Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388620

ગુડેલ ગામમાં હજારો વિઘા જમીનમાં ભરાયેલાં વરસાદી પાણી

Sept 08, 2024 01:58:10
Khambhat, Gujarat
ખંભાતનાં ગુડેલ ગામમાં ભારે વરસાદ બાદ હજારો વિધા જમીનમાં પાણી ભરાયા હતા જે આજે બાર દિવસ બાદ પણ પાણી નહી ઓસરતા ડાંગરનાં પાકને ભારે નુકશાન થતા ખેડુતો પાયમાલ થઈ ગયા છે,અને તંત્ર દ્વારા આ ભરાયેલા પાણીનાં નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Dec 31, 2025 13:43:38
Patan, Gujarat:પાટણ ખાતે ઠાકોર સમાજ ના બંધારણ ના સમર્થન માં સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ _થરાદ એમ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે જે આગામી ચાર જાન્યુઆરીના રોજ દિયોદર ઓગડજી ધામ ખાતે વિશાળ ઠાકોર સંમેલન યોજવા જઈ રહ્યું છે તેમાં આ બંધારણ મુકવામાં આવશે જે સંમેલન માં પાટણ જિલ્લા ના ઠાકોર સમાજ ના લોકો હાજર રહે તેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આજ કાલ દરેક સમાજ માં બંધારણ ઘઢવામા આવી રહ્યું છે સમાજ માં રહેલ કુરિવાજો, ખોટા खर्चાઓ સહીત અનેક બાબતો ને રોકવા માટે સમાજ નું બંધારણ જરૂરી બનવા પામ્યું છે ત્યારે હવે ઠાકોર સમાજ પણ આગળ આવી બંધારણ ગઢવા તરફ આગળ વધી રહ્યા છે જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ_ થરાદ એમ ત્રણ જિલ્લા ઠાકોર સમાજ ને બંધારણ માં જોડી દેવામાં આવ્યા છે અને આગામી 4 જાન્યુઆરી ના રોજ દિયોદર ઓગડજી ધામ ખાતે વિશાળ સંમેલન ઠાકોર સમાજ નું મળવા જઈ રહ્યું છે તેમાં આ બંધારણ મૂકી નક્કી કરવામાં આવનાર છે જેમાં પાટણ જિલ્લામાં ઠાકોર સમાજ પણ મોટી સંખ્યામાં જોડાય તે માટે પાટણ ખાતે આજે ઠાકોર સમાાજ નું સંમેલન યોજાયું હતું જેમાં બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોર, ચાણsmા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણ ઠાકોર સમાજ ના પ્રમુખ ચંદનજી ઠાકોર સહીત મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ગેની બેન ઠાકોરે જણાવ્યું હતું કે સમય પરિવર્તન થાય તે પ્રમાણે સમાજ માં સુધારો લાવવો જરૂરી હોય છે પહેલા સાદગી થી લગ્ન થતા જેમાં ખર્ચાઓ ઓછા થતા હાલ સોશ્યલ મીડિઆ મઘ્યમ ન હતું એટલે દેખા દેખી ઓછી થતી આજે દેખા દેખી થવા લાગી છે માધ્યમ વર્ગ, મંજુર વર્ગ હોય કે સુખી સંપન્ન હોય આ ત્રણે વર્ગ એક ધરી પર આવે અને સમરસતા રહે તેમાટેના બંધારણ માટે બધા ભેગા થવાને આ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આ બંધારણ કોઈ તોડશે તો તેના પ્રસંગમાં કોઈએ જવું નહિ પરિવાર ના સભ્યોએ પણ જવું નહિ તે પ્રકાર ની સજા રહેવા પામશે તો પાટણ જિલ્લા ઠાકોર સમાજ ને બંધારણ નું પાલન કરવા સંકલ્પ પણ લેવડાવામાં આવ્યા હતા બાઈટ 1 ગેની બેન ઠાકોર. સાંસદ બનાસકાંઠા બાઈટ 2 ચંદનજી ઠાકોર. પ્રમુખ પાટણ ઠાકોર સમાજ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 31, 2025 12:40:17
Surat, Gujarat:સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે બાઈક સવાર યુવકને પાછળથી અડફેટે લેનૅા દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. ડિંડોલીની મહાઆનંદી સોસાયટીમાં રહેતો રાહુલ સોનવણે નામનો યુવક પોતાની બાઈક લઈને ગ્રીનવિલાસ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા સ્કોર્પિયો ચાલકે રાહુલની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રાહુલ રોડ પર ફંગોળાયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી સ્કોર્પિયો ચાલક ઘટનાસ્થળેથી ગાડી લઈને ફરાર થયું હતું. લોહીલુહાણ હાલતમાં રાહુલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડ્યો હતો.mortગત રાહુલ તેના પરિવારમાં માતા અને એક ભાઈ સાથે રહેતો હતો. ઘરના યુવાન દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઘટસની જાણ થતા જ ડિંડોલી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આસપાસના CCTV ફૂટેજ તપાસીને ફરાર સ્કોર્પિયો ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન થયા છે.
