icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गुजरात में आम आदमी पार्टी 2027 चुनावों की तैयारी के लिए नई नियुक्तियाँ

Ahmedabad, Gujarat:ગુજરાત આમા આદમી પાર્ટીએ વિધાનસભા ૨૦૨૭ની સામાન્ય ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે જેમા સંગઠનમાં નવી નિમણૂકો કરવામાં આવી છે તેનું વિગતકારી વિરોધી મહીતી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મિશન ૨૦૨૭ મામલે ગોપાલ રાયના માર્ગદર્શન તથા ઈશૂદાન ગઢવીના નેતૃત્વમાં નવી જવાબદારી કાર્યકરોને સોંપવામાં આવી છે. પ્રદેશ ઉપ પ્રમુખ તરીકે જોયેલ બેન વસારા, કૈલાશ દાન ગઢવી, રામ ભાઈ ધદુખ, યુવાન પ્રાદેશિક सदस्यોએ, જયારે ૧૪ સંગઠન મંત્રીઓમાં એક પ્રદેશ પ્રમુખના બહોળા હોદ્દાઓને મહિલ મોરચા, યુવા મોરચા તથા વિદ્યાર્થી મોરચાના પ્રમુખની વરણી કરવામાં આવી છે. આ સિવાય ૧૪ સંગઠન મંત્રી કોઇ અન્ય નિમણૂકોમાં જણાવાયું છે.
0
0
Report

