388001
ઇરમાં ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ. પી બઘેલએ સંબોધન કર્યું
Anand, Gujarat:દેશનાં જુદા જુદા રાજયોમાં પંચાયતી રાજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચુંટાયેલા પદાધિકારીઓ માટે લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ અંતર્ગત આણંદનાં ઈરમા ખાતે વર્કશોપ યોજાઈ ગયો જેનાં સમાપન સમારોહમાં ભારત સરકારનાં કેન્દ્રીય પંચાયતરાજ રાજયમંત્રી પ્રો.એસ પી બધેલએ અધિકારીઓ અને પદાધિકારીઓને સંબોધન કર્યું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
वास्दज पुलिस कस्टडी से भागे आरोपी अशोक डाभाणी को क्राइम ब्रांच ने गिरफ्तार किया
Ahmedabad, Gujarat:અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપીને ઝડપવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને થાપ આપીને ભાગેલો આરોપી હવે ફરી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી પોક્સો (POCSO) એક્ટ હેઠળ અશોક ડાભાણી નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી જ્યારે મેડિકલ સારવાર કરાવીને પરત પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે પોલીસ સ્ટેશનની બહારથી જ તક જોઈને ફરાર થઈ ગયો હતો. ક્રાઇમબ્રાન્ચની કામગીરીમાં ક્રાઇમબ્રાન્ચે સક્રિયતા બતાવી ગણતરીના કલાકોમાંજ આરોપી અશોક ડાભાણીને શહેરના ચંદ્રનગર બ્રિજ પાસેથી દબોચી લીધો હતો. અંતિમ કાર્યવાહીમાં ક્રાઇમબ્રાન્ચે આરોપીને ઝડપّي આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાડજ પોલીસને સોંપ્યો છે.0
0
Report
नवसारी के locals को NH-48 बोरियाच टोल नाका पर टोल मुक्ती का बड़ा फैसला: आंदोलन के बीच मिली राहत
Navsari, Gujarat:भारत सरकार की नेशनल हाईवे अथॉरिटी द्वारा नेशनल हाईवे 48 पर वाहन आवाजाही को सरल बनाने हेतु सुरत में कैंपमेज के पास मानव-रहित ऑटोमैटेड डिज़िटल टोल प्लाज़ा शुरू होने से नवसारी के BORIYACH टोलनाका के पास स्थानीय वाहनांे को टोल मुक्त करने की मांग तेज हुई। स्थानीय किसानों और नेता-समितियों द्वारा विरोध के सुर उठे, जिसके बाद विधायक-प्रधानों ने जिले के कलेक्टर से मुलाकात कर NG 21 वाहनों के लिए टोल मुक्त Echt घोषित करने की मांग की। यदि स्थानीय वाहनों को टोल मुक्त नहीं किया गया, तो आने वाले दिनों में आंदोलन की चेतावनी उठी। वामसाड़ा के विधायक अनंत पटेल ने केंद्रीय परिवहन मंत्री नितिन गडकरी को पत्र लिखकर GJ 21 के वाहनों को टोल टैक्स से छूट देने की मांग की। इस बीच नवसारी जिले के भाजपा प्रभारी भूरालाल शाह और विधायक राजेश दેસाई सहित नेताओं ने कलेक्टर से मुलाकात की और हाईवे ऑथोरिटी को भी प्रस्तुत किया। तत्क्षण तौर पर कलेक्टर ने BORIYACH टोलनाका पर दोनो तरफ स्थानीय वाहनों के लिए टोल मुक्ति की घोषणा कर दी। BORIYACH टोलनाका पर टोल मुक्त होने की जानकारी मिलने पर नवसारी के स्थानीय वाहन चालकों में खुशी देखी गई। साथ ही अनंत पटेल ने केंद्रीय मंत्री को लिखे पत्र के माध्यम से मिली टोल मुक्त के लिए आभार व्यक्त किया, आंदोलन स्थगित रखने और स्थायी रूप से स्थानीयों को टोल मुक्त करने की आंशका जताई। जिला भाजपा के प्रमुख ने भी कलेक्टर से मुलाकात के बाद हाईवे ऑथोरिटी द्वारा टोल में राहत दी जाने की पुष्टि की, और स्थायी मुक्तिको लेकर केंद्रीय मंत्री, जल शक्ति मंत्री, और मुख्यमंत्री को भी प्रस्ताव भेजे जाने की बात कही। नवसारी के हित में स्थायी रूप से टोल मुक्त रहने की उम्मीद व्यक्त की गई।0
