icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सालया में समुद्री जहाज़ डूबने से दो नाविकों की मौत, 12 सुरक्षित बचे

Khambhalia, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાંસ સલાયા બંદરથી ઓમાન તરફ જઈ રહેલા BDI 1415 mèહબૂબ આ બુખારી નામના વ્હાણને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે... ખરાબ હવામાન અને ઉગ્ર સમુદ્રી મોજાંના કારણે મધદરિયામાં વ્હાણ ના બન્ને એન્જિન ફેલ થઇ જતા વ્હાણ ડૂબી જતાં બે ખલાસીઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે... પ્રાથમિક માહિતી મુજબ, દુબઈ ના ડીજીબોટી પોર્ટ ફરથી સફર પર નીકળ્યું હતું... માલસામાન સાથે નીકળેલ વ્હાણ ખરાબ હવામાનમાં ફસાઈ ગયું હતું. ભારે પવન અને ઊંચા મોજાં વચ્ચે વ્હાણનું સંતુલન બગડતાં તે મધદરિયામાં ડૂબી ગયું... વ્હાણમાં કુલ 14 જેટલા ખલાસીઓ સવાર હતા. ઘટના અંગે નજીકમાં રહેલી અન્ય બોટો તાત્કાલિક બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા. સમયસર હાથ ધરીને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 12 જેટલા ખલાસીઓ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે બે ખલાસીઓને બચાવી શકાયા ન હતા અને તેમના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ ગાંધાર યાસીન નૂરમામદ અને ભયા ઈમરાન ઈશાક નામના બે માછીમારીઓ ના મોત થયા .. આ ઘટના સલાયા સહિત સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
0
0
Report
Advertisement

अमरैली जिले में मानव-बाघ संघर्ष: अवैध बाघ दर्शन पर वन विभाग ने कार्रवाई शुरू की

Rajkot, Gujarat:એન્કર - અમરેલી જિલ્લામાં તાજેતરમાં જ માનવ પર સિંહના હુમલાની બે ઘટના સામે આવી છે. ગેરકાયદેસર સિંહ દર્શન મામલે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત રાજ્ય વાઈલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાએ જણાવ્યું હતું કે, માનવ વસાહતમાં સિંહ વર્ષ 2000 થી આવે છે. અંદાજીત 1500 થી વધુ ગામડાંઓમાં સિંહ વસવાટ કરે છે. સૌરાષ્ટ્રમાં 5 વાઇલ્ડ લાઈફ સેંચ્યયરી આવેલી છે. જેનો 5 હજાર ચોરસ કિલો મીટર કરતા વધુ છે. તાજેતરોમાં બનેલી બે ઘટના અલગ અલગ છે. દરેક હુમલાઓ એક સરખા આંકી ન શકાય. લીલીયા નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા 8 થી 10 લોકો ગયા હતા. મેટિંગ પિરિયડમાં રહેલા સિંહ અને સિંહણની પજવણી કરતા હોવા થી સિંહે હુમલો કર્યો જોઈંતું સામે આવ્યું છે. સિંહે હુમલો કરેલો વિસ્તાર રેવન્યુ વિસ્તાર છે. તેથી આ વિસ્તારમાં વન વિભાગ પાસે કોઇ પાવર નથી. બધા પાવર જિલ્લા કલેકટર અને પોલીસ તંત્ર પાસે છે. જેની વચ્ચે વન વિભાગ કામ કરી રહ્યું છે. ગેરકાયદેસર લાયનશો બનાવનાર સામે વન વિભાગ માત્ર દંડ ફટકારે સંતુષ્ટ માની લે છે. જયારે કાયદાકીય રીતે જોગવાઈ મુજબ વધુમાં વધુ સજા થાય અથવા જેલની સજા થાય તે જરૂરી છે. માત્ર 10 થી 20 હજારનો દંડ ફટકારવામાં આવે તો એક દિવસમાં તે કમાણી કરી લેતા હોય છે. ઉલ્લેખનીય છે કે, 12 ઓક્ટોબર સુધી સિંહનો મેટિંગ પિરિયડ હોવાથી જંગલ વિસ્તાર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જયારે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે અને વધુ પડતું એગ્ર્સીવ હોય છે, ત્યારે સિંહ મનુષ્યનો શિકાર નથી કરતા પરંતુ હુમલો કરે છે. ઘણી વખત સિંહ દ્વારા કરવામાં આવેલા ઈજાને કારણે મનુષ્યનું મોત થતું હોય છે.
0
0
Report