अहमदाबाद में AMC फूड विभाग ने 7 इकाइयों को सील किया; पानीपुरी में मिलावट पकड़ी

Ahmedabad, Gujarat:નોધ: મોબાઈલ વિડિઓ સહિત અન્ય ફાઇલ શૉટ પણ લેવા અમદાવાદ શહેરમાં ખાનીપીણીના એકમો સામે amc ફૂડ વિભાગની કાર્યવાહી યથાવત મે મહિના દરમ્યાન ૫૭૨ સેમ્પલ લેવામાં આવ્યા પાણીપુરી, ઠંડા પીણા , પનીર અને દૂધનીની બનાવટ سمیتના પદાર્થોના નમૂના લેવામાં આવ્યા લેબોરેટરી રિપોર્ટમાં ૧૨ નમૂના ફેલ સાબિત થયા બજારમાં પાણીપુરી ખાતા લોકો માટે ચેતવણી પાણીપુરીના ૧૮૪ નમૂના પૈકી ૩૪ નમૂનામાં પ્રતિબંધિત ફૂડ ગ્રેડ કલર મળી આવ્યા વિવિધ બેદરકારી માટે ૭ એકમો સીલ પણ કરવામાં આવ્યા હતા આવા પાણીથી પેટના રોગ અને ઉલટી સહિતની સમસ્યા થઈ શકે આવી લારીને જપ્ત કરી લેવામાં આવી છે બાઈટ: ડો તેજસ શાહ, ઇંચાર્જ moh, amc ચાલુ માસ દરમ્યાન સીલ કરેલ ૭ એકમો:- તા.૦૮/૦૫/૨૦૨૬ ના રોજ બીરયાની-વે, સ.નં.૧૭૧, ચામુંડા પાર્ક વસાહત, સ્ટેડીયમ પાસે, મોટેરા, અમદાવાદવાળી જગ્યાાની તપાસ ચલાવામાં ફુડ સેફ્ટી પરવાનો ધરાવતા ન હોવાથી અને અનહાઇજેનીક કન્ડીશન તેમજ શિડ્યુલ ૪ ના નિયમોનું પાલન ન થતું હોવાથી સદર એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ. તા.૧૩/૦૫/૨૦૨૬ ના રોજ રોયલ ફ્રાય સેન્ટર, દુ.નં.૧૮, એચ.બી.કોમર્શીયલ સેન્ટર, વીડિસ્ત પેટ્રોલ પંપ પાછળ, મોટેરા, અમદાવાદવાળી જગ્યાાની તપાસ દરમિયાન ધંધાની જગ્યાંે ફુડ સેફટી લાયસન્સ લારીનું લઇ દુકાન તેમજ લારી બંને ચલાવતા હોય તેમજ અનહાજેનીક કન્ડીશન મળી આવતા સદર એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ. તા.૧૪/૦૫/૨૦૨૬ ના રોજ મામા દાળવડા, વિરાટનગર ઝોનલ ઓફિસ સામે, વિરાટનગર, અમદાવાદવાળી જગ્યાાની તપાસ દરમ્યાન ધંધાની જગ્યાે અનહાજેનીક કન્ડીશન તથા શિડ્યુલ ૪ ના નિયમોનું પાલન ન થતું હોવાથી સદર એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ. તા. authent ૧૮/૦૫/૨૦૨૬ ના રોજ શ્રીજી ફાસ્ટ ફુડ, એ/બી, લોવર લેવલ, સુર્યારાણી ઓકટ્રોય નાકા પાસે, નવા વાડજ, અમદાવાદવાળી જગ્યાાની તપાસ દરમ્યાન અનહાજેનીક કન્ડીશન મળી આવેલ હોવાથી સદર એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ. તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ શ્રી ગિરધર ડેરી એન્ડ આઇસ્ક્રીમ પાર્લર, ૧૬, ખોડીયારનગર, હાટકેશ્વર મહાદેવ સામે, ખોખરા, અમદાવાદવાળી જગ્યાાની તપાસ દરમ્યાન ધંધાની જગ્યાે અનહાજેનીક કન્ડીશન તેમજ અનસેફ ફુડ આવેલ હોવાથી સદર એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ. તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ જય માતાજી 트ેડર્સ, ૧૧૯૧૯૨, જુના માધુપુરા, અમદાવાદવાળી જગ્યાાની તપાસ દરમ્યાન ધંધાની જગ્યાે અનહાજેનીક કન્ડીશન તેમજ અનસેફ ફુડ આવેલ હોવાથી સદર એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ. તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ મુરલીધર આઇસ્ક્રીમ એન્ડ સ્વીટ, ૧૬, વૃંદાવન કોલોની, ઘેહવ કોમ્પલેક્ષ સામે, રાજસ્થાન હોસ્પિટલ રોડ, શાહીબાગ, અમદાવાદવાળી જગ્યાે તપાસ દરમ્યાન ધંધાની જગ્યાે અનહાજેનીક કન્ડીશન તેમજ અનસેફ ફુડ આવેલ હોવાથી સદર એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ. ચાલુ માસ દરમ્યાન સીઝ / સ્થગિત કરેલ જથ્થાની વિગત પ્રોડકટસનું નામ સીઝ / સ્થગિત કરેલ જથ્થો સીઝ / સ્થગિત કરેલ જથ્થોની કિંમત (રૂ.માં) હળદર પાવડર ૨૫૦૦ કિ.ગ્રામ ૫,૦૦,૦૦૦/- કાજુ ટુકડા ૧૪૦૦ કિ.ગ્રામ ૪, ૮૦,૦૦૦/ મોળો માવો ૯૯ કિ.ગ્રામ ૨૭,૭૨૦/- ૭૪,૨૨૦/-૧૦,૮૧,૮૪૦/- પનીર / મિડીયમ ફેટ પનીર / ક્રીમ ફુલ ૨૧૯ કિ.ગ્રામ ૮૨૦૧૮ કિ.ગ્રામ
0
0
Report
Advertisement

गुजरात साइबर सेंटर की कार्रवाई, ड्रग मनी लॉन्डरिंग और आतंकी फंडिंग आरोपी की गिरफ्तारी

