icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

हलवद की धर्मसभा में शिक्षा व्यवस्था पर तीखे सवाल, धर्मगुरु बोले धार्मिक शिक्षा जरूरी

Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી જિલ્લાના હળવદમાં યોજાયેલ ધર્મસભામાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થા ઉપર کئے પ્રહાર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ શિક્ષણ વ્યવસ્થ ઉપર کئے આકરાં પ્રહાર હળવદમાં યોજાયેલ વિરાટ ધર્મસભામાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો કર્યાં શાળામાં ધર્મની શિક્ષા આપવામાં આવતી નથી : સદાનંદ સરસ્વતીજી ચંદનના ચાંદલો, ચોંટી પ્રતિબંધ હોય તેવી સ્કુલમાં શાં માટે અભ્યાસ માટે બાળકોને મોકલો છો ? બિલ્ડરોને ટકોર બિલ્ડીંગ બનાવો છો પણ શાળા કેમ નથી બનાવતા ? ઈસાઈ મિશનરીની ક્વોલિટી જેવી સ્કૂલ બનાવીને બીજાની છોટી લાઈન ની આગળ પોતાની મોટી લાઈન કરવા માટે કર્યું આહ્વાન
0
0
Report

नरोडा के फर्जी कॉल सेंटर पर दबिश, 5 गिरफ्तार, 2.17 लाख रु का माल जब्त

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય અમેરિકન બોગસ કોલ સેન્ટર નરોડા પોલીસે ઝડપી પાડ્યું છે ... આરોપીઓ એડવાન્સ America નામની લોન કંપનીના કર્મચારીઓ બની Amerikikan नागરિકોને લોન આપવાનું લાલચ આપી પ્રોસેસિંગ ફી અને ગિફ્ટ કાર્ડના નામે ડોલર પડાવીને છેતરપીંડી આચરતા હતા ... બોગસ કોલ સેન્ટર પર નરોડા પોલીસે રેડ પાડી એક સગીર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, ગૂગલ વોઇસ એપ્લિકેશન, ફેક લેટરપેડ અને અમેરિકન નાગરિકોના ડેટા સહિત કુલ રૂ.2.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવાની માહિતી મળી હતાં અને વધુ તપાસ હાથ ધરી છે. નરોડા પોલીસે એલર્ટ મળતાં આ નેટવર્કના મુખ્ય કોડને ભેળવતાં આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે. આગળની તપાસમાં બાળગણના સાથ આંકડા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. આ ગેરકાયદેસર કોલ સેન્ટરની ઘટના લગભગ 3 દિવસમાં પોલીસની નજરમાં આવી ગઈ હતી અને આ શંકિત કેસને સુસंगત રીતે આગળ વધારવાની યોજના બનાવી છે. આરોપી Maniश Ansaani, Krunaal Chawala, Dinesh Kalyani, Jaयesh Makvana અને સગીરના ધરપકડ કરવામાં આવી હતી. અતુલકુમાર બંસલ, DCपी, ઝોન 4ની વડરાયના સૂચના પ્રમાણે આ વિગત જાંચ પરખમાં આવ્યા છે. આ ધોરણમાં આ મહત્વપૂર્ણ સ્ટ્રાઈલ દ્વારા નરોડા પોલીસે ગેક્સી કોલ સેન્ટર વિશે કરેલા સાબિતી સંઘર્ષમાં મનિષ અંસાની, જયેશ મકવાણા, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી સહિતના આરોપીઓને અલગ કરેલા કેસની તપાસ ચાલુ રાખી છે. આ નેટવર્ક ભાગીદાર ગેંગના આચાર્ય કેટલા ડોલર પડાવ્યા તેની હિસાબ લેવામાં આવી રહ્યો છે, અને નરોડા પોલીસ આ અંગે સંપૂર્ણ તપાસ કરી રહી છે.
0
0
Report

समस्तीपुर में जयमाला के बीच प्रेमिका ने स्टेज पर आकर शादी रोक दी; पिटाई शुरू

Samastipur, Bihar:समस्तीपुर में जयमाला के दौरान दुल्हे की खुली पोल, प्रेमिका ने स्टेज पर पहुंचकर रोकी शादी; तस्वीरें दिखाईं तो भड़के लड़की पक्ष ने कर दी जमकर पिटाई । एंकर :समस्तीपुर जिले के पटोरी बाजार में एक शादी समारोह में उस समय अफरा-तफरी मच गई, जब जयमाला के दौरान एक महिला स्टेज पर पहुंचकर दूल्हे को अपना पति बताने लगी। महिला ने आरोप लगाया कि दूल्हा पिछले छह वर्षों से उसके साथ रह रहा था और अब उसे धोखा देकर दूसरी शादी कर रहा है। हंगामे के बाद दुल्हन स्टेज छोड़कर चली गई, जबकि लड़की पक्ष के लोगों ने दूल्हे की पिटाई कर दी। सूचना मिलने पर पहुंची पुलिस दूल्हे और महिला को थाने ले जाकर पूछताछ कर रही है।जिले के पटोरी बाजार में वैशाली जिले के प्राणपुर से बारात आई थी। जयमाला की रस्म चल रही थी। इसी दौरान वैशाली जिले के चेहराकला प्रखंड निवासी नीलम देवी अचानक स्टेज पर पहुंच गई। उसने दूल्हे पंकज कुमार का कॉलर पकड़ लिया और शादी का विरोध करने लगी। महिला का आरोप था कि पंकज पिछले छह साल से उसके साथ रह रहा था और अब दूसरी शादी कर रहा है।लड़के की वजह से मेरा पति मुझे छोड़ दिया था ।हमलोग तमिलनाडु की एक फैक्ट्री में साथ में काम करते और रहते थे । वही महिला के हंगामे के बाद शादी समारोह में अफरा-तफरी मच गई। दुल्हन स्टेज से उतरकर चली गई। वहीं लड़की पक्ष के लोग आक्रोशित हो गए और दूल्हे की पिटाई शुरू कर दी। स्थिति बिगड़ते देख कई बाराती मौके से भागने लगे, जबकि कुछ लोगों को ग्रामीणों ने पकड़ लिया。 नीलम देवी ने बताया कि वह अपने भाई के साथ तमिलनाडु में रहती थी। वहीं एक फैक्ट्री में पंकज कुमार भी काम करता था। इसी दौरान दोनों के बीच प्रेम संबंध हो गया। नीलम पहले से शादीशुदा है और उसका एक बच्चा भी है। उसका कहना है कि संबंधों की जानकारी होने के बाद उसके पहले पति ने उसे छोड़ दिया, जिसके बाद वह पंकज के साथ रहने लगी।करीब डेढ़ साल पहले पंकज उसे घर ले जाने की बात कहकर बिहार लाया, लेकिन परिवार को समझाने का बहाना बनाकर मुजफ्फरपुर में किराये के मकान में छोड़ दिया। वहां पंकज का आना-जाना जारी रहा। करीब एक महीने पहले पंकज उसे तमिलनाडु ले जाने की बात कहकर ट्रेन से निकला, लेकिन आसनसोल स्टेशन पर पानी पीने के बहाने उतरकर फरार हो गया। बाद में उसे जानकारी मिली कि पंकज दूसरी शादी करने वाला है। इसके बाद नीलम पंकज के गांव पहुंची, जहां ग्रामीणों से उसे पता चला कि बारात पटोरी गई है। वह सीधे शादी समारोह में पहुंच गई और जयमाला के दौरान विरोध जताया। नीलम ने मौके पर मौजूद लोगों को पंकज के साथ अपनी कई तस्वीरें भी दिखाईं। तस्वीरें देखने के बाद लड़की पक्ष के लोग भड़क उठे और मारपीट शुरू हो गई।पटोरी डीएसपी बीके मेधावी ने बताया कि शादी समारोह में हंगामा और मारपीट की सूचना पर पुलिस मौके पर पहुंची थी। दूल्हे और महिला को थाने लाकर पूछताछ की जा रही है। दोनों पक्षों के परिजनों को भी बुलाया गया है। महिला ने अपने दावों से जुड़े कुछ फोटो और अन्य सबूत भी पुलिस को दिखाए हैं। मामले की जांच की जा रही है।
0
0
Report
Advertisement