0
Report
पडरा के पास दिल्ली–मुंबई एक्सप्रेसवे पर कार में आग, चालक की मौके पर मौत
Vadodara, Gujarat:પાદરા તાલુકામાંથી પસાર થતા દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સુરત તરફ જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. ચાલતી કારમાં આગ ભભૂકી ઉઠતા એક્સપ્રેસ વે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો. આગ એટલી ભયાનક હતી કે કાર ચાલક કારની અંદર જ ફસાઈ ગયો હતો. સ્થળીક લોકો દ્વારા બચાવના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આગની ચપેટમાં આવતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાાની જાણ થતાંજ વડોદરા ફાયર ફાઇટર તેમજ પાદરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે બાદ પોલીસો ઘટનાસ્થળનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક કારchalકનામૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ અકસ્માત અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.0
0
Report
Advertisement
नर्मदा में भाजपा की हार के बाद आंतरिक मतभेद उजागर, संगठन में तनाव बढ़ा
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ રાજપીપલા APMC ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મનોમંથન બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય તેમજ સંગઠનના હોદ્ધેદારો હાજર રહ્યા હતા.આ બેઠક દરમિયાન નર્મદા જિલ્લા માં ભાજપમાં aiંતરિક મતભેદો અને બે ભાગલા પડ્યા હોય તેવા દ drોષ્યો સામે આવ્યા હતા. મનોમંથનમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની કામગીરી અંગે બાદબાકી થવા સાથે સંગઠનના ત્રણ મહામંત્રીઓ અને જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અંગે પણ ટીકા થઈ હતી.આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાની એક સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આ વીડિયો અંગે ઝી-24 કલાક દ્વારા પુષ્ટિ કરવામાંhoud ગંભીર. વાયરલ વીડિયોમાં સાંસદ ਮਨસુખ વસાવા દ્વારા જિલ્લા પ્રમુખ નીલ રાવ, ત્રણ મહાએંત્રી અને પ્રભારી અર્જુਨભાઈ ચૌધરીની કામગીરી અંગે કડક શબ્દોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. બીજી તરફ નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીએ સાંસદના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “મનોમંથનની બેઠકમાં અમને બોલાવ્યા નહીં તે દુઃખદ છે. સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે. પરંતુ અમારા વિશે જે વાતો કરવામાં આવી તે ખોટી છે. મને ચૂંટણીના માત્ર પાંચ દિવસે અગ્રિય બનાવવામાં આવ્યો હતો.” તેમણે ઉમેર્યું કે, “આગામી સમયમાં તમામ બાબતો સુધારી લેવામાં આવશે.” નર્મદા જિલ્લામાં भाजपाની હાર બાદ સંગઠન અંદર અસંતોષ અને ગોઠવણીના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. વિડિઓ બાઈટ - મનસુખ વસાવા ( સાંસદ ) બાઈટ - અર્જુન ચૌધરી ( જિલ્લા પ્રભારી )0
0
Report