Ahmedabad, Gujarat:ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એક મોટી કાર્યવાહી ગુજરાત પોલીસ_DRAG_ હેરફેર, મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ સાથે જોડાયેલ ડાર્ક વેબ-લિંક્ ગેરકાયદેસર ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી સાયબર ક્રાઇમ અને રાષ્ટ્રવિરોધી નેટવર્ક નો પર્દાફાશ કર્યો આરોપી ના નામ મોહસીન માલાણી સરખેજ અમદાવાદ ફૈઝ અહમંદ નાસ્સુરીદીન રાયખડ અમદાવાદ એઝાઝ પઠાણ ગ્યાસપુર અમદાવાદ ઝીશાન મોતીવાળા ગ્રાન્ટ રોડ મુંબઈ ઝૈદ અબ્દુલકદાર જમાલપુર Ahmedabad સલમાન ખાન હબીબખામ પઠાણ જમાલપુર અમદાવાદ નાવેદ અયુબખામ પઠાણ જમાલપુર અમદાવાદ લવપ્રિત દર્શન સિંઘ કરનાલ હરિયાણા
0
0
Report

मोरबी सिविल अस्पताल में मारपीट में युवक की मौत, आरोपी गिरफ्तार

Morbi, Gujarat:મોરબીની સિવિલ હોસ્પિટલમાં મારામારીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ગત તારીખ 11ના રોજ મોરબી સિવિલમાં મારામારીમાં ઈજા પામેલા યુવાનને मारामारीમાં માર માર્યો હતો પીપળીયા ચાર રસ્તા પાસે સમાધાન માટે ભેગા થયેલા લોકોને વચ્ચે થયેલ મારામારી ઈજા પામેલા યુવાનને માર માર્યો હતો. સાળા એ બનાવીની બહેન ને મેસેજ કરતા સમાધાન માટે બોલાવીને તીક્ષ્ણ હથિયાર મારી દેતા અબ્બાસ સોતા નામના યુવકનું થયું હતું मौत મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં આવીને હત્યા કરનારા આરોપી ઈજાગ્રસ્ત આસિફ દલ ને ઢોર માર માર્યું હતો મોરબી તાલુકા પોલીસીએ હત્યા મામલે નોંધાયેલ ફરિયાદ અંગે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધી છે.
0
0
Report

सूरत के GIDC क्षेत्र के तालाब में 12 वर्षीय बच्चे की डूबकर मौत, चंदू प्रसाद

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતઃ સચીન GIDC વિસ્તારમાં 12 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી মৃত্যু મૃતકનું નામ ચંદુ પરસાદ બપોરે નાહવા તળાવ પર ગયો હતો થર્મોકોલ લઈને પાણીમાં ઉતર્યો, તૂટી જતા ડૂબી ગયો તળાવ અંદાજે 20 ફૂટ ઊંડું હોવાનું સામે આવ્યું ઘટના બપોરે આશરે 2 વાગ્યે બની આસપાસ અન્ય બાળકો હાજર ન હતા જાણ થતાં પરિવારજનો દ્વારા ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સને કોલ બાળકને બચાવી શકાયું નહીં પરીવાલ મૂળ બિહારનો, હાલ સચીન GIDCમાં રહેતો હતો પરીવારમાં ત્રણ બહેનાઓ અને બે ભાઈઓ, જેમાં ચંદુનું મોત થયું ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ
0
0
Report
Advertisement

भाजपा की प्रबल जीत: मोरबी की तीन नगरपालिकाओं में अध्यक्ष-उपाध्यक्ष पदों पर elected

Morbi, Gujarat:મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, ટંકારા નગરપાલિકામાં કુલ 24 પૈકી 18 સદસ્યો ભાજપના જ્યારે 6 સભ્યો કોંગ્રેસના, ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે પંકજ કારેલીયા નો વિજય, ઉપપ્રમુખ માં સરોજબેન ખોખણી નો વિજય વાંકાનેર નગરપાલિકામાં કુલ 28 સદસ્યો પૈકી 21 સદસ્યો ભાજપના જ્યારે 4 સભ્યો કોંગ્રેસ, 3 બસપા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા નો વિજય, ઉપપ્રમુખ તરીકે મધવીબેન દવે વિજયી થયા, માળિયા મિયાણા નગરપાલિકામાં કુલ 24 સદસ્યો પૈકી 17 સદસ્યો કોંગ્રેસના જ્યારે 7 સભ્યો ભાજપના માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે સંધવાણી હારુનભાઈ હબીબભાઈ નો વિજય, ઉપપ્રમુખ તરીકે નુરાઅલી વિરમભાઈ વિજયી થયા
0
0
Report
Advertisement