छह करोड़ खर्च के बाद भी पुल नहीं बना, ग्रामीणों का दर्द बढ़ा

Vadodara, Gujarat:સંખેડા તાલુકાના નાગરવાડા અને ઝાંપા ગામ વચ્ચે વહેતી ઉચ્છ નદી ઉપર છ કરોડ ના ખર્ચે બે ગામો ને જોડતા પુલ બનાવવા ની મંજૂરી મળતા કામ તો શરૂ કરવા માં આવ્યું .પરંતુ કામગીરી ની શરૂ થતા જ કામ કોન્ટ્રાકટરે કામ બંધ કર્યું અને કામ છોડી જતો રહ્યો. ગામ ના લોકો માં નવીન પુલ મળ્યા નો ખુશી નારાજગી માં ફેરવાઈ ગઈ છ વી.ઓ – 1: નાગરવાડા અને ઝાંપા ગામ વચ્ચેની ઉચ્છ નદી ચોમાસા દરમિયાન લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. વર્ષો સુધી લોકો દ્વારા પુલ બનાવવાની માંગણી બાદ સરકારએ મંજૂરી આપી હોવા છતાં કામ શરૂ ન થતા locals; લોકલ્સાં આ પુલની પંચું અર્પણો. આજે પણ નદી ના પટ માં કાચો રસ્તો છે.ધૂળિયા અને ધોમધખતા તાપ માં આજે પણ લોકો અવર જવર કરવા મજબૂર છે .અને ચોમાસાના સમયે નદીના પાણીમાં થઈ પસાર કરતા ગામજનો જીવન જોખમ માં મુકાય છે . અત્યાર સુધીમાં નદી પાર કરતી વખતે બે લોકોના મોત પણ થયા હોવા નું ગામ ના લોકો નું કહેવું છે . નદી માં પૂર આવે તો ત્રણ કિમી દૂર મુખ્ય મથક સંખેડા જવું હોય તો ગામ લોકો ને 24 કિલોમીટર નો ચકરાવો લાગવવો પડે છે.. જેને લઇ લોકો માં ખાસી નારાજગી જોવાઈ રહી છે બાઈટ - સરલા બેન તડવી - ગામજન બાઈક - રામિલા બેન તડવી - ગામજન બાઈટ - નરેશ તડવી - ગામજન વી.ઓ – 2: આ માર્ગ સંખેડા મુખ્ય મથક સાથે સીધો જોડાણ ધરાવે છે. આ વિસ્તાર ના ધારાસભ્ય আব્͠હેસિંગ તડਵੀ નું નિવાસ્થાન પણ એક કિમી નો અંતરે આવેલ છે. ધારાસભ્ય પણ સ્થિતિથી વાકેફ છે. રહીશો એ રજૂઆતો પણ કરી છે છતાં પુલના અભાવે લોકો 24 કિલોમીટરનો ચકરાવો લગાવી રહી છે . કાચા અને ધૂળિયા માર્ગ પર ફક્ત પગપાળા ચાલી શકાય .બાઇક લઈ જવો હોય તો પણ જોખમી ,ફોર વ્હીલ અહીં થી પસાર થાય તેતો વિચારવુજ રહ્યું. ચોમાસા ના સમયે બાળકો ના અભ્યાસ પર પણ અસર પડે છે. બાઈટ - સાનતાબેન તડવી - ગામજન વી.ઓ – 3 આ સ્થિતિ ને ધ્યાને લઈ અને લોકો ની વારંવાર ની રજૂઆતો બાદ છ કરોડ ના ખર્ચે પુલ બનાવા ની મંજૂરી મળી .લોકો માં ખુશી વ્યાપી પણ લોકો માં ખુશી જગ્યા એ હવે નિરાશા જોવાઈ રહી છે .કેમ કે કોન્ટ્રાક્ટરે કામ લીધા પછી કામ છોડી જતો રહ્યો છે . પુલ બનાવવા માટે નો કેટલોક સામાન પણ લઈ ગયો છે. જોકે ઉશ્કેરાયેલા લોકો એ બાકી નો જે સમાના છે તે લઈ ન જવા દીધો નથી અને તે હાલ કાટ ખાઈ રહ્યો છે. બાઈટ - સુમીબેન તડવી - ગામજન સંખેડા માર્ગ મકાન ના અધિકારી નું કહેવું છે કે બે ગામો ને જોડતો પુલ બંને તે માટે 6 કરોડ ના ખર્ચે 2021/22 માં કોન્ટ્રાકટર ને કામ સોંપવા માં આવ્યો હતો . તે કોન્ટ્રાક્ટરે. કામ ન કરતા ફરી રે ટેન્ડરિંગ કરી marchaી ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન 1/10/24 થી કામ સોંપવા માં આવ્યું.જેને પૂર્ણ કરવા ની તારીખ 31/8/25 પણ નક્કી કરીને આવી . પરંતુ આ કોન્ટ્રાકટર ને પણ કામગિરિ પૂર્ણ ન કરી . હવે કોન્ટ્રાકટર સામે કાયદેસર ની કાર્યવાહી અને ડિપોઝિટ જપ્ત કરવા ની ફરજ પડી છે. અને અધિકારી નો એ પણ કહેવું છે કે કોન્ટ્રાક્ટ રાખનાર કંપની ને બ્લેક લિસ્ટ પણ કરવા માં આવશે. કોન્ટ્રાકટર સામે ભલે કાયદેેસર ની કામગીરી થાય પણ પુલ બનાવવા ના કામગिरी અટકી તેનું શું .તો અધિકારી એ જવાબ માં જણાવ્યું કે ફરી રિ ટેન્ડરીંગ કરવા માં આવશે અને પુલ बनाउन ની કામગીરી ચોમાસા બાદ શરૂ કરવા માં આવશે. બાઈટ - અલ્પેશ ચૌધરી - ડે.એન્જિનિયર - સંખેડા વારંવાર પુલ બનાવવા માટે કોન્ટ્રાકટર ને કામ સોંપવા માં આવ છે. તો પછી કામ કેમ શરૂ કરવા માં આવતું નથી એ બાબતે હવે સવાલો ઉઠી રહ્યાં છે જે જોવા નું એ રહે છે કે હવે કઈ કંપની ને કામ સોંપવા માં આવે છે .
0
0
Report

