Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

બોરસદ માં ગાયનું કતલ કરાયેલું માથું ફેંકવાના ગુનામાં ત્રણ ઝડપાયા

Sept 04, 2024 04:50:03
Anand, Gujarat
આણંદ જિલ્લાનાં બોરસદ શહેરમાં ટેકરીયાપુરા સીમ વિસ્તારમાં ગત રક્ષાબંધનનાં દિવસે નાની નહેરમાંથી કતલ કરાયેલી ગાયનું માથુ અને અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,જે ચકચારી બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝ઼ડપી પાડી કતલ કરાયેલી ગાયનું માથુ મળવાની ધટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 06, 2026 03:36:00
Surat, Gujarat:પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. હોન્ડા કંપનીની WR-V કાર નંબર GJ 19 AM 8976 ના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. કાર ચાલક ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરી હોવાનું સામે આવ્યું હતું. ڈો. વિરલકાંત ભાઠા ગામ પાલ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા/rss કરવામાં આવ્યું હતું. કાર બેકાબૂ થતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કુલ 5 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. હિમ્મતભાઈ બોરીચા, ભાવિકબેન ચુડાસમા, પારુલબેન રાઠોડ ઈજાગ્રસ્ત રહ્યાં. મનીષાબેન રાઠોડ અને પ્રકાશસિંઘને પણ ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મૈત્રી, સિવિલ અને સાયોના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સદનસીબે ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. ડૉ. વિરલકાંત લાઈફ લાઇન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ સાથે જોડાયેલા Suસ્થાપિત ડૉક્ટરને કારણે સુદીપ હોસ્પિટલમાં સર્જરી પૂર્ણ કરીને ઘરે ફરતા સમયે અકસ્માત સર્જાયો હતો. લાંબી સર્જરી બાદ થાકને કારણે બ્રિજ ઉતરતી વખતે ઝોકુંaversા હતું એવી ડોક્ટરની નિવેદન હતી. pal પોલીસએ ઘટનાસ્થળનો પંચનામો કરી કાર સહિત વાહનો કબજે કર્યા હતા. ડોક્ટરની અટકાયત કરી સીસીટીવી ફૂટેજ અને મેડિકલ તપાસ સાથે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 06, 2026 03:31:57
Gujarat:નર્મદા જિલ્લાના ૩૦૨ કરોડના ખર્ચે બે નવા આધુનિક પુલોની ભેટ મળી છે. ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખ ની રજુઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા રેંગણ ઘાટ-રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ-તિલકવાડા ઘાટપર નવા પુલને મંજૂરી આપવામાં આવી હતી. પરિક્રમાવાસીઓ, સાધુ સંતો, ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે. આ પુલ બનવાથી ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને લાભ થશે. નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે લખિતમાં આ પુલની માંગ કરી સબળ રજુઆતો કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટી આગળ વધારવા આ નિર્ણયથી નર્મદા વાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ડૉ દર્શનાબેન દેશમુખના જણાવ્યા મુજબ ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને ગામના Adds up to basic connectivity. નર્મદા જિલ્લામાં ૨ નવા પુલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી હતી. રૂ Drive-bridge connections: રેંગણ ઘાટથી રામપુરા ઘાટપર પુલ માટે ૧૨૩. one crore, શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે ૧૭૯.૨૭ કરોડ જેવા ફંડ મંજૂર થયેલુ છે. આ આદિજાતિ વિસ્તારમાં બે પુલોના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં આવેલા ત્રણ ગામો સુધી સગવડતા વધશે અને શાળા-કોલેજોમાં અભ્યાસ કરવાના વિદ્યાર્થીઓને ચોમાસામાં રાહત મળશે. પુરી આ યોજના નાનદોદ અને તિલકવાડા તાલુકાના લોકો માટે વર્ષભરનો લાભ આપશે.
