Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

બોરસદ માં ગાયનું કતલ કરાયેલું માથું ફેંકવાના ગુનામાં ત્રણ ઝડપાયા

Sept 04, 2024 04:50:03
Anand, Gujarat
આણંદ જિલ્લાનાં બોરસદ શહેરમાં ટેકરીયાપુરા સીમ વિસ્તારમાં ગત રક્ષાબંધનનાં દિવસે નાની નહેરમાંથી કતલ કરાયેલી ગાયનું માથુ અને અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,જે ચકચારી બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝ઼ડપી પાડી કતલ કરાયેલી ગાયનું માથુ મળવાની ધટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RVRajat Vohra
Feb 23, 2026 05:46:47
Jammu, :*Breaking* Kishtwar Encounter Update | किश्तवाड़ में अब तक का सबसे लंबा एनकाउंटर, चार टॉप जैश आतंकी ढेर, ऑपरेशन त्राशी-I अब भी जारी, एनकाउंटर का आज 37वाँ दिन जम्मू-कश्मीर के किश्तवाड़ जिले में चल रहा सुरक्षा बलों का ऑपरेशन ‘त्राशी-I’ अब तक का सबसे लंबा एनकाउंटर बन गया है। यह ऑपरेशन 18 जनवरी से लगातार जारी है, जिसमें सुरक्षा बलों ने बड़ी कामयाबी हासिल करते हुए जैश-ए-मोहम्मद (JeM) के चार टॉप आतंकियों को मार गिराया है। जिसमें टॉप कमांडर सैफुल्लाह और आदिल शामिल हैं। बता दें कि आतंकी सैफुल्लाह के ऊपर 10 लाख रुपए का इमान था। जानकारी के अनुसार, यह ऑपरेशन किश्तवाड़ के छात्रू और आसपास के दुर्गम पहाड़ी इलाकों में चलाया जा रहा है। आतंकियों की मौजूदगी की पुख्ता सूचना मिलने के बाद सेना, पुलिस और अन्य सुरक्षा एजेंसियों ने संयुक्त अभियान शुरू किया था。 सुरक्षा एजेंसियों के मुताबिक, मारे गए आतंकी जैश-ए-मोहम्मद से जुड़े हुए थे और इलाके में बड़ी आतंकी साजिश को अंजाम देने की फिराक में थे। ऑपरेशन के दौरान कई बार रुक-रुक कर गोलीबारी हुई और दुर्गम भौगोलिक परिस्थितियों के बावजूद जवानों ने आतंकियों को घेरकर मार गिराया。 फिलहाल, इलाके में सर्च ऑपरेशन अब भी जारी है, क्योंकि सुरक्षा एजेंसियों को आशंका है कि क्षेत्र में कुछ और आतंकी छिपे हो सकते हैं। पूरे इलाके को घेरकर तलाशी अभियान चलाया जा रहा है।
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 03:32:01
Surat, Gujarat:સુરતમાં સ્કૂલોમાં ભણતા બાળકોને ડરાવી-ધમકાવી બળજબરીથી પૈસા કઢાવતો ગંભીર મામલો બાળકો પાસેથી રૂપિયા ઉઘરાવતા આસામાજિક તત્વો સામે વરાછા પોલીસની તાત્કાલિક કાર્યવાહી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પકડી પાડ્યા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત ઉચ્ચ અધિકારીઓની સ્પષ્ટ સૂચનાનો અસરકારક અમલ સ્કૂલ-કોલેજ આસપાસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવામાં આવ્યું મિલકત સંબંધિત ગુનાઓ, સ્નેચિંગ અને વાહન ચોરી સામે ઝીરો ટોલરન્સ ચોકક્તો બાતમીના આધારે કુબેરનગર પોપડા ખાતેથી આરોપીઓ ઝડપાયા ત્રણ આરોપી ઝડપાયા: રોશન ઘોળકીયા, ભાવિક લાડુમોર, મીત ખુન્ટ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5), 54 મુજબ કાર્યવાહી વરાછા પોલીસની ટીમવર્ક અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય વાલીઓમાં રાહત, શહેરમાં સુરક્ષાનો સંદેશ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 03:31:45