Navsari के Flood के बाद स्कूल में कूड़ा-करकट, बच्चों को सांई मंदिर के शेड में बैठाया गया; mayor ने सफाई का दिया आश्वासन

Navsari, Gujarat:વે વરસાદી પાંદે નવસારી શહેરમાં પૂર બાદ કાદવની કૂટની પુસ્‍તમાં શરૂ થાય છે. અનેક સ્થળોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે અને અત્યાર સુધી શહેરમાં કાદવની સફાઈ થઇ ગઈ નથી. પરિણામે લોકો મહાપાલિકાની ટીમથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પૂરસરના પારા દ્વારા વિઝલપોર પ્રાથમિક શાળામાં પણ કાદવ પથરાયો હતો. આજે સવારમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે અંદર કાદવના કારણે પ્રવેશમાર્ગમાં અડચણ થઈ હતી અને મુખ્ય દરવાજા બહાર ઉભા રહેવા પડ્યા. શિક્ષકો દ્વારા બાળકોને નજીકમાં સામેના શ્રી સાંઈ મંદિરની શેડની નીચે બેઠા કરવાનું આયોજન થયું હતું. શાળા દરમિયાન કાદવની સફાઈ માટે મહાપાલિકામાં આચાર્ય દ્વારા વારંવાર ફોન કરવામાં આવ્યા છતાં કોઈ સભાધિકારી પહોંચ્યો ન હતો. આજના દિવસે મહાપાલિકાના મેયર અશોક ધોરાજીયા વિજલપોરમાં તેમના મુલાકાત દરમિયાન શાળા પાસે હાજર રહીને સ્થિતિ જાણી તરત સફાઈ તથા સફાઈના પ્રયાસો હાથ ધરાવવાનું કહ્યું. બીજી તરફ શાળાના 200 થી વધુ બાળકોને સાંઈ મંદિરમાં બેસાડી ભણવાનો બદલે ભજનો ગવડાવ્યા ગયા હોવાના વિરોધાભાસી પ્રશ્નો ઊભા થયા. શાળામાં કાદવના કારણે આચાર્યને વિદ્યાર્થીઓને રજા આપવાની નીતિ અંગે પણ પ્રશ્ન ઉઠતો હતો. મેયરે શાસનાધિકારીઓને નિર્દેશ આપ્યો કે બાળકોને જલદીથી રજા આપવામાં આવી અને સાંજ સુધીમાં શાળાની સંપૂર્ણ સફાઈ કરવાનો ઉદ્દેશ પૂરો થાય.
0
0
Report
Advertisement

खेड़ा फैक्ट्री ब्लास्ट: मुख्य आरोपी मिथूल पटेल गिरफ्तार, न्यायिक हिरासत में भेजा गया

Kheda, Gujarat:કપડવંજ ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલ ના એસઓજી ની ટીમે કરી ધરપકડ 27 જૂને ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો પ્રચંડ બ્લાસ્ટ બ્લાસ્ટમાં બે શ્રમિકો દાઝ્યા હતા, જેમાં એક શ્રમિક નું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ સમગ્ર મામલે ખેડા એસઓજી પીઆઈએ આપી પ્રતિક્રિયા છેલ્લા એક વર્ષ અને બે મહિના થી કોઈપણ મંજૂરી વગર અને લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે મંજૂરી વિના ચાલતી હતી ફટાકડા ની ફેક્ટરી મુખ્ય આરોપી મિતુલ પટેલને તેના જ ઘરના બહારથી ખેડા એસોજીની ટીમે ધરપકડ કરી આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા ની પ્રક્રિયા કરશે ખેડા SOG ની ટીમ હજૂ કોણ કોણ આ ઘટન ના જવાબદાર છે તેની વધુ તપાસ કરશે. બાઈટ : ધવલ શિમ્પી (પીઆઈ એસ ઓ જી, ખેડા)
0
0
Report

नकली प्लाज्मा केस: गुजरात पुलिस ने एक और आरोपी गिरफ्तार किया

Ahmedabad, Gujarat:નકલી બ્લડ પ્લાઝમા કેસ મામલો આંધાડ ગ્રામ્ય પોલીસે વધુ એક આરોપી ની ધરપકડ કરી અગાઉ આ કેસ માં કુલ 7 આરોપીઓ પકડાય થયા છે બાવળાના અજિત સોલંકી નામના આરોપી ની ધરપકડ કરવા માં આવી અજિત સોલંકી ગાડી નો ડ્રાઈવર હતો અજિત સોલંકી અન્ય ત્રણ રાજ્યમાંથી રાજસ્થાન મધ્યપ્રદેશ છાંતીગઢ માંથી પ્લાઝમા ल्यાવયો 275 બેગ ની ચોરી કરી હતી અને ચાંગોદર લાવી હતું અને એમાં નકલી પ્લાજામાં હેરફેર કરી હતી 500 બેગ વાય ચંદ્ર માનવ મોહન ગાયકવાડ દિનેશ ચૌધરી ને અમદાવાદ મોકલી હતી 500 બેગ પહેલે થી નકલી પ્લાજમા હરિ અને દિનેશ વધુ ભેળસેળ કરી વાશિમ બ્લડ બેંક ના પ્રકાશ સાંગલે આશોક સાંગલે બ્લડ બેન્ક ના માલિકો હતા આ બેંગલોર ની ફાર્મા કંપની માં વેચાતા હતા આ ફાર્મા કંપની કેન્સર ની દવા વાવેતા હતા નકલી પ્લાઝમા એક પણ હોસ્પિટલ ના ગયા માત્ર ફાર્મા કંપની મોકલ્યા છે
0
0
Report

अहमदाबाद: शाहिबाग पुलिस मुख्यालय पास टियर गैस ड्रिल से लोगों की आंखों में जलन

Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી નજીક એક અજીબ ઘટના બની શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર પરિસર માં ટીયર ગેસ છોડાયો આગામી Rpથયાત્રા લઈને પોલીસ હેડક્વાટર ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી મોક ડ્રીલ માં ટીયર ગેસની અસર રિવરફ્રન્ટ રોડ સુધી પહોંચી વાહનચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા થઈ આચાનક અસરથી લોકોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ અનેક લોકોએ આંખો ધોઈને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો કેટલાક વાહનચાલકોએ સુરક્ષાના ભાગરૂપે વાહનો ધીમા કર્યા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નમાં લાગી ઘટનાને કારણે રિવરફ્રન્ટ રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો
0
0
Report
Advertisement

पासपोर्ट के नकली दस्तावेज बनाकर विदेश जाने की तैयारी: योगेंद्र मौऱ्या उर्फ अब्दुल रहमान गिरफ्तार