वलसाड रेलवे स्टेशन के पास अज्ञात महिला की हत्या: रिश्तों के कारण गिरफ्तारी

Valsad, Gujarat:એન્કર - વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ એક નાળામાંથી અજાણી મહિલાનો બતદેહ möરતદેહ નો ભેદ આખરે ઉકેલ આયો છે.. માલિકા મહિલાના સાગે દુસ્કર્મ કરી હત્યા નિપજાવનાર હત્યારા આરોપી ને વલસાડ એલ સી બી જોઈએ પકડ્યો છે. જાણે છે કે જે આરોપી પોલીસ ના હાથે લાગ્યો છે તેના અને મૃતક મહિલા વચ્ચે નો સબંધ જાણી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી.. ત્યારે આવો આપને વતાવીએ કોણ છે આ હત્યારો ...?? અને દુષ્કર્મ બાદ કેમ મહિલાની હત્યા કરી હતી...?? વી ઓ;1 વકસાડ ના અતુલ રેલવે સ્ટેશન નજીક બે દિવસ અગાઉ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.. હાથે પગ બાંધી દીધેલી હાલતમાં મળી આવેલા અજાણી મહિલાના મૃતદેહ બાદ પોલીસ દોડતી હતી. આ મામલે સધન તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ વલસાડ એલસીબી प्रहरीले આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે policeman ભోజ કુમાર પાસી નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ માયાદેવી પાસવીન થઈ હતી. જે મૂળ ઉત્તર પ્રદેશના ઉનાવ ની રહેવાસી હતી.અને અતુલ પાસે આવેલી કંપનીમાં બગીચા કામ કરતી હતી..અને કેટલાક સમયથી વલસાડના હરિયા ગામમાં રહેતી હતી.. આ મર્ડર મિસ્ટ્રીની વાત કરીએ તો મહિલા માયાદેવીની હત્યામાં જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તો કોઈ અન્ય નહીં પરંતુ મતલબના જમાઈ ભોજ પાસી જ હોવાનો બંધવાય છે... બાઇટ: યુવારાજ સિંહ જેાડેજા જિલ્લા પોલીસ વડા, વલસાડ વી ઓ: 2 પોતાની સાસુ ની હત્યા કરનાર આરોપી ભોજ કુમાર પાસીીની ધરપક બાદ પોલીસે હત્યા નું કારણ જાણવા આરોપીની આગવી ઢબે પૂછપરછ હાથ ઢરી હતી.જોકે .હત્યાનું જે કારણ બહાર ગયું તે જાણી પોલીસ ચક્કર ખાઈ ગઈ હતી.જે મુજબ ..આરોપી મુંબઈ ના Boisar માં રહી અને રેલવેમાં કોન્ટ્રાક્ટ પર પ્લમ્બિંગ નું કામ કરતો હતો.. અને વર્ષ 2023 ભોજે मृतક માયાદેવી ની દીકરી સાથે લગ્ન કર્યા હતા . લગ્ન બાદ સાસુ દીકરી અને જમાઈ સાથે રહેતા હતા.