Surat, Gujarat:સુરતના કતારગામમાં જ્વેલર્સની પેઢીમાં તસ્કરીની મોટી ઘટના બારી વાટે ઘૂસી લાખોની મત્તા પર હાથ સાફ કરી તસ્કર ફરાર આંબા તલાવડી પાસે આવેલી બ્લ્યુબેલા જ્વેલ્સ નિશાને મોડી રાત્રે 02:10 થી 03:00 વચ્ચે ચોરીનો અંજામ વેપારી દુકાન વધાવી ઘરે ગયા બાદ બનાવ બન્યો ઓફિસના પાછળના ભાગેથી કાચની બારી વાટે પ્રવેશ કબાટ અને ડ્રોઅરમાંથી કિંમતી ઘરેણાં ઉઠાવાયા રૂ. 1.30 લાખની રોકડ પણ લઈ ગયો તસ્કર સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 12.26 લાખની ચોરી 22.87 ગ્રામનું સોનાનું કડુ સહિત અનેક વસ્તુઓ ગાયબ હીરા જડિત ચાંદીના દાગીના પણ ચોરાયા મોઝેનાઈટ ડાયમંડના પેકેટ પર પણ હાથ સાફ CCTVમાં મોઢે રૂમાલ બાંધેલો શખ્સ કેદ ઉઘાડા પગે ઓફિસમાં ફરતો નજરે પડ્યો તસ્કર સિંગણપોર-ડભોલી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 22, 2026 18:45:13
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં ભૂગર્ભ જળનું ગેરકાયદેસર ખનન કરતા પાણી માફિયાઓ સામે સ્થાનિક રહીશોએ મોરચો માંડ્યો છે.સુરત મહાનગરપાલિકા દ્વારા તલાક સમયમાં જ ગેરકાયદેસર બોરિંગો પર બુલડોઝર ફેરવી દેવા છતાં, તંત્રને પડકાર ફેંકીને માફિયાઓએ ફરીથી પાણીનું વેચાણ શરૂ કરી દેતા રોષ ફાટી નીકળ્યો છે. વીઓ:1 થોડા દિવસો પહેલા જ મનપા દ્વારા ડીંડોલી વિસ્તારમાં સર્વે કરી ગેરકાયદેસર રીતેchalતા બોરિંગો તોડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપી હતી. જોકે, આ કાર્યવાહીના ગણતરીના દિવસોમાં જ માફિયાઓએ ફરીથી એ જ સ્થળે બોરિંગો ચાલુ કરી દીધા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની રહેમનજર હેઠળ જ આ કાળો કારોબાર ફરી ફૂલ્યોફાલ્યો છે. વીઓ:2 પાણી માફિયાઓ દ્વારા દિવસ-રાત બેફામ રીતે દોડાવવામાં આવેલા પાણીના ટેન્કરોને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.સાંકડી ગલીઓ અને રહેણાંક વિસ્તારોમાંથી પુરપાટ ઝડપે પસાર થતા ટેન્કરોને કારણે બાળકો અને વૃદ્ધોના જીવ જોખમમાં મુકાયા છે. વીઓ:3 આ માફિયાઓ મફતનું પાણી ખેંચીને ટેક્સટાઇલ મિલોમાં વેચી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.પાલિકાએ બોરિંગ તોડી પણ બે જ દિવસમાં ફરી લાગી ગઈ આ સ્થિતિ. ટેન્કરોની અવરજવરણે રસ્તાઓ ખરાબ થાય છે અને બાળકોને ઘરની બહાર કાઢવા ડર લાગે છે.
0
comment0
Report
JSJayanti solanki
Feb 22, 2026 14:48:22
Vadodara, Gujarat:વડોદરા શહેરના અકોટા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાંથી અંદાજે ત્રણ ફૂટ લાંબો મરેલો મગર મળી આવતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનાની જાણ મળે તેવી વાઇલ્ડ રેસ્ક્યુ ટીમના હેમંત વઢવાણ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા મગરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો. અકોટા બ્રિજ વિસ્તારમાં અગાઉ પણ મગર દેખાવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે ફરીથી મરેલો મગરની ઘટના સામે આવતા લોકોમાં ચિંતા સાથે ચર્ચા જોવા મળી રહી છે. હાલ મગરના મૃત્યુનું કારણ જાણવા ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
0
comment0
Report
AKAshok Kumar
Feb 22, 2026 14:34:51
Junagadh, Gujarat:જૂનાગઢ polis ने કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી, મેડિકલ ચેકઅપ સાથે રિમાન્ડની માંગ કરી. પુરાણો મહાશિવરાત્રિ મૈળામાં કીર્તિ पटेलે મુર્ગી કુંડમાં સ્નાન કરવો મુદ્દે મહિલા પોલીસ કર્મી ને ધાક ધમકી આપી હતી. અકસ્માતનાંત ધર્મિક લાગણી દુભાતા ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી અને અન્ય બે/shaxso સાથે કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ. પોલીસ દ્વારા કીર્તિ પટેલને ઝડપી લઈ જૂનાગઢ લાવવામાં આવ્યો અને કોર્ટમાં 5 દિવસના રિમાન્ડની માંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ વચ્ચે હવે પૂછપરછમાં કીર્તિ પટેલ ક્યાં ક્યાં આશરો લેવાયા તે પૂછવામાં આવશે. ડી.આଇ.જી જેમ કે ડિવાયએસપી રમ્ય પરમારાની આ માહિતી મીડિયાને આપી હતી.