0
comment0
Report
ABAmit Bhardwaj1
Mar 06, 2026 02:30:10
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 05, 2026 17:46:03
Surat, Gujarat:એંકર:સુરત: તહેવારોની સિઝન શરૂ થતા જ ભેળસેળિયા તત્ત્વો સક્રિય થઈ ગયા છે, ત્યારે સુરત S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એક સંયુક્ત ઓપરેશનમાં પાંડેસરા વિસ્તારમાં ચાલતા 'એનાલોગ પનીર'ના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સ્થળ પરથી 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને અદ્યતન મશીનરી સહિત કુલ રૂપિયા 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોરો. વીઓ:1 S.O.G. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પાંડેસરાની ભીड़ભંજન સોસાયટીમાં ગાળા નંબર-278માં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને પનીર બનાવવામાં આવી રહ્યું હતું. આ બાતમીને આધારે ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલની 팀ે પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કારખાનામાં મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બાઈટ: રાજદીપસિંહ નકુમ (સુરત શહેર SOG પોલીસ ડીસીપી) વીઓ:2 રૂપિયા 3.08 લાખની કિંમતનું 1401 કિલો પનીર અને ₹25 લાખની કિંમતની હાઈટેક મશીનરી (પેશ્ચરાઈઝ મશીન, હોમોનાઈઝર વગેરે). પનીર બનાવા માટે વપરાતા પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા અને એસિડિક એસિડના કેન મળી આવ્યા હતા. અભિનેત 'NON BRAND LOOS ANALOGUE PANEER' ના સ્ટીકર લગાવીને પનીર વેચતો હતો. સ્થળ પરથી 3000 સ્ટીકર અને 1000 પ્લાસ્ટિક બેગ મળી આવી છે. વીઓ:3 શુદ્ધ પનીર કરતા સસ્તું, માત્ર ₹220 પ્રતિ કિલોના ભાવે આ પનીર ડેરીઓમાં સપ્લાયમાં આવતું હતું. આ મામલે પોલીસે કારખાના સંચાલક મહેશકુમાર રૂપલચંદ્ર શર્મા (રહે. અલથાણ, મૂળ ઉદયપુર) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તે છેલ્લાં 2 વર્ષથી આ નેટવર્ક ચલાવતો હતો અને દરરોજ આશરે 400 કિલો પનીર બનાવી શહેરની વિવિધ ડેરીઓમાં છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતો હતો. વીઓ:4 ફૂડ વિભાગ દ્વારા પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલીવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં આ પનીર આરોગ્ય માટે જોખમે જણાશે, તો સંચાલક વિરુદ્ધ ફૂડ સેબ્ટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 05, 2026 17:45:47
Surat, Gujarat:त्योहारों का सीजन शुरू होते ही मिलावटखोर सक्रिय हो गए हैं। इसी कड़ी में सूरत SOG और महानगरपालिका के खाद्य विभाग ने एक संयुक्त ऑपरेशन चलाकर पांडेसरा इलाके में चल रहे 'एनालॉग पनीर' के काले कारोबार का पर्दाफाश किया है। पुलिस ने मौके से 1401 किलोग्राम संदिग्ध पनीर और अत्याधुनिक मशीनरी सहित कुल 28.44 लाख रुपये का मुद्दामाल जब्त किया है। सूरत की भीड़भंजन सोसाइटी के गाला नंबर-278 में लोगों के स्वास्थ्य के साथ खिलवाड़ कर नकली पनीर बनाया जा रहा था। इस सूचना के आधार पर फूड सेफ्टी ऑफिसर जे.एस. देसाई और टी.एस. पटेल की टीम ने पुलिस के साथ मिलकर छापेमारी की। जांच के दौरान कारखाने में भारी मात्रा में बिना ब्रांड वाला लूज पनीर देख अधिकारी भी दंग रह गए। कार्रवाई के दौरान पुलिस ने 3.08 लाख रुपये की कीमत का 1401 किलो पनीर और 25 लाख रुपये की हाईटेक मशीनरी (पाश्चुराइजर और होमोजेनाइजर आदि) जब्त की है। मौके से पनीर बनाने के लिए इस्तेमाल होने वाले पामोलिन तेल के 16 डिब्बे और एसिटिक एसिड के केन भी बरामद हुए हैं। आरोपी "NON BRAND LOOS ANALOGUE PANEER" के स्टिकर लगाकर पनीर बेचता था। मौके से 3000 स्टिकर और 