388001
બોરસદ માં ગાયનું કતલ કરાયેલું માથું ફેંકવાના ગુનામાં ત્રણ ઝડપાયા
Anand, Gujarat:આણંદ જિલ્લાનાં બોરસદ શહેરમાં ટેકરીયાપુરા સીમ વિસ્તારમાં ગત રક્ષાબંધનનાં દિવસે નાની નહેરમાંથી કતલ કરાયેલી ગાયનું માથુ અને અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,જે ચકચારી બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝ઼ડપી પાડી કતલ કરાયેલી ગાયનું માથુ મળવાની ધટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मोडासा के साकरिया गाँव से पोषण आहार का बड़ा जथ्म् વી जब्त
Modasa, Gujarat:આ ડાલામાંથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અપાતો બાલ શક્તિ, માતૃ શક્તિ અને સત્વ આટાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ પીકઅપ ડாளાની તલાશી લેતા તેમાંથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) હેઠળ અપાતો ફોર્ટિફાઇટેડ બ્લેન્ડેડ કમ્પોઝીટ ફૂડનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બાલશક્તિ ૧૦ કિલોની ૨૦૦ થેલીઓ, માતૃશક્તિ ૧૦ કિલોની ૧૦૦ થેલીઓ અને સત્વ ફોર્ટિફાઇડ ઘઉંનો આટો ૧૦ કિલોની ૫ થેલીઓ મળી કુલ મૂદામાલ રૂ. ૧,૯૦,૬૫૦ ઝડપાયો હતો. આ સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસ બે અરોપીઓ સામે ગુનો નોંધ્યો છે: ૧) શાહરુખ कालુશા દીવાન (ડ્રાઈવર), ૨) ઝાકીરભાઈ સિંધિ-હિમતનગર (આરોપી ઝાકીરભાઈ મેમણ-જથ્થો માંગનાર - મોડાસા), ૩) ખાનપુર ગોડાઉન ના જવાબદાર વ્યક્તિ, આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.0
0
Report
वलसाड के LCB कॉस्टेबल पर मारपीट और 2 लाख रिश्वत के आरोप
Valsad, Gujarat:વલસાડ જિલ્લા LCB પોલીસના કોસ્ટબલ ઉપર મારમારવાનો તથા લાંચના લાગ્યા આક્ષેપ પ્રોહીબિશનના ગુનાહમાં આગોતરા જામીન લઈને આવેલા યુવાનને ઢોર મારમારી ૨ લાખની લાચના લાગ્યા આક્ષેપો પારડીના કોટલાવ ખાતે રહેતા યોગેશ પટેલને LCB કોન્સ્ટેબલએ આપી ધમકી. આગોતરા જામીન મળવા છતાં प्रहरीले જામીન ન લીધા, બે દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડીને માર્યો માર. સમગ્ર મામલે LCB કોન્સ્ટેબલના કથિત અથ્યાચારથી ઘાયલ યોગેશ પટેલ દ્રારા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા અને રેન્જ IGને કરાઈ ફરિયાદ. ઘાયલ યુવાનના સનસનીખેજ આક્ષેપો બાદ LCBની કામગીરી પર ઉઠ્યા સવાલ બાઈટ : યોગેશ પટેલ ફરિયાદી0
0
Report
अंबाजी में आदिवासी महिला ने गले में फांसी लगाकर आत्महत्या की कोशिश, जांच जारी
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં એક મહિલાએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર આ આદિવાસી મહિલા રાજસ્થાનના જાંબુડી પાંડવા ફળી ની રહેવાસી હોવાનું જાણવા મળ્યું આ આદિવાસી મહિલાએ ગળે ફાંસો ખાતા આદિવાસી લોકોના ટોળા ઉમટ્યા અંબાજીના શક્તિધારાના એક ક્વાર્ટર માં ભાડે રહેતા હતા આ દંપતી માં પતિ ઘરે ન હોવાથી પત્નીએ ગળે ટૂંપો ખાઈ જીવન લીલા સંકેલી હોવાની શંકા મારનાર યુવતીનું નામ પુલકીબેન સુનિલભાઈ હોવાનું જાણવા મળ્યું આ ઘટનાને લઇ પોલીસ પહોંચી ઘટના સ્થળે.... કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી જો કે હજી આ મહિલાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી આ મહિલાનો હત્યા છે કે આત્મહત્યા તે હજી અસમંજસતા જોવા મળી રહી છે..... حال પોલીસ ચારે તરફ તપાસ કરી આ ગુના નો ભેદ ઉકેલવાની કોશિશ કરી રહી છે અંબાજી માં ગળે ફાંસો ખાનાર મહિલાનો ફાઇલ ફોટા સાથે છે0