0
comment0
Report
NBNARESH BHALIYA
Dec 31, 2025 12:38:18
Jetpur, Gujarat:એન્કર પરOBસ્પષ્ટ ગિબ્બરિશ અને સબલિવ્તો દૂર કરવાં પછી સમગ્ર હેડલાઇન સંબંધિત મુખ્ય ઘટના રહેતીGujarati content here. રાજકોટ જિલ્લાના જેટપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં સર્વર ડાઉન હોવાથી ખેડૂતો હેરાન પરેશાનતોotni નોંધાય છે. જ્યાં જેટપુર શહેરના ત્રણ સ્થળોએ અલગ-અલગભાવે ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલી રહી હતી. સવારથી ખેડૂતો પોતાના મગફળી લઈને ખરીદી કેન્દ્ર ઉપર પહોંચી ગયા હતા પણ સર્વર ડાઉન હોવાથી જુના દિવસો તરીકે સવારની રાહ જોવા મળતી હતી. ચાંપરાજપુર રોડ ઉપરના ખરીદી કેન્દ્રમાં આજે લગભગ 150 ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે બોલાવ્યા હતાં, પરંતુ મગફળીના બિલ માટે સર્વર ન ચાલવાથી સવારથી આ કેન્દ્રમાં વ્યવસ્થા ન હોવાના આક્ષેપ થયા હતા. રાતી-સવારથી ખેડૂતો મગફળી લઈને લાઇનમાં ઉભા રહ્યા હતા અને તેમને તોલાઈ ગયેલા મગફળીના બિલ ન મળતાં troublesome સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો ยัน કરી રહ્યો છે, પરંતુ હાલમાં સર્વર શરૂ ન થવાના કારણે ખેડૂતો હેરાન બનયા છે. આવતા દિવસોમાં સર્વરની રચના ઝડપથી શરૂ કરવાની જોરદાર માંગ ખેડૂતોકરી રહ્યો છે. વરિષ્ઠ નમૂના: ગ્રામજનો અને ખેડૂત-સંબંધિત કર્મચારીઓ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વાટ પૃથ્વી થઇ રહી છે.
0
comment0
Report
PAParakh Agarawal
Dec 31, 2025 10:47:40
Ambaji, Gujarat:અંબાજી મંદિરમાં 5 મીટરની ધજા આરોહણનો નિર્ણય....ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તમામ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી અતીઆગામીકાલેથી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર થી લાંબી ધજાઓ નહિ ચઢે. અંબાજી યાત્રાધામમાં યાત્રિકોની સલામતી, સુરક્ષા તેમજ ધાર્મિક માન્યતાઓને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકનીકલ સર્વેક્ષણ તથા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનના આધારે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર હવે વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્દેશાની અમલવારી આવતીકાલ એટલે પહેલી જાન્યુઆરી થી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રિકો દ્વારા વિવિધ સાઈઝ અને પ્રકારની ધજાઓ મંદિરના મુખ્ય શિખર પર આરોહણ કરવામાં આવે છે. મંદિરના મુખ્ય શિખર ધ્વજદંડને અંદાજે 15 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ટેકનીકલ ચકાસણી તેમજ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ આપવામાં આવેલ અભિપ્રાય મુજબ અલગ-અલગ સાઈઝની ધજાઓ તથા દૈનિક, રજાના અને તહેવારોના દિવસે મોટી સંખ્યામાં ધજાઓ આરોહણ થવાના કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની અને દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લાંબી ધજાઓના કારણે સુવર્ણમય શિખરના કવચને ઘસારો થતો હોવાની પણ નોંધ લેવામાં આવી છે. તેમજ કેટલીક વખત 52 ગજ અથવા તેનાથી વધુ લંબાઈની ધજાઓ અર્પણ કરવામાં આવે તો ધજા જમીનને અડવાથી યાત્રિકોના પગમાં આવતી હોવાથી અન્ય યાત્રિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અધ્યક્ષશ્રી, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, વહીવટદાર, ધાર્મિક વિદ્વાનો, અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તથા ધ્વજદંડના ટેકનીકલ કન્સલટન્ટ દ્વારા વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. પરિણામે, ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તેમજ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપી. આવતીકાલ થી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય લેવાયો છે. યાત્રિકો દ્વારા જો 5 મીટરથી વધુ લંબાઈની ધજા લાવવામાં આવશે તો હાલ પૂરતી વ્યવસ્થા તરીકે તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. પરંતુ મંદિરના મુખ્ય શિખર ઉપર તેનું આરોહણ કરવામાં આવશે નહીં. যদিও અંબાજી મંદિર ટ્રસ્ટના આ નિર્ણય ને શ્રદ્ધાળુઓ પણ આવકારી રહ્યા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 31, 2025 10:40:14
Surat, Gujarat:સુરત બ્રેક ઝી 24 કલાકની ધારદાર અસર જોવા મળી ઝી 24 કલાકના આહેવાલ ની ચર્ચા સામાન્ય સભામાં થઈ કાર્પોરેટર સોમનાથ મરાથે દ્વારા આ ચર્ચા કરવામાં આવી ઉન સાયરા નગરમાંથી રાતોરાત ગાયબ થઈ ગયેલા લોકોની તપાસ કરવા માંગ પાલિકાના ટ્રાન્સપોર્ટ પરિવહન ના ચેરમેન અને કોર્પોરેટર સોમનાથ મરાઠે એ સામાન્ય સભા રજુવાત કરી. ઉન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાંથી 40 થી 50 ઘરોને તાળું મારી માલીકો ગાયબ. ઉન ના બંગાળી મહોલ્લામાં રહેલા મકાનોના માલિકો,માલિકોએ પ્લોટ કોની પાસેથી ખરીદ્યા ? કયાં દસ્તાવેજોના આધારે મકાનની આકારણી થઈ ? જો બાંગ્લાદેશી વસવાટ કરતા હોય તો એને ડિમોલિશન કરવા માંગ કરાય કેવી રીતે લાઇટ કનેashen્કેક્શન મેળવ્યા તેની તપાસની કરી માંગ ઉપરાંત ઉન,લિંબાયત અને પાંડેસરા માં ગેરકાયદે તપેલા ડાઇગ ની પણ રજૂવાત બાંગ્લાદેશીઓ કામ કરતા હોવાની વ્યક્ત કરી શક્યતા,જે લોકોને શોધી તપાસની કરી માંગ વન ટુ વન..સોમનાથ મરાથે..કોર્પોરેટર
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 31, 2025 10:39:36
Vapi, Gujarat:સંગ પ્રદેશ દમણ ના લાઈટ હાઉસ પાસે દમણ ટુરીઝમ દ્વારા આજરોજ 31 ડિસેમ્બરના ઉજવણી માટે બોલીવુડના પ્રખ્યાત સિંગર નિરજ શ્રીધર દ્વારા રાતના લાઈવ ઓરકેસ્ટ્રા જેઓ ડીજે અને સાઇંગિંગ ભવ્ય કાર્યક્રમ દમણ ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવે છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી લોકો મોટી સંખ્યામાં આવશે. ઉલ્લેખનીય છે કે દમણમાં 31 ડિસેમ્બર ની ઉજવણી માટે હોટલમાં જે પેકેજ રાખવામાં આવે છે તે બહુ જ મોંઘું હોય જે કારણે દરેક પરેડકો આ કાર્યક્રમમાં સામેલ થઈ શકતા ન થોતે.આને કારણે દમણ ટુરીઝમ નવા વર્ષની ઉજવણી માટે મોટી દમણ લાઇટ હાઉસ પાસે આ લાઈવ પ્રોગ્રામની સંપૂર્ણ તૈયારી થઇ ચૂકી છે અને રાત્રે લોકો આ કાર્યક્રમ ને માણવા પહોચશે.