1000 प्लास्टिक बैग भी मिले हैं। शुद्ध पनीर की तुलना में यह पनीर काफी सस्ता, यानी मात्र 220 रुपये प्रति किलो के भाव पर डेयरियों में सप्लाई किया जाता था। इस मामले में पुलिस ने कारखाने के संचालक महेशकुमार पूर्णाशंकर शर्मा (निवासी: अलथाण, मूल: उदयपुर) को गिरफ्तार किया है। पूछताछ में सामने आया है कि वह पिछले 2 साल से यह नेटवर्क चला रहा था और रोजाना लगभग 400 किलो पनीर बनाकर शहर की विभिन्न डेयरियों में बेचता था। खाद्य विभाग ने पनीर के सैंपल लेकर लैबोरेटरी में भेज दिए हैं। यदि रिपोर्ट में यह पनीर स्वास्थ्य के लिए हानिकारक पाया जाता है, तो संचालक के खिलाफ फूड सेफ्टी एक्ट के तहत कड़ी कार्रवाई की जाएगी।
0
comment0
Report
DMDURGESH MEHTA
Mar 05, 2026 16:30:43
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહંદઅંશે ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે છે માર્ચ महिनેમાં મુગળ અને રાહુ સંજોગ સૂર્ય મુગળના અંગારક યોગ મહંમદ અંશે રાહુ કેતુ વચ્ચેના ગૃહોની વૈશ્વિક અશાંતિ સૂચક છે સૂર્ય શનિ સંજોગ વૈશ્વિક રાજનીતિમાં ઉથલ પાથલ કરી શકે તેમ છે બુદ્ધ રાહુના સંજોગો મધાતા ના મન પર અસર કરી શકે તેમ છે માર્ચ મહિને શું દઢતા બની શકશે સમય જ કહી શકે એપ્રિલ મહિને પણ મંગળ શનિના સંજોગો વિશ્વ માટે નબળા છે સમુદ્ર માં હલચલ જોવા મળે મોજા ઉંચા ઊછળી શકે એપ્રિલ મે સમુદ્ર ખતરનાક વાવાઝોડું બનાવાવની શક્યતા રહે મશીનનો શનિ અને શનિ મંગળ યોગ જળસ્તર ઉપર પ્રભાવી રહી શકે તેમ છે ઈરાન અમેરિકામાં મધ્યસ્તિઓ સુલે કરાવશે આંતરિક બાબતોના પડધા વિશ્વ પર પડશે
0
comment0
Report
PTPremal Trivedi
Mar 05, 2026 16:30:26
Patan, Gujarat:પાટણ જિલ્લા પંચાયત ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. સામાજિક ન્યાય નિધિ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવા માટે આયોજિત સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ અચાનક મુલતવી રાખાતા હોબાળો મચી ગયો છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ મશીન ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ ડીડીઓ કચેરી બહાર ધરણા કર્યા હતા. પાટણ જિલ્લા પંચાયત દ્વારા સામાજિક ન્યાય નિધિ હેઠળ લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેજ પરના પ્રોટોકોલ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, જ્યારે મશીન આપવાનો સમય આવ્યો ત્યારે અધિકારીઓએ વિતરણ કરવાની ના પાડી દીધી હતી. દૂર-દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલી મહિલાઓ કલાકો સુધી બેસી રહી હતી. જ્યારે કોઈ પદાધિકારીઓ કે અધિકારી સ્થળ પર ન ડોકાયા, ત્યારે કંટાળેલી મહિલાઓ સીધી જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની કચેરીએ પહોંચી હતી.પાટણ જિલ્લા મા કુલ 112 લાભાર્થીઓ ને સિલાઈ મશીન આપવા માટે કચેરી દ્વારા પત્ર મોકલી બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ કાર્યક્રમ ચાલુ હતો તે દરમ્યાન જ સભ્યો દ્વારા લેખિત વાંધા અરજી કરવામાં આવતા સિલાઈ મશીન વિતરણ નું કામ મુલતવી રાખી અધિકારીઓ નીકળી ગયા હતા પણ લાભાર્થીઓ ને કોઈ પણ પ્રકાર ની જાણ કરવામાં આવી ન હતી જેને લઇ કલાકો સુધી લાભાર્થીઓ સ્થળ પર જ રાહ જોઈ ને બેસી રહ્યા અને ત્યાર બાદ રોષે ભરાયેલા મહિલાઓ પાટણ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ ને રજુઆત કરવા પહોંચ્યા હતા મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલીક અરજીઓ ખોટી રીતે આવી હોવાની અને процેશમાં ક્ષતિ હોવાની રજૂઆત મળીતા કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. લાભાર્થીઓની યાદીમાં કેટલીક વિસંગતતાઓ છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે હાલ પૂરતો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. તપાસ બાદ તમામ પાત્રતા ધરાવતી મહિલાઓને મશીન મળી જશે તેમ જણાવ્યું હતું ત્યારે લાભાર્થી મહિલાઓ એ જણાવ્યું હતું કે અમોને અંધારામાં રાખવામાં આવ્યા તેવા આક્ષેપ સાથે મહિલાઓએ DDO કચેરી બહાર બેસી વિરોધ નોંધાવ્યો. આ મામલે પાટણ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન નિકિતા બેન પરમારે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને કોંગ્રેસના મહિલા સદસ્યના પતિએ આક્ષેપો સાથે વાંધો રજૂ કરતા મશીન વિતરણ મુલતવી રખાયા છે જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો લાભાર્થી મહિલાઓના મશીન છેલ્લા ત્રણ મહિનાઓથી આવી પડી રહ્યાANCILLA મહિલા પતિઓના વિખવાદને લઈને લાભાર્થી મહિલાઓ હાલ તો લાભથી વંચિત રહેવા પામ્યા હોવાનું જણાવ્યું હતું તો પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ ને ખૂબ આ બાબત ની જાણ થતા તેઓ પણ પાટણ જિલ્લા પંચાયત ખાતે પહોંચીને લાભાર્થી મહિલાઓ ની રજુઆત સાંભળી હતાં અને તેમને જણાવ્યું હતું કે મેં પંચાયત વિભાગ ના સેક્રેટરી ધનજય ત્રિવેદી સાથે વાત કરી છે વાસ્તવ મા જે સિલાઈ મશીન આપવાના છે તેના માટેની કાર્યવાહી યોગ્ય કરવામાં આવી છે પણ ગેર રીતિ થઇ હોય તો લાભાર્થીઓ ના નામ ની પસંદગી થઇ અને લોકો ને પત્ર થી જણાવી બોલાવ્યા અને હવે આ પ્રકારે હેરાન કરવા યોગ્ય નથી તેમ જણવ્યું હતું.. બાઈટ 1લીલા બેન પરમાર. લાભાર્થી બાઈટ 2.હેતલ બેન પરમાર. લાભ્ષીતા બાઈટ 3.નિકિતા bен પરમાર.ચેર્મેન.સામાજિક ન્યાય સમિતિ પાટણ જિલ્લા પંચાયત બાઈટ 4.સી. એલ. પટેલ. Ddo પાટણ બાઈટ 5. કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 16:30:12
0
comment0
Report
LJLakhani Jaydeep
Mar 05, 2026 14:35:34
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં હોળી-ધૂळેટીના પર્વ પર દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ સાથે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી છે. લોર્ડ્સ હોટલ નજીક ચોપાટી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ પદયાત્રીઓને નશીલો શેરડીનો રસ પીવડાવી બેભાન કરી દીધા હતા. લૂંટારુઓ પદયાત્રીઓ પાસેથી પોણા બે તોલા સોનું અને રોકડ મળી કુલ ₹2 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા છે. આ ઘટના ને પગલે દ્વારકા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દ્વારકામાં અત્યારે હોળી-ધૂળેટીના તહેવારને લઈને પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ ભક્તિમય માહોલ વચ્ચે માનવતાને લાંછન લગાડતી ઘટના બની છે. અજાણ્યા લૂંટારુઓએ પદયાત્રીઓને વિશ્વાસમાં લઈ, મિત્રતા કેળવી અને ત્યારબાદ નશાકારક પદાર્થ ભેળવેલો શેરડીનો રસ પીવડાવી લેતા હતા. ઘટનાની વિગત મુજબ, લોર્ડ્સ હોટલ નજીક ચોપાટીઃ વિસ્તારમાં લૂંટારુઓએ શ્રદ્ધાળુઓને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ દિવાદાંડી પાસે આવેલા ગણપતિ મંદિરે દર્શન કરાવવાના બહાને પદયાત્રીઓને વાર્તામાં વળગાડ્યા હતા. વિશ્વાસ જીતી લીધા બાદ લૂંટારુઓ પદયાત્રીઓને શેરડીનો રસ પીવડાવવા લઈ ગયા હતા. જેમાં અગાઉથી જ કેફી દ્રવ્ય ભેળવેલું હતું. નશીલો રસ પીધાના ગણતરીની મિનિટોમાં જ શ્રદ્ધાળુઓ બેભાન થઈ પડ્યા હતા. આ તકનો લાભ ઉઠાવી લૂંટારુઓએ શ્રદ્ધાળુઓના કાનમાં પહેરેલા પોણા બે તોલા સોનાના ઠોરીયા, જેની કિંમત આશરે ₹1.60 લાખ છે, અને ખિસ્સામાંથી ₹35,000ની રોકડ રકમ સેરવી લીધી હતી. કુલ ₹1.95 લાખની લૂંટ ચલાવીને टोली રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ દ્વારકા پولیسનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભોગ બનનારને સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલિસે આ મામલેજ વિધિવત ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે. પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઊઠાવતા આ ઘટનાએ યાત્રાધામમાં ભારે ચકચાર જાગાવી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 05, 2026 14:03:03