જોકે આ લંપટ જમાઈની તેના સાસુ સાથે પણ આંખ મળી હતી. અને પછી બંને સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધોનો સિલસિલો સરૂ થયો હતો...જેની જાણ ભોજ ની તથા તેની પત્ની એટલે મૃતક ની પુત્રી ને થઈ ગઈ હતી..આથી બંને વચ્ચે ઝગડા સળસલતા રહ્યા હતા અને સાસુ પણ વલસાડના અતુલ નજીક એક કંપની માં બગીચામાં કામેં લાગી અને હરિયા ગામ માં રૂમ ભાડે રાખી ને એકલા રહેતા હતા..ત્યાર બાદ પણ બંને વચ્ચે અનૈતિક સંબંધો ચાલુ રહ્યા હતા. આ દરમિયાન સાસુએ જમાઈ ભોજ ને પોતાની સાથે લગ્ન કરી લેવાની માગ કરી જીદ પર ઉતરી હતી. પરંતુ સાસુ નો આંક્ષિય ભોજ લગ્ન કરવા માગતોના કારણે તેણે થોડા સમય અગાઉ Boisar માં એક યુવતી સાથે લગ્ન કરી અને તેની સાથે રહેવા નું સરૂ કર્યુ હતું. જેની જાણ સાસુને થઈ જતા તેને આરોપીની હાલની પત્ની અને તેની માતા ને ફોન કરી તેના અને ભોજ ના વચ્ચે ના પ્રેમ સંબંધ ની જાણ કરી ને ભોજ ની હવે ની પત્ની ને છૂટાં શાડા લઈ લેવા દબાણ ڪيو હતુંં..આથી બન્ને વચ્ચે બબાલ થઈ હતી અને સાસુ થી પીછો છોડાવવા પ્લાન કર્યું હતું બાઇટ- 2 યુવરાજસિંહ જાડેજા વલસાડ જિલ્લા પોલીસ વડા વી ઓ:3 આરોપીએ બીજા લગ્ન કરી લેતા मृतક સાસુ અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી.. જે તે બનાવના દિવસે બંને વચ્ચે સમાધાન માટે ભેગા થયા હતા સમાધાન પહેલા પણ તેમના વચ્ચે સેક્સ સંબંધો બંધાયા હતા અને ત્યારबાદ ફરી વધુ ઝઘડો થતાં આવેશમાં આવીને જમાઈએ પોતાની સાસુની હત્યા કરી નાખી હતી.અને ત્યારબાદ સાડી થી મૃતદેહ ને બાંધી ને નાળામાં ફેંકી અને ફરાર થઇ ગયો હતો.જોકે ગણતરીના સમયમાં જ આરોપી ને વલસાડ એલ સી બી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાઈટ- 3 યુવરાજસિંહ જાડેજા , જિલ્લા પોલીસ વડા વલસાડ વી ઓ; 4 સાસુ અને જમાઈ વચ્ચે મા દીકરા જેવો સંબંધોને લજવતો આ કિસ્સો અત્યારે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે.. અગાઉ પણ આડા સંબંધો નો અંત મંદિર કારુણ જ આવ્યો છે.અને આ ઘટનામાં પણ સાસુ જમાઈ વચ્ચેના આડા સંબંધો નો અંત ભયંકર આવ્યો છે..ત્યારે આરોપી ની ધરપકડ બાદ તેના સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
0
Report

