Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

બોરસદ માં ગાયનું કતલ કરાયેલું માથું ફેંકવાના ગુનામાં ત્રણ ઝડપાયા

Sept 04, 2024 04:50:03
Anand, Gujarat
આણંદ જિલ્લાનાં બોરસદ શહેરમાં ટેકરીયાપુરા સીમ વિસ્તારમાં ગત રક્ષાબંધનનાં દિવસે નાની નહેરમાંથી કતલ કરાયેલી ગાયનું માથુ અને અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,જે ચકચારી બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝ઼ડપી પાડી કતલ કરાયેલી ગાયનું માથુ મળવાની ધટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Mar 02, 2026 07:02:06
Anand, Gujarat:એન્કરઃ આણંદ જિલ્લામાં ટામેટાનો મબલખ પાક થયો છે. જેની સામે બજારમાં ટામેટાના ભાવ તળિયે બેસી ગયા છે.જેને લઈને ખેડુતોને રડવાનો વારો આવ્યો છે,ખેડુતોને ટામેટાનો ભાવ મળતો નથી.quette મફતના ભાવે ટામેટા વેચવાની નોબત આવતાં ખેડુતોને હાલે વીઘે 5 થી 8 હજારની ખોટ વેઠવાનો વારો આવ્યો છે,જેથી ખેડુતોોએ ડાંગર ધઉ જેવા પાકની જેમ ટામેટાનાં પાકમાં પણ ટેકાનાં ભાવ જાહેર કરવા માંગ કરી છે,જેથી ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે સોજન્ીાત્રા પંથકમાં ચાર હજારથી વધુ હેકટર જામીનમાં ખેડુતોએ ટામેટાનો પાક કર્યો હતો અને સારો ઉતાર મળતા ખેડુતોને આ વર્ષે સારી આવક થવાની આશा જાગી હતી પરંતુ ટામેટાનો પાક તૈયાર થતા બજારમાં વેચવાનાં સમયે જ ટામેટાનાં ભાવમાં કડાકો બોલાયો છે,અને ટામેટાનાં ભાવ ગગડીને પ્રતિ મણ 70 થી 80 રૂપિયા થઈ જતા ખેડુতোને રડવાનો વારો આવ્યો છે,ટામેટાનું ઉત્પાદન સારૂ મળતા ભાવ પણ સારો હશે તો આ વર્ષે પરિવારનાં સામાજીક પ્રસંગો સારી રીતે પતી જશે અને Santાનો શાળા કોલેજની ફી ભરી દેવાશે તેવી આશા હતી,પરંતુ ટામેટાનું પાક તૈયાર થતા બજારમાં વેચવા લઈને આ સમયે જ ટામેટાનો ભાવ ગગડી જતા ખેડુતોને પોક મુકી રડવાનો વારો આવ્યો છે. ત્રણ මාસ અગાઉ ٹماتےાનો એક કિલોનો ભાવ રૂ.60 થી 80 હતો. એટલે કે, એક મણદીખ રૂ.1200 થી 1600 ખેડૂતોને મળ્યા હતા. એક માસ પૂર્વે મણના 250 મળતાં હતાં. જયારે હાલની સ્થિતિમાં 3થી 4 રૂપિયે કિલો મુકતા એક મણના 70થી 80 રૂપિયા મળી રહ્યાં છે. પરિણામે ખેડુતોને ટામેટા વેચવા જવાના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નિકળતો નથી.જેને લઈને ખેડુતોને ટામેટાનાં પાક પાછળ કરેલો ખર્ચ પણ વળે તેમ લાગતું નથી. વિવ્ઋે ટામેટાના ઉત્પાદનમાં પ્રતિ વીધે 15 થી 20 હજારની આસપાસ ખર્ચ થાય છે.હાલના ભાવ પ્રમાણે ખેડુતોને વિધા દીઠ માત્ર 12થી 14 હજાર રૂપિયા મળે છે,જેથી ખેડુતોને પ્રતિ વિધા 5થી 8 હજારોની ખોટ વેઠવાનો વારો આવ્યો છે,. કેટલાંક ખેડૂતોએ પાક સહાય લઈને ટામેટી કરી હતી.તોવખે ખેડૂતોએ બેંક લોનના નાંણા ભરવા કયા થી આ પ્રશ્ન થઇ પડયો છે.ત્યારે ટામેટા પકવતા ખેડુતો માટે પણ સરકારને કંઇ વિચારણા કરવી જોઈએ તેવી અપેક્ષા ખેડુતો રાખી રહ્યા છે. હાલમાં સોજીત્રા પંથકમાં પરપ્રાતિય વેપારીઓ ધામા નાખી બેઠા છે,અને ટામેટાની ખરીદી કરી રહ્યાં છે,જેઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,બેંગ્લોર સહિત વિવિધ રાજયોમાં ટામેટાનું બમ્પર उत्पादन થવાનાં કારણે ટામેટાની આવક વધારે થતા ટામેટાનાં ભાવમાં ધટાડો થયો છે,હાલમાં સોજીત્રા પંથકનાં ટામેટા પંજાબ મોકલવામાં આવી રહ્યા છે,અને દરરોજ બે ટ્રક ભરીને ટામેટા પંજાબ જાય છે
0
comment0
Report
BPBurhan pathan
Mar 02, 2026 07:00:47
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 06:17:13