0
Report
Advertisement
जूनागढ़ साबलपुर चौकी के पास पुल पर ट्रक पलट, चालक की मौत
Junagad, Gujarat:જૂનાગઢ સાબલપુર ચોકડી નવા બનેલ પુલ પાસે ટ્રેકે મારી પલ્ટી સિંગદાણી ભરેલી ટ્રક જતો હતો રાજકોટ તરફ ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાયો ટ્રક ટ્રેક પલ્ટી જતા ડ્રાઇવરનું સારવાર બાદ નીપજયું મૃત્યુ અન્ય એક વ્યક્તિ થઇ ઇજાગ્રસ્ત આશ્વિન કોરડીયા ઉંમર 52 નું મોત ટ્રક પલ્ટી મારતા સિંગદાણા રસ્તા પર વેરાઈ જતા ટ્રાફિક થયો જામ0
0
Report
Vadodara में ST बस बंदी से ग्रामीण-विद्यार्थी परेशान; डिपो के खिलाफ प्रदर्शन
Dabhoi, Gujarat:ब्रेकिंग વડોદરા રૂલર ડભોચઈ ડભોચઈ ચાંદોદની એસ ટી બસ બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં આવ્યા ગ્રામજનો અને વિધાર્થીઓએ એસ ટી ડેપો ખાતે કર્યો હલ્લાબોલ 2 महिनાથી બસ બંધ થતા વિધાર્થી ખાનગી વાહનોમાં કરે છે મુસાફરી ચૂંટણી ટાણે બસ ચાલુ કરી ગ્રામજનોને એસ ટી તંત્રએ ઉભુલુ બનાવ્યા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ડેપો મેનેજરને કરી રજૂવાત0
0
Report
जामनगर के होटल में वेज पास्ता में नॉन-वेज के टुकड़े मिलने पर शिकायत दर्ज
Jamnagar, Gujarat:જામનગરમાં મોટા હોટેલમાંથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાના પહેલા ચેતવણી તરીકે તપાસ. જામનગરમાં વેજ પસ્તામાં નોનવેજના ટુકડાના મળ્યાની ફરિયાદ. ઝોમેટો મારફતે દિગ્જામ સર્કલ હોટેલમાંથી ઓર્ડર મંગાવાયો હતો. ગ્રાહકે ખાવા દરમિયાન નોનવેજના ટુકડાના પદાર્થ જોવા મળ્યાનું આક્ષેપ કર્યો. મામલે ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ નોંધાવી. જે નોન વેજના ખાતા હોય તેમને નોન વેજ પસ્તામાં આપતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ગ્રાહકની કડક પગલા લેવાના માંગ.0
0
Report
Advertisement
अंकलेश्वर में कचरा फेंकने पर CCTV और सुरक्षा गार्ड तैनाती
ભરૂચના અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવામાં નગરપાલિકાએ હવે કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવા માટે 13 ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ, આ કાર્યવાહી હવે રાજકીય રંગ પણ પકડી રહી છે. વિપક્ષે તેને જાહેર નાણાંનો વ્યય ગણાવી સવાલો ઉઠાવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના એવા 13 સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં વારંવાર લોકો જાહેરમાં કચરો ફેંકતા હોવાનું સામે આવ્યું છે. આવા ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ પર હવે CCTV કેમેરા લગાવી સત્ય નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક સંવેદનશીલ સ્થળોએ મંડપ ઉભા કરી સિક્યુરિટી ગાર્ડની પણ તૈનાતીવામાં આવી હતી. નગરપાલિકાના જણાવ્યા મુજબ, જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે. સ્થાનિક જાગૃત