भावनगर में लींबू की कीमतों में गिरावट, किसानों को भारी नुकसान

Bhavnagar, Gujarat:વાતાવરણ બગડતા ભાવનગરમા લીંબુના હોલસેલ ભાવમાં ઘટાડો નોંધાયો. હાલની વિષમ પરિસ્થિતિમાં હવામાનમાં આવતા સતત ફેરફારના કારણે ભાવનગર જિલ્લાને ભરઉનાળે લીંબુના ભાવમાં ઘટાડો નોંધાયો છે, ઉનાળાની ગરમીને લઈને છેલ્લા ઘણા સમયથી ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડુતે લીંબુમાં છেરા ભાવો બંધાયા હતા, અન્ય રાજ્યોમાં ખપત વધતા ખેડુને લીંબુમાં 100 થી 150 સુધીના ભાવ મળતા હતા, પરંતુ હવામાન વિભાગની આગાહી અને જે રાજ્યોમાં લીંબુની ખરીદી થતી હતી એવા રાજ્યોમાં વરસાદી વાતાવરણના કારણે લીંબુના ઉપાડમાં ઘટાડો થયો છે, જેનાથી ભરઉનાળે ભાવનગરમાં લીંબુના ભાવમાં અડધો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ખેડુને આર્થિક માર પડ્યો છે પરંતુ રિટેલ બજારમાં ભાવ યથાવત રહેતા ગૃહિણીને આભી કોઈ ફાયદો થયો નથી. વિઓ ૧: ઉનાળો ચાલતો હોય અને લીંબુના ભાવ ના ઊંચકાય તો નવાઈ જ લાગે, પરંતુ ભાવનગરમાં ભરઉનાળે લીંબુના ભાવમાં જબરો ઘટાડો નોંધાયો છે, હાલમાં પાંચ દિવસ પહેલા જે લીંબુની ખરીદી 100 થી 150 રૂપિયામાં થતી હતી એજ લીંબુ આજે 50 થી 80 રૂપિયે ખેડૂતો પાસેથી ખરીદાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ વિપરીત બની છે, લીંબુની ખેતીમાં ખેડુતોએ ખૂબ માવજત કરવી પડે છે, ઉપરથી મજૂરી પણ આસમાને પહોંચી છે, લીંબુ ઉતારવાથી માર્કેટયાર્ડ સુધી પહોંચાડવા ખેડુતોએ ઘણો ખર્ચ કરવો પડે છે. વસંતમાં આ મુશ્કેલી દરમિયાન સતત પડેલા કમોસમી વરસાદે લીંબુની ખેડેતીમાં નુકશાન પહોંચાડ્યું છે, ગઈકાલેaitu આ નુકશાનની ભરપાઈ થઈ જતી ہوتી, પરંતુ ઉનાળામાં વરસાદી વાતાવરણ રહેતા આવી સ્થિતિમાં ભાવ ઘટીને ખેડૂતોની દાશ પર ડામ આવી ગઇ છે. એપ્રિલમા ખેડૂતોને લીંબુમાં 150 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા હતા, પરંતુ રાજ્યોમાં ખપત વધારે હોય તો હવામાનના