Modasa, Gujarat:સ્લગ :-શામળાજી હોળી એન્કર :-હોળી-ધૂળેટીના પવિત્ર પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ફાગણ સુદ ચૌદસ એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા છે. આજે ભગવાનને ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે સાંજે 6 :30 કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ પણ યોજાશે.શામળાજીમાં બે દિવસીય પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે વ્રતની પૂનમ બાદ આવતીકાલે દર્શનની પૂનમ છે. બધે, આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલનો મંદિર નો મંદિર ખુલવાનો સમય: સવારે 5:00 વાગે, ​મંગલા આરતી: સવારે 5:45 વાગે,​શણગાર આરતી: સવારે 8:00 વાગે,​રાજભોગ: સવારે 9:00 વાગે (ત્યારબાદ મંદિર બંધ થશે) ​રાજભોગ આરતી: સવારે 9:45 વાગે,​ઉત્થાપન (મંદિર ખુલશે): બપોરે 12:30 વાગે,​સંધ્યા આરતી: બપોરે 1:30 વાગે થશે મહત્વનું છે કે બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રીના 8:30 સુધી ઠાકોરજીની આગળની ઝાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ ઝાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગે થશે અને સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. આમ, હોળીના પર્વે શામળિયાના દર્શન માટે ઉમટતા ભક્તોએ ગ્રહણના આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને દર્શનનું આયોજન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
0
comment0
Report
SSSapna Sharma
Mar 02, 2026 06:03:30
Ahmedabad, Gujarat:અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ચમત્કારી મંદિરમાં વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો માટે ખુલ્લું રહે છે. આ મંદિર ભ abbા રાણા નો છે. અહીં સંતાન પ્રાપ્તિ અને જેમના લગ્ન ના થતા હોય તેઓ દર્શન માટે આવે છે. અમદાવાદના ભાભા રાણા ના મંદિરે વહેલી સવારથી જ આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી. અહીં ભક્તો પોતાના નાના બાળકને દર્શન માટે લઈને આવ્યા. મંદિર સંચાલકોના જણાવ્યા મુજબ આ તે ભક્તો છે જે ગયા વર્ષે હોલીના દિવસે મંદિરે આવી ભabboના રહેલા સંતાન પ્રાપ્તિ ની માનતા Mani માનીને ગયા હતા. આ વર્ષે તેમની માનતા પૂરી થઈ અને તેઓ પોતાના બાળક સાથે ભાભા રાણા ના દર્શન માટે મંદિરે આવ્યા છે. આ મંદિર આશરેનો ૨૦ વર્ષ જૂનું છે ומ Gomtipur વિસ્તારામાં ખૂબ પ્રચલિત છે. અહીં બાબા રાણાની મૂર્તિ કાચી માટીમાંથી બનાવવામાં આવે છે. હોળી અને ધુળેટી એમ બે દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો આ મંદિરે પહોંચી માનતા માની છે. માનતા પૂરી થઈ ગયા બાદ બીજા વર્ષે તેઓ ચાંદીના ઘોડિયા અર્પણ કરવા આવે છે. બે દિવસ બાદ મૂર્તિ વિસર્જિત કરવામાં આવે છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 02, 2026 06:03:15
Ahmedabad, Gujarat:ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર માર્કેટ પર જોવા મળી યુદ્ધના ત્રણ દિવસ બાદ આજે ચોથા દિવસે માર્કેટ ખુલતા અસર જોવા મળી શુક્રવારે સ્થિતિ તંગ બન્યા બાદ વિવિધ દેશ અને બજાર સાથે આજે બજાર ખુલતા કડાકો જોવા મળ્યો માર્કેટ એક્સપર્ટના 5 ટકા ના કડાકો સામે દોઢ ટકાનો કડાકો જોવા મળ્યો જે સારી બાબત ગણાવી માર્કેટ ખુલતા શેર બજારમાં સેન્સેકસમાં 1000 પોઈન્ટ નો કડાકો જોવા મળ્યો જ્યારે નિફટીમાં 300 નો કડાકો જોવા મળ્યો ક્રૂડના ભાવમાં 12 ટકા નો વધારો જે લાંબા ગાળા સુધી રહે તો પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો જોવા મળી શકે લાંબા ગાળા સુધી યુદ્ધ શરૂ રહે તો માર્કેટ એક્સપર્ટ એ રોકાણકારો માટે ચિંતા વ્યક્ત કરી જોકે એક કે બે સપ્તાહમાં યુદ્ધ વિરામ લે તેવી શકયતા વ્યક્ત કરી એક કે બે સપ્તાહમાં યુદ્ધ વિરામ લે તો ભારતીય બજાર પર કોઈ અસર નહિ જોવા મળી જોકે વધુ સમય યુદ્ધ ચાલે તો ક્રૂડમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારો સાથે વિવિધ ક્ષેત્રે ભાવ વધારો જોવા મળે ઇરાનમાં સત્તા પલટો આવે અને યુદ્ધ વિરામ લે તો ભારતીય બજાર સ્થિર અને અસર વગરનું જોવા મળે ભારતનો ઇરાન સાથેનો વ્યાપાર ખોરવાયો ખાડી દેશોનો વ્યવહાર ખોરવાયો ખાડી દેશોમાં 1 લાખ ઉપર ભારતીય કામ કરે છે તેની રેમીટન્સ પર પણ અસર જોવા મળી
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 05:31:21
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લા શામળાજી તાલુકા માં આવેલા શામલપુર સહિત ૭૦ ગામોના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરવા વર્ષાકાળપંચાયતોના ધક્કા ખાઈ પરેશાન બન્યા છે. તાલુકો અલગ બનવાના કારણે ટેક્નિકલ ખામી સર્જાઈ છે જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ૦૧ અરવલ્લી જિલ્લામાં રવીસીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ૮૦ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે પરંતુ અરવલ્લી જિલ્લા ના નવ રચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહિ કરી શક્યા તેથી પરેશાન બન્યા છે. ૦૨ વાત છે શામળાજી તાલુકાના શામલપુર ગામની કે જ્યાં ૧૫૦ થી વધારે ખેડૂતના માથે ટેકાના ભાવે ઘઉં વેચવા ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ છે નોંધણી થતી નથી કેમકે તાલુકો અલગ બન્યો પરંતુ ઓન લાઈન કોમ્પ્યુટરમાં તાલુકો અને ગામનું નામ દાખવતા સર્વે નંબર બતાવવા જોઈએ તે બતાવતા નથી તથા જેના કારણે નોંધણી થઇ શકતી નથી છેલ્લાં દિવસો થી ઉખી થયેલી આ સમસ્યાનું સમાધાન થાય તે માટે ખેડૂતો બાપડાજી ચારા બની પંછાયતોના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આ ટેક્નિકલ ખામીને કારણે નોંધણી થઇ શકતી નથી. ૦૩ બીજી તરફ આગામી ૩ માર્ચે નોંધણી કામગીરી પૂર્ણ થનાર છે ત્યારે ખેડૂતો નોંધણી થશે કે નહીં તેની ચિંતામાં મુકાયા છે આ સંજોગોમાં પંચાયતોની વીસી પણ લાચાર થઈ કમ્યુટરમાં ટેક્નિકલ ખામી ક્યારે દૂર થાય તેની રાહ જોઈ રહ્યાં છે આ સમસ્યા શામળાજી તાલુકાના ૭૦ ગામોમાં સર્જાઈ છે તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યા હલ થાય તેવી માંગ ખેડૂતારો કરી રહ્યા છે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 05:05:42
Modasa, Gujarat:એન્કર :- અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝનના મુખ્ય પાક બટાકાના વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે ચિંતાની લકીરો જોવી પડી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બટાકાના ભાવમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખેડૂત પાયમાલ થવાની કगार પર છે. મોંઘા બીજ અને ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં કિસાન ભાવે તોડના સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષે વિસર્જીત ખર્ચમાં ભારે વધો થયો છે, ખાતર અને મજૂરીના ખર્ચ છતાં ભાવ ઉભરાયો નથી. ખેડૂતોએ સરકાર પાસેથી મુશ્કેલીમાં સહાયની આશા જાળવી રાખી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 01, 2026 16:30:48