Ahmedabad, Gujarat:આમદાબાદ : પાસપોર્ટ વેરિફિકેશનમાં મોટો ખુલાસો થયું અયોધ્યાનો યોગેન્દ્ર અમદાવાદમાં અબ્દુલ બનીને ઝડપايو અયોધ્યાનો વતની યોગેન્દ્ર મૌર્ય અમદાવાદમાં અબ્દુલ રહેમાન નામની ખોટી ઓળખ ધારણ કરીને રહેતો ઝડપાયો આયોધ્યા પડોશમાં રહેતી ખુશનુમા બાનુ સાથે પ્રેમ થતા નિકાહનામા માટે યોગેન્દ્રએ પોતાનું નામ અબ્દુલ રહેમાન રાખ્યું હતું દિલ્લી માં લગ્ન કર્યા બાદ અમદાવાદના દાણીલીમડામાં રહેવા આવ્યો હતો યોગેન્દ્રએ એજન્ટ ને પૈસા આપીને અબ્દુલ રહેમાન નામના બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ કઢાવ્યા હતા બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટની અરજી કરતા, જૂના પાસપોર્ટ અને નવી અરજીમાં નામ તથા માતાપિતાની વિગતો અલગ լինելու કારણે મામલો સામે આવ્યો આવું અમદાવાદ SOG ની તપાસમાં સામે રહ્યું કે નકલી ઓળખ અને બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને આરોપી પાસપોર્ટ મળીને વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો આમદ્દાબાદ SOG યોગેન્દ્ર મૌર્ય ઉર્ફે અબ્દુલ રહેમાન સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
0
0
Report

अंबाजी मंदिर संगमरमर की चमक लौटाने के लिए तीन चरण, खर्च एक करोड़

Ambaji, Gujarat:યാത്രાધામ અંબાજી મંદિર નો મહત્તમ નવું જીણોદ્ધાર 1975 માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થર થી ઘડતર શરૂ થયું હતું ને આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિર નો જીણોદ્ધાર મુખ્ય શિખર ને સોના થી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે. આ મંદિર અંબાજી માં નીકળતા માર્બલ માંથી જ બનેલું મંદિર છે પણ લગભગ τελευταા 50 વર્ષ થી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદ ને અનેક વાવાઝોડા ના ડસ્ટ થી મંદિર નો માર્બલ પીળો ને કાળા ડાઘ વાળો થઈ ગયો છે. ત્યારે બરોડા ના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે દર્શને આવતા હતા ને તેમને આ મંદિર ના સંગેમરમર ની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ट्रસ્ટ સાથે ચર્ચા કરી હતી. આ મંદિર ની તમામ સફાઈ પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલ ની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ એક કરોડ રૂપિયા સાથેનો થવાનો અંદાજ છે પરંતુ બરોડા ની ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપની ના ચેરમેન રાહુલ શર્મા એ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના સંયુક્ત પણે નિઃશુલ્ક કામગીરી કરાવી આપવાની ખાતરી આપી છે તો મંદિર ટ્રસ્ટ એ હાલ તબક્કે માર્બલ ની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે જે ઓછે છ માસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે આ કાર્ય તમારી ત્રણ તબક્કા માં પૂર્ણ કરવામાં આવશે.
0
0
Report
Advertisement

सिल्वर प्लाज़ा की दुकान में शॉर्ट सर्किट से आग, नुकसान भारी, किन्तु जनहानि नहीं

Surat, Gujarat:સુરત : બ્રેકિંગ પલસાણાના બગુમરા સિલ્વર પ્લાઝા પર દુકાનમાં શૉન્ટ સર્કિટ થયું સિલ્વર પ્લાઝા ચામુંડા નોવેલ્ટી શૉર્ટસર્કિટ થી દુકાન સમાન બળીને ખાનખતો આગ લાગતા સ્થાનિક જોતા અફરાતફરી મચી હતી નોવેલ્ટીની દુકાનનો સમગ્ર સમાન બળીને ખાખ ગયો સ્થાનિકોએ દુકાનમાં आग જોતા તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી ફાયર ઘટનাস্থો પહોચી ત્યાર સુધી દુકાનનો સમગ્ર સમાન બળીને ખાખ થયો ફાયર ફાઇટરોએ પાણી નો મારોमारी ૪૦ મિનિટ બાદ आग કાબૂમાં આવી હતી સમગ્ર મામલે કોઈ જાનહાનિ નથી સિલ્વર પ્લાઝા ફાયર સેફટી ને લઇ સવાલો ઉઠ્યા ફાયર લાઇન છે પરંતુ કાર્યરત, બેદરકારી થી જાનહાનિ થાય તો જવાબદાર કોણ ?
0
0
Report
Advertisement
Advertisement
Back to top