કારણે ભાવમાં ઘટાડો થાય છે. વિઓ ૨: ભાવનગર જિલ્લામાં મોટાપાયે લીંબુનું વાવેતર થાય છે, વાવેતર બાદ 6 થી 7 વર્ષેલીંબુની આવક શરૂ થતી હોય છે, તમામ ખેતરો ઉત્પાદિતાયને ટકે રાખવાстаўેજ ખેડુતને મહેનત કરવી પડે છે. લીંબુની સારી ક્વોલિટીના કારણે અન્ય રાજ્યોમાં ભાવનગરના લીંબુની માંગ વધી રહી છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં બહારના રાજ્યોમાં લીંબુની ખपत ચાર ગણી વધી ઉતરે છે, જો કે શિયાળો-ચોમાસામાં માંગ ઘટી જતી હોવાથી ખેડુતોને યોગ્ય ભાવ મળતા નથી. ઉનાળામાં હરિયાણા, પંજાબમાં ભાવનગરના લીંબુની માંગ વધારે હોય છે, જેના કારણે સામાન્ય દિવસોમાં 10-15 રૂપિયાથી વેચાતા લીંબુ ઉનાળામાં 150-200 રૂપિયા સુધી મળશે. હાલ હવામાન વિભાગની આગાહીના કારણે પંજાબ-હરિયાણામાં સ્થિતિ બદલાઈ છે, વરસાદી ઋતુમાં માંગ ઘટી રહી છે, આ કારણે ભાવમાં અડધા થી વધારે ઘટાડો આવતોજ છે. વેપારીઓ માની રહ્યા છે કે ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર આવશે અને ભાવોમાં સુધારો નોંધાશે. માર્કટ ટીંકો: બાઈટ: હરદેવસિંહ ગોહીલ, ખેડૂત, ભિકડા ગામ. બાઈટ: રાઘવભાઈ ધામેલિયા, ખેડૂત, વાળુકડ. બાઈટ: રઘુભાઈ સાંતળિયા, ખેડૂત, ખેતાટીંબી ગામ. બાઈટ: મુરલીભાઈ પંજાબી, લીંબુના વેપારી, ભાવનગર માર્કેટયાર્ડ. વિઓ ૩: ભાવનગર જિલ્લામાં લીંબુનું પુષ્કળ વાવેતર હોવા છતાં ઘરણીયોને ભારે કિંમત માટેના લીંબુ ખરીદવા પડે છે, ઉનાળામાં માંગ વધી جاتی છે, રસોઈ અને દર્દીઓ માટે લીંબુ ખાસ જરૂરી છે અને ગરમીમાં તેનો ઉપયોગ વધી જાય છે. પરંતુ માલિકો કિંમત ઘટાડ્યાં હોય તેમ લાગી શકે છે, retailers સુધી આવતા ભાવે ફેરફાર મોટાભાગના ગુડા નહીં જોવાય, તો ખેડૂતોના ભાવ 50-80 રૂપિયાના ભાવ પર વેચાઈ રહ્યા હોય પણ રિટેલમાં ભાવ 150 રૂપિયાની નજીક છે, જેના કારણે વિતૃલ નફાખોરીનો ભાર ઘરણીની જ સાંભળવામાં આવે છે. બાઈટ: ભાવિકાબેન દેસાઈ, ગૃહિણી, ભાવનગર.
0
0
Report
Advertisement