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 31, 2025 10:09:23
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 31, 2025 10:08:07
Surat, Gujarat:સુરત બ્રેક ક્રાઇમબ્રાંચના હાથે લાગી સફળતા જૈન કાર્યક્રમ, કથા અને લગ્ન પ્રસંગ માં જઇ સોનાની ચેઇન ચોરી કરતી ગેંગ ઝડપાઇ 3 મહિલા આરોપીઓને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી વેસુ નંદીની-૦૧ એપાર્ટમેન્ટ ખાતે ભાગવત કથામાં પધારેલ મહિલા શ્રોતાગણ મહિલાઓની કુલ 7 ચેઇન ચોરી થઈ હતી પલસાણા થી મહિલા આરોપીઓને ઝડપી પાડી પલસાણા વિસ્તારમાં પણ લગ્ન પ્રસંગ માં જવાની ફિરાક માં હતી મહિલાઓ વનિતા ઉર્ફે વનિદા रंगા સ્વામી,રાધા વેલુગુ તથા મનિષા નાયડુ ને ઝડપી પાડી પોલીસ પકડવા જાય ત્યારે પોલીસ ઉપર હુમલો કરી છોડાવી જવાની ટેવ ધરાવે છે મહિલા આરોપી વેસુ, ગોવા, અમદાવાદ પોલીસ ના હાથે ઝડપાઇ ચુકી છે આ મહિલા આરોપી
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 31, 2025 09:03:05
Vapi, Gujarat:31st ની ઉજવણી કરવા આવતા પર્યટકો માટે દમણ દીવ સાંસદ એ ખરેખર પ્રકાર ની વ્યવસ્થા કરી આપી છે દમણ માં નવાવર્ષ ને વધવા માટે અને 31st ની રાત યાદગાર બનવા માટે મોટી સખાય માં જયારે પ્રવાસી આવે છે અને તેઓ પાર્ટી કરી ને પાછા ગુજરાત પ્રવેશ કરતા હોય છે ત્યારે પોલીસ ચેકીંગ માં ડ્રીંક અને ડ્રાઈવ ના કેસ પર્યટકો પર થતા હોય જેથી તેને બચવા માટે દમણ દિવસ સાંસદ પટેલે એક ખાસ પહેલ કરી છે. દમણ થી 31st ના પાર્ટી કરી ને ગુજરાત માં જ્યારે પ્રવેશ કરતા લોકો ને ગુજરાત પોલીસ ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનાર ની સામે કાર્યવાહી કરાતી હોય અને પરિવાર સાથે આવતા પર્યટકો ની ધરપકડ પણ થતી હોય અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ માં ગભીર અકસ્માત થતો હોવાથી દમણ દીવ ના સાંસદ ઉમેશ પટેલ એ દમણ ના કોળી પટેલ સમાજ ના હોલ માં આવા લોકો માટે રહેવવાની સગવડ કરી આપી છે આ હોોલ માં ગાદલા ઓશિકા ચાદર પીવાના પાણી નિમ્બુ પાણી જરૂરી દવા અને એમ્બ્યુલન્સ ની પણ વ્યવસ્થા કરી છે .
0
comment0
Report
SSSapna Sharma
Dec 31, 2025 08:40:33
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર આજે દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષિત શહેર બન્યું. એક ખાનગી એપ્લિકેશનના આંકડા મુજબ અમદાવાદમાં આજે 402 AQI રહ્યું જયારે તેની સામે દિલ્હીનું પ્રદૂષણ 322 AQI રહ્યું. વહેલી સવારે ધુમ્મ્સની સાથોસાથ પ્રદૂષણની ચાદર પણ પથરાયેલી જોવા મળી. શહેરના 10 વિસ્તારોમાં આ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી હતી જેથી જે તે વિસ્તારના હવાના ગુણવત્તા જાણી શકાય. જોકે થોડા સમયથી prasासनનેમાં maintenance ન હોવા જેવા એપ્લિકેશન અને ડિસ્પલ્ટ માત્ર શોંના ગાંઠિયા બની ગયા છે. અમદાવાદના લોકોને જે શ્વાસ લઇ રહ્યા છે તે ઝેરી છે કે કેમ તે છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અન્ય રાજ્યોના શહેરોના AQI કરતા અમદાવાદનું AQI સૌથી વધુ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું સ્તર જોખમી કક્ષાએ પહોંચ્યું. વહેલી સવારે અમદાવાદનું સરેરાશ AQI 422 પર પહોંચ્યું. بولકદેવમાં 483 AQI નોંધાયું, ચાંદખેડામાં 348 AQI નોંધાયું, ચંદ્રનગરમાં 418 AQI નોંધાયું, ઘુમામાં 420 AQI નોંધાયો. પર્યાવરણ ડૉ. મહેશ પંડયાએ હવામાં પ્રદૂષણ અંગે ચિંતા વ્યકિત કરી; સરકારને પોલિસી બનાવવી જોઇએ. વાહનનાં সংখ্যામાં વધારો_ROડ ખરાબ હોવાના કારણે ધુળ ઉડે છે જેના કારણે પ્રદૂષણ વધ્યું; પાલન થતુ નથી તે મુખ્ય કારણ. દર વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી આ સમસ્યા અંગે ચર્ચા થાય છે પરંતુ નિરાકરણ અંગે પગલા ન લેવામાં આવે તો બધું વ્યર્થ.
