંગ સિસમ લગાવવામાં આવશે. જેના કારણે ગજરાજની લાઈવ લોકેશન અને મૂવમેન્ટ પર સતત નજર રાખી શકાશે. કોઈ અસામાન્ય હિલચાલ કે ગતિમાં ફેરફાર જોવા મળે તો તરત જ સુરક્ષામા રહેલા અધિકારીઓને એલર્ટ મળે અને જરૂરી પગલાં લેવામાં આવશે. માત્ર GPS જ નહીં, પરંતુ દરેક ગજરાજની અંબાડી પર 360 ડિગ્રી કેમેરા પણ લગાવવામાં આવશે. આ કેમેરાથી ગજરાજની આસપાસની સ્થિતિ, ભીડની હિલચાલ અને સંભવિત જોખમો પર નજર રાખી શકાશે. કેમેરાની લાઈવ ફીડ સીધી પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી અધિકારીઓ રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકશે. ગત વર્ષે ગજરાજ બેકાબુ બન્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સાથે જ ગજરાજોને ડીજે અને અન્ય અવાજોથી તકલીફ ન થાય તે માટે અંબાડી પર સાઉન્ડ ડેસીબલ મશીન પણ લગાવવામાં આવશે. નિર્ધારિત મર્યાદાથી વધુ અવાજ નોંધાશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને જરૂર પડે તો ગજરાજને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. આખી રથયાત્રા રૂટ પર 51 ડ્રોન, CCTV કેમેરા અને AI આધારિત એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા પણ નજર રાખવામાં આવશે. આમ, આ વર્ષે રથયાત્રાની સુરક્ષા માટે હાઈટેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top