अहमदाबाद के कुतूबनगर में फरज़ान हत्या: भाई के DNA से पति समसुद्दीन समेत आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:अहमदाबाद के कुतूबनगर में 34 वर्ष पुराने फरज़ान हत्या केस में पुलिस ने वैज्ञानिक प्रमाण जुटाए हैं. फरज़ान के कंकाल से मिले DNA के साथ उसके भाई के DNA के मिलान होने पर हत्या का मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी गई है. वर्तमान में फरज़ान के पति समसुद्दीन और जठ इकबाल खेडावाला पुलिस कस्टडी में हैं. इस केस में घटनास्थल के साक्षी के बयान भी मिले हैं. पुलिस ने मकान में खोजबीन कर फरज़ान की युवती कंकाल खोज निकाला था; अबDNA मिलान के आधार पर आरोपियों के विरुद्ध हत्या का मामला दर्ज किया गया है.0
0
Report
खोखरा थाना में साइबर अवेयरनेस कार्यक्रम ने युवाओं को धोखाधड़ी से बचने के उपाय
Ahmedabad, Gujarat:ખોખરા પોલિસ સ્ટેશનમાં યોજાયો સાયબર અવેરનેસ જનજાગૃતિ કાયઁકમ ખોખરા પોલિસ ના સાયબર માં ફરજ બજાવતા પોલિસ જવાનોનો પ્રયત્ન પોલીસ ઈન્સપેકટર_BP સાવલિયા_ના માર્ગદર્શનમા_PSI_RR_ચૌધરી સાથે પોલીસ સ્ટેશન સકુંલ માં યોજાયો કાર્યક્રમ નાગરિકો અને વાલીઓ સહિત યુવાઓને સાયબર ગુના ઓ તેમછે મોબાઈલ ની લાગેલ લત ને કેવી રીતે છોડાવીને ઓનલાઇન છેતરપિડી થી બચી શકાય તેમે માર્ગદર્શન અનેક સચોટ દાખલાઓ આપવામાં આવ્યા જનજાગૃતિ કાર્યક્રમમાં વિસ્તારના નાગરિકો તેમજ યુવા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા હાજર tấtેમે ઉપયોગી જાણકારી મેળવી હતી0
0
Report
Advertisement
जामनगर में प्रधानमंत्री के आगमन की तैयारियाँ अंतिम चरण में
Jamnagar, Gujarat:તા.09-05-2026 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓને અપાતો આખરી ઓપ Slug : 0905 ZK JMN PM FINAL TAIYARI ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર ઇન્ટ્રો જામનગર શહેર વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહ અને ઉમંગના માહોલમાં રંગાઈ ગયું છે. ચાર રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ જામનગર ખાતે વડાપ્રધાનના ભવ્ય અભિવાધન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. લાલબંગલા સર્કલ ખાતે યોજાનારા આ કાર્યક્રમને લઈ તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. VO-1 લાલબંગલા સર્કલ ખાતે આવતીકાલે રાત્રે વડાપ્રધાનના આગમનને લઈને વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે. શહેરભરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સૌરાષ્ટ્ર રેન્જ આઈ.જી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. VO-2 વડાપ્રધાનનો કાફલો આવતીકાલે રાત્રે અંદાજે 10 વાગ્યે જામનગર આવી પહોંચશે તેવી માહિતી સામે આવી રહી છે. ભાજપની ચાર રાજ્યોમાં મળેલી ઐતિહાસિક જીત બાદ યોજાનારા આ અભિવાદન સમારોહમાં જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. VO-3 સાંસદ પુનમબેન માડમ સહીત ભાજપના ધારાસભ્યો અને આગેવાનો કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં ખડેપગે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાનના સ્વાગતને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સાથે જ અભિવાદન સમારોહ દરમિયાન વડાપ્રધાન જામનગરની જનતાને સંબોધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. PTC “જામનગરમાં વડાપ્રધાનના आगમનને લઈને તંત્રથી લઈને ભાજપ સંગઠન સુધી તમામ તૈયારી પૂર્ણતાના આરે છે. લાલબંગલા સર્કલ ખાતે આયોજિત અભિવાદન સમારોહ ભવ્ય બનશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એન્કર આઉટ્રો તો બીજી طرف વડાપ્રધાનના આગમનને લઈને જામનગરની જનતામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર avat તેની ભવ્ય અભિવાદન સમારોહ પર ટકેલી છે.0