0
comment0
Report
DRDarshal Raval
Dec 31, 2025 08:00:28
Ahmedabad, Gujarat: Ahmedabad ખાતે 1 થી 25 જાન્યુઆરી 25 દિવસ માટે રિવર ફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નું આયોજન કરાયું છે. જ્યાં નાગરિકોને various આકર્ષણો જોવા મળશે. આ વખતનું ફ્લાવર શો ભારત એક ગાથા હતીમથી જે主题 થીમ સાથે આયોજન થયું છે. 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ક્યાં આકર્ષણો હશે તેની માહિતી આપવામાં આવી હતી. ઇન્ડોર ઓપનિંગ 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રહેશે. ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં ભારતનાં પૌરાણિક વારસાથી લઈને આધુનિક ભારતની પ્રગતિની ગાથા ફૂલોના માધ્યમથી રજૂ થશે. ફ્લાવર શોશોમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે. આ વર્ષે આ ફ્લાવર શો 6 ઝોનમાં યોજાશે અને ભારતની પૌરાણિક ધરોહર અંકિત ઝોન તરીકે શાશ્વત ભારત ઝોન prominently દેખાશે. 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર દર્શકોને માનવ શક્તિ અને દેશપ્રેમની ગાથા પૂરી પાડશે. વિકાસ, અભિઓજન અને આત્મનિર્ભર ભારતને ઉજાગર કરતા ઝોનમાં હાઇ-સ્પીડ રેલ, નવનિકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રો પણ ફિલ્માવશે. મુખ્ય કેન્દ્રબિંદુ જ राष्ट्रीय એકતા પ્રતિક ઝોન રહેશે. entrances માટે ચાર ગેટ્સ તેમજ વિશેષ નેગેટિવ સ્ક્રીનિંગ સીટોની વ્યવસ્થા કરાઈ છે. પ્રવેશ ફી સોનાની રીતે, સમક્ષ દિવસોમાં 80 રૂપિયા અને સাপ্তાહિક દિવસોમાં 100 રૂપિયા હશે; નિઃશુલ્ક પ્રવેશ સ્થિતિઓ પણ છે. બાળકો, સૈનિકો, દિવ્યાંગો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. 6 ઝોનમાં ભારતની તહેવારો, નૃત્યો, પ્રાચીન કથાઓ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન, બાળકોનું ભારત અને સિદ્ધિઓ નજરે પડે છે. પ્રવેશના નક્કી વિસ્તારોમાં મોટી આકર્ષણો થશે, અને કાર્યક્રમમાં ભવ્ય પ્રવેશદ્વાર, ડોન-ડ્રોલી સ્ટાઈલ ડેકોર, સબંધી પ્રશંસિત ઝોન અને ડ્રોન દ્વારા દૃશ્યપટો આપી શકાય છે. આ વર્ષે ફ્લાવર શોને માણવા માટે અમદાવાદના નાગરિકોમાટે યાત્રા સરળ બની રહે, સલાહ અને સુરક્ષિત પ્રવાસ માટે ટ્રાફિક અને પાર્ઙ্কિંગ વિશે માર્ગદર્શિકા આપવામાં આવી રહી છે. આ સમગ્ર મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી હેઠળ થશે, જે.multipartમાં વિવિધ સાહિત્યિક અને કલાપ્રદશનને સમરોપિત કરશે.