Dahod, Gujarat:દાહોદ માં ગૌરક્ષકો પર હથિયારધારી ટોળાનો હુમલો:કસ્બા વિસ્તારમાં 7 ભેંસો ભરેલી પિકઅપ આંતરતા 60 લોકોએ પથ્થરમારો કર્યો, 2 ഗുരુભી, 12 અંગે ગુનો દાખલ દાહોદ શહેરના સંવેદનશીલ કસ્બા વિસ્તાર સ્થિત પટણી ચોક ખાતે ગત મોડી રાત્રે ગૌરક્ષકો પર પશુ તસ્કરો અને સ્થાનિકોના ટોળાએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. કાતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા ગયેલી ગૌરક્ષકોની ટીમ પર 50 થી 60 લોકઓના ટોળાએ પથ્થરમારો કરી બે સભ્યોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ હિંસક અથડામણમાં ગૌરક્ષકોના વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી, જેના પગલે દાહોદ 'એ' ડિવિઝન પોલીસ મથકે 12 નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની વિગત મુજબ, ગૌરક્ષક કનુ ધુળા ભરવાડને bavtiમ મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડીમાં પશુઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ bavtiમના આધારે ગૌરક્ષકેો Ahmedabad-Indore હાઈવે પર કાળીતળાઈથી પિકઅપ ગાડીનો પીછો કર્યો હતો. છેક કસ્બા વિસ્તારના પટણી ચોક સુધી પછો કરી પિકઅપ ગાડી આંતરીને ઊભી રાખી હતી, જ્યાં ગાડી૧૯ (અબરાર) કુરેશી અને પીન્ટુ કુરેશી ગાડી મૂકીને ભાગી ગયા હતા. ગૌરક્ષકેો ગાડીની તપાસ કરતા તેમાં દોરડાથી બાંધેલી 7 ભેંસો ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવી હતી. પશુઓને ઘાસ-પાણીની કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જ્યારે ગૌરક્ષકો આ ગાડી પોલીસ સ્ટેશન લઈ જવા માટે ચાલુ કરી રહ્યા હતા, તે ત્યારસ માં કસ્બા વિસ્તારમાં localsનું ટોળું લાકડીઓ અને પૈપો જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું. આ ઉશ્કેરાયેલા ટોળાએ ગૌરક્ષકોને ઘેરી લઈને હિંસક હુમલો કરી અને છૂટા પથ્થરો પણ માર્યા હતા. આ હુમલામાં ગૌરક્ષક હિરલ કાંતારિયાને માથા, ગરદન અને હાથે, જ્યારે હીમાશુ યાદવને પગ, જાંઘ અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી શકાયી અને તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલખોરોએ ગૌરક્ષકોને "હવે પછી અમારા કસ્બામાં આવશો તો જાનથી મારી નાખીશું" એવી ધમકી આપી હતી. ટોળાએ ગૌરક્ષકોની સ્કોર્પિયો ગાડી અને મોટરસાયકલમાં તોડફોડ કરી ગોબા પાડી દીધા હતું, જેનાથી અંદાજિત રૂ. 1,20,000નું આર્થિક નુકસાન થયું હતું. પોલીસે કનુ ભરવાડની ફરિયાદના આધારે અબારાર મકરાણી, પીન્ટુ કુરેશી, રાજા ડોકીલા, અન્સાર ભુંગા, અરબાજ જાડા, નઈમ કુરેશી, રાજા પાટુક, શાહરૂખ કુરેશી, કાસીમ, સિકાર દલાલ, સહેજાદ સામદ અને શાહબાજ બજારીયા સહિત 12.named અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ઘટનાની જાણ થતા જ દાહોદ 'એ' ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અનેirar મામલો થાળે પાડ્યો. ત્યારબાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. ડીએવએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, માહિતીના આધારે ગૌરક્ષકો પશુઓને બચાવવા કસ્બા વિસ્તારમાં ગયા હતા, જ્યાં સ્થાનિકોના ટોળાએ તેમને ઘેરી લઇને મારામારીઓ કરી હતી અને વાહનોના કાચ તોડી દીધા હતા. પોલીસે સમયસર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને પશુ ભરેલી પિકઅપ જપ્ત કરી હતી. હાલમાં 12 લોકો સામે પશુક્રૂરતા, રાહ્યુટિંગ અને મારામોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. CCTV અને ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓની સંખ્યા વધી શકે છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બી છે આઈપી ભંડારી DYSP દાહોદ ડિવિઝન
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top