दमण में बुक फेयर और इंडस्ट्रीयल एक्सेबिशन का उद्घाटन निर्मला सीतारमण ने किया

Vapi, Gujarat:રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દરિયા કિનારે બુક ફેર અને ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબીશન નો આરંભ થયો છે.દમણ ના દરિયા કિનારે લાઈટ હાઉસ પર સતત દસ દિવસ સુધી ચાલનારા આ પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનને કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમને આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે દમણ દીવ અને દાદરા નગર હવેલીના प्रशાસક પ્રફુલ પટેલ સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ સાગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા .મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે.જ્યાં દેશ વિદેશ થી મોટી સંખ્યામાં આવે છે.. આથી આ પ્રદેશમાં પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. સાથે જ દમણ નાનકડો પ્રદેશ હોવા છતાં અહીં મોટા પાયે ઉધોગો સ્થપાયા છે . ત્યારે દમણના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મલે સાથે જ પ્રદેશ અને આસપાસના વિદ્યાર્થીઓ બાળકો ને શિક્ષણ અને વાંચન પ્રત્યેની રૂચિ વધે તે માટે બુક ફેર નું આયોજન થઈ રહ્યું છે .જેમાં જાણીતા અનેક પ્રકાશનોએ ભાગ લીધી 8,000 થી વધારે પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું .સાથે જ દમણના અને દાદરા નગર હવેલીના વિવિધ ઉદ્યોગો એ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કર્યું હતું .ત્યારે પ્રદેશની મુલાકાતે આવેલા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પણ પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી થયેલા વિકાસના કામોની સરાહના કરી હતી. સાથે જ દમણ દીવ અને દાદરા નગર હવેલી જેવા નાનકડા પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે ઝડપી વધી રહ્યો છે.તે જોઈ આગામી સમયમાં પ્રદેશના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને વૈશ્વિક કરે નવી ઓળખ મેળવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.. તો આ ઔદ્યોગિક પ્રદર્શન ને અહીંના ઉદ્યોગોએ પણ આવકાર્યું હતું .આ આવા પ્રદર્શનથી પ્રદેશના ઉદ્યોગોને નવી ઓળખ મળશે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
0
0
Report

सूरत में लेऊवा पटेल समाज के लिए बड़ा मंदिर-कम्प्लेक्स बनाने की घोषणा

Surat, Gujarat:सूरत शहर और दक्षिण गुजरात के लेऊवा पटेल समाज के लिए एक महत्वपूर्ण घोषणा सामने आई है। द्वारा सूरत के अंत्रोल्ली क्षेत्र में विशाल मंदिर और संकुल का निर्माण किया जाएगा। ट्रस्ट के चेयरमैन नारेश पटेल ने सूरत में आयोजित प्रेस कॉन्फ्रेंस में इस regarding घोषणा की थी। ट्रस्ट द्वारा स्वास्थ्य, शिक्षा और समाज सेवा से जुड़े कई प्रकल्प भी शुरू किए जाएंगे. सूरत में लेऊवा पटेल समाज की लम्बे समय से चाह थी कि शहर में भी खोडलधाम जैसे विशाल संकुल और मंदिर खड़ा हो। इसे ध्यान में रखे हुए सूरत के अंत्रोल्ली क्षेत्र में 40 विघा से अधिक जमीन का अधिग्रहण किया गया है। नारेश पटेल ने कहा कि खोडलधाम द्वारा वर्तमान में जो सेवा कार्य चल रहे हैं, वे अब सूरत में भी शुरू होंगे। जिसमें स्वास्थ्य सेवा, शिक्षा, समधान पंच और सामाजिक सेवा से संबंधित विविध गतिविधियों का समावेशन होगा। आगामी नवरात्रि के आसपास भूमिपूजन होगा और उसके बाद संकुल के निर्माण कार्य की शुरुआत की जाएगी। संकुल में मंदिर के साथ आधुनिक सुविधाएं भी स्थापित की जाएंगी। इस मामले में नारेश पटेल ने प्रतिक्रिया देते हुए कहा कि उन्हें इस बात की जानकारी सोशल मीडिया के माध्यम से मिली थी। अगर दो संकुल बन जाएंगे तो समाज को अधिक सुविधाएं मिलेंगी और इसमें कुछ गलत नहीं है। उन्होंने कहा कि यह कार्य भागीदारी के लिए किया जा रहा है ऐसा वे मानते नहीं। लेकिन जितनी अधिक संस्थाएं बनेंगी उतनी ही अधिक सेवा समाज को मिलेगी। साथ ही उन्होंने जोड़ा कि मुलाकात आवश्यक होगी तो बैठक भी होगी। बाइट: नारेश पटेल – चेयरमैन, खोडलधाम ट्रस्ट
0
0
Report
Advertisement