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 22, 2026 12:15:13
Bhavnagar, Gujarat:भावनगर में विर मांधाता कोळी समाज आयोजित समૂह विवाहोत्सव में राष्ट्रीय संयोजक अरविन्द केजरीवाल और पंजाब के मुख्यमंत्री भगवंत मान उपस्थित रहे। इस वर्ष 12वें समूहविवाह समारोह का आयोजन किया गया था। ज्वहार मैदान परिसर में 151 दम्पतियों के समूहविवाह सम्पन्न हुए। इस अवसर पर ईशुदान गढ़वी, गopan Italia और संगठन के पदाधिकारी भी उपस्थित रहे। संत महंतों और भारी संख्या में लोगों की उपस्थिति रही। अरविंद केजरीवाल ने समूह विवाह को पुण्य का कार्य बताया और सभी दम्पतियों को विवाहजीवन की शुभकामनाएं दीं। भगवंत मान ने कहा कि 12वें समूहविवाह कार्यक्रम की स्मृति के रूप में आभार और भविष्य में समाजिक/धार्मिक कार्यों के लिए उपस्थित रहेंगे।
0
comment0
Report
BPBurhan pathan
Feb 22, 2026 11:47:26
Anand, Gujarat:વડાજપુરાણ નરેન્દ્ર મોદી ની મનકી બાતના 131માં એપીસોડમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર moddીએ મૂળ આણન્દનાં અને અમેરિકા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મોનાંક પટેલનાં નામનો ઉલ્લેખ કરતા મોનાંકનાંઆણંદ સ્થિત પરિવારમાં ખુશી સાથે ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી. વીએૉઃ અમેરિકાની ક્રિકેટ ટીમનાં કેપ્ટન મોનાંક પટેલનો જન્મ આણંદમાં થયો હતો,તેઓ મૂળ મહેલાવ ગામનાં વતની પણ વર્ષોથી આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં સ્થાઈ રહ્યા હતા, મોનાંક એક વર્ષ અગાઉ ઓમાનનાં પ્રવાસે જતા પૂર્વે અમેરિકાની ક્રિકેટ ટીમને લઈને આણંદ આવ્યો હતો અને આણંદ ખાતે શાસ્ત્રી મેદાનમાં તેણે ક્રિકેટની પ્રેકટીસ કરી હતી. વીએૉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ਨੇ મોનાંક પટેલનો મનકી બાતમાં ઉલ્લેખ કરતા પિતા દિલિપ પટેલ અને દાદી લલીતા પટેલ સહીત પરિવારજનોમાં ખુશી સાથે ગૌરવની લાગણી જોવા મળી હતી. પિતા DELIP પટેલે એક પિતા એક ગુજરાતી અને એક ભારતીય તરીકે આ ગૌરવની લાગણી હોવાનું જણાવ્યું હતું. વીએૉઃ મોનાંકના પિતા દિલીપભાઈ તેમજ કાકા અને દાદા પણ એક સારા ખેલાડી હતા જેથી મોનાંક ને ક્રિકેટનાં શોખનો વારસો ગળથુથીમાં જ મળ્યો હતો, મોનાંકના દાદી કહે છે કે મોનાંકને નાનપણથીજ ક્રિકેટનો શોખ હતો અને તે ઘરમાં પ્લાસ્ટિકનાં બોલથી ક્રિકેટ રમ્યા કરતો હતો તથા થોડો મોટો થયા બાદ બંગ્લાની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ક્રિકેટ રમતો હતો, અને ત્યારબાદ તે અંડર 18માં પણ ક્રિકેટ રમ્યો હતો. વીએૉ: મોનાંકનાં મોટા ભાગનાં પરિવારજનો અમેરીકામાં સ્થાઈ થયો હતો અને તેથી તે અમેરિકા ગયો હતો અને ત્યાં નાની નાની કાઉન્ટી મેચો રમતો હતો, વર્ષ 2010માં તેને અમેરિકાનો ગ્રીડકાર્ડ મળ્યું હતું, અને ત્યારબાદ તે 2016માં સંપૂર્ણપણે અમેરિકામાં સ્થાઈ થઈને 2018માં યુએસની ક્રિકેટ ટીમમાં વિકેટકીપર તરીકે સામેલ થયો હતો અને ત્યારબાદ તેને 2021માં યુએસની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વીએૉઃ મોનાંકનાં માતાનું થોડા વર્ષો અગાઉ નિધન થઈ ગયું છે, જયારે હાલમાં તેનાં પિતા અને કાકા સહીત સમગ્ર પરિવાર અમેરિકામાં છે, જયારે મોનાંકનાં દાદા લલીતાબેન અને પપ્પાનાં ફોઈ વલ્લભવિધાનગરમાં રહે છે, મોનાંકનાં પિતા દિલીપભાઈ હાલમાં આણંદમાં છે, અને તેઓએ મનકી બાતમાં વડાપ્રધાન દ્વારા મોનાંકનાં નામનો ઉલ્લેખ સાંભળી ખુશી અને ગૌરવની લાગણી અન્હુભવી હતી.