0
Report
कुरुक्षेत्र धाम में तापी सफाई अभियान: दो दिन चलता आयोजन
Surat, Gujarat:જહાંગીરપુરા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી सफाई અભિયાન कार्यक्रम રાખવામાં આવ્યો હતો. અધિક માસ માં ઘણા શ્રદ્ધાળુ તાપીમાં સ્થાન કરવા આવતા હોય છે ત્યારે તાપી ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે ઉદ્દેશ સાથે કુરુક્ષેત્ર ટ્રસ્ટ પૂજ્ય મોટો હરિઓમ ટ્રસ્ટ તાપીનમસુભ્ય ટ્રસ્ટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અધિક માસ દરમિયાન કુરુક્ષેત્ર ઘાટ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવતા હોય છે ત્યારે તેઓને પવિત્ર તાપી માના સ્થાન માટે કોઈ અગવડ ન પડે તે ઉદ્દેશ સાથે બે દિવસ સફાઈ અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.0
0
Report
सूरत में ममता अस्पताल में गैरकानूनी गर्भपात का मामला; फार्मासिस्ट गिरफ्तार
Surat, Gujarat:સુરત...વરાછા મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરવાનો મામલો, પોલીસે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરી, આરોપીને સાથે રાખી ઘટનાનું રિ કન્ટ્રક્શન, મમતા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના નામે ગર્ભમાં જ બાળકીઓના કતલની હાટડી ચલાવતો, પોલીસ આરોપીને લઈ મમતા હોસ્પિટલ પોહચી હતી જ્યાં સમગ્ર ઘટનાનું રિ કન્ટ્રક્શન કર્યું વરાછા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગી વધુ કાર્યવાહી હાથ ધરી0
0
Report
Advertisement
मोरबी नगर निगम में रोज़मर्रा कर्मचारियों की हाजिरी घोटाला, ऑनलाइन मौजूदगी के बावजूद गड़बड़ी
Morbi, Gujarat:મોરબી મહાપાલિકાના રોજમદાર કર્મચારીઓની હાજરીનું કૌભાંડ મહાપાલિકામાં કામ ન કરતાં હોય તેવા રોજમદારની પુરાવામાં આવતી હાજરી ! રોજમદાર કર્મચારીઓની ઓનલાઇન હાજરી હોવા છતાં કરી નાખ્યું કૌભાંડ હાલમાં ડેપ્યુટી ઈજનેરે 13 રોજમદાર સામે નોંધાવી એ ડિવિઝનમાં ફરિયાદ એક જ વ્યક્તિની જુદીજુદી આંગળીની અલગ અલગ વ્યક્તિની ભરાતી હતી હાજરી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતનો હાલમાં ગુનો નોંધાયો મંદિપ ચાવડા, વિમલભાઈ બાવળીયા, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ, સુનિલભાઈ મકવાણા, રોહિતભાઈ ધીરુભાઈ, લલિતભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા અને રાજેશભાઈ સહિતના સામે નોંધાયો ગુનો0
0
Report
सूरत की खाड़ी सफाई दिखाने में नगर निगम ने सोशल मीडिया पर फोटो-वीडियो साझा किए
Surat, Gujarat:સુરત બ્રેક ખાડી સફાઈ દેખાડવા પાલિકા લાઇક અને વ્યુઝ ના સહારે લોકોએ સોશિયલ મીડિયા પર બરોબરના ટપાર્યા એસ્કેવેટર નો વિડીયો અપલોડ કર્યો લોકોએ પોતાની સમસ્યાઓ ઠાલવી મનપા તંત્ર હવે જનમાનસ સુધી પહોંચવા, હકારાત્મક કામગીરી દેખાડવા માટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ફોટા વિડિયો અપલોડ કરી રહી છે કોઈલી ખાડી મા ફ્લોટિંગ એસ્કેવેટર મશીન ઉતારી થતી સફાઈ દર્શાવવામાં આવી હતી વિડિઓ અપલોડ કરતા લોકોએ સમસ્યા ઠાલવી હતી લોકોએ પોતાની સોસાયટી વિસ્તારની ખાડી સફાઈ ,ગંદકી, દબાણ સહિતની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા લોકોએ સમસ્યા વર્ણવતા અધિકારી અને કર્મચારીઓ અચરજમાં મુકાઈ ગયા હતા0