कामरेज शुगर मिल में ग्रामीण प्रतिनिधि और किसानों की बैठक, भाव पर चर्चा

Surat, Gujarat:સુરત જિલ્લામાં કામરેજ ખાતે આવેલી કામરેજ સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓ અને ખેડૂતોએ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલ ની આગેનીમાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ડિરેક્ટરો, સભાસદો અને ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન સુગર મિલના लेखા-જોખા, આવનારા વર્ષના આયોજન, શેરડી રોપાણી અને ભાવ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આવનારી સુગર મિલની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કામરેજ સુગર મિલ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ મુલાકાતમાં ગ્રામ પ્રતિનિધિઓ, ડિરેક્ટરો તેમજ ખેડૂત મોટી સંખ્યામાં જોડાયા હતા. બેઠક દરમ્યાન સુગર મિલના વહીવટ, નાણાકીય હિસાબ તેમજ આગામી વર્ષ માટેના આયોજન અંગે સભાસદો સાથે ચર્ચा કરવામાં આવી હતી. ખેડૂતોએ શેરડી રોપાણ, ઉત્પાદન વધારા અને ભાવ સંબંધિત મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેરમેન અશ્વિન પટેલે સહકારી સંસ્થાઓ ખેડૂત માટે કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે પણ સમજ આપી હતી. આવનારા દિવસોમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર હોવાને કારણે બેઠકમાં રાજકીય માહોલ પણ ગરમાયો હતો. ચેરમેન અશ્વિન પટેલે પોતાની આખી પેનલ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે કામરેજ સુગર મિલને વધુ મજબૂત અને વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.
0
0
Report

द्वारका के नागेश्वर ज्योतिर्लिंग दर्शन के दौरान परिवार पर हमला; छेड़छाड़ का विरोध हिंसक वारदात

Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકા નજીક આવેલ સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનને ગયેલા યાત્રિકો પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. મહેસાણાથી દર્શનાર્થે આવેલ એક પરિવરની મહિલાની છેડછાડના વિરોધમાં સ્થાનિક લોકોને હિંસક હુમલો કર્યો હોવાનું primaria વિગતોમાં જાણવા મળ્યું છે. મહેસાણાથી એક પરિવાર નાગેશ્વર મંદિરે દર્શન કરવા આવ્યો હતો. આ દરમિયાન જ્યાં નારિયેળ પાણી વેચતા એક શખ્સે પરિવારની મહિલા સાથે ચાલતા છેડતીનો આરોપ લગાવ્યો હતો, જયારે પરિવારએ આ અશੋભનીય વર્તનનો વિરોધ કર્યો અને છેડતી કરનાર શખ્સને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મામલો ઉગ્ર બની ગયો. સામાન્ય બોલચાલે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નારિયેળ પાણી વેચનાર અને તેની સાથેના અન્ય શખ્સોએ ઉશ્કેરાઇને દર્શનાર્થી પરિવાર પર ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પરિવારના કેતુલ રાવલ ઉંમર ૨૪ વર્ષ and સુરાગ રાવલ ઉંમર ૨૭ વર્ષ બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાયુક્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાધામમાં શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ પ્રકારની ગેરવર્તણૂક અને હિંસાને પગલે અન્ય પ્રવાસીઓમાં પણ રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
0
0
Report
Advertisement