નાગરિકોએ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે એવા પગલાં જરૂરી ہونےાનું જણાવી નાગરિકોને જવાબદારી નિભાવવાની અપીલ કરી છે. વિઓ – 02 નગરપાલિકાના આ નિર્ણયને લઈને વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે. વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણે આક્ષેપ લગાવ્યો છે કે CCTV કેમેરા, મંડપ અને સિક્યુરિટી ગાર્ડ પર જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે શહેરમાં કાયમી સ્વચ્છતા વ્યવસ્થા ઊભી કરવાને બદલે માત્ર દેખાવ પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. જો આ જ રકમ સ્વચ્છતા વ્યવસ્થાને મજબૂત બનાવવા પાછળ ખર્ચવામાં આવે તો વધુ સારા પરિણામો મળી શકે. વિશ્વ – 03 બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશандониાડિયાએ વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે શહેરને સ્વચ્છ રાખવું નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે અને વારંવાર સમજાવટ છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકી રહ્યા હોવાથી કડક પગલાં લેવાં ફરજિયાત બન્યા છે. નગરપાલિકાનું કહેવું છે કે સ્વચ્છ શહેર માટે નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે. એક તરફ નગરપાલિકા શહેરને સ્વચ્છ બનાવા કડક કાર્યવાહીનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેને જાહેર નાણાંનો વ્યય ગણાવી વિરોધ કરી રહ્યું છે. હવે આ પગલાંથી શહેરમાં ખરેખર ગંદકી પર અંકુશ આવે છે કે પછી રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ વચ્ચે મુદ્દો અટવાઈ જાય છે, તેના પર સૌની નજર રહેશે. વાસુ પરમાર, ઝી મીડિયા, અંકલેશ્વર.0
0
Report
सूरत GIDC में जमीन विवाद से 25 वर्षीय युवक ने आत्महत्या कर ली
Surat, Gujarat:સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એક अत्यંત આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં વતનની જમીન ગીરવી મૂકી દેવા બાબતે થયેલા ઝઘડા અને તણાવમાં આવીને એક ૨૫ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુક યુવકે હજી એક મહિના પહેલા જ લગ્ન થયા હતા, જેથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. વીઓ:1 મળતી માહિતી મુજબ, મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન વિસ્તારે રહેતા ૨૫ વર્ષીય નંદલાલ સરોજની ગામમાં જમીન આવેલી છે. નંદલાલના મોટા ભાઈ કલ્લુએ આ જમીન ગીરવી મૂકી દીધી હતી. જમીન ગીરવી મૂકી દેવાના કારણે બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બોલાચાલી અને વિવાદ ચાલી રહ્યો હતો. વીઓ:2 મોટા ભાઈ સાથે જમીન બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીના કારણે નંદલાલ ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો. આ હતાશા સહન ન કરતા આખરે નંદલાલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની સૌથી દુખદ બાબત એ છે કે નંદલાલના હજુમાં એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે પોતાની પત્ની કરિશ્મા સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. લગ્નના ગણતરીના દિવસોમાં જ પતિ ગુમાવવાનું વારો આવતા પત્ની કરિશ્મા પર આભ તૂટી પડ્યું છે. કરિશ્માએ આ મામલે જવાબદારીઓને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બાઈટ: કરિશ્મા સરોજ (મૃતક ની પત્ની) વીઓ:3 ઘટનાની જાણ થતા જ સચિન GIDC પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.0