0
comment0
Report
RMRaghuvir Makwana
Dec 31, 2025 07:47:38
Botad, Gujarat:એન્કર. બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે નવા વર્ષના પૂર્વ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. જ્યાં એક તરફ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો હોટેલ અને રિસોર્ટમાં પાર્ટીઓ યોજે છે, ત્યારે અનેક ભક્તોએ અલગ અને આધ્યાત્મિક રીતે વર્ષને વિદાય આપવાનો मार्ग પસંદ કર્યો. વીઓ. ભક્તો વહેલી સવારથી જ સાળંગપુર મંદિરે પહોંચ્યા અને કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા લાંબી લાઈનો લગાવી હતીઅને દાદાને પ્રાર્થના કરી. પરિવાર સાથે આવેલા ભક્તોએ સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે દાદાને વંદન કર્યા અને ૨૦૨૫ને ભાવભીનાં મનથી ‘બાય બાય’ કહ્યું. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. જય હનુમાનના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. વીઓ.. ૩૧ ડિસેમ્બર betr શહેરોમાં ખાસ યુવાધન પાટી, રીસોટ, સીનેમા જોવા અને ફરવા جاتے હોય છે ઉપરાંત પશ્ચિમ સંસ્કૃતિ થી જોડાયેલા હોય છે ત્યારે આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં યુવાધન જોવા મળ્યું હતું અને ખરે આપણે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા જાળવવી જોઈએ, આજના દિવસે અમે હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ૨૦૨૫ ને બાય બાય કર્યુ અને નવો વર્ષ તમામ માટે સુખદ નિવડે જેવી ભક્તોએ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી.. બાઈટ -બાઇટ-વિવેક સાગર સ્વામી કોઠારી બાઈટ-હિના ગજ્જર-દર્શનાર્થી બાઈટ-રૂતુ પટેલ-દર્શનાર્થી બાઈટ ભરત પટેલ-દર્શનાત્મક વીઓને. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે પશ્ચિમ સંસ્કૃતિ છે, પણ આજે હિન્દુ સમાજ જાગૃત થયો છે એટલા માટે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આજે દેશ દુનિયાના લોકો વર્ષનાઅંતિમ દિવસે ભગવાન ની સાથે નિજાણદ માણી ભક્તિ સતબઝવવા માટે આજે હજ્જારો ભક્તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરેઆવ્યા છે.તેમ કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું..
0
comment0
Report
PAParakh Agarawal
Dec 31, 2025 07:29:33
Ambaji, Gujarat:આજે ઊલ્લેખિત રીતે અંબાજી મંદિરની મંગળા આરતી અનેprotobuf દર્શનારા ભક્તો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા. આજે 2025 ના અંતિમ દિવસે મંદિરમાં દર્શન કરી દેવસેવા વહેલી સવારથીની પ્રવૃત્તિ ચાલુ રહી હતી અને ભક્તોએ માતાજીના દર્શનથી અંસંકરિત આનંદ વ્યક્ત કર્યો હતો. આવ્યા બાદ આ શા માટે નવું વર્ષ 2026 ની શુભ શરૂઆત કરવા માટે માતાજીની ષ્ઠિષ્રીકાની આશીવાદી પ્રભુત્વમાં આ વર્ષના તન-મન-ધનથી શુભ આવકાર કરી રહ્યા હતા. કેટલીક શાળાઓમાંથી બાળકો પણ દર્શન માટે_AMBAAJI મંદિર અન્ને આવ્યા હતા અને માતાજીના ચચર ચોકમાં ગરબા રમતા જોવા મળ્યા. મોટા ભાગના ભક્તો કહેતા હતા કે નવું વર્ષ આ પ્રેમ અને સંકળાયેલા ભક્તિમાં આરંભશે અને ગયા વર્ષમાં થયેલ ભૂલ-ચૂકા માટે માતાજીની કૃપા લેવામાં આવી રહી હતી. આ પ્રસંગે ત્રણ નવી વર્ષ ઉજવણીના વિશેષ દર્શન અને ઉજવણીની તૈયારી ચાલી રહી હતી, અને ભક્તોએ આવનારા વર્ષ માટે માતાજીના આશીર્વાદમાં શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
0
comment0
Report
Advertisement
Back to top