गर्मियों की छुट्टियों में UP-बihar के लिए 33 वैकेशन स्पेशल ट्रेनें शुरू

Ahmedabad, Gujarat:અમદાવાદ ઉનાળાની રજાઓ દરમિયાન રેલવે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોની વધતી અવરજવર અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 33 વેકેશન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હ lançી. યુપી, બિહાર, પટના સહિત ઉત્તર ભારત તરફ જતાં રૂટ પર મુસાફરોનો ઘસારો વધુ હોવાથી રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સ્ટેશનો પર વધારાની વ્યવસ્થા, સુરક્ષા અને સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
0
0
Report

पोरबंदर नगरपालिका की बिल्डिंग पर RTI जवाब शून्य, भ्रष्टाचार के आरोप बढ़े

Porbandar, Gujarat:पोरबंदर महानगर पालिका की इमारत विवाद में आगंतर है। RTI जवाब में कहा गया कि भवन निर्माण की अनुमति से जुड़ी जानकारी “सूचना शून्य” है। बसपा नेता का दावा है कि इमारत के निर्माण में घोटाला हुआ है और जानकारी छिपाने के लिए तंत्र ने जानबूझकर शून्य जानकारी दी। डिनेš माडवीया ने आरोप लगाए कि हमें किस आधार पर बिल्डिंग बनी है, परमिशन सम्बन्धी जानकारी मांगी थी, पर नगर पालिका ने शून्य जवाब दिया। सब कुछ छुपाने के लिए यह किया गया। भवन का स्टेबिलिटी रिपोर्ट भी नकारात्मक था। विवाद के पीछे कानूनी पेचीदगियाँ और एक तकनीकी शब्द है। पोर्बंदर महानगर पालिका के अधिकारी कानून के अनुसार समझाते हैं कि निजी परिसरों के लिए “बांधकाय परमिशन” फॉर्म D लेने होते हैं, पर स्ट्रीट प्लानिंग एक्ट की धारा 39 के अनुसार सार्वजनिक भवन के लिए नियम अलग होते हैं। सरकारी कार्यालय के लिए शहरी विकास विभाग से नक्शे और अनुमान मंजूर कराए जाते हैं, जो इस मामले में राज्य सरकार से पूर्व मंजूर थे। अधिकारीयों के अनुसार आवेदक ने प्रश्न पूछते समय तकनीकी गलती की। अगर उन्हें सरकारी मंजूरी के दस्तावेज मांग लेते, तो संभव होता साफ जानकारी मिलना। फिलहाल आवेदक अदालत में अपील करने की तैयारी दिखाते हैं, और देखने वाली बात यह होगी कि अपील में मनपा उन्हें भविष्य में क्या जानकारी देगी। अजय शीलु, ZEE मीडिया, पोर्बंदर
0
0
Report
Advertisement

नर्मदा में बीजेपी नेताओं के खिलाफ बगावती बयानों से राजनीतिक पारा चढ़ा

Karantha, Gujarat:નર્મદા જિલ્લાના ફરી ભાજપના જ નેતાઓýet ભાજપ પર વરસ્યા જી.પી. અને તા.પં.ની હાર બાદ રાજકારણ ગરમાયું, ડેડીયાપાડા ખાતે ભાજપની મનોમંથન બેઠક યોજાઈ. નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ હવે રાજકારણ ગરમાયું છે. ડેડીનીાપાડા ખાતે ભાજપ દ્વારા યોજાયેલી મનોમંથન બેઠક દરમિયાન ભાજપના જ વરિષ્ઠ નેતા અને સાંસદ મનસukhભાઈ વસાવાએ ખુલ્લેઆમ પક્ષના મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) તથા જિલ્લા પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાંસદ મનસukhભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવા ബിജെપ પર વરસે એ તો સમજાય, પરંતુ ભાજપનો જિલ્લા પ્રમુખ જ કાર્યકરોને ડરાવે એ ચાલે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાજપના કાર્યકરોને નીલ રાવથી ડરવાની કોઈ જરૂર નથી. "ભલે એ પ્રમુખ હોય, અમે પણ બેઠા છીએ," એમ કહી તેમણે કાર્યકરોને હિંમત આપી હતી. સાંસદે વધુમાં શંકા વ્યક્ત કરતા કહ્યું કે, "ચૈતર વસાવા અને ભાજપના જિલ્લા પ્રમુખ મળેલા છે એમ થયું." તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન ચૈતર વસાવા ખોટો પ્રચાર કરતા રહ્યા, પરંતુ તેનો જવાબ આપવા બદલે જિલ્લા પ્રમુખ નીલ રાવ માત્ર ઓફિસમાં બેસી રહ્યા. સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ચૂંટણી સમયે પક્ષના મહામંત્રી કે જિલ્લા પ્રમુખ કોઈ પણ સ્થળે પ્રચાર માટે બહાર ન નીકળ્યા, જેના કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું કે, "મુખ્ય કારણ હાર પાછળ જિલ્લા પ્રમુખ છે." એમણે આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખને હોદ્દો મળ્યા બાદ મનફાવે તેમ વર્તન કર્યું, પરંતુ "આ ભાજપ છે. કોઈ એક વ્યક્તિની મરજીથી ચાલે નહીં." તેઓએ વધુમાં કહ્યું કે જિલ્લા પ્રમુખે પક્ષના સિનિયર નેતાઓની સલાહ લીધા વગર সিদ্ধান্ত લીધા, જેના કારણે ચૂંટણી પરિણામમાં નુકસાન થયું. ડેડીયાપાડા ખાતે યોજાયેલી આ મનોમંથન બેઠકમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હારના કારણોની સમીક્ષા કરવામાં આવી અને próximos દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં ભાજપની આંતરિક અસંતોષની આ સ્થિતિ હવે ખુલ્લેઆમ સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઇ છે. સ્પીચ - મનસુખભાઈ વસવા (સાંસદ )
0
0
Report