0
comment0
Report
DRDarshal Raval
Feb 22, 2026 10:03:04
Ahmedabad, Gujarat:અમદાવાદ શેહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ ભડકો લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષને કર્યો ઇ મેઈલ નવી નિિયુક્ત લઘુમતી મોરચા અધ્યક્ષ રૌફ શેખ વિરુદ્ધ કરી ફરિયાદ ફરિયાદમાં રાઉફ શેખને ગુનેગાર ગણાવ્યા રાઉફ શેખને બુથ સમિતિ પેજ સમિતિ ખબર નથી એવા વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આતા કરી મેઈલ દ્વારા ફરિયાદ સમગ્ર મામલે રૌફ શેખ નું નિવેદન આવ્યું સામે અહેમદ પટેલ મારા મિત્ર છે કેમ આવું કર્યું ખબર નથી તેમો ખોટા આક્ષેપ કરી રહ્યો છે હું ગુનેગાર છું કે નહીં સાબિત કરી બતાવે હું તેની સામે માનહાણી નો દાવો કરીશ 1998 થી હું પાર્ટીમાં સક્રિય કાર્યકર છું રાષ્ટ્રીય મુસ્લિમ મંચમાં 3 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યો 3 ટર્મ શહેર મહામંત્રી રહી ચૂક્યો છું પ્રદેશ કારોબારી સભ્ય રહ્યા લઘુમતી મોરચામાં 2015મા જમાલપુર માંથી કોર્પોરેટર તરીકે લડયા તેઓ પદ લેવા કે અન્ય કારણસર આ બધું કરી રહ્યા છે. પણ બધું ખોટું છે. રૌફ શેખ બાઈટ. રૌફ શેખ. અધ્યક્ષ. લઘુમતી મોરચા બાઈટ. અહેમદ પટેલ. આક્ષેપ કરનાર. વોટ્સપ
0
comment0
Report
BPBurhan pathan
Feb 22, 2026 09:31:40
Anand, Gujarat:એંકર અને ટ્રાન્સક્રિપ્ટમાંથી અસંબંધિત હાજરિયાત દૂર કરી પદ્ધતિવત(clean) વ્યવહારમાં ન્યૂઝ મૂલ્યો જાળવે સાથે તેમનું મૂળ વાસ્તવિકોક્તી పూర్తిగా રાખી છે. આણંદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીએ આજે આણંદની મુલાકાત દરમિયાન વડાપ્રધાને મનકી બાતના કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમણે કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લઈ તેથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી આણંદ શહેરમાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે સંભવિત કાર્યક્રમના આયોજનમાં જઈને યુવા મોરચાના પદાધિકારીઓનું સ્વાગત જોiedo હતું. ત્યારબાદ તેઓએ સિદ્ધિવિનાયક ભગવાનના દર્શન કર્યા બાદ વડાપ્રધanninના મનકી નોહી લીધી હતી અને આણંદના વિગતવાર વિષયોમાં વડાપ્રધકારોએ ખાસ ઉલ્લેખ કર્યો. પોલીસ-સુરક્ષા, ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અનેCybersecurityના વિષયો એટલે પરામર્શ આપ્યો હતો. આણંદ જિલ્લામાં DiVision Disabled Football tournament માં ડૉ. હેમાંગ જોષીએ инвалидો માટે એનર્જી ડ્રિક અને ફૂડ કીટનું વિતરણ કર્યું હતું અને કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી, જેમાં સરદાર પટેલ અને વિર વિષ્ઠાભાએ પટેલની પ્રતિમા પર સુતરની આંટી અર્પણ કરી હતી. સરદાર પટેલના નિવાસસ્થાન ખાતે ના પ્રતિમા-પ્રદર્શન નિહાળ્યું હતું અને આંકંડ જયોતન દર્શન થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ સાથે, આણંદના રમતગમત-સામાજિક પ્રવૃત્તિઓ સામેલ રહી હતી. જણાવી દેવામાં આવ્યા મુજબ આ બનેહતો કાર્યક્રમો ભાજપના યુવા મોરચા સંગઠનના દ્વિતીય દિવસે પણ ચાલુ રહ્યો. આયોજનો અંતે વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતા ન કરવાનો અને આત્મવિશ્વાસથી સામનો કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
0
comment0
Report
Advertisement
Back to top