0
Report
झारखंड में हत्या, लाश कब्रिस्तान में दबी; सुरत पुलिस ने आरोपी को गिरफ्तार किया
Surat, Gujarat:સુરત બ્રેક ઝારખંડમાં હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દાટી ભાગેલો આરોપી ઝડપાયો સુરત ચોક બજાર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો ઉઘરાણી થી બચવા લેણદારને પતાવી દોઢ વર્ષથી સુરત ભાગી આવ્યો હતો આરોપી રાજન ઉર્ફે રંજન કુમાર રામને ઝડપી પાડાયો આરોપી વેડ રોડ ત્રિલોક સોસાયટીમાં રહેતો હતો છેલ્લા દોઢેક વર્ષથી સુરતમાં રહી મજૂરી કામ કરતો હતો આરોપીએ પોતાના પરિચિત ખાલીક નુર મોહમ્મદ અંસારી પાસેથી રૂપિયા 25000 ઉછીના લીધા હતા નાણાંની ઉઘરાણી કરતાં ખાલીકનું કાશળ કાઢી નાખ્યું હતું ઝારખંડ પોલીસક્ષ હત્યાહોમાં સામેલ તેના બે મિત્રોની અગાઉ ધરપકડ કરી હતી0
0
Report
Advertisement
अहमदाबाद के कांकरीया प्राणी संग्रहालय में गर्मी से बचाव के खास उपाय
Ahmedabad, Gujarat:ઉનાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયા ખાતે આવેલા કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં 2190 જેટલા પ્રાણી-પક્ષીઓ તેમજ સરિસૃપો છે. આ તમામ વન્યજીવો માટે ઝૂ એડવાઈજર ડૉ. આર.કે. સાહુ અને ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શર્વ શાહના માર્ગદર્શન હેઠળ પાણીનો છંટકાવ, એર-કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ નોક્ટરનલ ઝૂમાં ETHE સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના કરણે બહારના તાપમાન કરતા અંદરનું તાપમાન વન્યજીવોને અનુકૂળ રહે છે. વન્યજીવોને ઠંડક મળે તે માટે پિંજરાઓ પાસે 38થી 40 જેટલા એર કૂલર મૂકવામાં આવેલા છે. નોક્ટરનલ ઝૂમાં જીઓ-થર્મલ એરેશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. વેટરનરી ટીમ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ, રૂટિન મેડિકલ ચેકઅપ અને સમયસર રાઉન્ડ લેવામાં આવે છે. ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકનું ધ્યાન રાખવામાં આવે છે. જેમાં પાણી અને ગ્લુકોઝની માત્રા વધુ હોય તેવા તાળબૂચ, ટેટી અને શેરડી સહિતના ફળો આપવામાં આવે છે.પ્રાણીઓ અને પક્ષીઓ ડિહાઈડ્રેશનનો શિકાર ન બને અને તેમના શરીરમાં યોગ્ય તાપમાન જળવાઈ રહે તે હેતુથી સૌપ્રથમ તેમની ઉપર સૂર્યના તીક્ષ્ણ કિરણો સીધા ન પડે તે માટે શેલ્ટર આપવામાં आएको છે અને પાંજરાઓ ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવેલી છે. સાથો સાથ પીવાના પાણીમાં જરૂરિયાત મુજબના ગ્લુકોઝ અથવા ORS પાઉડર ઉમેરવામાં આવે છે.ઉનાળાની સિઝનમાં અહીં આવતા મુલાકાતીઓને સવારના 9 કલાકથી સાંજના 7 કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. કારણકે, ઉનાળુ વેકેશનમાં સામાન્ય રીતે અંદાજીત 3 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 5 વર્ષમાં 77.72 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે. ઉનાળામાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં COOL માહોલ હીટવેવથી પ્રાણીઓ-પક્ષીઓને બચાવવા ખાસ વ્યવસ્થા પ્રાણીઓના પિંજરા સામે એર કૂલર, ગ્રીન નેટ, પાણીનો ભરપૂર છંટકાવ નોક્ટરનલ ઝૂમાં જીઓ-થર્મલ એરેશનની સુવિધા પ્રાણી સંગ્રહાલયમાં 2190 જેટલા પ્રાણી-પક્ષીઓ તેમજ સરિસૃપો કાંકરિયા প্রાણી સંગ્રহાલયમાં વન્યજીવોને અનકૂળ વાતાવરણ પિંજરાઓ પાસે 38થી 40 જેટલા એર કൂൾરરની સુવિધા આକરા તાપ વચ્ચે મુલાકાતીને ઝૂમાં ઠાંડકનો આહેસાસ મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ, ઝૂ ਗાઈਡની સુવિધા કાંકરિયામાં વોક ઈન એરવરી બનાવવાની કામગીરી ચાલી છેલ્લા 5 वर्षोंમાં લાખો લોકોએ મુલાકાત લીધી0