अहमदाबाद में AMTS बस स्टॉप हटाकर नया स्टैंड, पेड़ उखाड़े गए; प्रशासन पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદ મહાનગર પાલિકાની જવાબદારી નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય છે પીOlá contudo હાલ હોદેદારો વિહોણી મહાનગરપાલિકા માં અધિકારીઓ બેફામ બન્યા હોવાનુ દેખાઇ રહ્યું છે. અમદાવાદના હાર્દ સમા સિંધુ ભવન રોડ પર ટાઈમ્સ સ્કવેર ગ્રાંડ નો AMTS બસ સ્ટોપ હતું જે રાતો રાત ત્યાંથી હટાવી દેવાયું હતું. પાકું બાંધકામ હટાવી બસ સ્ટેન્ડને 60 થી 70 મીટર દૂર લગાવી દેવાયું છે કોઈ કમર્શિયલ એકમને ફાયદો કરાવવા ટ્રી ગાર્ડ સાથે પ્લાન્ટ કરેલ વૃક્ષ પણ ઉખાડી ને ફેંકી દિવાયું હોવાનું માનવામાં આવી રહ્યું है. નવુ બસ સ્ટેન્ડ લગાવવા ટ્રી ગાર્ડ ફેંકી લીધેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. રાતો રાત બસ સ્ટેન્ડ ને કેમ હટાવી દેવાયું અને હવે જ્યાં બનાવ્યું છે ત્યાં જો કોઇ કોમર્શિયલ એકમ આવશે તો ફરી તેને હટાવશે કે કેમ તે સવાલ છે
0
0
Report

दरवका-लींबडी रोड पर कार में आग, पिता और बेटी की मौत, मां बच गई

Dwarka, Gujarat:દ્વારકા-લીમ્બડીને જોડતા માર્ગ પર એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. રણજીતપર ગામે જવા નીકળેલા એક સુખી પરિવારની કારમાં અચાનક ભયાનક આગ ફાટી ન લાગી હતી જે કારણે પિતા અને પુત્રીનું કારની અંદર જ સળગી જવાથી કમકમાટીભર્યું મૃત્યુ.n આ ભયાનક અકસ્માતમાં કાર સવાર મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. વલ્લભભાઈ સુવા તેમના પત્ની સતીબેન અને પુત્રી હીરલબેન સાથે કારમાં સવાર થઈને પોતાના ગામ રણજીતપર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન દ્વારકા-લીંબડી રોડ પર ચાલી કારમાં અચાનક શોર્ટ-સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કારની સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ જામ થઈ ગઈ હતી અને હેન્ડલ લોક થઈ ગયા હતા. દરવાજા ન ખૂલવાના કારણે પિતા ვલ્લભભાઈ સુવા અને પુત્રી હીરલબેન સુવા કારની અંદર જ ફસાઈ ગયા હતા અને જોોતાજોતામાં બંને કારની અંદર જીવતા ભૂંજાયા હતા. જ્યારે કારમાં આગ લાગી ત્યારે વલ્લભભાઈના પત્ની સતીબેન કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા, પરંતુ તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ખંભાળિયાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયા સરકારી હોસ્પી.tolist મોકલી દેવી છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top