0
Report
सूरत के पांडेसरा में दोस्त के खून से भर गया मामला, हत्या गिरफ्तार
Surat, Gujarat:સુરતના પાંડેસરા વિસ્તારમાં અમોલ સાલ્વે નામના યુવકની હત્યાના ચકચારી મામલામાં એક નવો વળાંક આવ્યો છે. મૃત્યુના થોડા સમય પહેલા મૃતક તથા હત્યારા મિત્રોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી શનિ જાદવે એક જ રાતમાં પોતાના બે મિત્રોને ચપ્પુ દ્વારા હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું અને અન્ય એક ઓળખમાં માથા-ઘայતીત છે. ડિંડોલી જઈને આ ત્રણેય મિત્રો વિવાદ માટે ગયા હતા અને ત્યાં મળીને સમયે ડિંડોલી બ્રિજ નીચે ધર્મેશ પર હુમલો થયો હતો. ધર્મેશ પર હુમલા બાદ લોકોને રૂપિયા અને મોબાઇલ ચોરાઈ લીધા ગયાં હતા અને જતાં તેઓHospitalમાં દાખલ થયા હતા. ડિંડોલીમાં જ આ ત્રણેયના પગલે ફરી એક વખત હુમલો થયો જેમાં અમોલ સાલ્વેનું મૃત્યુ થયું. આ બંને બનાવના આરોપી શનિ જાદવને પોલીસ પકડ્યું હતું. ડિંડોલી પોલીસ પણ ધર્મેશ પર થયેલા ચોરી-હિંસાના મામલામાં શનિ વિરુદ્ધ આફસાપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.0
0
Report
Advertisement
कपडवंज की फैक्ट्री में विस्फोट, 10 किमी दायरे तक दहशत; दो घायल
Kheda, Gujarat:ખેડા કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ વિસ્ફોટ થતા પંથકના 10 કિલોમીટર સુધીની ધ્રુજી ધરા ઘટનામાં ૨ લોકોએ ઈજાગ્રસ્ત - પ્રાંત અધિકારી વિસ્ફોટની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટના સ્થળ નજીકના વિસ્તારમાં પણ વિસ્ફોટની અસર ફેક્ટરીની નોંધણી અંગેની કોઈ માહિતી મળી નથી - પ્રાંત અધિકારી ગેરકાયદેસર રીતે धम्मધી રહી હતી फटાકડા ફેક્ટરી - પ્રાંત અધિકારી હાલ fsl અને પોલીસની મદદથી તપાસ ચાલી રહી છે - પ્રાંત અધિકારી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે સાદિક નામને ઈસમે મિતુલ પટેલ નામના જમીન માલિક પાસેથી ભાડે રાખી હતી જમીન- સૂત્ર છેલ્લા બે વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હતી - સૂત્ર બાઇટ: અનિલ ઝાલા, પ્રાંત અધિકારી - કપડવંજ0
0
Report
उटीया में अवैध खनन के दांव-पेच: नेताओं के जामाई डम्परों से जुड़ा घोटाला
Vadodara, Gujarat:કરજણ તાલુકાના ઉટીયા ગામે ખાણ ખનીજના દરોડા... ગાંધીનગર વિજિલન્સ દ્વારા ઉટીયા ગામે ખાણ ખનીજના દરોડા.. કરોડોની માત્રામાં ગેરકાયદેસર રીતે માટી ખોદતા વાહનો ઝટપટેરિયા... ઉટીયા ગામે ભુમાફીયાઓએ સરકારી ગોચર પણ ખોદી નાખ્યું... સરકારી ગોચરમાં જાણે માતૃભૂમિનું ચીરહરણ કર્યું હોય તેવું જોવા મળ્યું. ગાંધીનગર ખાણ ખનીજ ખાતુ જોઈને સપ્તબધ થઈ ગયું કરીયાં કે આ જગ્યાએ માટી ખોદવા માટે રાજકીય નેતાના જમાઈના ડમ્પરો ચાલતા હતા... પૂર્વ ધારાસભ્ય,ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સતિષ નિશાળીયાના જમાઈના ડમ્પર ઝડપાયા... સરકાર પણ પોતાની અને સરકારી જમીન પોતાની બનાવી ચૂકેલા આ ભુમાફિયા પર રાજકીય નેતાનો હાથ.. વડોદરા ખાણ ખનીજ ખાતુ ઊંઘતું ઝડપાયું ... સતત ત્રીજીવાર વડોદરા જિલ્લામાં गांधीનગર ખાણ ખનીજ ખાતુ રેડ કરતું નજરે પડ્યું ...0
0
Report
खास निजी बिजली कंपनी से मुआवजे की मांग पर किसानों का अमरणांत उपवास जारी
Morbi, Gujarat:ब्रेकिंग मोरबीनाे जेતપર गावમે હક માટે ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલનનો મામલો ખાનગી વીજ કંપની પાસેથી પૂરા વળતરની માંગ સાથે ચાલી રહ્યું છે આમરણાંત ઉપવાસ આંદોલન આજે દસમા દિવસે પણ આમરણાંત ઉપવાસ કરનારા ખેડૂતો પોતાનો માગ ઉપર મક્કમ ગઈકાલે નિલેશ એરવાડીયા નામના ઉપવાસી ની તબિયત લથડતા હાલ તે સારવાર હેઠળ રાત્રે નેહુલ અમૃતિયાની તબિયત લતડી હોય સારવાર લીધા બાદ આજે ફરી પાછા ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા જ્યાં સુધી ખાનગી વીજ કંપની પૂરતું વળતર નહીં આપે ત્યારે ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે: ઉપવાસી0
0
Report
Advertisement
साबरकांठा में मजरा ओवरब्रिज के पास ट्रक में आग, दमकल ने काबू पाया
Idar, Gujarat:સાબરકાંઠા પ્રાંતિજના મજરા ઓવરબ્રિજ નજીક ટ્રકમાં આગની ઘટના ખંભાતથી હિંમતનગર તરફ જઈ રહેલી ટ્રકમાં આગ લાગી હતી આગ લાગતા ટ્રક આગમાં બળીને ખાખ થઈ ટ્રકમાં સામાન ભરેલો નથી હોઇતાથી મોટી રાહત પ્રાંતીજ ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો0
0
Report
सूरत चुनाव घोटाले में हड़कंप: कांग्रेस के सभी उम्मीदवार अज्ञात स्थान पर ले जाए गए
Surat, Gujarat:સુરત બ્રેક 12 હજારો કરોડનું ટ્રણ ઓવર ધરાવતી સુમુલ ડેરી ચૂંટણી મામલો કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારોને અજ્ઞાત વાસ માં લઇ જસે આજે ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ હતા તમમ ઉમેદવાર ને અજ્ઞાન વાસ માં લઇ જવાશે હાલ 16 માંથી 5 ઉમેદવારો ભાજપે બિન હરીફ કરી છે ઉમરવાડા ના ઉમેદવાર ની દરખાસ્ત કરનાર ગુમ થઇ ગયો છે ત્રણ દિવાથી દરખાસ્ત કરનાર નું અપહરણ થયું હોવાનું આરોપ:તુષાર ચૌધરી ઉમેદવાર નું ફોર્મ રદ્દ કરાવવા દરખાસ્ત કરનારને ગુમ કરાવ્યો છે શામ, દામ દંડ ભેદ ની નીતિ અપનાવવામાં આવી રહી ہے0
0
Report
मोरबी के किसानों 10वें दिन उपवास के समर्थन में सिरेमिक ट्रेडर्स की कार रैली
Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનને આજે 10 મો દિવસ છે અને આજે મોરબીમાં સિરામિક ટ્રેડર્સ એસો.ના વેપારી દ્વારા મોરબીથી જેતપર સુધીની કાર રેલી યોજવામાં આવશે અને ખેડૂતો દ્વારા જે વાજબી માંગણી કરવામાં આવે તેના માટે સરકાર દ્વારા મધ્યસ્થિ કરીને ખેડૂતોના આંદોલનનો સુખદ અંત લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી સરકાર સમક્ષ વ્યક્ત કરવામાં આવશે.IVOS ગ્રુપ: સિરામિક ટ્રેડર્સ એસો. સાથે 2600 જેટલા વેલરીઓ જોડાયેલ છે અને તેઓ પણ ખેડૂત છે જેથી ગઇકાલે મળેલી મિટિંગમાં વેપારીઓએ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી લઈને જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની કાર રેલી નું આયોજન કર્યું છે અને સાંજે 5 વાગ્યે આ રેલી યોજાશે જેમાં અંદાજે 1100 જેટલા વેપારીઓ જોડાશે.0
0
Report
Advertisement