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું PM E-DRIVE Scheme અંતર્ગત કુલ ૧૦૦૦ નંગ AC ઇલેક્ટ્રિક બસોને મળેલ મંજુરી અમદાવાદ શહેરમાં પર્યાવરણને અનુકૂળ, આધુનિક અને ટકાઉ જાહેર પરિવહન સુવિધા પ્રદાન કરવા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સંચાલિત સંસ્થાઓ AMTS અને BRTS દ્વારા ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા હાલમાં શહેરમાં કુલ ૩૫૦ બસો મારફતે જાહેર પરિવહન સુવીધા પૂરી પાડવામાં આવી રહેલ છે જે પૈકી કુલ ૨૦૦ ઈલેક્ટ્રીક બસો કાર્યરત છે જેનો લાભ મુસાફરો લઇ રહેલ છે. આગામી સમયમાં અન્ય નવી ૨૫૦ ઈલે બસો ચાલુ કરવામાં આવનાર છે તથા અમદાવાદ શહેરમાં BRTS બસોને સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ફલીટ કરવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવેલી હતું. આ ઉપરાંત ગ્રીન મોબિલિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ સિધ્ધિ ના ભાગરૂપ ભારત સરકારની PM E-DRIVE Scheme અંતર્ગત Ministry Of Heavy Industries (MHI),GoI દ્વારા CESL ( Convergence Energy Services Ltd ) દેશના મોટા શહેરો માટે સંયુક્ત ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં અમદાવાદ શહેરને કુલ ૧૦૦૦ બસો ફાળવવામાં આવેલ. જેના અનુસંધાને AMTS અને BRTS માટે મળીને કુલ ૧૦૦૦ ઇલેક્ટ્રિક એ.સી. બસો GCC (Gross Cost Contract) આધારિત કરાર હેઠળ પ્રાપ્ત કરવા અમદાવાદ જનમાર્ગ લી ના Board of Directors (BOD) દ્વારા તા. ૫/૩/૨૬ ની મિટિંગ માં વર્ક ઓર્ડર ઇસ્યુ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે: આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવામાં, • નવી પેઢીની સંપૂર્ણ એ.સી. ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થશે • ડેપો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાર્જિંગ સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે • શહેરના હયાત અને નવા રૂટ પર ગ્રીન અને સ્વચ્છ પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે • વાયુ પ્રદૂષણમાં અને અવાજ પ્રદૂષણમાં ઘટાડો થશે. અમદાવાદ શહેર અગાઉથી જ ઇલેક્ટ્રિક બસોના સફળ સંચાલન માટે રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે અને હવે PM E-DRIVE Scheme ની વધુ ૧૦૦૦ નવી બસોના વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭માં તબક્કાવાર ફલીટ સમાવિષ્ટ સેવાઓ આપવાની તૈયારીઓ તરીકે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઉદાહરણરૂપ સેવાઓ આપવા સજ્જ છે. અમદાવાદ શહેરના માન. મેયરશ્રી, માન. ડે. મેયર શ્રી અને માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવેલ સતત પ્રયત્નો અને અમદાવાદ જનમાર્ગ લી. ના ચેરમેનશ્રી /માન. મ્યુનિ. કમિ. શ્રી ના માર્ગદર્શન થી નવી ઈલે. બસો ના સંચાલન થી શહેરના નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે તેમજ અમદાવાદને રાષ્ટ્રીય સ્તરે ગ્રીન મોબિલિટી માં અગ્રેસર કરી વધુ મજબૂત ઓળખ અપાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના નાગરિકોને જાહેર પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા માટે આગ્રહભરી વિનંતી કરે છે.
0
comment0
Report
Advertisement
Back to top