गांधीनगर में पहली मोया मोया बीमारी: आयुर्वेद से 35 दिन में युवक फिर चल पड़ा

Gandhinagar, Gujarat:મોયા મોયા બીમારીનો કેસ સામે આવ્યો આયુર્વેદ સારવારથી 35 દિવસમાં યુવાન ફરી ચાલ્યો ગાંધીનગરમાં આજે મોયા મોયા જેવી દુર્લભ બીમారి પીડિત યુવાને આઠ વર્ષથી પથારીવશ જીવન જીવ્યું હતું, પરંતુ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 35 દિવસની સારવાર બાદ તે ફરીથી ચાલવા લાગ્યો છે. આ કિસ્સો ગુજરાતમાં મોયા મોયા બીમારીનો પ્રથમ નોંધાયેલો કેસ હોવાનું નોંધાય છે. હાર્શના પિતાએ જણાવ્યું હતું કે કેટલાક શહેરોમાં ખર્ચીને સારવાર કરાવવામાં આવ્યા પર પરિણામ મળ્યું નહોતું. આ બીમારી રક્તવાહિનીઓ બ્લોક થવાને કારણે મગજમાં ઓક્સિજન પહોંચી નહીં શકે અને ચાલમાં તકલીફ આવી શકે છે. હાર્શના પિતાએ જણાવ્યું કે અમે આશા છોડાઈ ગયાં હતાં, પરંતુ આયુર્વેદે દીકરાને નવજીવન આપ્યું છે. ડૉ. રાકેશ ભટ્ટ અમારા માટે દેવદૂત સાબિત થયા છે. ખરાબી શ્રેષ્ઠતાએ આ হাসপাতલમાં આ દર્દી માટેની સારવાર કરી. ડૉ. ભટ્ટે કહ્યું કે આ ગુજરાતમાં માલિકી કિસ્સો છે. તેમણે વધુમાં જણાવ્યું, હાર્શ જ્યારે અહીં આવ્યો ત્યારે વિચારશક્તિ, યાદશક્તિ, બેલેન્સ, એકાગ્રતા—all ઘટી ગઈ હતી અને ચાલવામાં ખૂબ તકલીફ હતી. અમે પંચકર્મ, નસ્ય, શિરોધારા, ષાષ્ટિકશાલી પિંડસ્વેદ અને બળ આપનારા ઔષધો આપ્યા. 35 દિવસની મફત સારવાર બાદ, હાર્શ 70 ટકા સ્વસ્થ થઈને હોસ્પિટલના કોરિડોરમાં જાતે ફરવા લાગ્યો છે. આ રોગમાં મગજની રક્તવાહિનીઓ સાંકડી થવાને કારણે ઓક્સિજન પૂરતો ન પહોંચે, જેહાર હાથ-પગમાં નબળાઈ, ખાલી ચડવી અને ખીંચાવાની સમસ્યાઓ સર્જાય છે. હાર્શના નિદાન માટે MRI, MRA અને સેરેબ્રલ એન્જીયોગ્રાફી જેવી તપાસો કરાઈ હતી. હવે સુધીના ખર્ચમાં ઘણા લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ એલોપેથીમાં લાભ નહોતો. ડૉ. રાકેશ ભટ્ટે જણાવ્યું કે આ રોગને આયુર્વેદમાં અસાધ્ય માનવામાં આવે, પરંતુ યોગ્ય સારવારથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. હાર્શમાં 70 થી 80 ટકા સુધારો જોવા મળ્યો છે. આ કેસ આધુનિક ચિકિત્સાની મર્યાદા પછી પણ આયુર્વેદની પદ્ધતિઓ સફળ em સાબિત કરે છે. ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલ અસાધ્ય દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની છે.
0
0
Report

सूरत में आइस डिश और ड्रिंक्स में मिलावट के खिलाफ पखवाड़े भर की छापेमारी, स्वास्थ्य विभाग सतर्क

Surat, Gujarat:સુરતમાં ગરમીના પારો વધતાની સાથે જ ઠંડા પીણા અને આઈસ ડિશની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જોકે, આ આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા તત્વો સામે સુરત મહાનગરપાલિકા (SMC) ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં ઝાડા-ઊલટીના કેસોમાં નોંધપાત્ર વધારોતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વીઓ:1 પાલિકાનું ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી:21 જેટલા સ્થળોમાં તપાસ.આઈસ ડિશ/ગોળાની દુકાનો: 15 જેટલા વેચાણ કેન્દ્રો પર દરોડા.અડાજણ, કતારગામ, અઠવા અને વરાછાની મોટી એજન્સીઓ તેમજ શ્રમિક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગને શંકા છે કે આઈસ ડિશ અને મેંગો શેકમાં વપરાતા કલર અને એસેન્સ હલકી કક્ષાના છે. નિષ્ણાતોના મતે આવા કેમિકલયુક્ત રંગોના ઉપયોગથી લિવર અને કિડની ને ગંભીર નુકસાન થઈ શકે છે. પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી અને ફૂડ પોઈઝનિંગની સમસ્યા સર્જાય છે. ચોપાલ:લોકો સાથે વીઓ:2 શ્રમિક વિસ્તારોમાં વેચાતા अत्यંત સસ્તા મેંગો રસમાં ભેળસેળની સૌથી વધુ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. "પાલિકાએ તમામ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શનિવાર સુધીમાં રિપોર્ટ આવી જશે, જેના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાની આ કાર્યવાહી સુરતની જનતાએ વધાવી લીધી છે. જાગૃત નાગરિકોના કહેવું છે કે નફાખોરી માટે લોકોના જીવ જોખમમાં મુકનાર તત્વો સામે આવી તપાસ કાયમી રીતે ચાલવી જોઈએ. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં જ્યારે ઠંડા પીણાનો વપરાશ વધુ હોય, ત્યારે ભેળસેળ કરનારાઓ પર લગામ કસવી અનિવાર્ય છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report
Advertisement
Advertisement
Back to top