0
Report
दाहोद के निर्माण साइट पर चौकीदार हत्या: आरोपी गिरफ्तार
Dahod, Gujarat:દાહોદના રળીયાતી પાસે આવેલી અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોકીદાર મનુભાઈપરમારની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. ઘટનાની જાણે તેઓ પહોંચતા ડોગ સ્ક્વોડ, CCTV ફૂટેજ અને ડ્રોલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ થઈ હતી. pradɪmukti તપાસમાં લોહી લાગેલા પથ્થર કબજે થયા બાદ જાણી્યું કે અજાણ્યા વ્યક્તિએ પથ્થારે વડે ખુબ ઘાતક હુમલો કરીને હત્યા કરી હતી. રળીયાતી રામદેવ ફળિયાના રહેવાસી દ્વિપલ કાળુ આમલીયાર પર પોલીસે સનાત શંકા કર્યા બાદ પેવલાઈને કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ પોલીસ વધતાં તપાસમાં બહાર આવ્યું કે મનુભાઈ પરમારે કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોકીદારી કરતી હતી અને આરોપી દ્વિપલ આમલીયાર બ્રાંગરના ટુકડાઓ ભઠી ભંગારમાં વેચવાનું કામ કરતો હતો. વાતચીતના અંતે આદેશમાં નિષ્કર્ષ આવ્યો કે ભંગાર લેવા અંગે ચર્ચા થયા બાદ આરોપી ગુસ્સામાં આવી પથ્થર ઊંચકીને માણસના થી ઉપરા ચાપરી હુમલો કરી નાખ્યો હતો. હુમલાના કારણે મનુભાઈ ઘટના સ્થળેજ મૃત્યુ પાળ્યા હતા. હત્યા બાદ આરોપી સ્થળ છોડીને ફરار થયો હતો અને મૃતકનો મોબાઈલ ફોન તથા ભંગારની પોટલી પરિવાર સાથે લઈ જતા આરોપી ધરપકડ થયો હતો. હવે કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર રાખ્યો હતો. પોલીસ વધુ તપાસમાં આગળની માહિતી બહાર પાડશે. આ ઘટનાએ સાબિત કર્યું કે ગુનાહો કેટલા કાયમી ચાલાક હોય, ઘટના સ્થળે રહેલા પુરાવા તેમને અંતે પોલીસ સુધી પહોંચાડી દે છે. મનુભાઈના બે નાની પુત્રીઓ પિતાના ગુમાવા પચ્છે માતાના પડપટ છૂટતા ગુમાવતા હતા.0
0
Report
दमण के समुद्र तट पर गर्मी से राहत पाते पर्यटक; गोवा को नहीं छोड़ रहे लोग
Vapi, Gujarat:સંપૂર્ણ રાજ્યમાં ઉનાળા વેકેશનમો માહોલ છે. ત્યારે ઉનાળામાં ગરમીના આ માહોલમાં લોકો હરવા ફરવાના સ્થળે જઈ રહ્યા છે. તો કેટલાક દરિયા કિનારે અને હિલ સ્ટેશન પર જઈને પણ પર્યટકો ગરમીથી રાહત અનુભવે છે. રાજ્યના પડોશમાં આવેલો સંઘ પ્રદેશ દમણ નો દરિયો પણ ઉનાળાના વેકેશનમાં પર્યટકો માટે હોટ ફેવરિટ બની રહ્યો છે. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળે છે. દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે; દર વર્ષે દેશભરમાંથી પર્યટકો આ કિનારે ઉમટી આવે છે. દિવાળી અને અન્ય વેકેશનના માહોલમાં દમણનો દરિયા કિનારો પર્યટકો થી ઉપશેરાયેલો જોવા મળે છે. આ ઠંડકતા ગરમીથી રાહત પ્રાપ્ત કરવા આ سال પણ દમણના દરિયા કિનારે મોટો ભીડ જોવા મળે છે. ગોવાના દરિયે પણ પર્યટકો જતાં હોય છે, પરંતુ ગોવા સારી રીતે મહંગી હોવાથી બજેટમાં હવે દમણ પસંદ કરી રહ્યા છે. દમણના દરિયા કિનારે વિકાસના કારણે પર્યટકોની સંખ્યા વધતી જાય છે. સાથે અહીં દરિયાકિનારે હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ,Boatિંગ અને અન્ય બાઇક રાઇડિંગ સહિતના આકર્ષણો છે, આથી પર્યટકો પરિવાર સાથે 시간을 માણી યાદગાર સંભારણાં બચાવી જાય છે.0
0
Report
Advertisement
